________________
૩૦૬
યાયિક મતે વાકયાર્થ
यमस्याशयः – पदार्थ एव वाक्यार्थ इति । तत्किममुमेव पक्षमनुमोदामहे पदार्थ एव वाक्यार्थ इति । बाढं ब्रूमः । किन्तु नैकपदार्थो वाक्यार्थः, अनेकस्तु पदार्थो वाक्यार्थः ।
:03. શંકાકાર - જો એમ હોય તે બાહ્ય વાસ્તવિક વાકષાર્થ વિના પણ શાસ્ત્રની (=વેદની) પ્રમાણુતા પ્રતિષ્ઠા ન પામે, એટલે વાકથાર્થને જણાવવા માટે પણ સૂત્રકારે પ્રયત્ન કરે જ જોઈએ.
Rયાયિક- સાચું, પદાર્થનું પ્રતિપાદન કરવાને યત્ન કરાતાં વાક્યાનું પ્રતિપાદન કરવાને યત્ન પણ થઈ જ ગમે છે એમ સૂત્રકાર માને છે, એ કારણે જ આ સૂત્રકારે પદાર્થોથી પૃથફ વાક્યાથને ઉપદેશ આપે નથી. એટલે એમને આશય એ છે કે પદાર્થ જ વાક્યર્થ છે.
શંકાકાર- તે શું આપણે પદાર્થ જ વાકયાથ છે એ પક્ષનું જ અનુમોદન કરીએ
નિયયિક- ચોક્કસપણે અમે હા કહીએ છીએ. પરંતુ એક પદાર્થ વાકયાથ નથી, પણ અનેક પદાર્થો વાકયાર્થ છે. * 304. નન્વેનેડપિ મવદ્ પાર્થ પ્રવાસી, ન ઘટ્રા વાયા મવતુમતિ | सामान्ये हि पदं वर्तते, विशेषे वाक्यम् । अन्यच्च सामान्यम् , अन्यो विशेषः । अन्यत्राप्युમ્ “ત્રાધિયે ન વાયા તિ | તમાજ: gવા, શાશ્વ વાવયાર્થઃ |
304: શંકાકાર - અનેક હોવા છતાં એ પદાર્થ જ છે અને પદાર્થ વાકયાર્થ બનવાને લાયક નથી. પદ સામાન્યને જણાવે છે, વાક્ય વિશેષને જણાવે છે અને સામાન્ય જુદું છે અને વિશેષ જુદું છે. બીજું પણ કહેવામાં આવ્યું છે કે “અહીં જે આધિકર્યો છે તે વાક્યર્થ છે.” તેથી પદાર્થ જુદો છે અને વાયાર્થે જુદો છે.
305. ૩. તદુમનમામિ “ને પુદ્દાથી વાચાર્યો, ન પુનરેવા કૃતિ तन्न गृहीतमायुष्मता । एतदुक्तं भवति–परस्परसंसृष्टपदार्थसमुदाया वाक्यार्थ इति । संसर्ग एवाधिक इति यदत्राधिक्यमित्युच्यते । न चानाक्षिप्तविशेषत्वेन संसर्ग उपपद्यते इति विशेषो वाक्यार्थ इत्युच्यते ।
305. Rયાયિક - અમે ઉત્તર આપીએ છીએ. અમે જે કહ્યું કે અનેક પદાર્થ વાક્યર્થ છે, પણ એક પદાર્થ વાકયાથ નથી તેને આપ આયુષ્માન સમજ્યા નથી. એનાથી આ કહ્યું કહેવાય કે પરસ્પર સંસ્કૃષ્ટ પદાર્થોને સમુદાય વાક્યા છે.
સંસગવાક્યર્થવાદી- અહીં સંસર્ગસંબંધ જ અધિક છે એટલે જે અહીં આધિક્ય છે એ વાકયાર્થ છે' એમ અમે કહીએ છીએ.
વિશેષવાક્યર્થવાદી– વિશેષને આક્ષેપ કર્યા વિના સંસર્ગસંબંધ ઘટ તથી [કારણ કે સંસર્ગ વ્યકિતવિશેષમાં રહે છે, એટલે વિશેષ વાકયાર્થ છે એમ અમે કહીએ છીએ.