________________
વ્યભિચારનુ' કારણ કમક સાધનવૈગુણ્ય છે, એટલે વ્યભિચારને લીધે શાસ્ત્ર અપ્રમાણુ નથી કહ
તેથી પરિશેષ દ્વારા એ નિર્ણય થાય છે કે તે પ્રત્યક્ષ દ્વારા જ બધું જાણતા હતા. [અર્થાત્ અનુમાન આદિ પ્રમાણેા તે બધાનુ જ્ઞાન કરાવવા શક્તિમાન નથી એમ એક પછી એકને લઈ જણાવ્યા પછી બાકી રહેલ પ્રત્યક્ષ જ તેનું જ્ઞાન કરાવી શકે, એ રીતે પરિશેષ દ્વારા નિશ્ચય થાય છે કે તેઓ પ્રત્યક્ષ દ્વારા બધું નણુતા હતા.] પ્રત્યક્ષ કરેલ દેશ, કાલ, પુરુષ, શા, વગેરે ભેદો અનુસાર સમસ્ત પદાર્થાની અને તેમનાં મિશ્રણેની શકિતને નિશ્ચય ચરક વગેરેને હતા એમ માનવુ' યાગ્ય છે.
73. यद्येवं कथं तर्हि सोभराज्यादिवाक्येषु व्यभिचार: : व्यभिचारे चार्धजरतीयमित्युक्तम् । नैष दोष:, कर्मकर्तृसाधनवैगुण्याद् एषु व्यभिचारो भविष्यति, वैदिकेषु च कर्मसु मीमांसकस्य समानो दाषः ।
कार्यादौ का ते वार्ता यस्यां न स्यादिटौ वृष्टिः । वैगुण्यं चेत् कर्त्रादीनामत्राप्येवं शक्यं वक्तुम् ॥
13. મીમાંસક—જો એમ હોય તે સામરાજી વગેરે જે રોગને મટાડતા કહેવામાં આવ્યા છે તે રોગને મટાડતા કેમ નથી ? એ ન મટાડતા હાય તો શાસ્ત્રના અમુક ભાગ સાચા અને અમુક ભાગ ખાંટે એવુ` કરે.
નૈયાયિક–– આવા દોષ નથી આવતા. જે રીતે ઔષધિ લેવી જોઈએ તે રીતે ન લેવાઈ હાય, રાગીની દશા જેવી જોઈ એ તેવી ન હોય કે ઔષધિના ઘટકોની માત્રા બરાબર ન હોય તો તે ઔષધિ રોગ મટાડે નહિ. વૈદિક કર્માંની બાબતમાં મીમાંસકી સ્થિતિ પણ સમાન છે. જેમનું અનુષ્ઠાન કરવા છતાં વૃષ્ટિ થતી નથી તે કારીરી વગેરેયાને વિશે તમારે શું કહેવાનું છે ? જો [કારીરી યજ્ઞ કરવા છતાં વૃષ્ટિ ન થવાનું કારણ] યજ્ઞ કરનાર, યજ્ઞ કરવાની રીત તેમ જ યજ્ઞનાં સાધનાના દોષ હોય તે અહીં પણુ એ પ્રમાણે કહેવુ શકય છે.
74.
यदि विधुरमभुक्तं कर्म शास्त्रीयमन्यत् फलविघटनहेतुः कल्प्यते सोऽपि तुल्यः ।
कचिदथ फलसंपद् दृश्यते तत्प्रयोगे
तदिह दृशरीराः सन्ति दीर्घायुषश्च ॥
74. જે અનુક્ત વૈદિક કનુ [કહેવામાં આવેલુ] ફળ ન થતુ હોય તેા તે ફ્ળના ન થવાનું કારણ કંઈક બીજું છે [અર્થાત્ ક, કેતુ' અને સાધનનુ વૈગુણ્ય છે]. ફ્લાભાવનું કારણ અહીં આયુવે`દમાં પણ તે જ છે, જો કોઈક વાર વૈશ્વિક કમ'ના અનુષ્ઠાનથી ફ્લસંપત્તિ દેખાય છે તે અહી આયુર્વેદમાં પણ આયુવેદોક્ત ક*ના અનુકાથી લોકો દૃઢ શરીરવાળા અને ચિરાયુ બને છે.
75.
आयुर्वेदश्च तस्मादाप्तकृतो नान्यमूल इति सिद्धम् । एवं फलवेदादौ प्रकाशमाप्तप्रणीतत्वम् ॥