________________
વિકલ્પને વિષય આરેષિતાકાર નથી
-
૧૯૧
विषया एव बुद्धीनामाञ्जस्येनोपरञ्जकाः ॥
· वासना विषयज्ञानजन्यत्वान्न तथोदिताः ॥ ____ तस्मात् तत्र देशान्तरादौं वसता केनचिदर्थेन बुद्धयो रज्यन्ताम् । एकान्तासता तु केनचिदारोपितेन तदुपरञ्जनमघटमानं मनोरथप्रायम् । न चैकान्तासन्नाकार आरोपयितुमपि शक्यते ।
109. તે દૂષણે દૂર કરવાની ઇચ્છાથી વિકલ્પગત પ્રતિબિંબરૂપ જ્ઞાનાકાર અથવા આરેપિત આકારમાત્ર જે વ્યાવૃત્તિની છાયાથી રંગાયેલું કંઈક તમે કયું છે તે પણ વ્યવહારની યેગ્યતામાં આવવાને ઉત્સાહ ધરાવતું નથી વિકલ્પ ખરેખર વિજ્ઞાનરૂપ છે, તે સ્વભાવથી સ્વચ્છ છે, તે બીજાના સંપર્ક વિના મલીનતા પામે નહિ. માટે ખરેખર તેને રંગનારું કંઈક સ્વીકારવું જોઈએ–આંતર વાસનારૂપ કે બાહ્ય વિષયરૂ૫. તે રંગનારું કંઈક આંતર પણ નથી કે બાહ્ય પણ નથી અને તેનાથી વિજ્ઞાન રંગાય છે–આ તે ધૂર્ત બૌદ્ધોએ નિર્મોલી મોટી માયા છે. વિષય જ સીધેસીધા જ્ઞાનેના ઉ૫રંજક છે. વાસના પોતે વિષયનાનજન્ય હાઈ તેને જ્ઞાનની સીધેસીધી ઉપરંજક નથી કહી નિષ્કર્ષ એ કે દેશાર, આદિમાં રહેતા કેઈક [બાહ્ય ] અર્થ (= સામાન્ય) વડે જ્ઞાને રંગાઓ પરંતુ એકાન્તપણે અસત કઈ આરેપિત આકાર વડે જ્ઞાનનું રંગાવું ઘટતું નથી, એ તે મનને ઠાલે મરથ છે. અરે ! એકાન્ત અસત્ આકારને આપ પણ શક્ય નથી.
110. अपि च दर्शनपृष्ठभाविनो विकल्पास्तव्यापारकारिणो व्यावृत्तं स्प्रष्टमसमर्था व्यावृत्तिमात्रमवलम्बन्ते इति यदुच्यते तत्र दृश्यस्य सजातीयविजातीयव्यावृत्तत्वात् उभयव्यावृत्तिरस्तीति तां स्पृशन्तो विकल्पाः कथं विजातीयव्यावृत्तिमेव સ્કૃયુ. |
110. વળી, દર્શન પછી તરત જ ઉત્પન્ન થતા અર્થ ક્રિયાકારી (વ્યવહારસમર્થ) વિકલ્પ વ્યાવૃત્ત વસ્તુને સ્પર્શવા અસમર્થ છે, તેઓ કેવળ વ્યાવૃત્તિને જ વિષય કરે છે એમ જે તમે કહ્યું તે બાબત અમે જણાવીએ છીએ કે દશ્ય વસ્તુ સજાતીય-વિજાતીય વ્યાવૃત્ત હોઈ બે વ્યાવૃત્તિઓ છે, એટલે વ્યાવૃત્તિને સ્પર્શતા વિકલ્પ કેવળ વિજાતીય વ્યાવૃત્તિને જ કેમ સ્પર્શે [અને સજાતીયવ્યાવૃત્તિને કેમ ન પશે ?)
11. કમાવમળ વાં નયાાનમતિ જેત, નાનર્થવયમ્ | प्रमाणवर्गे निपतन्तः काममनर्थका भवन्तु, अर्थान्तरं वावलम्बन्ताम् , व्यावृत्तिं त्ववलम्बमाना अंशत अवलम्बन्ते अंशतो नेति न श्रद्दध्महे ।।
सजातीयविजातीयव्यावृत्योर्न च भिन्नता । यतोऽन्यतरसंस्पर्शो विकल्प न प्रकल्पते ॥
..