SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લેકાયતાગમ પૂર્વ પક્ષમૂલક હેઈ અપ્રમાણ (એકાધિકારિતા) સંભવતું ન હોવા છતાં તેઓ વેદમૂલક હોઈ તેમને પ્રમાણ કહેવા જોઈએ અને તેમને સ્મૃતિ ગણવા જોઈએ. “મનુએ જે કોઈને જે ધર્મ જણાવ્યું છે તે બધે વેદમાં કહેવાય છે, કારણ કે વેદ સર્વજ્ઞાનમય છે અહીં આ શ્લોકમાં જેમ મનુના નામનું ગ્રહણ ગૌતમ, યમઆપસ્તમ્બ, સંવર્તક, વગેરે બીજી સ્મૃતિકારોનો નિર્દેશ કરે છે તેમ અહંત, કપિલ, સુગતનય નિર્દેશ કરે છે એવી વ્યાખ્યા કરવી જોઈએ. 170. ननु च लोकायतागमोऽप्येवं प्रामाण्यं प्राप्नोति, विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुप्रविशति, न प्रेत्यसंज्ञाऽस्ति' इति [बृहदा. ४.४.१३] वेदमूलदर्शनात् । ततश्च लोकायतदर्शने प्रमाणभूते सति स्वस्ति सर्वागमेभ्यः । ૩યતે– न हि लोकायते किञ्चित् कर्तव्यमुपदिश्यते । वैतण्डिककथै वासौ न पुनः कश्चिदागमः ॥ 170, શંકા–લેકાયતના આગમમાં પણ આ પ્રમાણે પ્રામાણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે વિજ્ઞાનઘન (=આત્મા) આ ભૂતોમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ પાછો પ્રવેશી જાય છે, પરલેક નથી એ વૈદિક વાક્યમાં તેનું મૂળ દેખાય છે. અને તેથી લોકાયતદર્શન પ્રમાણ બની જતાં બધાં આગમનું કલ્યાણ થઈ ગયું ! સમાધાન – આને ઉત્તર આપીએ છીએ લેકાયતદર્શનમાં કંઈ કર્તવ્ય ઉપદેશાયું નથી. તે કેવળ વૈતંડિક કથા જ છે, પણ કેઈ આગમ નથી. 17. નન કર “વાવઝવં સુર્વ નીતુ તિ તત્રોઢિયેતે | gવ ન, સ્વમાવસિદ્ધ त्वेनात्रोपदेशवैफल्यात् । “धर्मो न कार्यः' 'तदुपदेशेषु न प्रत्येतव्यम्' इत्येवं वा यदु. पदिश्यते तत् प्रतिविहितमेव, पूर्वपक्षवचनमूलत्वाल्लोकायतदर्शनस्य । तथा च तत्रोत्तरब्राह्मणं भवति 'न वा अरे अहं मोहं ब्रवीमि, अविनाशी वा अरेऽयमात्मा, માત્રાટ્યસવસ્થ મવતિ ત [વૃદવા.૪.૪.૨૨-૨૩] I તહેવં પૂર્વેક્ષવનમૂત્રત્વ ल्लोकायतशास्त्रमपि न स्वतन्त्रम् । उत्तरवाक्यप्रतिहतत्वात्त तदनादरणीयम् । शास्त्रान्तराणां तु पूर्वपक्षवाक्यमूलकत्वकल्पनमयुक्तम् , समनन्तरमेव तत्प्रतिपक्षवचना नुपलब्धेरित्यतो वेदमूलत्वात् सर्वागमः प्रमाणम् । 171 શંકા–ત્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો’ એ ઉપદેશ લેકાયતદર્શનમાં અપાય છે. ઉત્તર–એવું નથી; તે તે સ્વાભાવસિદ્ધ હેઈ, તેને ઉપદેશ કરવાને કઈ અર્થ નથી. ધર્મ ન કરવા જોઈએ વેદના ઉપદેશમાં શ્રદ્ધા ન રાખવી જોઈએ આ અને આના જેવો જે ઉપદેશ તેમણે આપ્યો છે તેને પ્રતિષેધ થઈ ગયો જ છે, કારણ કે લેકાયતદર્શન દિગત] પૂર્વ પક્ષમૂલક છે. અને ત્યાં પછી બ્રાહ્મણ છે “અરે ! હું ખોટું કહેતા નથી. અરે આત્મા અવિનાશી છે. એને માત્રા સંસર્ગ હોય છે. આમ પૂર્વપક્ષમૂલક હોવાથી લોકાય
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy