________________
१०
લેક્ટ્રસિદ્ધ નહિ એવા રૂપને આધારે કર્તાને અભાવ ન મનાય
16. याश्चैता निर्विवादसिद्धकर्तृकाः कालिदासादिरचनाः चमत्कारिण्यः तासामन्योन्यविसदृशं रूपमुपलभ्यते एव ।
अमृतेनेव संसिक्ताश्चन्दनेनेव चर्चिताः ।
चन्द्रांशुभिरिवोन्मृष्टाः कालिदासस्य सूक्तयः । प्रकटरसानुगुणविकटाक्षररचनाचमत्कारतसकलकविकुला बाणस्य वाचः । प्रतिकाव्यं च तानि तानि वैचित्र्याणि दृश्यन्ते एव । नामाख्यातादिवैचित्र्यमात्रोण कळभावो वेदे रूपादेव प्रतीयते इति नूतनेयं वाचोयुक्तिः ।
16. નિર્વિવાદપણે જેના કર્તાઓ સિદ્ધ છે એવી કાલિદાસ વગેરેની આ જે ચમત્કારી રચનાઓ છે. તેમનામાં એકબીજાથી વિસદશ રૂપ દેખાય છે જ. કાલિદાસની સૂક્તિઓ જાણે અમૃતથી સીંચાયેલી છે, જાણે ચંદનથી લિપ્ત છે અને જાણે ચંદ્રકિરણોથી સંમાજિત છે. પ્રકટ રસને સહાયક ચારુ અક્ષરરચનાવાળી બાણની વાણી સી કવિઓને આશ્ચર્યચકિત કરે છે. કાવ્ય કાવ્યું તે તે વિલક્ષણતાઓ દેખાય છે જ. નામ, ક્રિયાપદ આદિની વિલક્ષણતામાત્રના આધારે રૂ૫ દ્વારા કતાને અભાવ વેદની બાબતમાં જણાય છે એવી મીમંસની આ વાયુક્તિ નવીન છે.
17 अपि च यदि रूपे समाश्वसिति भवतो मनः तदा आदिमदर्थाभिधानमपि वेदस्य रूपं कथं न परीक्षसे । 'बबरः प्रावाहणिरकामयत' [तै.सं.७.१.१०], 'कुसुरविन्दः
औद्दालकिः अकामयत' [तै.सं. ७.२.२], 'पुरूरवो मा मृथा' [ऋग्वेद १०.१.५.१५] इति । प्रतिसगं पुनस्तेषां भावादनादित्वमिति चेत् प्रतिसगं तर्हि वेदान्यत्वमपि भविष्यति, यथोक्तम्-“प्रतिमन्वन्तरं चैषा श्रुतिरन्याऽभिधीयते” इति
रूपादकृत्रिमत्वं च कल्पना कल्पितैव सा ।
आदिगद्वस्तुबुद्धिस्तु वाचकैरक्ष रैः स्फुटैः ।। तेषामन्यथा व्याख्यानं तु व्याख्यानमेव । पठन्त एव त्वध्येतारस्तत आदिमतोऽर्थान् बहूनवगच्छन्तीति नानादिवेदः । तस्मान्न रचनात्वमप्रयोजकम् ।
17. વિદના રૂપમાં તમારું ચિત્ત વિશ્વાસ ધરાવતું છે તે સાદિ અર્થોનું અભિધાન કરતું વેદનું રૂપ કેમ પરીક્ષા નથી ? [ સાદિ અર્થોનું અભિધાન કરતાં વેદવાકો આ રહ્યાં --- ]'પ્રવાહણના પુત્ર બબરે કામના કરી” ર્તિ સં. ૭.૧ ૧૦, ‘ઉદ્દાલકના પુત્ર કુસુરવિન્દ आमना ७२' [२०७० ५.२.२], हे ५३२१स् ! भ२ नदि [अर्थात् आयात ४२ भा' [ ६ १०.४५.१५. [ ५२, सुरविन्६ भने पु२२५५ अनित्य छ, माहिभान छ,
જેમની વાત વેદમાં કરવામાં આવી છે. જે વેદવચન અનિત્ય વસ્તુની વાત કરતું હેય તે પિતે નિત્ય ક્યાંથી હોઈ શકે ? જો તમે મીમાંસકો કહેતા હો કે પ્રત્યેક સર્ગમાં