________________
૨૭૦
વાક્યાથ નિગ છે એ મત
( 245 શંકાકાર– ભલે લિડરને અર્થ ણિજૂના અર્થથી વિલક્ષણ રહ્યો, પરંતુ તે લિડર્થ લિડ શબ્દથી જુદા બીજ પ્રમાણથી ( = શબ્દથી ) જ્ઞાત થતો હોય તે તે દર્શાવે. “આ લિડર્થ આવા સ્વરૂપવાળે છે એમ બીજ પ્રમાણુથી (= શબ્દથી ) જ્ઞાત થતું ન હોય તે લિડ શબ્દને જ જે વિષય છે એવા લિડર્થની બાબતમાં સંબંધનુ (લિડ શબ્દ અને લિડર્થ વચ્ચેના સંબધનું) જ્ઞાન કેવી રીતે થશે ?
નિગવાયાર્થવાદી–આને ઉત્તર અમે આપીએ છીએ. [ લિડર્થ ] નિગ લિડ. શબ્દને જ વિષય છે, [બીજા કોઈ પ્રમાણને કે શબ્દને વિષય નથી, ] અને ત્યાં (= નિગમાં) સબંધનું =લિડ-લિથું સંબંધનું) જ્ઞાન સહેલાઈથી ઘટે છે. જે દાન કરે' હોમ કરે’ એમ લિ વગેરે દ્વારા વિધિની પ્રતીતિ થાય છે, તે પછી લિ' વગેરેને તે વિષય નથી એમ કેમ સ્વીકારાય ? એનું ( = લિ અને લિમ્ફર્થ નિયોગના સંબંધનું) જ્ઞાન તે વડીલેના વ્યવહાર દ્વારા ઘટે છે. જા “અધ્યયન કરે એમ સાંભળીને વડીલને શરીરની અમુક ચેષ્ટાઓ કરતા તે દેખે છે અને પિતાની જાતમાં ચેષ્ટા પ્રવતનાના ( = પ્રેરણાના). જ્ઞાનપૂર્વક થતી તેણે દેખી છે. વળી, પ્રત્યક્ષથી દેખેલી કેરી વગેરેમાં સુખસાધનતાને સંબંધ અન્વય-વ્યતિરેક દ્વારા જ્ઞાત થઈ ગયો હોય ત્યારે તેનું (= તે સંબંધનું) અનુસ્મરણ થવાને લીધે પ્રવર્તમાન ભાણસ “આ કેરી મારા વડે ગ્રહાવાને એગ્ય છે એ જાતને આત (પ્રેરણી -- જ્ઞાન) પ્રથમ પિતાના આત્મામાં જાગતાં ભૌતિક વ્યાપાર આરંભે છે તે (આત = પ્રેરણા જ્ઞાન ) આત્માને ધમ હોઈ આત્માની જેમ સ્વસંવેદ્ય છે. આત્મા અહંપ્રત્યય દ્વારા ગમ્ય છે; બીજાને આત્મા દેખાડવો શકય નથી. દેખાડવો શક્ય નથી એટલા માત્રથી અનુભવાતો નથી એમ ન કહી શકાય. બીજો પણ આત્માને અહંપ્રત્યય દ્વારા અનુભવે છે જ. તેવી જ રીતે ભૌતિક વ્યાપારના હેતુભૂત આત્માને આતવિશેષ ( = પ્રેરણજ્ઞાન ) સ્વસંવેદનથી અન્ય બીજા કેઈ પણ પ્રમાણથી વેદ્ય નથી, પરંતુ પ્રમાણાન્તરેદ્ય ન હોવાથી તે અનુભવાતો નથી એમ નહિ, કારણ કે તેનું સંવેદન થતાં ચેષ્ટા થતી દેખાય છે. તેથી, “જ” “અધ્યયન કર’ એવા શબ્દોને સાંભળીને ચેષ્ટા કરતા પુરુષને જોઈને તે પુરૂને પણ તેવું પ્રેરણજ્ઞાન થયું છે એવું
આપણે અનુમાન કરીએ છીએ. તે પ્રેરણાનું જ્ઞાન બીજા શબ્દોને સાંભળવા છતાં ઉત્પન્ન થતું દેખાતું નથી અને લિડ આદિ શબ્દોને સાંભળતાં જ ઉત્પન્ન થતું દેખાય છે, એટલે લિ આદિ શબ્દોને એ (= પ્રેરણું) જ અર્થ છે એવું અન્વય-વ્યતિરેક ઉપરથી જ્ઞાત થાય છે. આટલી છે લિ અને શિર્થના સંબંધના જ્ઞાનની પ્રક્રિયા
તા 246. તવેતામપ્રત્યક્ષમ્ | ઝિકાાિશ્રવણે સંત વેળાવતિઃ મત | प्रथमश्रुताच्च लिङादेरसौं न भवति । न च प्रमाणान्तरेण सोऽर्थी दर्शयितुं शक्यते । कुर्यादित्यस्यार्थः कुर्यादित्यनेनैव प्रतिपाद्यते, न प्रमाणान्तरेणेत्येवं व्युत्पत्तौ सम्भवत्यामपि यैरगृहीतसम्बन्ध एव लिङादिः स्वरूपसामर्थ्य नैव प्रेरक इष्यते, तेऽत्यन्तभीरव इत्युपेक्षणीयाः।