________________
વાકયાથ નિયોગ છે એ મંત
નિગવાક્ષાર્થવાદી - આને ઉત્તર આપીએ છીએ. “મને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવ્યું છે એ જ્ઞાનની ઉત્પત્તિ જ વિધિનું પ્રેરકત્વ છે. તે સાચે જ સર્વત્ર તુલ્ય છે – [શત્રુઘાતના] શ્યનયાગરૂપ કરણમાં અને [અગ્નિષ્ટોમની] ઇતિક્તવ્યતામાં પડતા અગ્નિષોમીયમાં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિલક્ષણ ભૌતિક વ્યાપારમાં, જ્યાં લિસા વગેરે અન્ય પ્રવર્તક છે ત્યાં વિધિમાં પ્રયતૃશક્તિ હોવા છતાં તે શક્તિ ત્યાં ઉદાસીન બની જાય છે, પશુપુરેડાશપ્રયાજ એ એનું ઉદાહરણ છે. વિધિ ત્યાં ઉદાસીન થતાં હિંસા ન કરવી” એ નિષેધશાસ્ત્ર ત્યાં ઊતરે છે જે સર્વત્ર જ વિધિની પ્રયતૃશક્તિ અનુદાસીન બને તે જ્યોતિષ્ઠોમથી (=અગ્નિષ્ટોમથી યેનયાગને કંઈ વિશેષ ન રહે, કારણ કે શાસ્ત્રીય પ્રવૃત્તિમાં અગ્નિમીયની જેમ યેનયાગમાં પણ નિષેધશાસ્ત્રને કંઈ અવકાશ ન રહે.
____257. ज्योतिष्टोमेऽनुल्लङिघतनिषेधोऽधिकारी, स्वर्गस्यानिषिद्धत्वात् । श्येने तु हि सायाः प्रतिषिद्धत्वाद् उत्क्रान्तनिषेधोऽधिकारीति चेत् , मैवम् , अधिकारिदशायामपि भवन्मते विधेः प्रयोक्तृत्वानपायात् न निषेधशास्त्रमवकाशं लभते इति श्येनेऽपि नावधीरितनिषेधोऽधिकारी स्यात् ।
257. શંકાકાર- જ્યોતિષ્ઠોમમાં, જેણે નિષેધનું ઉલ્લંઘન નથી કર્યું તે અધિકારી છે, કારણ કે સ્વર્ગ નિષિદ્ધ નથી, પરંતુ ચેનયાગમાં તે, હિંસા પ્રતિષિદ્ધ હેઈ નિષેધનું ઉલ્લંધન કરનાર અધિકારી છે.
નિયેગવાક્ષાર્થવાદી- ના, એવું નથી. અધિકારીદશામાં પણ આપના મતે વિધિનું પ્રયોફ્તત્વ ચાલ્યું જતું નથી એટલે નિષેધશાસ્ત્રને અવકાશ મળતો નથી, પરિણામે નયાગમાં પણ નિષેધને જેણે અનાદર કર્યો છે તે અધિકારી બને નહિ..
258. ननु न विधिः फले प्रयोज्यं प्रेरयति फलं कुर्विति, कर्मणि त्वेनं प्रवर्तयति यजस्वेति । तेनाधिकारिदशायामप्रतिहतो निषेधशास्त्रावकाशः । आयुष्मन् ! अस्मत्पक्षमाश्रितोऽसि । फले चेन्न प्रवर्तयति विधिः पुरुषं, फलार्थित्वादेवैनमुपाये प्रवर्तमानं तत्रापि न प्रेरयेत् , उपायानभिज्ञस्य तूपायमेव दर्शयेत्, यावदप्राप्तं हि विधेः विषयः । तदुक्तम्-जानात्येवासौ मयैतत्कर्तव्यमुपायं तु न वेदेति । प्रतीतिरपीयमीदृशी 'अभिचरन् यजेत' इति । यदि त्वं शास्त्रीयेनोपायोन वैरिणं हन्तुमुद्यतः, श्येनेन जहि, श्येनस्तवोपाय इत्यर्थः । तदलमतिप्रसङ्गेन । कामाधिकारेषु तावन्न फलाकाङ्क्षो विधिः, फलं त्वधिकारे हेतुरिति स्थितम् ।
प्रतिषेधाधिकारेऽपि प्रत्यवायो न कल्पते । निषेध्यविषयादेव लब्धत्वादधिकारिणः ॥