________________
શબ્દ—અથ વચ્ચેના સબંધ કયા ?
૧૯
સંયોગ અને સમવાયમૂલક હોવાથી, તે બીજા સબંધો પણ શબ્દ અને અથ વચ્ચે નથી. તેથી કહ્યું છે કે ‘આપણને મુખમાં શબ્દનું જ્ઞાન થાય છે અને ભૂમિ ઉપર અનું જ્ઞાન થાય છે.’ શબ્દના અ` સાથેના સબંધ અનુમાનથી પણું જ્ઞાત થતા નથી, કારણ કે ‘અસ્ત્રો’ ‘લાડુ’ એ શબ્દો ઉચ્ચારતાં મુખ [અસ્ત્રાથી] કપાતું કે [લાડુથી ] પૂરાતું જણાતું નથી. શબ્દદેશમાં અર્થ" સંભવતા નથી અને અંદેશમાં શબ્દ સંભવતા નથી, કારણ કે શબ્દના હેતુભૂત સ્થાન, કરણ અને પ્રયત્ને ઘટ આદિ અર્થ' જે દેશમાં હોય તે દેશમાં જણાતાં નથી. શબ્દની વ્યપકતાનું તા તમે મૈયાયિકોએ ખંડન કર્યુ છે જ.
33. ૩યતે । ન સહેવા
રાષ્ટ્રાયસમ્બન્ધોડÆામિરન્યુપનયતે |
तत् किं कार्यकारणनिमित्तनैमित्तिकाश्रयाश्रयिभावादयः शब्दस्यार्थेन सम्बन्धाः |
एतेऽपि नतराम् ।
न तर्हि तस्य कश्चिदर्थेन सम्बन्धः ।
न नास्ति शब्दस्यार्थेन सम्बन्धः, प्रत्ययनियमहेतुत्वाद् धूमादिवत् ।
तत् किं शब्दार्थयोरविनाभावः सम्बन्धः ।
सोऽपि नास्ति, एवं हि शब्दोऽनुमानमेव स्यात् ।
વાસ્તહિં ?
समय इति ब्रूमः ।
कोऽयं समयो नाम :
अभिधानाभिधेय नियम नियोगः समय उच्यते ।
यद्येवं किमनाशङ्कनीयसंश्लेषपरिचोदनेन तदूदूषणेन च ? ।
उच्यते । शब्दार्थाभेदवादिनां हि वैयाकरणानामेष संश्लेषरूपः सम्बन्धो लादापतति इति त एव प्रतिक्षेप्यन्ते ।
33. નૈયાયિક— અમે ઉત્તર આપીએ છીએ કે સંશ્લેષરૂપ શબ્દાર્થ સંબંધ અમે માનતા નથી.
મીમાંસક— તા શું કાય કારણુભાવ, નિમિત્તનૈમિત્તિકભાવ, આશ્રયાશ્રયિભાવરૂપ સંબધા શબ્દ અને અથ વચ્ચે માને છે ?
નૈયાયિક—— આ સંબંધો પણ નથી માનતા.
મીમાંસક—તા શું શબ્દને અ સાથે કોઈ સંબંધ જ નથી ?
નૈયાયિક— શબ્દને અથ` સાથે સંબંધ નથી એમ નહિ, કારણ કે જેમ ધૂમ વગેરે [અગ્નિ વગેરેના] સાપક હેતુ છે તેમ [અમુક શબ્દ દ્વારા અમુક અનુ] જ્ઞાન થવાના નિયમ છે તે શબ્દાસ બધા જ્ઞાપક હેતુ છે.