________________
ઉભિ વગેરે પદ માગેના નામે છે
૧૨૯
249. Rનુ મુળવામાપિ વિથા વાનમહિંતસ્થાનવામા સતરર સુવિधिपक्षस्पृशो वाक्यमेदादिदोषास्तदवस्था एव ।
_249 શંકા– જેમ ગુણનું વિધાન કરવામાં આવે છે તેમ નામનું પણ વિધાન કરવું જોઈએ, કારણ કે જેનું વિધાન નથી થયું હતું તેનું જ્ઞાન નથી થતું અને તેથી ગુણવિધિ પક્ષને સ્પર્શતા વાર્થભેદ વગેરે દેશે [નામધેયપક્ષમાં પણ તેવા ને એવા જ રહે છે.
250. નૈતદેવ, ન હૃશ્ય મેળા રૂટું નામ વેઢિતમિતિ સંજ્ઞાસંગ્નિસન્ન वेदो विदधाति । योगेन तु केनचित् प्रवर्तमानं नामधेयमवगम्यते एव । उद्भेदनमनेन पशूनां क्रियते इत्युद्भिदिदम् । 'दधि मधु पयो घृतं धानास्तण्डुला उदकं तत्संसृष्टं प्राजापत्यम्' इति नानाविधविचित्रद्रव्यसाध्यत्वाच्चित्रा । अग्नये होत्रमस्मिन्नित्यग्निहोत्रां । 'यथैव श्येनो निपत्यादत्ते एवमनेन द्विषन्तं भ्रातृव्यमादत्ते' [षविंश० ब्रा० ३.८] इत्यर्थवादात् श्येन इव श्येनो यागः । वाजमन्नं पीयतेऽस्मिन्निति वाजपेयो यागः । तस्मात् कर्मनामान्येतानि ।
250. નૈયાયિક – ના, એવું નથી. “આ કર્મનું આ નામ છે એ જાણવું જોઈએ એ જાતના સંજ્ઞાસંગ્નિસંબંધનું વિધાન વેદ કરતો નથી કેઈ વ્યુત્પત્તિ યા નિર્વચન દ્વારા. પ્રવર્તતું નામધેય (અમુક કર્મનું છે એ જ્ઞાત થાય છે જ. પશુઓની ઉત્પત્તિ (=ઉદ્દભેદન) આનાથી થાય છે એટલે આ યિાગ] ઉભિદ્ છે. દહીં, મધ, દૂધ, ઘી, તળેલા જવ, ચોખા, ઉદક આ બધાને સમુચ્ચય પ્રાજાપત્ય ભાગ છે (અર્થાત પ્રાજાપત્ય યાગ માટે જરૂરી છે. એટલે નાનાવિધ ચિત્રવિચિગ દ્રવ્યથી સાધ્ય હેવાથી એ ચિત્રા યિાગ છે. જે યાગમાં અગ્નિને માટે હરિ હેમવામાં આવે છે તે અગ્નિહોત્ર (હોમ) છે જેમ યેન ( બાજ તરાપ મારી [શિકારને લઈ લે છે, તેમ આ ષ કરતા દુશ્મનને લઈ લે છે (અર્થાત મારી નાખે છે, આ અર્થવાદને આધારે યેન જે યેન યાગ છે. વાજ અર્થાત અન્ન જે યાગમાં પીવાય છે તે વાજપેય યાગ. તેથી કર્મોનાં (યાગનાં) આ નામે છે.
25. દત્ત નામ પક્ષે નૈવયમાત તપિ = વારુ, “રામાપિ TMEોપવન અવત' રૂતિ [૦માં ૨.૪ ૨] મયુરતૈઃ રિહંતસ્વાત. . નામે कर्मेत्यवगम्यते । तत्र गुणो द्रव्यदेवतादिः फलं च तस्य स्वर्गः पश्चादवगम्यते इति । तस्मान्नामधेयपदानामविरुद्धोऽन्वयः ।
25. નામધેયપક્ષમાં નિર્થકતાની જે આશંકા કરવામાં આવી છે તે એગ્ય નથી, કારણ કે નામ પણ ગુણ અને ફળ સાથે સંબંધ ધરાવતું હોવાથી સપ્રયજન છે, સાથક છે એમ કહી અભિયુક્તોએ તેને નિરાસ કર્યો છે. આવા નામવાળું આ કર્મ છે એમ સૌ પ્રથમ જ્ઞાત થાય છે. ત્યાં દ્રવ્ય, દેવતા આદિ ગુણ અને કમનું ફળ સ્વગ પછીથી જ્ઞાત થાય છે. તેથી નામધેયપદોને [ગુણ, ફળ આદિ સાથે] અન્વય અવિરુદ્ધ છે