SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ અથર્વવેદમાં ત્રિવિધ મંત્રજાતિ છે 116. “નાથળા પ્રવ્રુવાત' [અર્થાત ત્રયીમાં ઉપદેશવામાં આવેલ કર્મોને અથર્વવેદ પદિષ્ટ કર્મ સાથે સેળભેળ ન કરવાં એમ જે કહેવામાં આવ્યું છે તે તે પસૂત્રનું વિધાન હેઈ, વેદવિરુદ્ધ છે એટલે તેને આદર કરવામાં આવતું નથી. જે આ વાક્ય કૃતિનું હેત તે પણ પ્રકરણવિશેષમાં તે અધીત હતાં ત્યાં જ કઈક યજ્ઞકર્મમાં તેને નિવેશ કરવામાં આવત. અનારભ્યવાદપક્ષમાં પણ (અર્થાત્ એ કેવળ સામાન્ય કથન છે એ પક્ષ લેતાં) પૂર્વોક્ત વાકયથી આ વાક્યને અર્થ વિસદશ (= વિરુદ્ધ) બની જતો હેવાને કારણે તેમ જ અથર્વવેદ ત્રયીબાહ્ય ન હોઈ અથર્વવેદ સાથે સંપર્ક દુષ્પરિહર હોવાના કારણે આ નિષેધને અમુક કર્મને અનુલક્ષીને જ સમજાવવામાં આવશે. ___ 117. यदप्युच्यते-'उच्चैऋचा क्रियते उच्चैस्साम्नोपांशु यजुषा' इतिवदथर्वधर्मोऽपि न कश्चिदाम्नात इति, तदप्यसारम् , मन्त्रधर्मो ह्ययमुपदिश्यते, न वेदधर्मः । मन्त्रब्राह्मणसमुदायस्वभावा हि चत्वार इमे वेदग्रन्थाः । मन्त्रास्तु वस्तुतो गद्यपद्यभेदाद् द्विविधैव । गद्यबन्धो यजुरुच्यते, पद्यबन्ध ऋगिति, गीतिनिबन्धनं तु भेदान्तरं सामेति । अत एव जेमिनिना मन्त्रविभागं प्रस्तुत्य 'तेषामृग्यत्रार्थवशेन પાવ્યવસ્થા | તિg સામાથી શેને '' કૂિ. ૨.૨.૨–] इत्थमेव तेषां त्रैविध्यमुपपादितम् । तेषामेव चायमुच्चैस्त्वादिधर्मः, न वेदशब्दवाच्यानां मन्त्रब्राह्मणसमुदायात्मनां ग्रन्थानाम् । अथर्ववेदेऽपीयं त्रिविधैव मन्त्रजातिरिति तत्रापीदं धर्मजातमुपदिष्टं भवति । 17. મોટેથી ઋચાઓ બેલવામાં આવે છે, સામવેદના મંત્રો મોટેથી ગાવામાં આવે છે અને યજુર્વેદના મંત્રો ધીમેથી બેલવામાં આવે છે' આની જેમ અથવવેદને કોઈ ધર્મ જણાવવામાં નથી આવ્યું એમ જે કહેવામાં આવ્યું તે યોગ્ય નથી. આ વાકયમાં] મંત્રને જ ધમ ઉપદેશવામાં આવ્યો છે, વેદને ધમ ઉપદેશવામાં આવ્યું નથી. આ ચાર વેદગ્રન્થ. મત્ર અને બ્રાહ્મણના સમુદાયરૂપ છે. મંત્રો વસ્તુતઃ ગદ્ય-પદ્ય ભેદે બે પ્રકારના છે. ગદ્યબંધ મન્ટો યજુ: કહેવાય છે અને પદ્યબંધ મન્ત્રો ઋચા કહેવાય છે. ગીતિનિબંધન મન્ટો, જે વધારાનો ભેદ છે તે સામ કહેવાય છે. તેથી જ જૈમિનિએ મ–વિભાગને અનુલક્ષી તેમનું ફ નામ છે જ્યાં અર્થને આધારે પાકની વ્યવસ્થા છે', 'ગીતિઓમાં સામ નામને પ્રયોગ થાય છે, બાકીનામાં યજુ:શબ્દનો પ્રયોગ થાય છે'—આ પ્રમાણે જ તેમનું (મત્રોનું) ૌવિષ્ય ઘટાવ્યું છે. ઉચ્ચસ્તવ વગેરે ધર્મ તેમના જ અર્થાત ભત્રોના જ છે, વેદશબ્દવાઓ મન્નબ્રાહ્મણ સમુદાયરૂપ ગ્રન્થના નથી. અથર્વવેદમાં પણ આ ત્રિવિધ મન્ત્રજાતિ છે એટલે તેમની (= અથર્વવેદગત મન્ટોની) બાબતમાં પણ આ ધર્મો ઉપદેશાયેલા ગણાય જ 118. मन्त्रविभागकृत एवायं त्रयीव्यपदेश इति । अतश्च 'सैषा त्रयी विद्या तपति' इत्याद्यपि न विरोत्स्यते । एवं ऋग्यजुःसामसमुदायात्मकमन्त्रोपबन्धात् त्रय्यन्तर्गतश्च अथर्ववेदः । पृथगव्यवस्थितग्रन्थसंदर्भस्वभावत्वाच्च भिन्न इति स्थितम् ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy