Book Title: Kavya Amrut Zarna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005409/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણાં (ભાષા સહિત) 17 13N V/ શ્રીમદ્ રાજચંદ્ર માશ્રમ, જુગત For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ સદ્દગુરવે નમેનમઃ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં (ભાવાર્થ સહિત) સંપાદક તથા વિવેચક: રાવજીભાઈ છગનભાઈ દેસાઈ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, પ્રકાશકઃ રાવજીભાઈ છગનભાઈ દેસાઈ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ. દ્વિતીયાવૃત્તિઃ પ્રત ૧૫૦૦ વીર સંવત મૂલ્ય વિ. સં. સને ૨૫૦૨ રૂા. ૪-૦૦ ૨૦૩૨ ૧૯૭૫ મુદ્રક: ચંદ્રિકા પ્રિન્ટરી, મિરઝાપુર રોડ, અમદાવાદ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ અહે! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ– અહે! સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ:-- અહો ! તે સત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યું એવા પરમ કૃપાળુ સદ્દગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તે. A – શ્રીમદ્ રાજચંદ્ર ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ श्री अध्यात्मसार આત્માને જાયે, અનુભવ્યું તે પછી બીજું કંઈ જાણવા એગ્ય બાકી રહેતું નથી, અને જે આત્માને જાણ નથી, અનુભવ્યું નથી તે પછી બીજું સર્વજ્ઞાન નિરર્થક છે. ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ श्री अध्यात्मसार બ્રહ્મરૂપ શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં રહેલા બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે, તેમાં શું આશ્ચય? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. અહે! શ્રી પુરુષનાં વચનામૃત! ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिश्च कृतधियास्यैव । अस्मिन् गुरुत्वबुद्धया सुतरः संसारसिन्धुरपि ॥ श्री अध्यात्मसार વિદ્વાન પુરુષે આ (બ્રહ્મજ્ઞનું ધ્યાન કરવા લાયક છે એને જ સેવવા લાયક છે અને એની જ ભક્તિ કરવા લાયક છે તથા તેને વિષે ગુરુબુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખેતરવાલાયક થાય છે. હારે છે અને અનુભવી For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ 3 अध्यात्मामृतवर्षिणीमपि कथामापीय सन्तः सुखं गाहन्ते विषमुद्गिरन्ति तु खला वैषम्यमेतत्कुतः । नेदं वाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताञ्चकोरा भृशं किं न स्युर्बत चक्रवाकतरूणास्त्वत्यन्तखेदातुराः ॥ - श्री अध्यात्मसार અધ્યાત્મરૂપ અમૃતની વૃષ્ટિ કરનારી કથાનું પાન કરીને સત્પુરુષા સુખ પામે છે. અને તે જ કથાનું પાન કરીને ખલ પુરુષા વિષને કાઢે છે. આવી તેમની વિષમતા કાંથી થઈ ? અથવા તે તેમાં કંઈ આશ્ચય નથી, કેમકે ચંદ્રનાં કિરણાનું પાન કરતાં ચાર પક્ષીએ અત્યંત પ્રસન્ન થાય છે, પણ યુવાન ચક્રવાકના મિથુના શું અત્યંત ખેદયુક્ત નથી થતા ? અર્થાત્ થાય છે જ. भीसण नरयगईए तिरियगईए कुदेवमणुयगईए, पत्तोसि तीव्व दुःखं, भावहि जिणभावणा जीव. श्री भावप्राभृत ભયંકર નરક ગતિમાં, તિયંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ! તુ તીવ્ર દુઃખને પામ્યા, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે ( પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંતસ્વરૂપ ચિંતવના ) ભાવ, ચિંતવ ( કે જેથી તેવાં અનંત દુઃખાના આત્યંતિક વિયેગ થઈ પરમ અવ્યાબાધ સુખસ ́પત્તિ સંપ્રાપ્ત થાય. ) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ —શ્રીમદ્ રાજચક્ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શાંત સ્વરૂપ ચિંતવના શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિશ્ માને સદાય આશ્રય રહે, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ શ્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હુ આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનેા ક્ષય થાય, -શ્રીમદ્ રાજચંદ્ર एगोहं नत्थि मे कोई नाहमण्णस्स कस्सइ । अदीणमणसो एवं अप्पाणमणुसासइ ॥ —સંથારાપેરિસી હું એક છુ. મારુ કાઈ નથી. હું અન્ય કાઈ ના નથી. એ પ્રમાણે અદીન મનવાળા થઈ ને હું શિખામણ આપુ છું. પોતે પેાતાને, एगो मे सहसदो अप्पा णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥ श्री भावपाहुड એક જ્ઞાનદન લક્ષણવાળે શાશ્વત આત્મા તે જ મારે છે; ખાકીના સર્વ સંચેાગજન્ય વિનાશી પદાર્થ મારાથી પર છે, ભિન્ન છે. संजोगमूला जीवेण पत्ता तह्मा संजोगसंबंधं सव्वं तिविहेण ૩:વપરંપરા । वोसिरे ॥ શ્રી મૂલાચાર ૪૯ આ જીવને પરદ્રવ્યના સંચાગથી દુઃખપરંપરા પ્રાપ્ત થઈ છે. માટે મન વચન કાયાથી સ` સંચાગસ ખંધાને હું તજી છું. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ममत्ति परिवज्जामि णिममत्तिमुवट्टिदो। आलंबणं च मे आदा अवसेसाई वोसिरे ॥ –શ્રી મૂલાચાર શરીરાદિ સર્વ પરમાંથી હું મમત્વને અત્યંત તજી દઉં છું. અને નિર્મમતાને, અકિંચનભાવને ધારણ કરું છું. આત્મા જ એક મારું આલંબન છે, બાકી સર્વ પરને હું તજી દઉં છું. अकिंचनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवः। योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः।। –શ્રી આત્માનુશાસન હું અકિંચન, પરમાં મમતા રહિત છું, એમ અભ્યાસ કર. તેથી તે ત્રણ લેકને અધિપતિ થઈશ. પરમાત્મપદ પામવાનું પેગિઓને ગમ્ય એવું આ રહસ્ય તને કહ્યું છે. अहमिक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तपि॥ –શ્રી સમયસાર ૩૮ આત્માથી જ પ્રત્યક્ષ એવી ચૈતન્યતિ માત્ર આત્મા તે હું છું. હું એક છું. સર્વ અશુદ્ધ પર્યાથી જુદો જ્ઞાનસ્વરૂપે અનુભવાતો હું સદા શુદ્ધ છું. ઉપગલક્ષણે સનાતન સકુરિત એ જ્ઞાનદર્શનમય છું. સદા અરૂપી છું. તેથી ભિન્ન અન્ય કોઈ પણ, પરમાણુ માત્ર પણ, મારું નથી. अहमिक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तमि ठिओ तच्चित्तो सव्वे एए खयं णेमि ॥ –શ્રી સમયસાર ૭૩ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા એક છું. નિશ્ચયે શુદ્ધ છું. પરભાવે અને પદ્રવ્યને સ્વામી નહિ હેવાથી તેમાં મમતા રહિત છું. અને જ્ઞાનદર્શનરૂપ સહજ આત્મસ્વભાવે સંપૂર્ણ છું. એ સહજ આત્મસ્વરૂપના ધ્યાનમાં સ્થિત, એ જ ચેતન્ય અનુભવમાં લીન થઈ આ સર્વ કર્મને, આવોને ક્ષય કરું છું. एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः। बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वदा।। –શ્રી છોપદેશ ૨૭ ચૈતન્યસ્વરૂપ એ હું આત્મા એક છું. પરમાં મમતા રહિત છું. દ્રવ્યકર્મ ભાવકર્મ રહિત શુદ્ધ છું. સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી પદાર્થ છું. ગીન્દ્ર ભગવાનના અતીન્દ્રિય જ્ઞાને કરી ગમ્ય છું. દ્રવ્ય કર્મના સંગે પ્રાપ્ત જે શરીરાદિ બાહ્યા પદાર્થો છે તે સર્વ મારા વરૂપથી સર્વદા ભિન્ન છે, પર છે. न मे मृत्युः कुतो भीतिः न मे व्याधिः कुतो व्यथा । नाहं बालो न वृद्धो वा न युवैतानि पुद्गले ।। –શ્રી અષ્ટપદેશ ૨૯ ચૈતન્યશક્તિરૂપ ભાવ પ્રાણેને કદાપિ વિયેગ નહિ થતું હોવાથી મને મરણ કદાપિ છે નહિ, તે પછી મને મરણાદિને ભય શાને ? તેમજ મને, ચિતન્યસ્વરૂપ શુદ્ધ આત્માને વ્યાધિ છે નહિ, તે તેની પીડા શી? તેમ હું બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી, એ સર્વ અવસ્થા પુદ્ગલની છે. હું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છું. તેથી તેને જ ભજું છું. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ ભેકતા તું તેહને, એજ ધર્મનો મર્મ. એજ ધમથી મેક્ષ છે, તું છે મેક્ષસ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. શુદ્ધબુદ્ધચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહિયે કેટલું? કર વિચાર તે પામ –શ્રી આત્મસિદ્ધિ તથારૂપ અસંગ નિર્ચથપદને અભ્યાસ સતત વર્ધમાન કરજે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા ચગ્ય છે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૩ શાંતિઃ દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમતિસ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ ! હે આર્યજનો ! અંતમુર્ખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહે ! તે અનંત અપાર આનંદ અનુભવશે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પિતાને કંઈ પણ સંબંધ નહેાતે એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર. –શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સાચું શરણુ ગઝલ-કવાલિ જગતમાં જન્મવું મરવું. ત્રિવિધ તાપગ્નિમાં બળવું ! ફરી ફરી દુઃખમાં ડૂબવું ! કહો કચમ તેથી ઝટ બચવું? બચ્યા છે કે મહાભાગી, વિદેહી જ્ઞાની વીતરાગી; સ્વરૂપાનંદ પદરામી, બચાવે એ જ સુખધામી. ર ઉપાધિ આગથી બચવા, સહજ નિજ શાંતપદ ઠરવા, સમાધિ બેધિના સિંધુ, અહો!કૃપચંદ્ર જગબંધુ!!૩ પ્રતિભા જ્ઞાનની ચમકી! અનુભૂતિ અતિ ઝળકી! સમાધિ શાંતિશીઉલ્લી!વિશુદ્ધિસ્વાત્મની વિલસી! તજી કાયાતણી માયા, સ્વરૂપાનંદ પદ યાયા, દશા સર્વોપરી પાયા, વિદેહી ચિદરમા રાયા. ૫ સ્વરૂપમાં પૂર્ણ લય લાગી! રમણુતા સ્વાત્મમાં જાગી! કળે કઈ પૂર્ણ સદભાગી, મુમુક્ષુ મુક્તિ અનુરાગી. ૬ તેહિ /હિ ભાવ ત્યાં જાગે, અજબ એહિ લગન લાગે; સહજ ચિદજાતિ ઉર ભાસે,અનાદિબ્રાંતિ તમ નાસે. ૭ વચન અમૃત રસ ધારા, વિરલ મેક્ષાર્થિ ભજનારા, સહજ નિજ આત્મપદ પામી,બને તે શીધ્ર શિવગામી. ૮ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શરણ એ ત્રાણુ એ સાચું, નિરંતર એ જ બસ યાચું, પ્રશમ રસ રંગમાં રેલી, કરુ` સહજાત્મપદ કેર્લિ. ૯ સ્મરણ એ ધ્યાન એ ચિત્તે, અનુભવ મગ્નતા નિત્યે, સમાધિ ધિ સુખ સઙ્ગ, ભજી સહજાત્મપદ પદ્મ, ૧૦ —રાવજીભાઈ દેસાઈ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૐ નમઃ સહજ સ્વરૂપ ભાવના શિખરિણી છંદ તનું કાયા–માયા, ભવભ્રમણના અંત કરું હું, ભજી' જ્ઞાન દૃષ્ટા, સહજ સ્વરૂપે સ્થિતિ ધરું હું; ચિદાત્માને જોવા, પરમ ગુરુ ઘો દિવ્ય નયના, અમાલાં રત્નાશાં, ઉર ધરુ પ્રભા આપ વચને. ૧ બધાં તત્ત્વામાં જે, પ્રથમ જગ સર્વોપરી લસે, પ્રભુ શુદ્ધાત્મા એ, અનુપમ જગે જ્યેાતિ વિલસે અહા ! રિદ્ધિસિદ્ધિ ! અમિત સુખની ત્યાં,નહિમણા, સ્મરુ શા સગુણા ! વિમલ ચિચિંતામણિ તણા. ૨ પ્રભુ તિાત્મા, સતત નિરખુ ભિન્ન તનથી, સદાનંદી સ્વાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; સુખાધિ શાંતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, અવિનાશી સ્વાત્મા, સતત નિરખુ` ભિન્ન તનથી. ૩ અણાહારી સ્વાત્મા, સતત નિરખુ` ભિન્ન તનથી; સ્વયં જ્ગ્યાતિ આત્મા, સતત નિરખું' ભિન્ન તનથી; વિકલપાતીતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, વિદેહી નિત્યાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૪ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે સ્થિતામા, સતત નિરખું ભિન્ન તનથી, સ્વભાવે સ્થિતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; સમાધેિસ્થિતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, શુચિ ચિક્રપાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૫ જગતુચક્ષુ સ્વાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, પ્રશાંતિ ધામાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; ગુણેનું ધામાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, વિભાવાતીતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૬ જરાદિ મુક્તાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, સુખી શાશ્વતાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; નિજારામી આત્મા, સતત નિરખું ભિન્ન તનથી. નિરાલંબી આત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૭ અરૂપી સહજાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, અસંગી સહજાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; અનંગી સહજાન્મા, સતત નિરખું ભિન્ન તનથી; અગી સહજાત્મા, સતત નિરખું ભિન્ન તનથી. ૮ સ્વયં સ્વાધીનાત્મા, સતત નિરખું ભિન્ન તનથી, અનંતાનંદાત્મા, સતત નિરખું ભિન્ન તનથી; અહો! આત્મા! સ્વાત્મા! અતીત મન કાયા વચનથી, સ્મરું, ભાવું, ધ્યાવું અનુભવું સદા લીન મનથી, અનુભવું સમાધિસ્થ મનથી. ૯ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તજી કાયા-માયા, સહજ નિજ ચિપ વિલસું, સદા સ્વાનુભૂતિ પીયૂષ રસમાં મગ્ન ઉલસું; દશિ-જ્ઞપ્તિ-વૃત્તિ-સ્વરૂપ શિવમાર્ગે ગતિ કરું, સમાધિ બોધિનું, નિલય સહજાત્મા મહીં કરું. ૧૦ – રાવજીભાઈ દેસાઈ (૧) આત્માનુભવ, (૨) અમૃતરસ, (૩) સમ્યગ્દર્શન, (૪) સમ્યજ્ઞાન (૫) સમ્યગ્યારિત્ર, (૬) ધામ, ઘર. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ કાવ્ય-અમૃત ઝરણાં (ભાવાર્થ સહિત)ની પ્રથમાવૃત્તિ એપ્રિલ ૧૯૬૦માં મુંબઈથી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક સમિતિ તફથી શ્રી પ્રેમચંદભાઈ રવજીભાઈ ઠારી દ્વારા પ્રકાશિત થઈ હતી. ત્યાર પછી તેની એક પણ પ્રત સિલકમાં નહિ રહેવાથી અને તેની માગણી ચાલુ રહેતી હોવાથી તેની આ દ્વિતીયા વૃત્તિ મુમુક્ષુ આત્મબંધુઓના કરકમળમાં મૂક્તાં હર્ષ થાય છે. આ પ્રકાશન માટે ચોટિલાના આત્માર્થી ભાઈશ્રી વનેચંદભાઈ જેઠાલાલ શાહની ખાસ આગ્રહભરી અભિલાષા હેવાથી અને તે માટે તેમની ઈચ્છાનુસાર તેમના સુપુત્ર શ્રી કાન્તિલાલ શાહ દ્વારા રૂ. ૬૦૦૦)ની રકમ આશ્રમના જ્ઞાન ખાતામાં ભેટ તરીકે મળેલી હોવાથી આ પ્રકાશન શીઘ્રતાથી આશ્રમ તરફથી પ્રસિદ્ધ થવા પામે છે. તે માટે તેમને ધન્યવાદ છે. પહેલી આવૃત્તિમાં જે જે કાના ભાવાર્થ આપવામાં આવ્યા છે તે બધા જ આમાં પણ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત મેક્ષમાળામાંનાં (૧) સર્વમાન્ય ધર્મ (૨) સામાન્ય મનોરથ અને (૩) પૂર્ણ માલિકા મંગળ એમ, ત્રણ, કાના ભાવાર્થ આમાં ઉમેરવામાં આવ્યા છે. સત્ સાધકેની સતની સાધનામાં આ ગ્રન્થ ઉપકારી થાઓ! શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસી લિ. સંત સેવક કાર્તિક પૂનમ, તા. ૧૮-૧૧-૭૫ ઈ રાવજીભાઈ છ. દેસાઈ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રથમવૃત્તિના પ્રકાશકનું નમ્ર નિવેદન महादेव्याः कुक्षिरत्न, शब्दजितवरात्मजम् । - સાવરજૂહું વંદે, તરવસ્ત્રોવનદાચમ્ આજે આ “શ્રીમદ્ રાજચન્દ્ર કાવ્ય-અમૃત-ઝરણાં, (ભાવાર્થ સહિત), જિજ્ઞાસુ મુમુક્ષુઓ, સાધકે તેમજ અધ્યાત્મરસિક ભવ્યેના કરકમળમાં આવી રહ્યું છે. તે ખરેખર એક મહદ્ભાગ્ય અને અતિ આનંદનો પ્રસંગ છે. તત્વજ્ઞ શિરોમણિ, અપૂર્વ ભાવ નિગ્રંથ દશામાં વિચરતા, વ્યવહારમાં બેઠા જણાતા છતાં અંતરંગ ચગીશ્વર, પરમ વિદેહી, એવા એ પરમ કારુણ્યમૂર્તિ, પરમ ઉપકારી શ્રીમદ્ રાજચંદ્રજીનાં અમૃત ઝરણાં સમાન કાળે અને તેના અલૌકિક દષ્ટિએલખાયેલા ભાવાર્થ આ અનુપમ ગ્રંથમાં આપવામાં આવેલ છે. - આ પુસ્તકને પૂર્વ પરિચય અને તેની અગત્યતા લેખકે સ્વયં પિતાની પ્રસ્તાવનામાં યથાતથ્ય સંપૂર્ણ રીતે આપેલ છે. તેથી તેમાં વિશેષ લખવાની આવશ્યક્તા રહેતી નથી. - આજે અધ્યાત્મવાદ, આત્મા સંબંધી વિચારે પ્રાયે લુપ્ત થઈ જઈ માત્ર રૂઢિ, અંધશ્રદ્ધા, કે ગાડરિયા પ્રવાહરૂપ જે પ્રવર્તન થઈ રહ્યું છે, તેને કેઈ અલૌકિક રીતિએ દૂર કરી, વિચારશીલ આત્માઓની વૃત્તિ મતમતાન્તર રહિત કરી,મિથ્યા કદાગ્રહથી મુક્ત કરી, સૌ કોઈને અલૌકિક વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિચાર કરતા કરી મૂકે એવાં આ પરમ પુરુષ શ્રીમદ્ રાજચન્દ્રજીનાં કાવ્ય-અમૃત-ઝરણું (ભાવાર્થ સહિત) વાચક વૃન્દને અમૃત ઝરણુંના રસાસ્વાદ કરાવવામાં સફળ નીવડશે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તેથી નિજ વિચાર વૃદ્ધિ અર્થે આ ગ્રન્થ અતિ ઉપયાગી અની તેનું વાંચન મનન પરિશીલન આત્મશ્રેયસ્કર થવા ચેાગ્ય છે. અધ્યાત્મ શાસ્ત્રાના અનુભવી લેખક, અનુવાદક અને પ્રાજ્ઞ કવિ સત્સ`ગનિષ્ઠ આત્માથી ભાઇશ્રી રાવજીભાઈ છગન ભાઈ દેસાઈની અનુભવી કલમે આ પુસ્તકમાં જે કાવ્યેાના ભાવા લખાયા છે તે ગુણજ્ઞ દૃષ્ટિથી તલસ્પશી ભાસવા ચેાગ્ય છે. અતિ ગહન વિષયોને સમજવામાં સર્વ અધ્યાત્મપ્રેમીએને સુગમતા થઈ પડે તેવે સંપૂર્ણ પ્રયાસ લેખકે કરેલ છે, જે ખરેખર અભિન ંદનીય છે. શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાનપ્રચારક સમિતિ પ્રત્યેની તેમની શુભેચ્છા અને સહકારથી આ પુસ્તકના પ્રકાશનના સુર્યગ સમિતિને સદ્ભાગ્યે સાંપડેલ છે, જે માટે સમિતિ હૃદયપૂર્ણાંક તેમને આભાર માને છે. આ પુસ્તકના પ્રકાશનમાં વીતરાગ પરમશ્રુત પ્રભાવનાના ઉત્સાહી તત્ત્તરસિક એક આત્માર્થી મુમુક્ષુ ભાઇએ આર્થિક ભેટ પ્રકાશન માટે આપીને પેાતાના જ્ઞાન પ્રભાવનાદિક સત્કાર્યો પ્રત્યેના તથા આ સમિતિ પ્રત્યેના પ્રશસનીય પ્રેમ પ્રદશિત કર્યાં છે તે માટે સમિતિ હૃદયપૂર્વક તેમના આભાર માને છે. પરમ કૃપાળુ સદ્ગુરુ ભગવાન શ્રીમદ્ રાજચન્દ્રજીના ચેાગમળે, શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાન પ્રચારક સમિતિનાં સ નિઃસ્વાર્થી જ્ઞાનપ્રચારરૂપ સત્સેવાનાં કાર્યોંમાં દિનપ્રતિદિન વૃદ્ધિ અને સફળતા સાંપડતી રહે એ જ પ્રભુ પ્રત્યે પ્રાથના ! લિ॰ સંત સેવક શ્રીમદ્ રાજચંદ્રજ્ઞાનપ્રચારકસમિતિ ) ૯૨,ઝવેરી બજારમુંબઈ-૨. ૯-૪-૧૯૬૦ / પ્રેમચંદ રવજીભાઇ કાહારી For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રસ્તાવના અદ્દભુત જ્ઞાનાવતાર, પરમ શાંત શીતળ ઉચ્ચતમ વિદેહીદશાવિભૂષિત, સ્વરૂપમગ્ન, તત્ત્વજ્ઞશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર જેવી વિશ્વની અલૌકિક વિરલ વીતરાગ વિભૂતિના પુણ્યશ્લેક નામની યા અક્ષરદેહની કીર્તિસૌરભ આજે સર્વત્ર પ્રસરતી જાય છે, અર્થાત્ સૌ કેઈ તેથી સુપરિચિત થતું જાય છે, એટલું જ નહિ પણ તેમના અલૌકિક સગુણેથી આકર્ષાઈ, તેમના લબ્ધ સાહિત્યથી મુગ્ધ બની, અધ્યાત્મરસિક, ગુણજ્ઞ જિજ્ઞાસુઓ તે તેના અભ્યાસ, વાંચન, મનન, પરિશીલનથી સ્વ૫ર શ્રેય સાધવા ઉત્સુક બની, તેની જ વિચારણામાં નિમગ્ન રહી, સ્વરૂપસિદ્ધિ સાધવા સદાય પ્રયત્નશીલ જણાય છે, એ આધ્યાત્મિક આર્ય સંસ્કૃતિની સર્વોપરિતાની બલિહારી છે! શ્રીમનું તત્વજ્ઞાન જિજ્ઞાસુ ગુણજ્ઞ સાધકોને તેમજ મધ્યસ્થ વિચારકેને, ઊંડી વિચારણાથી, ઘણું જ ઉંચી ભૂમિકા પર્યત માર્ગદર્શક બની, ઉપકારક અને પરમ શ્રેયસ્કર થવા ગ્ય છે, એમ ભાસ્યા વિના રહે તેમ નથી. - જડવાદની પ્રાધાન્યતા અને અધ્યાત્મવાદની ગૌણુતા, હીનતા પ્રાચે થતી જતી હોવાથી વર્તમાન કાળ પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુઓને પરમાર્થપ્રાપ્તિ માટે પ્રતિકૂળ થતે જતો હોવા છતાં આવા મહાપુરુષરૂપ નરરત્નને વા તેમના અમૂલ્ય અક્ષરદેહરૂપ સર્વોત્તમ સાહિત્યને વેગ, આધાર, આવા દુષમ કાળમાં પરમ આશીર્વાદરૂપ, પરમ દુર્લભ અને અમૂલ્ય લાભ હજુ પ્રાપ્ત થઈ શકે છે એ આપણું અહોભાગ્ય! For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અસાર અને અપાર એવા સંસારમાં, ચારેય ગતિમાં, ચોરાસી લાખ એનિમાં પ્રાયે સર્વ જી જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ ત્રિવિધ તાપમય દુઃખદાવાનલથી સદાય ભડભડ બળી રહ્યા છે ! તેમાંથી બચેલા પરમ શાંતિના ધામરૂપ, માત્ર એક આર્ષદૃષ્ટા તત્ત્વજ્ઞાની સ્વરૂપસ્થ મહાપુરુષે જ છે, જેમનું શરણ ત્રણ લેકને તે તાપાગ્નિથી બચાવવા પરમ અવલંબનરૂપ છે. તેથી ધન્ય છે તે શીતળ શાંત સ્વરૂપસ્થ વીતરાગ વિભુએને ! અને ધન્ય છે તેમના સનાતન સન્માર્ગને !! રાગદ્વેષ અજ્ઞાન જનિત સંસાર તાપગ્નિને નિવારી અત્યંત શાંત શીતળ સ્વરૂપસ્થ આત્મનિમગ્નદશાથી ગિરિરાજ હિમાલય સદશ સુસ્થિર, ઠરીને હિમરૂપ બનેલ આ મહાત્મા શ્રીમદ્ રાજચન્દ્ર પિતાનું તે સર્વોત્કૃષ્ટ શ્રેય સાધી ગયા પરંતુ સત્સાધકને માર્ગદર્શક થાય તેવું અપૂર્વ અલભ્ય સાહિત્ય, નિષ્કામ કરુણાશીલતાથી બક્ષતા ગયા તે તેમને અહો! અહે! અપરિમિત ઉપકાર. આ પરમાર્થ ગિરિરાજ હિમાલયમાંથી પતિતપાવની, અધમેદ્ધારિણી, શિવસુખકારિણી, મોક્ષચારિણી, મહા અમૂલ્ય અને અપૂર્વ તીર્થરૂપ શ્રી “આત્મસિદ્ધિરૂપ પવિત્ર ભાગરથી મહા નદી શીતળ શાંત અમૃતરસ રેલાવતી પ્રવાહી રહી છે. અને અનેકાનેક સસાધકને, સંસાર પાપ, તાપ અને અશુદ્ધિને ટાળી નિષ્પાપ નિર્મળ શાંત અને શીતળ કરી, સનાતન સુખનિધાન શિવમાર્ગમાં પ્રગતિ કરાવવા પ્રત્યક્ષ પરમ ઉપકારભૂત બની રહી છે ! For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તે સિવાય અનેક અન્ય ઉચ્ચતમ કાવ્યરૂ૫ અમૂલ્ય અમૃત-ઝરણું પ્રસંગોપાત્ત પ્રવાહરૂપ નીકળેલા આ ગિરિરાજમાંથી પ્રવહી રહ્યાં છે, તે પણ એ જ રીતે સસાધકને આશ્ચર્યકારક રીતે અપૂર્વ અનુપમ ઉપકાર કરી રહ્યાં છે ! ઉપરોક્ત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને કેટલાંક નિત્યનિયમપૂર્વક આરાધવા ગ્ય અમૂલ્ય કાવ્ય, શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ દ્વારા પ્રકાશિત “નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત) માં પ્રસિદ્ધ થયેલાં છે. જે અત્યુત્તમ છે અને મુમુક્ષુઓએ મનનપૂર્વક વિચારવા, ઉપસવા ગ્ય છે. એકદા એક પરમાર્થ પ્રેમી સાધમ સુજ્ઞ મહાનુભાવે પરોપકાર ભાવનાભૂષિત પ્રેરણાત્મક આગ્રહ ભરી સૂચના મને લખી જણાવી કે શ્રીમદ્જીનાં કાવ્યના અર્થ અનેક જિજ્ઞાસુઓ સમજવા માગે છે, તેથી તે તમે લખે તે અનેકને ઉપચેગી થાય. ત્યારે તે તેમને મેં જણાવ્યું કે “સપુરુષના એક એક વાકયમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” એવા અનંત અગાધ આશયવાળી એ મહાપુરુષની વાણના અર્થવિસ્તાર કરવા એ આપણી શક્તિ બહારનું કામ છે. છતાં આપણું અત્યંત અ૫ મંદમતિ અનુસાર કવચિત્ તે સ્પષ્ટાર્થ કરવા પ્રયાસ કરીએ તો પણ બાકી ઘણા પરમાર્થ રહી જવા ગ્ય છે, તેમજ વાચકને પોતાને ઉગવાયેગ્ય મંથન કે વિચારણામાંથી રેકી એટલામાં જ થંભી દેવા ગ્ય થાય તેમ છે. માટે તે પ્રયાસ કરે ઉચિત લાગતું નથી. શેડો વખત વીત્યા પછી તે મહાનુભાવ તરફથી ફરીથી એમ પારમાર્થિક પ્રેરણાત્મક ભાવ ભરી સૂચના મળી કે તમે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ લખે છે તેમ જે એકાંતે જ ગણીએ તે તો મહાપુરુષ દ્વારા વિરચિત સૂત્ર કે ગ્રન્થ ઉપર આટલી બધી ટીકા, ભાષ્ય, વૃત્તિ આદિની વિશાળ પ્રવૃત્તિ થઈ છે, તેમજ તે પરમ ઉપકારભૂત પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે, તે થવા પામી હેત નહિ. ઊલટું એથી તે અનેકને પરમાર્થ સમજવામાં, વિચારણા ઉગવામાં, વા વિચારબળ વધવામાં કે પરમાર્થ સન્મુખ થવામાં સહાયતારૂપ ઉપગિતા થવા ગ્ય છે. આ ઉપર વિચાર કરતાં આત્માથે, સ્વવિચારબળ વધવાને અર્થે, સ્વાધ્યાયરૂપે કંઈક તે પ્રયાસ કરે એગ્ય માની આ પ્રયાસ આદર્યો. અને “નિત્યનિયમાદિપાઠમાંનાં કાવ્યો સિવાયનાં બીજાં કેટલાંક કાવ્યના ભાવાર્થ અતિ અ૯૫ મંદમતિ અનુસાર લખ્યા. ઉપરોક્ત મહાનુભાવે તે જોઈને, રહેવા દીધેલાં કાવ્યના અર્થ પણ સાથે સાથે એક શિલીથી લખાય તે સારું,” એમ સૂચના જણાવી. તેથી તે પણ યથાવકાશ તેમાં ઉમેરી લીધાં. છતાં “તત્ત્વવિજ્ઞાનની સંકલનામાં જે કાવ્યો લેવાં ઉચિત થાય હતાં તેટલાં જ કાવ્યના ભાવાર્થ કરવારૂપ આ મંદ પ્રયાસ કર્યો. તેવામાં પરમાર્થ પ્રેમી,તત્વરસિક સુજ્ઞસાધમ આત્મબંધુએક મહાનુભાવનું મુંબઈથી અત્રે આશ્રમમાં ભક્તિપ્રસંગે આવવું થયું. અને આ કાવ્યર્થ તેમણે ઉત્કંઠા ભાવે જોયા તેમજ અત્યંત રસપૂર્વક વાંચ્યા. પરમકૃપાળુદેવનાં વચનસુધારૂપ સદ્ભુત પ્રત્યે તેમને પરમ ભક્તિભાવ હોવાથી તે પ્રત્યે તેમને પરમ પ્રેમ, પ્રમેદ, ઉલ્લાસભાવ આવ્યા અને આ કાવ્ય-ઝરણુંના અમૃતરસનું આત્માથીજનો પાન કરે અથવા તેમાં સ્નાન, નિમજજન અને અવગાહન કરી પરમ શાંત શીતળ અજરામર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પદને સાધવા ભાગ્યશાળી બને એવી પરમાર્થ ભાવનાથી, તેની પ્રસિદ્ધિનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી સહજ ઉપકારશીલ ભાવના ઉભવી, જેમાં મારી સહેજે અનુમોદના થઈ. તદનુસાર તેમણે તેવી જ્ઞાન પ્રભાવનાની પ્રવૃત્તિમાં અતિ ઉત્સાહી અને આતુર એવી “શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાન પ્રચારક સમિતિ, મુંબઈ' દ્વારા આ ગ્રંથ પ્રકાશન પામે એવા આશયથી ઉદાર આર્થિક સહાય આપી, તે કામ તે સમિતિને સેપ્યું, જેના પરિણામે આ ગ્રંથ આજે જિજ્ઞાસુઓના કરકમળમાં ઉપલબ્ધ થાય છે. તે માટે તે તવરસિક આત્માથી મહાનુભાવને તેમના સશ્રત પ્રભાવના પ્રત્યેના પ્રેમ બદલ પુનઃ પુનઃ અભિનંદન અને ધન્યવાદ ઘટે છે ! સન્માર્ગ સાધના તત્પર પરમાર્થ પ્રેમી સુલકપ્રવર આર્ય શ્રી સહજાનંદજી (ભદ્રમુનિ)એ આ કાવ્યર્થ યથાવકાશ જોઈ જઈ યાચિત સૂચના દર્શાવવા જે શ્રમ લીધે છે તથા પ્રેત્સાહન અને પરમાર્થ પ્રભાવનાની ભાવના દર્શાવી છે તે માટે તેમને અત્યંત આભાર માનવે ઘટે છે. તેમજ પરમાર્થ પ્રેમી સાધમી સાક્ષરરત્ન ડો. ભગવાનદાસે પણ આ કાવ્યર્થ ઝીણવટથી તપાસી જઈ યાચિત સૂચન કરવા પરિશ્રમ લીધે છે તે બદલ તેમને અત્યંત આભાર છે. વળી આશ્રમર્થ કવિરત્ન શ્રી પંડિત ગુણભદ્રજીએ પણ તેવી જ રીતે આ કાવ્યર્થ તપાસી જઈ જે શ્રમ લીધે છે તે માટે તેમને પણ અત્રે આભાર માન ઘટે છે. માટે તે મુમુક્ષુ વિદ્વાન મહાનુભાવને અત્રે અત્યંત આભાર માનું છું. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ( આમાં શ્રી · આત્મસિદ્ધિશાસ્ત્ર’ મૂળ કાવ્ય, શ્રી અંબાલાલભાઈ કૃત અસહિત છેવટે મૂકવામાં આવ્યું છે, તદુપરાંત પરમેાપકારી પ્રભુશ્રીજી ( શ્રીમદ્ લઘુરાજ સ્વામી )એ નિત્ય વિચારવા, સ્વાધ્યાય અર્થે અતિ ઉપયોગી જણાવેલ, ‘છ પદ્મના પત્ર” તથા ‘ક્ષમાપના પાઠ,’ એ બે ગદ્ય પાઠ પણ પ્રાન્ત મૂકવામાં આવ્યા છે. દરેક કાવ્યને મથાળે ડાબી બાજુ કૌસમાં જે આંક સૂકા છે તે શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસદ્વારા પ્રકાશિત શ્રીમદ્ રાજચન્દ્ર ' રાજચન્દ્ર ’ગ્રન્થની પ્રથમ ગ્રન્થની પ્રથમ આવૃત્તિનાં પૃષ્ઠ તથા પત્રાંક સૂચવે છે. ( આ કાવ્યા વિચારણામાં સંત શિરોમણિ પ્રભુશ્રીજી, (શ્રીમદ્ લઘુરાજ સ્વામી)નાં નીચેનાં અમૂલ્ય સતશિક્ષા વચને સતત સ્મૃતિપટ પર અંકિત રહેવાથી પરમ ઉપકારક તથા શ્રેયરૂપ થયા કરે તેમ છે. “ એક સર્વાંગે જે કહ્યુ હાય અને દીઠુ હાય તે માન્ય રાખી કલ્પના, (વિચારણા ) કરવામાં દેષ નથી....’ “ એક સજ્ઞની શ્રદ્ધા હાય તેને ખીજાનું માન્ય તે! ન હેાય પણ તેને માથે રાખીને કલ્પના, ચર્ચા (વચારણા) કરવામાં હરકત નથી, મારું ધારેલુ સાચું છે અને આ કહે છે તે ખેાટુ' છે, એવું માત્ર ન ધારવું. પણ જેમ સર્વાંગે જોયુ છે તેમજ છે, અને તે જ સાચું છે પણ આ તે તેનું કહેલું સમજવાને પ્રયત્ન છે.” શ્રીમદ્દ લઘુરાજ સ્વામી એ સદુપદેશને અનુલક્ષીને આ માત્ર અલ્પ મતિ અનુસાર મદ પ્રયાસ છે, જેને સુજ્ઞજના ઇત્યેવમ્ નહિ જ માને. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ “ઇત્યેવમ ” તે ૫. કુ. શ્રીમદ્ રાજચન્દ્ર પ્રભુના હૃદયમાં છે, અને તે સમજવા આ મારા અલ્પ પ્રયાસ છે; એમ ગણ તેમાં ન્યૂનાધિક ક્ષમાયેગ્ય ગણ ગુણજને ક્ષમા કરશે એવી નમ્ર વિનંતિ છે. त्वमेव माता च पिता त्वमेव त्वमेव भ्राता च सखा त्वमेव । त्वमेव विद्या द्रविणं त्वमेव વમેવ સર્વ મમ દેવ છે ઈતિ શમમ શ્રીમદુરાજચંદ્ર આશ્રમ, અગાસ લિ. સંત સેવક ચૈિત્ર શુકલા ત્રયોદશી. તા. ૯-૪-૧૯૬૦ / રાવજીભાઈ જી. દેસાઈ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ અમૃત ઝરણાં તોટક છંદ શુચિ ઉજવલ આત્મિક ભાવ લસ્યા, સહજાન્મસ્વરૂપ સમાધિ વસ્યા; અતિ ઉન્નત શીતળ શાંત દશા, નૃપચંદ્ર સુસ્થિત હિમાલયશા. ૧ નિજ ભાવ સુધાઝરણાં કરતાં, શિરણંગ થકી અવની સરતાં, 'કંઈ કાવ્યરૂપે અતિ વિસ્તરતાં, ૨ શિવ અમૃત સાગરમાં ભળતાં. ૨ વહી “આતમસિદ્ધિ અહે સરિતા! ઉતરી અવનીતલ શી પુનિતા! શિવમાર્ગ સનાતન પામી મુદા, અવગાહક સિદ્ધિ લહે સુખદા. ૩ તૃષણ અતિ તીવ્ર તૃષા હરવા, ચિર અંતરદાહ પ્રશાન્ત થવા; શુચિ કાવ્ય સુધારસ પાન અહો! શિવાથી સુભાગી સપ્રેમ ગ્રહે. ૪ ચિર બ્રાતિ સુષુપ્તિ પ્રમાદ જવા, અતિ અદ્દભુત જાગૃતિ ઉદૂભવવા; ૧. અનેક. ૨. મોક્ષ. ૩. ઊંડા ઉતરનાર, નિમગ્ન થનાર. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ નિજ આત્મ અપૂર્વ દિશા વરવા ભજ ભવિ તીર્થ અલોકિક આ. ૫ તહીં સ્નાન નિમજજનથી રમતાં, અવગાહન ત્યાંજ અનન્ય થતાં; ભવ તાપ ઉતાપ તમામ મટે, મલ પાપે પ્રપંચ અશુદ્ધિ ઘટે. ૬ હરી કમ સમસ્ત પુનિત કરે, અદ્દભુત અનુપમ તીર્થ ખરે; તજી તીરથ લૌકિક અન્ય અરે ! ભવિ આત્મવિશુદ્ધિ અહીં જ કરે. ૭ સહી જન્મ જરા મરણાદિ દુઓ, બળતે ત્રણ લેક અહ નિર! બચવા સહજાન્મ સુધા ભજજે, કરી શીતળ શાંત મુસ્થિત થજે. ૮ નિજ આત્મ અનુભવ અમૃત જજે, ઉલસે ઉર જન્મ કૃતારથ તે; લહી બોધિ સમાધિ મુસિદ્ધિ વરે, દુખપૂર્ણ ભદધિ શીવ્ર . ૯ – રાવજીભાઈ દેસાઈ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨. સમાન્ય ધર્મ મંગલ કાવ્ય-ગ્રંથારભ પ્રસંગ ૩ સામાન્ય મનેારથ ૪ અમૂલ્ય તત્ત્વવિચાર ૫ વૈરાગ્ય ભાવનાએ ૬ જિનવાણી સ્તુતિ ૭ પૂર્ણ માલિકા મોંગલ ૮ સદ્ગુરુ-ભક્તિ-રહસ્ય ૯ કૈવલ્ય ખીજ ૧૨ ૧૩ અનુક્રમણિકા ૧૦ સંત શરણતા કાવ્ય ૧૧ લઘુવયે તત્ત્વજ્ઞાની ધન્ય રે દિવસ ભક્તિને ઉપદેશ કાળ કાઈને નહિ મૂકે ૧૫ બ્રહ્મ મહિમા ૧૪ ૧૬ આત્મધ અને ગુરુસેવા ૧૭ લેાકસ્વરૂપ રહસ્ય ૧૮ અનુભવ ૧૯ આસવ સ વર જ્ઞાનમીમાંસા ૨૧ મૂળમા રહસ્ય ૨૦ ૨૨ પથ પરમપદ ૨૩ ૨૪ ૨૫ પરમપદ પ્રાપ્તિની ભાવના ૨૬ અંતિમ સદેશ ૨૭ આત્મસિદ્ધિશાસ્ત્ર ૧ પદના પત્ર ૨ ક્ષમાપના પાઠે જડ ચેતન વિવેક (જડ ભાવે જડ... ) ( જડ ને ચૈતન્ય... ) ,, For Personal & Private Use Only : : : ... : ... :: ... ... ... ... ... ... ... :: ... ... ... ... : ... ... ... ... ... : ૧ ૪ . ૧૦ ૧૫ ૧૮ ૨૧ ૨૪ પ }} ૭૧ ૭૫ ૭૯ ૮૩ ८७ ૯૬ ૯૯ ૧૧૧ ૧૧૬ ૧૨૧ ૧૩૦ ૧૪૦ ૧૪૪ ૧૫૧ ૧૫૭ ૧૮૨ ૧૯૨ ૨૬૨ ૨૬૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પૃષ્ઠ પંક્તિ ૯ ૧૬ ૨૬ ૧૨ ચિંતન શુદ્ધિપત્રક અશુદ્ધ ચિંતનના પ્રકાશ પરમાત્માપદની શક્તિશાભી પ્રકાશ પરમાત્મપદની શક્તિશાળી ૧૬ રહ્યું આસક્તિ અસક્તિ ઈન્દ્રિય ૧૪ ઈન્દ્રિય મેહના મેહ ૫ - કહીએ આરાધના વિષે ? ? A = 8 8 8 કહીએ આરાધન વિષ સર્વાર્પણભાવે મારું સ્થાપવા માહાસ્ય દરશાવહિંગે રહસ્ય કાઈ સૂચન શૈલીમાં મટે સૂત્ર દેને મલિન અગુરુલઘુ તપ્રાપ્ત અંતર મુમુક્ષુ સર્વાર્પણભાવે સારું સ્થાપાવ મહાસ્ય. દરસાવહિંગે રહસ્ય કઈ સૂચન શલીમાં માટે સૂત્ર દેને મલીન અગુરલઘુ તત્વપ્રાનિ અતં૨ મુમુક્ષ ૭૩ ૧૦૨ ૧૧૭ ૧૨૮ ૧૪૦. ૧૪૧ ૧૭૭ ૧૮૪ ૨૧૭ ૨૫૬ આ દ ત ર છે ? For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્યઅમૃત-ઝરણું (ભાવાર્થ સહિત) For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અહે। સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂણૅ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે નિર્દોષ અયેાગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વ ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ➖➖➖ શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર દેહાસગ—રાજકોટ - એ-વવાણી સંવત ૧૮૨૪ કારતક સુદ ૧૫ | | For Personal & Private Use Only | ય વ Page #31 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં (ભાવાર્થ સહિત) [૧] મંગલ કાવ્ય શાર્દૂલવિક્રીડિત વૃત્ત ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કેડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; મંગલ કાવ્ય ૧. ગ્રંને આરંભરૂપ મંગલ પ્રસંગમાં રંગ ભરવા, તેને અત્યંત સુરોહિત અને શ્રેયકારી બનાવવા, તેમાં રંગ જામે અને ઉત્સાહની વૃદ્ધિ થાય તેવી, ઉલ્લાસિત ભાવે, અંતરના ઉમંગથી, કામના, ભાવના, અભિલાષા કરું છું. સંસારમાં પડતાં આત્માને વરી રાખે તે ધર્મ. એ અહિંસારૂપ કે વસ્તુ સ્વભાવરૂપ ૧. ભાવના, ૨. પ્રજન. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ર ૧. ભાખુ માક્ષ સુબાધ ધર્મ ધનના, જોડે કહ્યું રકામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં મેરા પ્રભુ કામ ના. ૧ છપ્પય નાભિનંદન નાથ, વિશ્વવદન વિજ્ઞાની; ભવ અંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ ૫થ આધત, ખંત પ્રેરક ભગવતા; અખડિત અરિહંત, તંતહાર યવ તા; કે રત્નત્રયરૂપ કે અન ંતચતુષ્ટય સ્વરૂપ આત્મધર્મની પ્રાપ્તિ થાય એવા મ રહસ્ય આમાં બેાધુ, પ્રગટ કરું, કે જેથી અનાદિને ભ્રમ, અવિદ્યા, આત્મબ્રાન્તિ, અજ્ઞાન દૂર થઈ જાય, એ વિના બીજી કઈ કામ, પ્રત્યેાજન નથી. ધર્મ અર્થ કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થાંના સુખાધ, યથાર્થ જ્ઞાન થાય તેવું આમાં વર્ણન કરું, એવી અંતરંગ અભિલાષાની સફળતા અથે હું · કામ ના ’, કામ રહિત નિષ્કામ વીતરાગ પ્રભુ, આપ મને સુખદ તત્ત્વવિચારણામાં પ્રેરણાત્મક સત્ત્વ, બળ, શક્તિ આપેા, સહાય થાઓ! એ પ્રાથુ છુ. ૧ ૨. નાભિરાજાના પુત્ર, આત્મપ્રભુતાએ યુક્ત હેાવાથી સંસારી અનાથ જીવાના નાથ, ત્રણ લાકના જીવાને વંદનીય, વિજ્ઞાની કહેતાં વિશિષ્ટ જ્ઞાનવાળા, કેવળજ્ઞાન ભાસ્કર, સસ્પેંસારનાં માયિક અધનાની જાળને છેદનારા, આત્મિક અનત સુખના દેનારા, ગ્રંથસમાપ્તિ પ``ત પ્રગતિના પંથમાં, આદિથી અંત સુધીમાં ઉત્સાહ ૧. અથૅ પુરુષાર્થ, ૨. કામ પુરુષાર્થ, ૩. વીતરાગ. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ મંગલ કાવ્ય શ્રી મરણહરણ તારણુતરણ,વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ પ્રેરનાર ભગવાન, આત્મઐશ્વર્યયુક્ત, અખંડિત, નિરંતર શાશ્વત સ્થિતિવાળા, અરિહંત, કર્મશત્રને હણનારા, તંતહારક, ભવપરંપરાને અંત કરનારા, જયવંત એટલે અંતરંગ કર્મસેનાને જીતનારા, મરણને હરનારા, સંસાર સમુદ્રને તરનારા અને ભવ્યાત્માઓને તારનારા, નિષ્કામ કરુણાથી બેધવૃષ્ટિ વડે વિશ્વને ઉદ્ધાર કરનારા અને પાપને હરનારા, એવા શ્રી રાષભદેવ પરમેશ્વરના પુનિત પદારવિંદમાં રાજચંદ્ર વંદન કરે છે. ૨ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ [મા॰ મા૦ ૨ ] ર સર્વમાન્ય ધર્મ ધર્મ તત્ત્વ જે ચોપાઈ પૂછ્યું મને, તા સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકલના સાર, સમાન્ય સૌને હિતકાર. ૧ ભાખ્યું ભાષણમાં ભગવાન, ધ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સતાષ, ઘો પ્રાણીને દળવા દોષ. ૨ સત્ય શીલ ને સઘળાં દાન, દયા હાઈ ને રહ્યાં પ્રમાણ; દયા નહીં તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. ૩ તે મને ધર્મતત્ત્વ વિષે પૂછ્યું તે હું તને ધર્માંસ્નેહ પૂર્વક તે ધર્માંતત્ત્વ વિષે કહું છું. સજ્ઞ વીતરાગ ભગવાને પેાતાની દિવ્ય વાણીમાં જે ધમ તત્ત્વવિષે ઉપદેશ આપ્યા છે તે સર્વ સિદ્ધાંતના સાર છે, સમાન્ય છે અને સૌ જીવાનુ` હિત કરનાર છે. ભગવાને કહ્યું છે કે દયા જેવા બીજો For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સર્વમાન્ય ધમ પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇછે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનને બોધ, દયા દયા નિર્મળ અવિધ. ૫ ધર્મ નથી. સિા પરમો ધર્મ માટે તમારા સૌ દોષને દળવા, ક્ષય કરવા, તમે સૌ જીવોને અભયદાન દઈ સંતોષ આપે. ૨ સત્ય, શીલ એટલે સદાચાર, બ્રહ્મચર્ય આદિ, તથા બધાં દાન એ દયા સાથે હેય તે પ્રમાણ છે અને જે દયા નથી તો એ એકેય નથી. જેમ સૂર્ય જ્યાં નથી ત્યાં તેને પ્રકાશ કે એક કિરણ પણ નથી. ૩ | સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્ર ભગવાને પુષ્પની પાંખડી સરખી પણ દુભાય ત્યાં દયા નથી એમ જાણી તેથી નિવવાને બંધ કર્યો છે. તેથી તેવી એકેન્દ્રિયાદિની હિંસામાં પણ પ્રવર્તવાની તેમની આજ્ઞા નથી. મહાવીર ભગવાનની મુખ્ય શિક્ષા, ઉપદેશ, એ જ છે કે સર્વ જીવનું સુખ ઈચ્છ. કઈ જીવ તમારાથી દુભાય, દુઃખી થાય તેમ ન કરે. બધાં જ દર્શને, ધર્મમતિમાં એ જ દયાને ઉપદેશ છે. પણ તે એકાંતે છે. વિશેષે, સૂક્ષ્મતાથી નથી. જિન ભગવાનને સર્વ પ્રકારે દયા દયાને જ નિર્મળ બેધ છે. તેમની વાણીમાં For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એ ભવતારક સુંદર રાહ, ધરિ તરિકે કરી ઉત્સાહ ધર્મ સકલનું એ શુભ મૂળ, એ વણુ ધર્મ સદા પ્રતિકૂળ. ૬ તસ્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરૂણાએ સિક્ર. ૭ ક્યાંય તેને પૂર્વાપર વિરોધ આવતો નથી. બીજા ધર્મોમાં “ધર્મના કારણે યમાં હિંસા કરવામાં દોષ નથી.” “જજ્ઞાઈ રાવઃ પૃg” ઈત્યાદિરૂપે હિંસાનું નિરૂપણ જોવામાં આવે છે, જ્યારે જિનભગવાને ધર્મને કારણે ધર્મ સ્થાનમાં કે ક્યાંય કેઈ અપવાદ હિંસાને ધર્મ કહ્યો નથી. અને અવિરેધપણે સર્વત્ર દયાને જ ઉપદેશ કર્યો છે. ૫ દયા છે એ જ ભવમાં ડૂબતાં પ્રાણીઓને તારનાર, ઉદ્ધારનાર સુંદર માર્ગ છે. સર્વ ધર્મનું શુભ મૂળ એ છે. એ વગર ગમે તે ધર્મ હોય છતાં તે પ્રતિકૂળ એટલે ધર્મરૂપ નહિ પરિણમતાં અધર્મરૂપ ફળ આપનાર થાય છે. ૬ એ દયામય ધર્મને તત્ત્વરૂપે ઓળખે તે જને શાશ્વત સુખમય મેક્ષમાં જઈ વિરાજે. તન્વરૂપથી વતુરમાવો ધર્મ | વસ્તુ એટલે આત્માને મૂળ સ્વભાવ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયાત્મક છે. જે મનુષ્ય આ રત્નત્રયાત્મક ધર્મને પ્રગટાવે છે તે અનંતજ્ઞાન, દર્શન, સુખ, અને વર્યસ્વરૂપ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સર્વમાન્ય ધર્મ અનંત ચતુષ્ટયાત્મક નિજ ઐશ્વર્યને પામી અનંત શાશ્વત સુખમય સહજાન્મસ્વરૂપે વિરાજમાન થઈ કૃતકૃત્ય થઈ જાય છે. અથવા પતિ તિ જે જીવેને નરક, નિગોદાદિ અધેગતિનાં અનંત દુઃખમાં પડતાં ધરી રાખે, અટકાવે, અને નરેન્દ્ર, અમરેન્દ્ર અને જિનેન્દ્ર જેવાં ઉત્તમ સ્થાને ધારે, સ્થાપે તથા પરિણામે મોક્ષનાં અનંત સુખમાં સ્થાપે તે ધર્મ. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે દયાની બાબતમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. તેઓ તત્વરૂપથી દયામય ધર્મમૂર્તિ બનીને કર્મને ક્ષય કરી સિદ્ધ ભગવાન બન્યા છે.૧૭ ૧. ગૃહવાસમાં તેઓ રાજપદે હતા ત્યારે એકવાર સિંહાસન ઉપર બિરાજ્યા હતા. ત્યાં બે દેવે તેમની દયાની પરીક્ષા કરવા આવ્યા. એકે હોલા (કબુતર)નું રૂપ લીધું બીજાએ બાજ પક્ષીનું રૂપ લઈ તે હેલાની પાછળ પડી બન્ને દેડતા શ્રી શાંતિનાથ ભગવાન પાસે આવી પહોંચ્યા. હલાએ તેમના ખોળામાં પડતું મૂક્યું. અને કહ્યું “મને બચાવે, મારું રક્ષણ કરે.” બાજ પક્ષીરૂપે બીજા દેવે કહ્યું “આ મારે ભક્ષ છે, માટે અને તે સોંપી દે.” “શરણાગતનું રક્ષણ કરવું જોઈએ, માટે તું ભક્ષણ માટે જે માગું તે આપું પણ આ હેલે હું તને સોંપી શકું નહિ.” એવો આગ્રહ ભગવાન શાંતિનાથને જાણું બાજ પક્ષીએ એ હેલાના વજન જેટલું તેમનું પિતાના શરીરનું માંસ આપવા જણાવ્યું. શ્રી શાંતિનાથ તરત જ પિતાના શરીરમાંથી કાપીને તે માંસ આપવા તૈયારી બતાવે છે, તેથી ત્યાં જ દેએ દયા ગુણની પ્રશંસા કરી. સ્તુતિ કરીને પછી તે ચાલ્યા ગયા. આ દષ્ટાંત પુરાણમાં પ્રસિદ્ધ છે For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩ [મા૦ મા૦ ૪૫] સામાન્ય મનેારથ સવૈયા ૩ માહિની ભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પર નારી; પથ્થર તુલ્ય ગણુ પર વૈભવ, નિળ તાત્ત્વિક લાભ સમારી; દ્વાદશ મંત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહેા ભવહારી. ૧ વિષયાસક્તિથી મેાહાધીન મની, વિકારભાવને વશ થઈ પરસ્ત્રીના તરફ હું કદી નજ૨ પણ ન કરું. બીજાના વૈભવ, સુખ સપત્તિ, ધન, પરિગ્રહ, પથ્થર તુલ્ય તુચ્છ ગણી તેની ચાહના કરું નહિ. લેાભથી ખીજાના વૈભવની ઇચ્છા થાય ત્યાં તે લાભને તાત્ત્વિકરૂપે સમારી, સુધારીને, પલટાવીને તાત્વિક આત્મસુખ, આત્મઐશ્વય, આત્મસંપદાને પામવાને લેાભ કરું. ગૃહસ્થનાં ખાર વ્રત ધારણ કરું, નમ્રતા, દીનતા ધરીને અભિમાનને ત્યાગ કર્યું. “હું કેણુ છું? મારું સ્વરૂપ મૂળ સિદ્ધ ભગવાન જેવું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે, તે મને For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય મને રથ તે ત્રિશલાતનયે મન ચિંતવી, - જ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશેધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું; સંશય બીજ ઊગે નહિ અંદર, જે જિનનાં કથન અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારુ. ૨ કેમ પ્રગટે?” ઈત્યાદિ આત્મસ્વરૂપની વિચારણામાં રહી સાત્વિક થાઉં. આ મારા આત્માને હિતકારી શુભ, કલ્યાણ કરનાર નેમ, આશય, હેતુ, કાર્ય, લક્ષ્ય, સદાય હે! ભવહારી ભગવાન અખંડ રહે ! ૧ તે ત્રિશલા માતાના પુત્ર મહાવીર પ્રભુનું, તેમના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું મનમાં ચિંતનન કરી ઉત્તમ બે વારંવાર ઉચ્ચારું. જિન ભગવાનનાં જે જે વચને નિર્ધાર કરું, નિર્ણય કરું, તેમાં કદી સંશયનું બીજ પણ ઊગે નહિ એવી નિશ્ચળ શ્રદ્ધા અખંડ રહો ! શ્રીમદ્ રાજચન્દ્ર કહે છે કે મારે નિત્ય આ મનોરથ રહે. એ ભગવાનનાં વચનમાં અચળ શ્રદ્ધાયુક્ત ઉત્તમ મનેરથ અપવર્ગ એટલે મેક્ષ તેના ઉતારુ એટલે પ્રવાસી, મુસાફર, મુમુક્ષુને ધાર થશે એટલે સંસાર સમુદ્ર કિનારે લાવી સંસાર સમુદ્રને પાર પામવા ઉત્તમ સાધનાનું સર્વોત્તમ સાધન બનશે. ૨. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ [ મો મા૬૭] અમૂલ્ય તત્વવિચાર હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તોયે અરે ! ભવચકનો આંટો નહિ એકકે ટઃ સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણે ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહે? ૧ અમૂલ્ય તત્ત્વવિચાર ૧. ચારેય ગતિમાં ભ્રમણ કરતાં આ જીવને ઘણું પુણ્ય વધ્યાં ત્યારે મોક્ષપ્રાપ્તિ માટે સર્વોત્તમ એવા દુર્લભ માનવ દેહની પ્રાપ્તિ થઈ પરંતુ અરે! ખેદની વાત છે કે આ દુર્લભ વેગ મળ્યા છતાં, જન્મ મરણનાં પરિભ્રમણ જેમાં સદાય ચાલુ જ છે એવા આ ભવચકનો એકેય આંટો ટળે નહિ, અર્થાત્ એ ભવભ્રમણ ઓછાં થાય કે ક્ષય થાય તે કઈ પુરુષાર્થ કર્યો જ નહિ! સુખની પ્રાપ્તિ માટે નિરંતર પ્રવૃત્તિ કરતાં છતાં, અને તેથી કિંચિત્ સાંસારિક સુખની પ્રાપ્તિ થતી જણાતી છતાં, વાસ્તવિક સત્ સુખની પ્રાપ્તિ તે જરાય જ નથી. સદ્દવિચારણા જાગે તો સમજાય તેમ છે, કે એ ક્ષણિક સુખ મેળવવા જતાં આત્મિક અનંત સુખ પ્રાપ્ત કરવાનું રહી જાય છે. તેમજ તે પ્રાપ્ત સાંસારિક સુખ તો નિત્ય શાશ્વત For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અમૂલ્ય તત્ત્વવિચાર લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તે કહે ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એનો વિચાર નહીં અહોહો! એક પછી તમને હવે !! ૨. નહીં હોવાથી કાળે કરી ચાલ્યાં જાય છે, ત્યારે પાછાં દુઃખ દુઃખને દુઃખજ ભાગ્યમાં ભેગવવાનાં ઉભા રહે છે. એટલે સુખ મેળવવા જતાં દુઃખની જ પ્રાપ્તિ થાય છે. એને શું જરા પણ લક્ષ તમે નહીં જ લો? એ લક્ષમાં આવે તો સમજાય કે ક્ષણે ક્ષણે આત્મા સ્વભાવ ચૂકી વિભાવમાં જ રાચી રહ્યો છે, અર્થાત સુખનિધાન એવું પિતાનું આત્મસ્વરૂપ તે ભૂલી તેથી અન્ય એવા તન ધન સ્વજનાદિ સર્વ પરમાં જ અહંન્દુ મમત્વ બુદ્ધિથી, પરની ચિંતામાં જ, પરભામાં જ નિમગ્ન રહી, સ્વરૂપસુખનો નિરંતર વિગ રહે તેવાં ભયંકર ભાવમરણમાં જ સતત રાચી રહ્યો છે. દેહ છૂટે તે દ્રવ્યમરણ તે ભવમાં એક જ વાર થાય છે. પણ બીજા એવા અનેક ભવ ધારણ કરાવે તેવા રાગદ્વેષ આદિ દુષ્ટભામાં મનની પ્રવર્તનારૂપ ભાવમરણ ક્ષણે ક્ષણે થઈ રહ્યાં છે, અને તેથી આત્માના વાસ્તવિક અનંતજ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ ગુણોનો ઘાત થઈ રહ્યો છે તે ભયંકર ભાવમરણમાં અહો ભવ્ય! તમે શા. માટે રાચી રહ્યા છે? ૧ ૨. જરા વિચાર કરીને કહે કે સંસારસુખનાં મુખ્ય સાધન લક્ષમી, અધિકાર આદિ વધતાં વાસ્તવિક શું વધ્યું? અથવા કુટુંબ, પરિવારાદિ વધવાથી આત્માને હિતકારી એવું શું શું વધ્યું? એ વિચારીને સમજવા ગ્ય બેધ ગ્રહણ કરે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું નિર્દોષ મુખ નિર્દોષ આનંદ, ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચા દુઃખ તે સુખ નહીં. ૩ જ્ઞાનીઓ કહે છે કે ઉપરોક્ત લક્ષમી આદિની વૃદ્ધિથી તે માત્ર સંસારની, ચોરાસીલક્ષનિમાં જન્મમરણના ફેરાની, વૃદ્ધિ થઈ અને તેથી તે ભવચક્રનાં પ્રરિભ્રમણની નિવૃત્તિ કરવાને અમૂલ્ય અવસર આ માનવભવ હારી જવા જેવું નિરર્થક, વ્યર્થ ગુમાવી દેવા જેવું થયું. અહ હો! અત્યંત ખેદની વાત છે, કે એને એક પળ પણ તમને વિચાર સરખેય આવતું નથી! ૨ ૩. પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આત્મામાં જે સુખ, આનંદ છે તે જ વાસ્તવિક સુખ, આનંદ છે. તે નિર્દોષ છે. તે સિવાય બીજાં સાંસારિક ઈન્દ્રિયસુખો પરાધીન, આકુળતા યુક્ત, અતૃપ્તિકારક, અસ્થિર અને નાશવંત હેવાથી દોષવાળાં છે. જ્યારે આત્મિક સુખ તે અતીન્દ્રિય, સ્વાધીન, નિરાકુળ, સંતોષકારક, સ્થિર અને અનંત, અવિનાશી હોવાથી નિર્દોષ છે. તેથી તે નિર્દોષ આત્મસુખને, આત્માનંદને ગમે ત્યાંથી મેળવે. તેનું કારણ આત્મજ્ઞાન તે પ્રથમ પ્રગટાવે, કે જેથી અનંત શક્તિમાન એ પિતાને આત્મા કર્મનાં બંધનોથી મુક્ત થાય. પિતાના સ્વરૂપમાં અનંત સુખ, અનંત આનંદ છે, તે મૂકી પર વસ્તુમાં મમતા, મેહ કરીને તમે શા માટે વ્યર્થ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય તત્ત્વવિચાર હું કાણુ છું? કાંથી થયા? શું સ્વરૂપ છે મારું ખરું? કાના સંબંધે વળગણા છે? એ પરહરુ' ? રાખું કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે તે કર્યાં, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ ૧૩ અનુભવ્યાં. ૪ ' મુઆએ છે ? અને કમ બંધનમાં ફસાઇ અનંત દુઃખરિયામાં ડૂબે છે ? તેની મને અત્યંત દયા આવે છે. આત્મા સિવાય અન્યત્ર પરમાં સુખની માન્યતા છે, એ માત્ર અવિચાર કે અજ્ઞાનથી ટકી છે, તે દૂર કરવા આ સિદ્ધાંત ધ્યાન રાખેા કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં,' અર્થાત્ જેને અત્યારે અજ્ઞાનવશે તમે સુખ ગણા છે, તે ખધાં વિનાશી હેાવાથી, સંચેાગ તેને અવશ્ય વિયેગ થતા હેાવાથી તેના અંત થાય ત્યારે, દુઃખને આપનારાં છે; તેથી જે અંતે દુઃખકારી છે તેને સુખ કહેવાય જ કેમ ? જ્ઞાનીએ તેથી જ સાંસારિક ક્ષણિક સુખાને દુઃખ જ કહે છે, સુખ કહેતા જ નથી, અને તેથી તેની ઇચ્છાને મૂળથી જ ત્યાગી દે છે. ૩ ૪. · સક્લેશથી અને સ॰ દુઃખથી મુક્ત થવાના આત્મજ્ઞાન સિવાય બીજો ઉપાય નથી. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહી'.' તે વિચાર કયા ? જે વિચારોથી જ્ઞાનીઓએ આત્મજ્ઞાન પ્રગટાવ્યું તે. હું કેણુ છુ ? મારું ખરું સ્વરૂપ શું છે ? હુ અહીં કયાંથી આવ્યે છું ? આ બધી વળગણા, સંજોગ સંબધા For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં તે પ્રાપ્ત કરવા વચન કોનું ? સત્ય કેવળ માનવું? કથન માના નિર્દોષ નરનું તેહ' જેણે અનુભવ્યું; - રે! આત્મ તારા ! આત્મ તારા ! શીઘ્ર એને આળખા, સર્વાત્મમાં સમષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો. ૫ છે, તે કેના સંબંધથી છે ? તે રાખું કે તજી ૪ઉં ? એના વિવેકપૂર્વક શાંત ભાવે જો વિચાર કરશે તેા આત્મજ્ઞાન આવિર્ભાવ પામી સર્વ સિદ્ધાન્તના સાર એવા આત્મતત્ત્વના સાક્ષાત્ અનુભવ થશે. તેથી મેાક્ષપદની પ્રાપ્તિ થતાં દુલ ભ માનવભવની સફળતા થશે. ૪ ૫. તે અનુભવ પ્રાપ્ત કરવા, કાનું વચન પ્રમાણભૂત ગણી સત્ય માનવા ચેાગ્ય છે? એમ પ્રશ્ન થાય તેના ઉત્તર એ છે કે જેને તે આત્મતત્ત્વને સાક્ષાત્ અનુભવ થયેા છે અને અજ્ઞાનાદિ મહાદોષ જેના ટળી ગયા છે એવા નિર્દોષ પ્રત્યક્ષજ્ઞાની પુરુષનું કથન પ્રમાણભૂત ગણી તેજ માન્ય કરો. અને હું ભળ્યે, તમે તમારા આત્માને તારા, અરે ! આત્માને તારે; તેનેા આ ભીષણ અને ભયંકર એવા ભવાબ્ધિથી ઉદ્ધાર કરો. તેને શીઘ્ર, વિના વિલ`એ, વિના પ્રમાદે આળખા, અનુભવા, અને ‘ સર્વ જીવ છે સિદ્ધ સમ, ’ એ જ્ઞાનીનું કથન વિચારી સર્વ આત્માઓમાં સમષ્ટિ દ્યો. એમ આત્મદૃષ્ટિ, આત્મ અનુભવ, આત્મરમણુતા પામી આ માનવભવ સફળ કરી પરમ કૃતાર્થ થાઓ. પ્ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ [૧૫] વૈરાગ્ય ભાવનાઓ (ઉપસંહાર) દેહરા જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૧ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુઃખ રહિત ન કઈ જ્ઞાની વેદે પૈયેથી, અજ્ઞાની વેદે રાઈ ૨ વૈરાગ્ય ભાવનાઓ (ઉપસંહાર) ૧. કેવળ જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમય ઉત્તમ વિચારેથી જે ભરપૂર છે એવી પવિત્ર દ્વાદશ ભાવનાઓ વડે જે પિતાની ભાવવિશુદ્ધિ કરે છે તે આ અનાદિ જન્મ મરણાદિ દુઃખદરિયાને સુગમતાથી તરીને પાર ઉતરે છે. ૧ ૨. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પરંતુ કેઈ દેહધારી સુખદુઃખ રહિત નથી. પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ અનુસાર સાતા કે અસાતા, સુખ કે દુઃખ જ્ઞાની કે અજ્ઞાની બન્નેને ઉદય આવે છે. પરંતુ જ્ઞાની દેહાદિમાં મમતા, મેહ રહિત હેવાથી ઉદય આવેલ સુખદુઃખમાં હર્ષશેક યુક્ત ન થતાં સમતાપૂર્વક રહે છે. તેથી દુઃખમાં પૂર્વકૃત દેવું પડે છે એમ જાણું બૈર્ય રાખી અંતરમાં શાંતિથી, સમતાથી વેદે છે, જ્યારે અજ્ઞાની દેહાદિમાં મમતા, મેહયુક્ત હોવાથી દુઃખના પ્રસંગમાં ધર્મ કે સમતા રાખી શક્તા નથી પણ આકુળવ્યાકુળ થાય છે, રુવે છે, અને ફરી ઈચ્છાનિષ્ટ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું મંત્ર તંત્ર એષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. ૩ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરેગનાં, કાયરને પ્રતિકૂળ. ૪ ભાવથી નવીન કર્મ ઉપાર્જન કરી દુઃખદરિયામાં અનંત કાળ સુધી ભમ્યા કરે છે. ૨ ૩. ભવભવનાં પાપને ટાળવા કે દૂર કરવા માટે આ વિશ્વમાં મંત્ર તંત્ર કે એવું કઈ બીજું ઔષધ કે ઉપાય નથી. માત્ર એક વીતરાગ ભગવંતની વાણ, તેની ઉપાસના, એજ પરમ ઉપાય છે. એ સિવાય બીજે કઈ ઉપાય છે જ નહિ. એથી સાધના પ્રતાપે જીવ, અજીવ આદિ સંબંધી તત્ત્વજ્ઞાન પામી પુણ્ય, પાપ, આસવ, બંધ આદિ હેય તને ત્યાગી સંવર, નિજ, મેક્ષ આદિ ઉપાદેય તને સાધી જીવ શુદ્ધસહજાન્મસ્વરૂપરૂપ અબંધ મુક્તદશા પામી કૃતાર્થ થાય છે. ૩ ૪. અહા ! વીતરાગ વચનેનું શું અદ્ભુત માહાય ! એ વીતરાગ પ્રભુનાં વચને તે સાક્ષાત્ અમૃત છે. પરમ શાંત રસથી પરિપૂર્ણ મૃતસંજીવની છે. તેથી પરમેસ્કૃષ્ટ શાંત સમાધિસ્થ દશા પ્રાપ્ત થાય છે. માટે શાંતરસનાં મૂળ કારણરૂપ અને સંસારરેગ મટાડવા રામબાણ ઔષધિ એ જ છે. એની ઉપાસના મહાભાગ્ય સત્વશાળી છે જ કરી શકે છે. છતાં સંસારાભિલાષી કાયર જનેને એ વિષયનું વિરેચન કરાવનારાં વીતરાગનાં વચને અનુકૂળ આવતાં નથી, રુચિકર થતાં નથી, એ આશ્ચર્ય છે! ૪ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય ભાવનાઓ (ઉપસ’હાર) ૧૭ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ; એ કહ્યાં, રાગ દ્વેષ અણુહેતુ. ૫ નથી ધર્યાં દેહ વિષય વધારવા; નથી ધર્યા દેહ પરિગ્રહ ધારવા. ૬ કારણ તેનાં ૫. જન્મ જરા અને મરણુ એ મુખ્ય દુઃખનાં કારણ છે. અને એનાં કારણુ રાગદ્વેષરૂપ એ અણુ હેતુ કહ્યા છે. પરવસ્તુમાં આ જીવનુ કાંઇ છે નહિ, છતાં તેની ખાતર ‘અણુહેતુ’, વિના કારણ રાગદ્વેષ કરી આ જીવ જન્મમરણાદિ દુઃખ ઉપાર્જન કરે છે. પ ૬. ઇન્દ્રિય વિષયેામાં આસક્ત થઈ જન્મમરણાદ્વિરૂપ સંસાર પરિભ્રમણ ચાલુ જ રહે તેવાં કાર્યાંમાં વ્યથ ગાળી દેવા માટે આ દુર્લભ ચિંતામણિ જેવા મનુષ્ય દેહ ધારણ કર્યાં નથી, તેમજ પરિગ્રહરૂપ બધનામાં બંધાઈ રહેવા માટે પણ આ દેહ ધારણ કર્યાં નથી, પરંતુ ઉપલક્ષણથી આરંભ અને પરિગ્રહના પાશને છેદ્રી ખંતી દંતી અને નિરાર ભી, અસંગ, અપ્રતિબદ્ધ, વીતરાગ, મુક્ત આત્મદશામય શુદ્ધે સહેજ આત્મસ્વરૂપ પ્રગટ પ્રગટાવી, પરમાત્મપદની પ્રાપ્તિ કરીને પરમ કૃતાર્થ થવા અર્થે આ અમૂલ્ય ચેાગ પ્રાપ્ત થયા છે. ૬ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [૦ મા ૧૦૭] જિનવાણી સ્તુતિ મનહર છંદ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણું હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષચારિણું પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણું વાણું જાણું તેણે જાણી છે. ૧ જિનવાણુ સ્તુતિ ૧. રાગદ્વેષ અજ્ઞાનાદિ અંતરંગ શત્રઓને જે જીતે તે જિન. તે જીવનમુક્ત પુરુષ ભગવાનને સર્વજ્ઞતા આદિ સર્વ આત્મએશ્વર્ય પ્રગટયું હોવાથી એવા જ્ઞાનીની જે વાણી તે અલૌકિક અચિંત્ય માહાચવાળી છે. નિગેદના જીવને ઓછામાં ઓછું જે જ્ઞાન હોય છે ત્યાંથી માંડીને વિકાસક્રમે વધતાં સંપૂર્ણ કેવલજ્ઞાન સુધીના જ્ઞાનના ભેદ, જ્ઞાનમાં જણાતા પદાર્થોના ભેદો, લેકમાં સ્થિત છે દ્રવ્યના ભેદ, જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, આદિ ભૂમિકાથી માંડી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જિનવાણી સ્તુતિ કેવળજ્ઞાન પર્યંતના પુરુષાર્થના ભેદ ઈત્યાદિ અનંતાનંત ભાવ ભેદનું જેમાં સ્પષ્ટ વર્ણન કરાયેલું છે, જે અનંતાનંત સાપેક્ષ નય અને નિક્ષેપ સહિત વિશિષ્ટ પ્રકારે વ્યાખ્યાન કરાયેલી છે, સર્વ જગતજીને જે હિતની કરનારી છે, મેહને જે હરનારી છે, ભવસાગરથી જે તારનારી છે, અને મોક્ષ આપવા સમર્થ પ્રમાણભૂત જેને ગણવામાં આવી છે એવી જિનેશ્વરની વાણી આ જગતમાં ભલી, સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે. તેને ઉપમા આપવાની તમા રાખવી વ્યર્થ છે કારણ કે તે અનુપમેય અદ્વિતીય છે. તેમ છતાં કેઈ પિતાની ભક્તિને અનુ * ભાવ : પદાર્થ, દ્રવ્યનાં પરિણામ. નય : વક્તાને અભિપ્રાય તે નય વસ્તુને સર્વાગે ગ્રહણ કરે તે જ્ઞાન પ્રમાણજ્ઞાન. પ્રમાણજ્ઞાનના અંશ તે નય.વસ્તુના એક અંશને કહેનાર સાપેક્ષવચનતેનય. (Points of View) નિક્ષેપઃ પદાર્થોમાં, લેકવ્યવહારને માટે કરાયેલ સંકેત તે નિક્ષેપ. તે ચાર પ્રકારે મુખ્યપણે કહ્યા છે. (૧) નામ : લેકવ્યવહાર માટે અતણ વસ્તુમાં ગમે તે નામ રાખવું તે અથવા જે પદાર્થમાં જે ગુણ ન હોય તેને તે નામે કહે તે નામનિક્ષેપ. (૨) દ્રવ્ય : દ્રવ્યની પૂર્વ અથવા ઉત્તર અવસ્થાને વર્ત માનમાં કહેવી તે દ્રવ્યનિક્ષેપ. (૩) સ્થાપનાઃ મૂળ વસ્તુને સમજવા માટે કઈ પણ પદાર્થમાં તે વસ્તુની સ્થાપના કરવી તે. (૪) ભાવ : વર્તમાન પર્યાયથી યુક્ત પદાર્થ તે ભાવ. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું રૂપપણે કેઈ ઉપમા આપે છે તે પરથી તેને તે વાણીની કેટલી કદર–પિછાન છે તેની ખબર પડે છે અને તે ઉપમાન ભાવ પરથી આશય લક્ષગત થતાં તેની મતિનું માપ પણ નીકળે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે જેનાં એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત શા સમાઈ જાય એવી જિનેશ્વરની વાણુને બાલ, અજ્ઞજી ખ્યાલ પામતા નથી, તેનું માહા ભ્ય જાણી શકતા નથી. કેઈ વિરલા સુજ્ઞ સંતજનોએ જ તેનું અચિંત્ય માહાસ્ય અને જગહિતૈષીપણું જાણ્યું છે, ગાયું છે, વખાણ્યું છે. ૧ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ [મા મા ૧૦૮] પૂર્ણ માલિકા મંગલ | ઉપજાતિ તપેપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સેમ રહી સુહાય; મહાન તે મંગલ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણમે. ૧ ( ૭ પૂર્ણ માલિકા મંગલ ૧. મેક્ષમાળા ગ્રન્થ શ્રીમદ્ રાજચન્દ્ર ૧૬ વર્ષની વયે ત્રણ દિવસમાં રચ્યું હતું. તેને છેલ્લે ૧૦૮ મે પાઠ આ પૂર્ણ માલિકા મંગલરૂપે લખ્યું છે. તેમાં રવિ–સેમ આદિ સાતેય વારનાં નામ પરમાર્થે યુક્તિથી જી કેમે કરી મેક્ષને સાધનાર મુમુક્ષુ પૂર્ણ પદે, મોક્ષમાં, સિદ્ધ સ્વરૂપમાં વિરાજમાન થઈ કૃતાર્થ થાય છે તે અદ્ભુત રીતે નિરૂપણ કર્યું છે. મેક્ષની સાધનામાં તત્પર એવા મુમુક્ષુ જને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ સત્કૃતના અવલંબને તપ અને ધ્યાનમાં પ્રવર્તતાં, અંતરંગ તપમાં સર્વોત્તમ એવાં સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ આદિમાં લીન રહેતાં, કર્મોને બાળીને ભસ્મ કરતા અને આત્માને જ્ઞાન પ્રકાશથી દેદીપ્યમાન આત્મસ્વરૂપે પ્રકાશિત કરતા, રવિ એટલે સૂર્ય સમાન જળહળ જ્યોતિ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિદાતા, કાં તો સ્વયં શુ પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદે વિચરી વિરામે. ૨. જેવું પિતાનું શુદ્ધ સહજત્મસ્વરૂપ પ્રગટાવીને, પિતે જ્ઞાનભાસ્કર બને છે. આવી ઉજજવળ સહજાત્મ-દશા સાધીને પછી તે સેમ એટલે ચંદ્ર સમાન શીતળ શાંત સમાધિસ્થ શોભે છે. આવી જીવનમુક્ત દશા પામેલા મહાત્મા મહાન મંગલની પંક્તિ એટલે પરમ શ્રેયરૂપ કલ્યાણની શ્રેણને પામે છે અથવા કલ્યાણની પરંપરાને પામીને મેક્ષરૂપ મહેલના પાને ચઢી જાય છે. આવી સર્વોત્કૃષ્ટ જીવનમુક્ત દશા. પામેલા મહાત્મા, બુધ એટલે વિદ્વાને, જ્ઞાનીઓ દ્વારા પૂજા, સ્તુતિ, વંદના, પ્રણામ કરવા ગ્ય બને છે. ૧ ૨. આવી, જ્ઞાનીઓને પણ વંઘ સર્વોત્તમ સગી કેવલી દશાને, એટલે દેહધારી પરમાત્મદશાને પામેલા આ મહાત્મા નિષ્કામ કરુણાશીલતાથી જગત ના ઉદ્ધાર માટે અમૂલ્ય ઉપદેશરૂપ અમૃતવર્ષા વરસાવીને અનેકાનેક જીવને સિદ્ધિદાતા, મેક્ષમાર્ગ દર્શાવનાર, સાક્ષાત્ મેક્ષની પ્રાપ્તિ કરાવનાર, પરમ ગુરુપદને શેભાવે છે. આ સહજાન્મસ્વરૂપ પામેલા પરમગુરુના ઉપદેશ શ્રવણથી, તેમની આજ્ઞા ઉપાસવાથી લાખ જી સિદ્ધિ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. અથવા તે આ સગી કેવળી પદને પામેલામાંથી કઈ કેઈ આયુષ્ય અલ્પ બાકી રહેતું હોવાથી બીજાઓને ઉપદેશ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ માલિકા મંગલ આપવારૂપ ગુરુપદે સ્થિત નહિ થતાં સ્વયં શુક એટલે સ્વપરાક્રમથી શૈલેશી અવસ્થાને પામી અંતર્મુહૂર્તમાં જ સંપૂર્ણ સુપ્રસિદ્ધ એવા સિદ્ધ મુક્ત પરમાત્મા બની જાય છે. - જે મહાત્માએ સગી કેવળી અવસ્થામાં પરમગુરુ પદને શોભાવતા, અમૂલ્ય અમૃત દેશના વર્ષાવતા જગત જીને કલ્યાણની પ્રાપ્તિ કરાવતા, આયુષ્ય પર્યત વિચરે છે, તે આયુષ્ય પૂર્ણ થવા આવેલું જાણી, મન વચન કાયાના વેગને શનિની માફક મંદ કરી, વેગને તજી, અગી બની એક સમયમાં ઊર્ધ્વગમન કરી લેકાગ્રે સિદ્ધ પદમાં પહોંચી જઈ ત્યાં વિરામે છે, અર્થાત્ સદાને માટે તે શાશ્વત સુખ શાંતિ અને આનંદના ધામરૂપ મેક્ષપદમાં નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં જઈ વિરાજે છે. ૨ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [૬૪] સદૂગુરુ-ભક્તિ-રહસ્ય | (દેહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરુણુળ. ૧ 'સદગુરુ-ભક્તિ-રહસ્ય ૧. દીન અને અનાથ જી પર દયા વર્ષાવવાવાળા હે સમર્થ! હે પ્રભો ! હું આપની સમક્ષ મારી પામર દશાનું શું વર્ણન કરું? હે કૃપાળુ, હું તે અનંત દેશનું પાત્ર, દોષથી ભરેલે, અપાત્ર છું. અનંતજ્ઞાન, દર્શન, સુખ, શક્તિ આદિ સર્વ આત્મઐશ્વર્ય, આત્મિક પ્રભુતા જેણે વ્યક્ત, પ્રગટ કરી છે, એવા હે પ્રભુ, હે પરમાત્મા, હું પામર મારી પતિત અવસ્થા વિષે આપને શું કહું? સહજ સ્વરૂપે તે આપના જેવી જ પ્રભુતા મારામાં પણ હોવા છતાં, અજ્ઞાનાદિષથી મારી તે પ્રભુતા અવરાઈ રહી છે, અને તેથી દીન, અનાથ, રંક જેવી મારી આ અસહજ અધમ દશા થઈ છે. કર્મ બંધનથી મુક્ત શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ આપની સર્વોત્તમ અચિંત્ય પરમાત્મ દશા ક્યાં? અને માયાના આવરણે દિશામૂઢ થયેલ સહજ ઐશ્વર્યથી વંચિત મારી અધમાધમ બહિરાત્મ દશા કયાં? દીન અને અનાથ ઉપર દયા કરનાર હે પ્રભુ, હવે મને એક આપને જ આશ્રય છે. હે For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ-ભક્તિ રહસ્ય શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ૨ કારુણ્યમૂર્તિ મારામાં અનંત દોષ છે. પણ આપ નિર્દોષ પ્રભુનું શરણ, ઉપાસના, ભક્તિ એજ મારે નિર્દોષ થવા માટે સર્વોત્તમ અનન્ય અવલંબન, આધાર છે. ૧ ૨. સર્વ દોષનું મૂળ તે અજ્ઞાન, મારા સ્વરૂપનું અભાન તે છે. તેને જે ઉપાય આત્મજ્ઞાન કે શુદ્ધ સમ્યગ્દર્શન તે શુદ્ધ ભાવ વિના પ્રગટે નહિ. પરંતુ નિરંતર શુભ અશુભમાં જ નિમગ્ન એવા મને શુદ્ધ ભાવની પ્રાપ્તિ થતી નથી. તેમ શુભાશુભ ભાવને તજી એક શુદ્ધ ભાવમાં જ નિરંતર રમણતા કરવા ગ્ય છે એ લક્ષ, એ પુરુષાર્થ, એ ઉપગ રહેતો નથી. તે શુદ્ધ ભાવની પ્રાપ્તિ માટે તત્વદષ્ટિ સાધ્ય થવી જોઈએ. * “ચિત્તની શુદ્ધિ કરી, ચૈતન્યનું અવેલેકન—ધર્મધ્યાન કરવું. આત્મસાધનની શ્રેણિએ ચડવું. અનાદિકાળના દૃષ્ટિક્રમનું ભૂલવું ને સ્થિરતા કરવી.”—શ્રીમદ્ લઘુરાજ સ્વામી ઉપદેશામૃત. સમસ્ત સચરાચર આ જગત આપના જ્ઞાનમાં પ્રત્યક્ષ ભાસી રહ્યું છે. તેથી જ્ઞાન અપેક્ષાએ આપ લે કલેક વ્યાપક છે. તેથી જ્યાં જોઉં ત્યાં સર્વમાં તુંહિ તૃહિ, જ્ઞાનસ્વરૂપ એક આપને જ, શુદ્ધ આત્માને જ, જોવાની દૃષ્ટિ સાધ્ય થવી જોઈએ તે થતી નથી. તેથી જ્ઞાતા દૃષ્ટા એ જે પિતાને શુદ્ધ આત્મા તેના ઉપર ભાવ, ઉપગ સ્થિર થતું નથી, અને તે સ્થિરતા વિના શુદ્ધ ભાવ કે સ્વાત્માનુભૂતિ કેમ પ્રગટે? સર્વમાં તું જ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉર માંહિ; આપતણા વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહિ. ૩ છે, એમ ભાસે, તેા સત્ર તુ ં હિ તુદ્ધિ એક અભગ રટના જાગે, અને પિયુ પિયુ પાકારવારૂપ બ્રાહ્મી વેદના ઉદ્ભવે ત્યાં સર્વાંમાં દાસત્વભાવ મનાય અને લઘુતા, દીનતા, વિનય ગુણ આવે, એવી લઘુતા કે દીનતા મારામાં આવી નથી, તેથી હે સહાત્મસ્વરૂપ પરમાત્મા, મારી અપાત્રતાનું હું શું વર્ણન કરું? ર ૩. આપની અર્થાત્ પરમાત્મપદની અભેદ્ય ઉપાસનાથી જેના અંતરમાં સ્વાનુભવ પ્રકશ જળહળી રહ્યો છે એવા પ્રત્યક્ષ આત્મજ્ઞાની, આત્મારામી સદ્ગુરુદેવ કોઈ મહાભાગ્ય ચેગે જો મલ્યા અને તેની પતિતપાવની, ભવભયહારિણી, શિવસુખકારિણી, અધમેાદ્ધારણી, એવી અપાર માહાત્મ્યવાળી આજ્ઞા પ્રાપ્ત થઇ, તા તેનું તથારૂપ માહાત્મ્ય મને લક્ષગત થયું જ નહિં, અને તેથી તે આજ્ઞા મારા હૃદયમાં મેં અચળપણે ધારણ કરી નહિ, આરાધી નહિ, સફળ કરી નહિ, અને મળી ન મળ્યા તુલ્ય કરી. તેથી આપની, સત્સ્વરૂપ પરમાત્માપન્નુની સત્ શ્રદ્ધા થઈ નહિ. જે ‘ લજ્જા પરમ વ્રુછુટ્ટા' કહી છે તે પણ જ્ઞાની ગુરુના ચેાગે સુલભ થવા ચાગ્ય છતાં પ્રમાદયેાગે મેં તેવી દુર્લભ શ્રદ્ધા દઢ કરી નહિ, તેમ આપના શરણમાં જ મારું સર્વ શ્રેય છે એવા વિશ્વાસ નિશ્ચળપણે આવ્યા નહિ. તેથી આપના પ્રત્યે પરમાદર, પરમ પ્રેમ, ભાવ, ભક્તિ પ્રગટત્યાં નહિ. ૩ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુ-ભક્તિ રહસ્ય જોગ નથી સસંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. ૪ ૪. જેણે અંતરમાં પરમાત્માની અભેદ ઉપાસનાથી આત્મ સાક્ષાત્કાર કર્યો છે એવા આત્મારામી સદ્ગુરુ કે સંત અને પરમાત્મામાં અંતર જ નથી. એવા સદ્ગુરુની આજ્ઞાનું યથાર્થ માહાત્મ્ય સમજાય, લક્ષગત થાય, અને આરાધના થાય, તેમજ પ્રભુ પદ પ્રત્યે તથા પોતાના આત્મા પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, અને પરમાદર પ્રગટે તે માટે સત્સંગ બળવાન ઉપકારી સાધન છે. એ સત્સંગ કે જ્યાં જ્ઞાની પુરુષનાં ચરિત્રે, વિચાર અને વચનેની ઉપાસનાનું અવલંબને નિરંતર સને રંગ ચઢે, આત્મા ઊર્વ પરિણામી થઈ પરમાત્મરંગી બની સમીપ મુક્તિગામી થાય તે સસંગ આ દુષમકાળમાં દુર્લભ થઈ પડ્યો છે. તેમ જ સત્સંગ મળે તો તેને એક નિષ્ઠાએ આરાધવાની યેગ્યતા પણ મારામાં નથી. સત્સંગમાં જે સતરૂપ પરમાત્મતત્વ તેનું માહાસ્ય શ્રવણ થયા કરે તે સની, તેમજ સની પ્રાપ્તિ જેને થઈ છે એવા આત્મારામી સંત જનોની સેવા કરવાને જગ એટલે પ્રાપ્તિ કે ચેગ્યતા મારામાં નથી. સદ્ગુરુ કે સત્સંગ દ્વારા એમ બંધ થયે કે, આત્મા સિવાય અન્ય જે તન ધન સ્વજનાદિ પરદ્ર, તેમજ પરભાવ, તે કઈ મારાં નહિ, પણ જ્ઞાની કૃપાળુ સદ્દગુરુએ જાણ્યું, જેયું, અનુભવ્યુ, પ્રકાશ્ય, તેવું જ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંતિ સુખધામ, જે સહજ આત્મસ્વરૂપ, તે જ હું, તે જ મારું સ્વરૂપ. માટે મારે પરમ પ્રેમે ઉપાસવા ગ્ય, ઉપાદેય માત્ર એક એજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે. એમ પરમાં મમત્વરૂપ બહિરા For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં હું પામરશું કરી શકું?', એ નથી વિવેક ચરણ શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ ભભાવ તજી દઈ અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપની ભાવનામાં, ચિંતવનમાં ચિત્તની એકાગ્રતારૂપ પરિણતિ, તે આત્મા અર્પણતા, તે મારામાં આવી નથી, અથવા બાહ્યભાવે મારું મનાતું સર્વસ્વ આપના ચરણમાં અર્પણ કરી, આત્મશ્રેય માટે એક આપજ મારે પરમ શરણરૂપ છે, એવી કેવળ અર્પણતા, સદ્ગુરુ પ્રત્યે શરણ ભાવ, મારામાં આવ્યું નથી, તેથી સદ્ગુરુને અનન્ય આશ્રય પ્રાપ્ત થયે નહિ અથવા આશ્રયન વેગ મળે તે તે સફળ કરવા મન વચન કાયાથી અપ્રમત્ત પુરુષાર્થ વડે તેને આરાધ્યા નહિ. અથવા અર્થાતરે આપના પરમાર્થ સ્વરૂપને જાણ્યા વિના સામાન્યપણું કરી, આપનાં ચરણમાં હું વાસ્તવિક આત્મસમર્પણ ન કરી શક્યું, જેથી પૂર્વે અનેકવાર સુગ મળવા છતાં પણ આપના સત્સંગ અને સત્સવાના લાભથી વંચિત રહ્યો અને તેથી મન વચન કાયારૂપ ત્રિગ પ્રવૃત્તિ જેથી આપની અનુગામિની રહી શકે એવે, સશાસ્ત્રોમાંથી (૧) પ્રયેાગવીરેનાં જીવન રહસ્યરૂપ ધર્મકથાનુગ, (૨) કર્મ તંત્ર રહસ્યરૂપ કરણાનુગ, (૩) સદાચાર વિધાનરૂપ ચરણાનુગ અને (૪) વિશ્વપદાર્થ રહસ્યરૂ૫ દ્રવ્યાનુયોગ એ ચારે અનુએને આશ્રયપૂર્વક, સ્વાધ્યાય આદિ ન કરી શક્યા અને તેથી તેના પરમાર્થ રહસ્યને ન પામે. ૪ ૫. બેડીઓથી જકડાયેલ કેદી, જેમ કેઈ પણ કિયા સ્વાધીનપણે કરવા સમર્થ થતું નથી, તેમ કર્મરૂપ બેડીથી For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સદ્દગુરુ-ભક્તિરહસ્ય જકડાયેલે, પરાધીન એ હું પામર સ્વાધીનપણે કાંઈ પણ કરવા સમર્થ નથી. એ વિવેક મારામાં નથી. બંધાયેલ જેમ પિતાની મેળે પિતાને બંધનથી મુક્ત કરી શકતો નથી, પણ બંધનરહિત એવા બીજાની સહાયથી સહેજે મુકત થઈ શકે છે, તેમ માયાના પાશમાં બંધાયેલે હું, અસંગ, અપ્રતિબદ્ધ અને મુકત એવા જ્ઞાનીનાં ચરણના શરણ વિના, અવલંબન વિના, અબંધ અને મુક્તદશા શી રીતે પામી શકું તેમ છું? સદ્ભાગ્ય એગે આપ પરમકૃપાળુદેવનો આશ્રય પણ મળે. હવે કેવળ અસહાય, નિરાશ્રિત એ હું, તે પણ આપના ચરણના આશ્રયથી અંતરાત્મ દષ્ટિપામી, પરમ પુરુષાર્થગ્ય થઈ શુકલ ધ્યાનમાં આરૂઢ થઈ, બધિ અને સમાધિ પામી, સર્વ કર્મો ક્ષય કરી, સર્વ બંધને ટાળી સિદ્ધપદ પર્યતની સર્વોત્કૃષ્ટ સચ્ચિદાનંદમય સર્વજ્ઞદશારૂપ નિજ નિર્મળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને પામવા ભાગ્યશાળી બની શકું એમ છું. આપનું શરણ આવું શક્તિશાભી હવાથી, એવી ધીરજથી તેને દઢપણે એકનિષ્ટપણે ધારણ કરવું જોઈએ, કે તે શરણભાવ છેક મરણ સુધી નિશ્ચળપણે ટકી રહે અને તેથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એકવાર સમાધિમરણ થાય છે તેથી અનંતકાળનાં અસમાધિમરણ ટળે. આ દુર્લભ માનવભવ તથા જ્ઞાની ગુરુની પ્રાપ્તિરૂપ મુક્તિ માટેનાં સર્વશ્રેષ્ઠ કારણે મળ્યાની સફળતા ત્યારે જ ગણાય, કે જે અંતકાળે સમાધિ બેધિની પ્રાપ્તિ થાય, તેવી ઉત્કૃષ્ટ આરાધનાપૂર્વક સમાધિમરણ સાધી શકાય. તે માટે આપનું શરણ હું અંત સુધી અચળપણે ગ્રહી રાખું, એવી ધીરજ મારામાં નથી, તે પ્રાપ્ત થાઓ. ૫ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અર્ચિત્ય તુજ માહાત્મ્યના, નથી પ્રફુલ્લિત ભાવ; અ'શ ન એકે સ્નેહનો, ન મળે પદ્મ પ્રભાવ. ૬ ૬. ઉપર જણાવ્યા પ્રમાણે સ્વપરના શ્રેયની સફળતા સાધવા અર્થ હે પ્રભુ, આપનું માહાત્મ્ય, આપનું સામર્થ્ય, આપની શક્તિ કોઈ અચિંત્ય અલૌકિક, અદ્ભુત છે. ૩૦ ઇન્દ્ર, ચક્રવતી આદિ ત્રણ લેાકને જીતવા સમ, એવા તે મળવા ઘણા સુલભ છે, પણ ઇન્દ્રિયે અને મનને જીતે તેવા મળવા અત્યંત દુર્લભ છે. આપે તે ઇન્દ્રિયજય અને મનેાજયથી ત્રણ લેાકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય કરીને, અધિક પરાક્રમ દર્શાવ્યું છે. અને તેથી સમસ્ત જગતમાં જેની આણુ વતે છે, એવા મહાદિ શત્રુએના, આપે પરાજય કરી, મેાક્ષ લક્ષ્મીને પ્રાપ્ત કરી છે, તે આપનુ અચિંત્ય અદ્ભુત પરાક્રમ ત્રણ લેાકમાં વંદનીય છે. તેથી આપનું માહાત્મ્ય, આપની આત્મ પ્રભુતા, કોઈ અર્ચિત્ય, અનુપમ, અલૌકિક, સર્વોત્કૃષ્ટપણે શે।ભી રહી છે. તે સર્વોત્તમ દશા વિચારતાં, તે ઉપર અત્યંત ઉલ્લાસભાવ આવવા જોઈ એ, પ્રફુલ્લિતતા વધી જવી જોઈ એ, આન ંદની ઉર્મિઓ ઉછળવી જોઈ એ, અને એકતાર સ્નેહ ઉભરાવા જોઈ એ, તેમ થતું નથી. તેવા ઉલ્લાસભાવ, પ્રેમભાવ કે પ્રભાવ મારામાં જાગતા નથી. નહિ તે। આપનું અપાર સામર્થ્ય ચિતવતાં મારામાં પણ એવું જ સામર્થ્ય રહેલું છે તે જાગૃત થાય, પ્રગટ થાય, પુરુષાર્થ ખળ વધે અને અજ્ઞાન, રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓને જીતવા પરમ પ્રભાવ, સર્વાંलृष्ट શક્તિ સામર્થ્ય પ્રગટે અને પ્રાંતે, For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુ-ભક્તિરહસ્ય ૩૧ અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહના તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ' પ્રગઢ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વના ધ્યાતા થાય રે, તત્ત્વ રમણ એકાગ્રતાપૂર્ણ તત્ત્વે એહુ સમાય રે,’ —શ્રીમદ્ દેવચંદ્રજી એમ પ્રગટ સહજાત્મસ્વરૂપના અચિંત્ય માહાત્મ્યને ધ્યાવતાં, ધ્યાતા પણ તે જ અચિંત્ય દશારૂપ નિજ સહજાત્મસ્વરૂપને પામી કૃતાર્થ થઈ જાય. ૬ ૭. સંસારી જીવાની સવ અવસ્થા અચળ નથી, સદા ટકી રહેનાર નથી, પણ ક્ષણમાં વિષ્ણુસી જાય તેવી દુઃખદ છે. જ્યારે આપનું પરમાત્મપદ અચળિત ત્રિકાળ એજ સ્વરૂપે ટકીને રહે તેવું શાશ્વત સ્વરૂપ છે. તેથી તેવા શાશ્વત સ્વરૂપમાં જો મને આસક્તિ, પ્રેમ, સ્નેહ પ્રગટે, તે મારું શાશ્વત સ્વરૂપ આળખાય અને તેથી પરમ સુખમય શાશ્વત અવસ્થામય સિદ્ધપદની પ્રાપ્તિ થાય, જેથી સંસારનાં સ ક્ષણિક અવસ્થાજન્ય પરિભ્રમણનાં દુઃખના અંત આવે. પરંતુ માહનું પ્રાબલ્ય એવુ છે કે તન ન સ્વજનાદિ પરમાં મારાપણાની માન્યતાથી તેમાં જ આસક્તિ પ્રીતિ બની રહી છે, અને તેથી આપના શાશ્વત સુખમય અચળ સ્વરૂપમાં પ્રીતિ, પ્રેમ, લગની લાગતી નથી. તેમ આપના વિરહ રહ્યા કરે છે, તેથી અનંત સંસારના ત્રિવિધ તાપાગ્નિના અંગારામાં નિશદ્દિન બન્યા કરવું પડે છે, એવા ખેદ કે દુઃખ લાગતુ નથી. જો આપનો વિરહ અત્યત સાથે તા પ્રભુપ્રદ પ્રત્યે પ્રેમભાવ વધી જતાં સ ંસારની આસક્તિ દૂર થઈ જાય અને સાક્ષાત્ પ્રભુપદની પ્રાપ્તિ થાય; કેમકે અતિ 6 For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ શય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ થાય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. અને તે તે તે વિરહ પણ સુખદાયક થઈ પડે. પણ તે વિરહાગ્નિને તાપ લાગતો નથી. તેમ આપના પ્રત્યે પ્રેમ, પ્રીતિ ભક્તિથી જે જે મહાપુરુષે આપના પદને પામવા ભાગ્યશાળી બની કૃતાર્થ થઈ ગયા તેવા પુરુષોનાં ચરિત્રો કે તેમની પ્રેમભક્તિનું કથનકીર્તન, તેનું શ્રવણ પ્રાપ્ત થવું દુર્લભ થઈ પડ્યું છે. તેમજ પૂવે છદ્મસ્થ અવસ્થામાં સમસ્ત જગતના જીવને નિષ્કારણ કરુણાથી તારવાની ઉદ્ધારવાની, આપની ઉત્કૃષ્ટ પરમાર્થ કારુણ્ય ભાવના, તે આપને વિશ્વવ્યાપક પ્રેમ, વિશ્વબંધુત્વ એ આદિ આપનાં સર્વોત્તમ ચરિત્રની કથા-કીર્તન સાંભળવાનાં મળવાં અસુલભ થઈ પડયાં છે, તેને પણ અત્યંત તાપ, ખેદ રહેતું નથી. ૭ ૮. જ્ઞાનમાર્ગ, કિયામાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણેય માર્ગમાં, ભક્તિમાર્ગ સર્વને માટે સુગમ રાજમાર્ગ કહ્યો છે. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણમી પાગું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે અથવા ઊર્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયા માર્ગે અસદ્ અભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સદ્દગુરુ-ભક્તિ રહસ્ય મેહ, પૂજાસત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોને સંભવ રહ્યો છે. કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણોથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંઘ દીઠું છે અને તેમજ વર્યા છે. તથાપિ તે ચેગ પ્રાપ્ત થ જોઈએ. નહિ તે ચિંતામણિ જે જેને એક સમય છે એ મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિને હેતુ થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રમાણે સગુરુ દ્વારા ભક્તિમાર્ગનું માહાસ્ય શ્રવણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છતાં તે માર્ગમાં પ્રવેશ થતો નથી. “શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન વંદન ધ્યાન; લધુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણુ.” –શ્રી બનારસીદાસ એમ ભક્તિના નવભેદમાં અનુક્રમે પ્રેમ, ઉપાસના વધતાં, છેવટે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું, એ પરાભક્તિની છેવટની હદ છે, એક એ જ લય રહેવી, તે પરાભક્તિ છે, તે પ્રાપ્ત થાય તેવી લગની, તાલાવેલી લાગતી નથી, કારણ કે તેવું માહાસ્ય યથાર્થ લાગ્યું નથી. તેથી ભક્તિમાં ભાવ, ઉલ્લાસ આવતું નથી. તેમ ભજન, કીર્તન, સ્તવન આદિમાં દેઢ ભાન, એકાગ્ર ઉપર રહેતું નથી. ભક્તિનાં પદ કે પાઠ સુખથી બેલાતાં હોય અને મન તે ક્યાંય સંકલ્પ વિકલ્પમાં દેડયા જતું હોય તેથી શું બોલાય છે તેનું ભાન, લક્ષ, વિચાર હેતું નથી. તે ત્યાં વિચારદશા તે આવે જ ક્યાંથી? Jal Education International For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય -અમૃત-ઝરણાં કાળદેષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ તોયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ ૯ વિચારદશા જાગે તો નિજધર્મ શું? તે સમજાય. જ્ઞાનીઓએ વરતુવમા ધર્મ કહ્યું છે. તે આત્માને સ્વભાવ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ હેવાથી રત્નત્રયાત્મક ધર્મ કહ્યો છે. તે નિજ ધર્મની પ્રગટતા થવા “આત્મવિચાર કર્તવ્યરૂપ” ધર્મ કહ્યો છે. અને તે વિચાર જાગૃતિ થવામાં સહાયક દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે. માટે મારે અત્યારે જિજ્ઞાસા આદિ વર્તમાન ભૂમિકાથી આગળ વધવા, હાલ શું શું કરવું ઘટે છે ? તે કર્તવ્યરૂપ ભૂમિકા ધર્મ શું છે? તે ધર્મની મને સમજ નથી, તે સમજ જ્યાંથી પ્રાપ્ત થવા એગ્ય છે એવા સત્સંગ, સોધને વેગ રહે તેવું ક્ષેત્ર સુલભ નથી. અને ભાગ્યાગે તેવું સ્થાન મળી આવે છે ત્યાં સ્થિતિ કરીને રહેવું જોઈએ તે રહેવાતું નથી. મહાભાગ્ય યોગે સત્સંગમાં સ્થિરતા કરી રહેવાને લાભ મળે તે ત્યાં મિથ્યા આગ્રહ, સ્વછંદતા, ઈન્દ્રિયવિષય અને પ્રમાદ કે વિકથાદિમાં વ્યર્થ કાળ ગાળી દઈ અમૂલ્ય અવસર સફળ કરી લેવાનો લક્ષ ચૂકી જઈ, બીજી જ જ જાળમાં ફસાઈ રહી, દુર્લભ તીર્થક્ષેત્રને પ્રાપ્ત અપૂર્વ જગ પણ અપ્રાવત, નિષ્ફળ થાય તેમ કર્યું! ૮ ૯. કલેશિત જીની બહુલતાથી કાળ પણ કળિ કહેવાય! એવા આ કળિકાળના પ્રતાપે વર્તમાનકાળ દૂષિત થયે છે. ઉત્તમ કાળમાં પ્રાયે મહાપુરુષોને, સત્સંગ અને સદ્ધર્મપ્રાપ્તિને જેગ જે સુલભ હતું તે આજે રહ્યો નથી. કાળના પ્રભાવે આત્મ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સદગુરુ-ભક્તિ રહસ્ય વાદની ગૌણુતા અને જડવાદની પ્રધાનતા થતી જતી હોવાથી, આર્ય ક્ષેત્રે પણ પ્રાગે અનાર્ય ક્ષેત્ર જેવાં અને મનુષ્ય પ્રાય ધર્મકર્મહીન થતાં જાય છે. તેથી લેકમાં ન્યાય, નીતિ, સદાચાર આદિ આર્ય આચાર વિચારપૂર્વક વ્યવહાર ધર્મોની પ્રાયે હીનતા થતી જાય છે, તેમજ મર્યાદા ધર્મ એટલે વ્રત નિયમ આદિ મર્યાદાપૂર્વક, દેશ સંયમપૂર્વક ગૃહસ્થ ધર્મોનું પાલન વ્યવસ્થિત રહ્યું નથી. ધર્મની શ્રદ્ધા જ લુપ્તપ્રાય થતી જાય છે, તેથી અગ્ય આચાર વિચારને, કે પ્રવૃત્તિને રોકનાર વૃદ્ધમર્યાદા કે ધર્મમર્યાદા જે કઈ અંકુશ રહ્યો નથી. જેથી નિરંકુશપણે અધર્મ પ્રત્યે જનસમૂહ વહ્યો જાય, તે વિષમ કાળ પ્રભાવ થઈ રહ્યો છે. આમ દેશકાળ ધર્મસાધના માટે પ્રતિકૂળ થતે જોઈ, મને વ્યાકુળતા કે મૂંઝવણ થતી નથી. હે પ્રભુ, એ મારા કર્મની બહુલતા તે જુઓ! કે આજે પણ જેને જ્ઞાની કૃપાળુ સગુરુને વેગ મળે છે, અને તે યોગે સદ્ધર્મોપાસનામાં જીવન સફળતા સાધી રહ્યા છે, તેને તે “થે આરે રે ફિરિ આ ગણું, વાચક ચશ કહે ચંગ, હાલેસર, એ પ્રમાણે આ કાળ પણ હાનિરૂપ નથી, ધન્યરૂપ છે. છતાં તેવા સત્ સાધકે વિરલા જ છે અને તે પણ અજાગૃત રહે તે પ્રાપ્ત જોગ અફળ જતાં વાર લાગે નહિ, એવું દેશકાળનું વિષમ પાણું વતે છે. તેથી નિરંતર જાગૃતિ રહે, એ માટે હે પ્રભુ, એક આપનું જ શરણ પરમ આધાર છે. ૯ ૧૦. હે પ્રભુ, આપના શુદ્ધ સચ્ચિદાનંદમય સહજાન્મસ્વરૂપ૩૫ પરમાત્મપદની પ્રાપ્તિ કરાવવા માટે સર્વથા સમર્થ, એવી કપાળ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ દેહેટ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ ગુરુદેવની આજ્ઞાની આરાધનારૂપ સત્ સેવામાં, વિનરૂપ બંધને ઘણું છે. જેવાં કે લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધને, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન, એ આદિ પ્રતિબંધ તથા સ્વચ્છદ, પ્રમાદ આદિ વિહ્યો સની ઉપાસનામાં આદર, પ્રેમ, ભાવ, પુરુષાર્થ જાગૃત થવા દેતાં નથી. કષાય, ઈન્દ્રિય વિકથા, સ્નેહ અને નિદ્રા એમ પ્રમાદ પાંચ પ્રકારે છે, અથવા ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે. એ સર્વ આત્મદશા સાધવામાં વિનરૂપ બંધનેને ત્યાગ થઈ શકતો નથી. દેહ અને ઇન્દ્રિય મને વશ રહેતાં નથી અને બાહ્ય પદાર્થોમાં રાગ અસક્તિ રહ્યા કરે છે અર્થાત્ દેહ અને ઈન્દ્રિમાં મમત્વભાવ, મેહભાવ એ પ્રબળ છે કે તેના પ્રભાવે ઇચ્છિત વિષરૂપી બાહ્ય પદાર્થોમાં રાગ કરી જીવ જ્યાં-ત્યાં પ્રતિબદ્ધતા પામે છે, અને તેથી વિષય વિકારમાં જતી વૃત્તિ વિરામ પામી, અંતર્મુખ થઈ, અંતરાત્મપણે પરમાત્મપદની સાધનારૂપ સત્ સેવા થઈ શકતી નથી. અથવા સચ્ચિદાનંદમય નિજ નિર્મળ સહજાન્મસ્વરૂપમાં અખંડ શ્રદ્ધા, રુચિ, ભાવ, પ્રેમ, તલ્લીનતા જાગતાં નથી અને તેથી અંતરાત્મદશા કે સ્વાનુભવ પ્રકાશ પ્રગટતું નથી. ૧૦ ૧૧. હે પ્રભુ, આપનો વેગ નિરંતર રહ્યા કરે અને ચિત્તવૃત્તિ આપના સ્વરૂપની અભેદ ચિંતવનામાં એકાગ્રપણે નિમગ્ન રહે, તો તે આત્મદશા, આત્મરમતારૂપ સસેવાની પ્રાપ્તિ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુ-ભક્તિરહસ્ય તુજ વિયોગ સ્ફુરતા નથી, વચન નયન યમ નાંહિ; નહિ ઉદાસ અનભક્તથી, ૩૭ તેમ ગૃહાર્દિક માંહિ. ૧૧ નથી અને આપને વિચાગ રહ્યા કરે છે સ્ફુરવુ જોઇએ, યાદ આવવું જોઇએ, તેમ થાય. પણ તેમ થતું એ દુઃખ ક્ષણે ક્ષણે થતું નથી અર્થાત્ આપના વિયેગ સાલતા નથી તેનું કારણ, વચન અને નયનના સંયમ નથી, તે છે. બાહ્ય પદાર્થાંમાં જ આકષ ણુ હાવાથી ત્યાં જ જોડાઈને તે મહા અનથ કારી બને છે. જગતમાં ધનનું માહાત્મ્ય જીવે જાણ્યુ છે, તેથી તેને જ્યાંત્યાં નિરંક નાખી દેતા નથી, દુર્વ્યય કરતા નથી, તેમ પેાતાનું અહિત થાય તેવા કાય માં વાપરતા નથી. પાંચ ઇન્દ્રિય અને મન એ અહિક ધન કરતાં કેટલાં બધાં અધિક મૂલ્યવાન છે? કેટલાં પુણ્ય વધ્યાં ત્યારે સન્ની પંચેન્દ્રિયપણું અને તેમાં મેક્ષપ્રાપ્તિ માટે સર્વોત્તમ એવા માનવભવ મળ્યેા છે ? એ સમજાય તા વચન નયન આદિ ઇન્દ્રિયે, ભવ વધી જાય એવાં, ક`બંધન થાય તેવાં કાચમાં તેા ન જ વપરાય, તેના દુરુપયોગ ન જ થાય, એમ ખચીત પ્રવર્તાય. પરંતુ સાચી સમજણ કે વિચારના અભાવે, પાંચેય ઇન્દ્રિયા નિરંકુશપણે છૂટી મૂકી છે, અને તેથી તે અહેારાત્ર પેાતાને જ દુઃખરૂપ એવાં પાપમાં પ્રવતી રહી છે. તેમાં પણ વચન અને નયનથી તે ઘણાં જ કર્યાં 'ધાયા કરે છે. વચનથી વેર, વિરોધ કે પ્રેમપ્રીતિ રૂપ દ્વેષ કે રાગ વધ્યા જ કરે અને ભવવૃદ્ધિ થયા જ કરે તેવાં કમ અધાય છે. નયનથી પણ ઇષ્ટાનિષ્ઠ ભાવની વૃદ્ધિ થઈ રાગદ્વેષ વધ્યા જ For Personal & Private Use Only ' Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કરે છે, તેને લક્ષ આવતે જ નથી. નિરર્થક જ્યાં-ત્યાં જોવાની જ આતુરતા, અભ્યાસ અને જ્યાં-ત્યાં જેમ તેમ બોલ્યા જ કરવાની કુટેવથી કેવાં કેવાં કર્મબંધન થઈ રહ્યાં છે અને પિતાને કેવી હાનિ થઈ રહી છે તેને વિચાર સરખેય આવતું નથી ! એ જ મેહનું પ્રાબલ્ય છે. જ્ઞાનીઓએ એ પાંચેય ઇન્દ્રિય અને મનને વશ કરીને સર્વોત્તમ સુખમય પરમાત્મદશા પ્રગટાવી છે. નેત્રોથી આ અસાર અને સ્વપ્નવત્ જગતને જોવાનું બંધ કરી, અંતરમાં દિવ્ય વિચાર અને જ્ઞાનચક્ષુ ખેલી, અનંત ઐશ્વર્યશાળી સુખનિધાન, અજરામર એવા પિતાના આત્મદેવનું દર્શન કર્યું છે. “દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યવીર્ય વાણીથી કહી શકાયું યોગ્ય નથી.” ધન્ય છે તે ઇન્દ્રિયે અને મનનો જય કરનાર પરાક્રમશાળી જ્ઞાની પુરુષોને પુરુષાર્થ પરાક્રમને ! વળી તે જ્ઞાનીઓએ મૌનવ્રતના અભ્યાસથી વાણીને સંયમ સાથે અને પરિણામે ત્રણ જગતને કલ્યાણકારી પાંત્રીશ અતિશયયુક્ત અલૌકિક દિવ્ય વાણીરૂપ બેધવૃષ્ટિથી જગત જીનું શ્રેય કરી સ્વપરને અનંત ઉપકાર કર્યો ! એ મહાપુરુષોનાં ચરિત્રોનાં અવલંબને, વચનને પ્રભુસ્તુતિ, ભક્તિ, સ્વાધ્યાય આદિ સ્વાત્મહિતના કાર્યમાં જોડાય અને નયનને પ્રભુ દર્શનમાં કે શ્રુતજ્ઞાનનાં પઠન પાઠનમાં કે જીવરક્ષા માટે યત્નામાં સદુપયેાગ થાય, બનેને સંયમ થાય તેમ થતું નથી. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સદ્દગુરુ-ભક્તિરહસ્ય અહ’ભાવથી રહિત નહિ, સ્વયમ સ`ચય નાહિ; નથી નિવૃત્તિ નિમ ળપણે, અન્ય ધની ૩૯ કાંઈ. ૧૨ વળી જે જીવા આપના ભક્ત નથી અને આરંભ પરિગ્રહાદિ સંસાર પ્રપચામાં આસક્ત છે તેવાઓના સંગ પ્રસંગ પણ હજુ મને ગમે છે. પણ તેમના પ્રત્યે ઉદાસીનતા, ઉપેક્ષાભાવ આવતા નથી, તેમજ ગૃહ કુટુ ંબ પરિવાર આદિ સ પરમાંથી મારાં નથી પણ મારા આત્માને બંધનરૂપ એ બધી માયાજાળ છે, ફાંસી છે, માટે તેમાં મમત્વ, મેાહ કરી તલ્લીન થઈ જવાય છે એ ભૂલ છે, એમ ભાન રહેતુ નથી અને તેથી તેમાં પણ વૈરાગ્ય કે ઉદાસીનતા આવતી નથી. તેથી આત્મસ્વરૂપમાં કે પ્રભુભક્તિમાં રુચિ,પ્રીતિ, તલ્લીનતા જાગતી નથી.૧૧ ૧૨. હે પ્રભુ, મારામાંથી અહંભાવ હજી જતેા નથી અને તેથી સ્વભાવરૂપ સ્વધર્મના સંચય અને પરભાવરૂપ અન્ય ધર્મની નિવૃત્તિ નિમ ળપણે ક્ષાયકભાવે અથવા આસક્તિરહિતપણે થવી જોઈએ તે થતી નથી. ૮૮ જ્ઞાની કૃપાળુ સદ્ગુરુ કહે છે કે “ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કાઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું.” આમ છતાં મન વચન કાયાઇત્યાદિક જે હું નથી, તેમ જે મારાં નથી પણ પરપુદ્ગલરૂપ એ સ` મારાથી કેવળ ન્યારાં છે, તેમાં અનાદિ અવિદ્યાવશે હુંપણુ' અને મારાપણુ’રૂપ અહંભાવ મમત્વભાવ થયા જ કરે છે. શ્રીમદ્ યશે વિજયજી કહે છેઃ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણાં अहंममेति मंत्रोऽयं मोहस्य जगदाध्यकृत् । अयमेव हि नब्पूर्व प्रतिमंत्रोऽपि मोहजित् ॥ અર્થાત્ હું અને મારું એ મેહને એ પ્રબળ મંત્ર છે કે જેનાથી આખું જગત આંધળું બન્યું છે અને વાસ્તવિક એવું પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી પરમાં હું અને મારું કરી માયા જાળમાં ફસાઈ દુઃખી દુઃખી થઈ રહ્યું છે. તે મેહ મંત્રને નિષ્ફળ કરવા તેની સામે પ્રતિમંત્ર પણ છે. તે કે? તેને ઉત્તરઃ જ્યાં જ્યાં હું અને મારું મનાયું છે ત્યાં ત્યાં તેની પૂર્વે “ન જવામાં આવે તે તે મેહને જીતનાર પ્રબળ મહામંત્રરૂપ બને છે અર્થાત્ પરમાં હું અને મારું છે તેમાં હું નહિ, મારું નહિ એમ સમજાય, મનાય અને પ્રવર્તાય તે મેહને સંપૂર્ણ પરાજય થાય તેમ છે. પરમકૃપાળુ સદ્દગુરુદેવ કહે છે “અનાદિસ્પષ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.” ..અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પિતાને, પિતાનાં નહિ એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેત તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં FO F For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સદગુરુ-ભક્તિરહસ્ય સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સપુરુષાદિ સાધન કહો છે અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુષાર્થને તેમાં ગેપડ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટયે એમાં કંઈ સંશય નથી.” આમ વિપરીત માન્યતા, મિથ્યાત્વ, દેહાત્મબુદ્ધિ, દેહાધ્યાસ, દર્શનમેહ, અવિદ્યા આદિ અનેક નામે એક જ મેટો દેષ, જે સર્વ દોષનું મૂળ ગણું સૌથી પ્રથમ સર્વ પ્રયત્ન શીઘ્ર ટાળવાને મહાપુરુષનો બેધ છે, તે આ અહંભાવ હજુ જ નથી, કારણ કે તે અહંભાવ ક્ષય કરવાને અચૂક ઉપાય જ્ઞાની પુરુષને બેધ, તેની આજ્ઞા, તેનું આરાધના સર્વાર્પણપણે થતું નથી. સ જિજ્ઞાસા જેના અંતરમાં જાગી છે, તેવા શમસંવેગાદિ સદ્દગુણવંત મુમુક્ષુના અંતરમાં સદ્દગુરુને બેધ, તેની આજ્ઞા ઝળકી ઊઠે છે, પરિણમે છે. તેને સવિચારદશા જાગે છે, તેથી સર્વ પરમાંથી અહંવ મમત્વ હઠી જઈ જ્ઞાનીએ જે કહ્યો છે તે શુદ્ધ ચિતન્યસ્વરૂપ આત્મા તે હું છું, તે જ મારું સ્વરૂપ છે, તેથી અન્ય સર્વ મારાથી ભિન્ન તે હું નહિ, તે મારું નહિ, એમ નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપના સતત સ્મરણ રટણથી અને ભેદવિજ્ઞાનની ભાવનાથી અંતરમાં આત્મસ્વરૂપની અપૂર્વ શ્રદ્ધા, રુચિ, ભાવના પ્રબળપણે પ્રગટે છે. એ પક્ષ આત્મભાવનાના સતત અભ્યાસ, પરાભક્તિના પ્રભાવે, મનની ઉપગની સ્થિરતા થતાં, અંતરમાં પ્રત્યક્ષ આત્મદર્શન, આત્મ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સાક્ષાત્કાર, સ્વાત્માનુભૂતિ, આત્મજ્ઞાન, શુદ્ધ સમક્તિ કે સ્વાનુભવ પ્રકાશ ઇત્યાદિ અનેક નામે પ્રસિદ્ધ એવી આત્મદશા જળહળી ઊઠે છે, જેના પ્રતાપે અનુક્રમે સર્વ રાગદ્વેષાદિ કર્મ ક્ષય થઈ નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે. આ આત્માનુભવ કે સમ્યગ્દર્શન,જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રય, કે અનંત જ્ઞાન દર્શન સુખ વદિ અનંત ચતુષ્ટય એ આદિ આત્માના સ્વભાવરૂપ હેવાથી તે આત્માને સ્વધર્મ છે. કારણ કે વસ્તુમા ધર્મ, વસ્તુના સ્વભાવને ધર્મ કહ્યો છે. એ આત્માનુભવની ધારા અખંડ રહે તેવા પુરુષાર્થમાં પ્રવર્તતા જ્ઞાની જ્યારે અનુભવદશામાં રહી શકતા નથી ત્યારે લક્ષ અને પ્રતીતિ તે અખંડ રહે અથવા આત્મભાવના સતત જાગૃત રહે તેમ પ્રવર્તે છે. આ આત્મભાવમાં રહેવારૂપ સ્વધર્મ સંચય જેમ જેમ વધે તેમ તેમ પરભાવમાં પ્રવૃત્તિરૂપ અન્ય ધર્મની નિવૃત્તિ થઈ જાય છે. અને પ્રાન્ત મેહકર્મના ક્ષયે કેવળજ્ઞાન પ્રગટ થતાં અનંત ચતુષ્ટયસ્વરૂપ સ્વધર્મની સંપૂર્ણતા થાય ત્યારે અન્ય ધર્મરૂપ પરભાવની અત્યંત નિર્મળપણે લાયકભાવે નિવૃત્તિ થઈ જાય છે. હે પ્રભુ એવી સર્વોત્કૃષ્ટદશા આપે પ્રગટ કરી છે તે આપની કૃપાથી આ રંકને પણ પ્રાપ્ત હે! એમ નિરંતર પ્રાર્થના છે. જ્યાં સુધી તેવી અનુભવ દશા પ્રગટી નથી ત્યાં સુધી તેના કારણરૂપ પક્ષ આત્મભાવનાના સતત અભ્યાસરૂપ સ્વધર્મ સંચય નિરંતર પ્રાપ્ત રહે અને દેહમમત્વ આદિ પરભાવરૂપ અન્યધર્મની વાસના રહિત, આસક્તિ રહિત નિવૃત્તિ થાય, તે એવી કે મરણ કે વેદનીના પ્રસંગમાં કસોટીરૂપ બની સાક્ષાત For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ-ભક્તિ રહસ્ય એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્દગુણ પણ, મુખ બતાવું શુંય? ૧૩ અનુભવ પ્રાપ્તિનું કારણ થાય, તે પુરુષાર્થ પણ થતું નથી તે આપના આશ્રયે તે સપુરુષાર્થ નિરંતર પ્રાપ્ત રહે! એજ પ્રાર્થના છે. ૧૨ ૧૩. આ પ્રમાણે અનંત પ્રકારે જોતાં મારી પાસે એક પણ સાધન છે નહિ જેથી મારા અનંત દોષ ટળી જાય અને મને મારા સંપૂર્ણ નિર્દોષ, સપરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉપર જે જે સાધને દર્શાવ્યાં છે તેમાંનાં પ્રત્યેક સાધન એટલાં બધાં બળવાન અને સમર્થ છે કે યથાર્થ રીતે તેમાંનું એક પણ આરાધાય તે અવશ્ય સર્વ દેષને ટાળી સર્વ આત્મિક સદ્દગુણે પ્રગટાવી સ્વરૂપસિદ્ધિને આપે. પરંતુ તે સાધનનું યથાર્થ માહાસ્ય કે સામર્થ્ય મેં જરાય લક્ષમાં કે વિચારમાં લીધું જ નથી તે તેના સમ્યફ આરાધનની તે વાત જ શી ? તેથી મારામાં એક પણ સદ્દગુણ પ્રગટયો નથી. જ્યાં સુધી સર્વ દોષનું મૂળ એવું અજ્ઞાન ટળ્યું નથી અર્થાત્ મારા સ્વરૂપનું ભાન થયું નથી, એળખાણ થઈનથી, શ્રદ્ધા, નિશ્ચય થયું નથી, અનુભવ થયે નથી, ત્યાં સુધી જે જે ગુણે મારામાં લૌકિકભાવે જણાય છે તે સગુણ કહેવાવા ગ્ય નથી. જેમ ક્ષીરજનથી ભરેલા ભાજનમાં અલ્પમાત્ર વિષે પડ્યું હોય તો તે ભેજનને એગ્ય રહેતું નથી, તેમ લૌકિકપણે દયા, શાંતિ, સમતા, ક્ષમા, જપ, તપ, સંયમ, સદાચાર, વૈરાગ્ય, ન્યાય, નીતિ, પ્રામાણિક્તા, બુદ્ધિ ઈત્યાદિ ગુણેમાંથી કવચિત્ કઈ વાર કઈ ગુણ પ્રાપ્ત થયા દેખાતા For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝાં કેવળ કરુણા–મૂર્તિ છે, દીનબંધુ દીનનાથ; પાપી પર્મ અનાથ છુ, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ હાય તે પણ મૂળ પેાતાના સ્વરૂપની આળખાણુરૂપ સમ્યગ્દન વગર તે સર્વ ગુણે સદ્ગુણુપણાને પામતા નથી, પત્થરની ઉપમા પામે છે, અને ભારરૂપ ગણાય છે, પરંતુ તે જ ગુણા જો સમ્યગ્દર્શન સહિત હાય તા સગુણા ગણાય છે, અને અમૂલ્ય રત્નરૂપ શેાભાને ધારણ કરે છે. તેથી ઉપરોકત સાધનાની ઉપાસનાથી જો દેહાદિમાં આત્મપણાની માન્યતારૂપ મિથ્યાદન ટળી જઈ પેાતાના સ્વરૂપની એળખાણુ, અનુભવ, રમણુતારૂપ સ્વધર્મની પ્રગટતા થાય તે તે જ બધા સદ્ગુણા અવશ્ય સદ્ગુણરૂપ લેખાય, અને અપ્રાપ્ત એવા બધા સદ્ગુણા પ્રગટ થઈ સ્વરૂપસિદ્ધિ પમાય. પરંતુ હે પ્રભુ ! તે વિનાના, એક પણ સાધન કે સદ્ગુણ વિનાના હું, સ`સ્વ હારી ગયેલા, આવી દ્દીન અવસ્થાને પામેલા આપને મુખ ખતાવવાને પણ ચેાગ્ય રહ્યો નથી. ૧૩ ૧૪. એમ એકપણ સાધન કે સદ્ગુણ વિનાના હુ, સ સદ્ગુણ સંપન્ન એવા આપની પાસે આવવાની હિંમત કરી શકતા નથી. હું પાપી છું, પરમ અનાથ છું, કેવળજ્ઞાન સ્વરૂપ મારા આત્માની મને શ્રદ્ધા, પ્રતીતિ, એળખાણુ નથી એ મિથ્યાત્વ કે અજ્ઞાન જેવું ખીજુ કાઈ પાપ નથી. કારણ તેથી મારા આત્માના ગુણાની હું' ઘાત કરી રહ્યો છું; અને ‘આત્મઘાતી મહાપાપી’ છે. તેથી હું મહાપાપી છું. તેમ આપના સિવાય આ પાપમાંથી મારો ઉદ્ધાર કરે, મને બચાવે તેવું કેાઈ શરણુ ખીજું મને નથી, તેથી હું અનાથ છુ. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ-ભક્તિરહસ્ય પરંતુ આપ તો સાક્ષાત્ કરુણામૂર્તિ છે. દીનના બંધુ છે. અનાથના નાથ છે. અશરણના શરણરૂપ છે. તેથી તે વિચારે આપના શરણ વિના મારે બીજા કેઈને આધાર નથી. સંસારમાં તન, મન, વચન, સ્ત્રી, પુત્ર, ગૃહ કુટુંબ, ધન, સ્વજન આદિ જે જે હું સુખનાં કારણ ગણું મારાં મારાં માનું છું, દાખમાં સહાયક થશે એમ માનું છું, તેમાંનાં કઈ મને સંસારના ત્રિવિધ તાપાગ્નિની ઝાળથી બચાવી શાંતિનું કારણ બને એમ નથી, તેમ દુઃખમાં, રેગમાં, કે મરણ કાળની અસહ્ય વેદનાના વખતમાં, તેથી બચાવે કે શરણરૂપ થાય, કે સમાધિમરણમાં સહાયક થઈ પરલેકમાં સદ્ગતિ અને સસુખ પ્રાપ્ત કરાવવામાં સાધન બને, એમ કેઈ નથી જ. તેથી તે સર્વ અન્ય આલંબન તજી, હવે સર્વ અર્પણભાવે, આપનાં ચરણનું શરણ સ્વીકારું છું. તો કૃપા કરી હે પ્રભુજી, મારે અનાથને હાથે ગ્રહ, અને મને આપની આજ્ઞા, બેધ, ભક્તિ આદિ સર્વોત્તમ સાધન દ્વારા તારે, ઉદ્ધારે. સર્વ સંસારી આલંબને, તેમ જ પરમાર્થને નામે રાગદ્વેષ અજ્ઞાન આદિ દેષ યુક્ત એવા દેવગુરુઓ, તે સર્વની આસ્થા તજી, એક આપ સર્વજ્ઞ વિતરાગ પ્રભુનું જ શરણુ અન્યભાવે હવે હું અંગીકાર કરું છું. તેથી નિષ્કામ કરુણાસાગર હે પ્રભુ, આપ મારે આ સંસાર દુઃખદરિયાથી ઉદ્ધાર કરે. ૧૪ ૧૫. હે ભગવાન, મારા સ્વરૂપના ભાન વિના, આ અપાર સંસારમાં હું જન્મ, જરા, વ્યાધિ, મરણ ઈત્યાદિ દુઃખ, દુઃખ ને દુઃખ જ ભેગવત રાસી લાખ યોનિમાં ચારે ગતિમાં અનંત કાળથી અનંતથી અનંતવાર પરિભ્રમણ કર્યા જ કરું છું, For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રીમદ્ રાજચંદ્રે કાવ્ય-અમૃત-ઝરણાં અનત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સતને, મૂક્યું નહીં અભિમાન, ૧૫ સ'તચરણુ આશ્રય વિના, પાર સાધન કર્યાં. અનેક, ન તેથી પામિયા, ઊગ્યા ન અશ વિવેક. ૧૬ આથડયા જ કરું છું. તેમાં કોઈ કાળે મે... આત્મારામી, આત્મજ્ઞાની એવા સંતને, સદ્ગુરુ તરીકે સ્વીકારી આરાધ્યા નથી, તેમની સેવા કરી નથી. તેમની આજ્ઞા ઉપાસી નથી, કારણ કે અભિમાનથી અક્કડ થઈ જ્યાં ત્યાં આથડતા એવા હું જ્ઞાનીના શરણમાં જવારૂપ લઘુતા, નમ્રતા, વિનયગુણ પામ્યા નથી. ૧૫ ૧૬. “ અનાદિકાળના પરિભ્રમણમાં અન ંતવાર શાસ્ત્રશ્રવણુ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અન તવાર આચાય પણું પ્રાપ્ત કર્યું છે. માત્ર ‘સત્' મળ્યા નથી, ‘સત્’ સુણ્યુ નથી, અને ‘સત્’ શ્રધ્યું નથી, અને એ મળ્યે, એ સુલ્યે, એ ચે જ છૂટવાની વાર્તાના આત્માથી ભણકાર થશે. માક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માને પામેલા માર્ગ પમાડશે.”—શ્રીમદ્ રાજચન્દ્ર. એમ, સરૂપ પરમાત્માના જેણે અંતરમાં સાક્ષાત્કાર કર્યાં છે એવા આત્મારામી, આત્મજ્ઞાની, મેાક્ષમાના નેતા સંતને સદ્ગુરુપણે નિર્ધારી, તેના ચરણમાં સર્વાં પણભાવે શરણુતા સ્વીકારી, તેને આશ્રય આ જીવે ગ્રહણ કર્યાં નથી, તે સિવાય For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૭ સદગુરુ-ભક્તિરહસ્ય સહું સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય; સસાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ બીજા અનેક સાધન કરી છે. પણ તેથી આ વિષમ અને ભયંકર એવા સંસાર દુઃખદરિયાને પાર આવ્યો નથી. ઊલટાં તે સાધનો પરિભ્રમણવૃદ્ધિનાં કારણ બન્યાં છે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્દગુરૂ થકી, ઊલટે વળે ઉતાપ. –શ્રીમદ્ રાજચંદ્ર કારણ કે સાચા માર્ગદર્શકના શરણ વિના, તેની આજ્ઞા વિના, તેના બેધરૂપ સાક્ષાત્ જ્ઞાનરવિના ઉજજ્વળ પ્રકાશ વિના, સ્વપરના ભેદરૂપ, જડચેતનના ભેદજ્ઞાનરૂપ, પિતાના સ્વરૂપની સમજણ, શ્રદ્ધા, રમણતારૂપ, સ્વભાવનું ગ્રહણ એ જ સારરૂપ ઉપાદેય છે અને પરભાવનું ગ્રહણ એ દુઃખરૂપ અસાર હેવાથી હેય છે, ઈત્યાદિ પ્રકારે સાર, અસાર, હિત અહિતને, કર્તવ્ય અકર્તવ્યને, ગ્રાહ્ય ત્યાજ્યને વિવેક, સમજણ, ભાન, તેને અંશ પણ પ્રગટ નહિ અને તેથી અંતરનું અજ્ઞાનતિમિર તેને અંશ પણ ટળે નહિ, જેથી સંસારભ્રમણને અંત આવ્યો નહિ. ૧૬ ૧૭. પૂર્વે જે જે સાધન આ જીવે કર્યા છે તે સૌ બંધન માટે જ થયાં છે. પણ અબંધદશા પ્રગટાવવા કેઈ સમર્થ બન્યાં નથી. હવે મારી સમજ પ્રમાણે એ કરવા એગ્ય કેઈ ઉપાય બાકી રહ્યો નથી. બધાં સાધનામાં સત્ સાધન શું છે? તે For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ગુરુગમે સમજાયું નથી, અને તે વિના બંધન કેમ કરીને જાય? - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને એગ એ પાંચ કર્મબંધનાં મુખ્ય કારણે ગણ્યાં છે. તેમાં સૌથી પ્રથમ મિથ્યાત્વ દૂર થાય ત્યારથી અબંધદશાને ક્રમ શરુ થાય. તે મિથ્યાત્વ કે આત્મજ્ઞાન, સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાન વિના ટળે નહિ અને તે સમ્યગ્દર્શન કે આત્મજ્ઞાન, સસ્વરૂપ સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની સદ્ગુરુ વિના પ્રાપ્ત થવું સુલભ નથી. શાસ્ત્રમાં ધર્મ કહ્યો છે, પણ મર્મ તે પુરુષને અંતરાત્મામાં રહ્યો છે. તે, તેની ભક્તિમાં તલ્લીન થતાં, તેની અંતરંગ ચેષ્ટામાં વૃત્તિ જેડાતાં, સપુરુષ અબંધ શી રીતે રહે છે તે વિચારતાં, ખ્યાલમાં આવવા ગ્ય છે. પુરુષ એજ કે નિશદિન જેને આત્માને ઉપગ છે. અર્થાત જ્ઞાનીપુરુષ બાહ્ય ઉપગને ટાળી અંતરંગમાં આત્મામાં ઉપયોગની એકાગ્રતા કરી અપૂર્વ આત્મઆહલાદને આસ્વાદી રહ્યા છે તે અપૂર્વ ગુણ દષ્ટિગોચર થતાં અન્ય સ્વછંદ મટી સહેજે આત્મબોધ થાય છે. એમ સતરૂપ જ્ઞાની સદ્ગુરુ વિના બીજું કઈ બળવાન ઉપકારી અવલંબન છે નહિ. તે પ્રાપ્ત થાય તે જ જ્ઞાનદશા પ્રગટે અને ત્યારે જ મોક્ષમાર્ગરૂપ અબંધ માર્ગની પ્રાપ્તિ થાય, એમ સમજાય છે. રચનારાનાન્નિા મોક્ષનાઃ એમ મેક્ષશાસ્ત્રમાં સૌથી પ્રથમ વાક્યમાં મોક્ષમાર્ગ દર્શાવ્યો છે. એટલે સચ્ચદર્શન પછી જ અબંધદશારૂપ મેક્ષમાર્ગ શરૂ થાય છે. તે કેમે કરી સર્વ કર્મબંધ ક્ષય થઈ સંપૂર્ણ મુક્તદશા પ્રાપ્ત થાય. ત્યાં સુધી જે જે સાધને કરવામાં આવે તેથી શુભાશુભ કે પુણ્ય પાપરૂપ બંધન થાય પણ શુદ્ધ ભાવરૂપ અબંધ પરિ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ-ભક્તિસ્ય પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દે તે - તરિયે કેણુ ઉપાય? ૧૮ ણામ ન થાય અને ત્યાં સુધી કર્મબંધન ટળી શકે નહિ. આમ સત્ સાધન વિના બંધન શી રીતે જાય? ૧૭ ૧૮. સત્ સાધન સમજાયું નહિ તેથી પ્રભુ પ્રત્યે પરાભક્તિ જાગી નહિ. અને તેથી પ્રભુ પ્રભુ લય, લગની લાગી નહિ. તેનું કારણ પિતાના દોષ જોયા નહિ અને સર્વાર્પણભાવે સદુગુરુનાં ચરણમાં પડયે નહિ, તેથી આ દુઃખદરિયાને પાર આવ્યે નહિ, હું જાણું છું, “હું સમજું છું,” “ધર્મની મને ખબર છે, એમ અભિમાનાદિ દોષ જ્ઞાની પાસે જવામાં મૂળ વિભૂત થાય છે. પણ આજ સુધી કરેલાં સાધન નિષ્ફળ ગયાં છે, તેથી આજ સુધી જે મેં જાણ્યું તે સર્વ અજ્ઞાન છે અને સાચું જ્ઞાન તે જ્ઞાની પાસે જ છે, માટે મારે અભિમાન મૂકી દાસાનુદાસપણે જ્ઞાનીની સેવા કર્તવ્ય છે, એ વિનય, લઘુતાભાવ જાગે નહિ, પિતાના દેષ લક્ષમાં આવ્યા નહિ અને તેથી ભવને અંત પણ આવ્યું નહિ. સૌ સાધન બંધન કેમ થયાં? અને જીવને માર્ગ મળે નથી એનું શું કારણ? તે વિચારતાં સમજાવા ગ્ય છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, અને સભ્ય પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર અમૃતવ અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાયન કરશે શુય ૧૯ આવ્યેથી અવસ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે. આ માગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યા છે, સેવે છે અને સેવશે. ' અમ ધદશામાં વિચરતા જ્ઞાનીના સમાગમે પ્રભુ, શુદ્ધ આત્માનું અગ્નિ' માહાત્મ્ય યથાતથ્ય ભાસે છે. અને એજ એક સર્વ પ્રયત્ને પ્રાપ્ત કરવા યોગ્ય છે એવા નિર્ધાર થઈ અન્ય સર્વ આત્માથી સૌ હીન ’ જાણી હેયરૂપ સમજાય છે. તેથી પરમગુરુ જેવા સહજાત્મસ્વરૂપ, શુદ્ધ આત્મા, તે જ હું, તે જ મારું સ્વરૂપ, અને તે જ આ જગતમાં સર્વાંત્કૃષ્ટ સુખનિધાન છે, માટે પરમ પ્રેમે, અનન્ય ભક્તિએ, મારે એક એજ સહેજાત્મસ્વરૂપ ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય થાય છે. સદ્ગુરુના પ્રત્યક્ષ મેધના પ્રભાવે, આજ્ઞામાં વૃત્તિ એકતાન થાય છે અને ત્યારે પ્રભુ, પ્રભુ લય લાગે છે. એક એ જ પ્રાપ્ત કરવાની લગની, તાલાવેલી જાગે છે. અને પરાભક્તિ પ્રગટે છે. એક તુદ્ધિ તુદ્ધિના અખંડ જાપ, અખંડ રટણ રહે છે, એમ પ્રભુ પ્રત્યે પરમ પ્રેમના પ્રવાહ વધી જાય ત્યારે અનાદિની માહનિદ્રા કે સ્વપ્નદશા દૂર થઈ જઈ, સ્વસ્વરૂપનું ભાન, અપૂર્વ જાગૃત દશા જાગે છે. તે ક્રમે કરી સવ` બંધનના ક્ષય કરવા સમર્થ થાય છે. એવી અપૂર્વ લય વિના હે પ્રભુ, આ સંસાર કયા ઉપાયે તરાય તેમ છે? ૧૮ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૧ ૧૯. જે કઈ જન્માંધ, નેત્ર વિનાને હોવાથી, માર્ગ જોઈ શકે નહિ અને ચાલતાં ખાડામાં કે કૂવામાં પડી જાય, તે તેમાં તેને દેષ ગણાય નહિ; પણ જે કઈ સારા ચક્ષુવાળે અને હાથમાં દી હેવા છતાં, ચાલતાં બેદરકાર રહી ખાડામાં કે કૂવામાં પડે, તે તેને જે મૂર્ખ બીજે કશું કહેવાય? હે પ્રભુ મોક્ષમાર્ગમાં સહાયરૂપ સર્વ દુર્લભ સામગ્રી સુલભ છતાં, અને જ્ઞાની પુરુષને બેધરૂપ દિવ્ય પ્રકાશ પાસે છતાં, જે હું ભવકૃપમાં પડું તે મારા જેવા અધમાધમ બીજે કેણ કહેવાય? પણ આજ સુધી ખરેખર મેં આમ જ કર્યું છે. જ્ઞાની કહે છે કે, “સર્વ શુભાશુભ કર્મથી ભિન્મ કેવળજ્ઞાની ભગવાન જે મારે આત્મા શુદ્ધ, સહજામસ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. તેથી અન્ય સારું નહિ.” તેમ છતાં તેને જે હું કેવળજ્ઞાન સ્વરૂપ ન માનું, સર્વથી ભિન્ન ન માનું અને પારદ્રવ્ય, અને પરભાવ સાથે એકમેક માનું તે હું જ્ઞાનીની આજ્ઞાને અનારાધક, મારા આત્માની ઘાત કરનાર, મહાપાપી છું. કારણ વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વ જેવું બીજું કઈ મહાપાપ નથી. મિથ્યાત્વદશામાં કઈ ગુણ ક્ષેપશમભાવે મારામાં કદાચ આવ્યો હોય, તો પણ તે મિથ્યાવરૂપ મૂળ દેશ ગયા વિના ગુણ કહેવાવા યોગ્ય જ નથી. તે પછી તેનું અભિમાન તે થાય જ કેમ? છતાં અભિમાન થાય છે. અને એ જ મારી અધમાધમ દશા છે. મારામાં હાથ તે નાનામાં નાના દોષ પણ મારે જેવા અને જોઈને તેને કાઢવા, એ લક્ષ આવવું જોઈએ. તે આવતે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ પર શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું પડી પડી તુજ પદપંકજે, ફરિ ફરિ માગું એજ સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રતા કરી દેજ, ૨૦ નથી. પરંતુ દેષ હોય છે છતાં તેને ગુણરૂપ માની પ્રવર્તાય છે ત્યાં દોષને ક્ષય શી રીતે થઈ શકે? - તેથી આખા જગતમાં હું અધમાધમ છું. અને આત્માનું અનંત ઐશ્વર્ય, સર્વ આત્મિક સંપત્તિ હારી ગયે છું એવી અત્યંત પતિત અવસ્થામાં આવી પડ્યો છું. એ નિશ્ચય ન થાય ત્યાં સુધી ગમે તેવાં સાધન કરવામાં આવે પણ તે સફળ થાય જ શી રીતે ? ૧૯ ૨૦. આવી પતિત અવસ્થામાં હવે મારી કેઈ ગતિ, માર્ગ મને દેખાતું નથી. તેથી તેમાંથી મારે ઉદ્ધાર કરવા સમર્થ એવા હે પ્રભુ, આપના સિવાય મારે બીજે કઈ આધાર નથી. હે પ્રભુ, આપનામાં, સંતમાં અને સદ્ગુરુમાં ભેદ નથી. જે સચ્ચિદાનંદમય, શુદ્ધ, મુક્ત સહજત્મસ્વરૂપમાં આપની નિરંતર રમણતા છે, તે ચિદાનંદમય સહજાન્મસ્વરૂપનો અંતરમાં જેણે અનુભવ કર્યો છે અને એ અનુભવપ્રકાશ જેના હૃદયમાં નિશદિન જળહળી રહ્યો છે એવા આત્મારામી સંતે આ જગતમાં વિરલા જ છે. તેવા સંતશિરેમણિ પરમકૃપાળુ સદ્દગુરુનો વેગ આવા દુષમ કાળમાં અત્યંત દુર્લભ છે, અહોભાગ્ય હોય તો જ એવા જ્ઞાની સગુરુનું શરણ આ કાળમાં પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સદગુરુ-ભક્તિરહસ્ય હે પ્રભુ, આપનાં ચરણકમળમાં પડી પડીને, ભાલાસપૂર્વક ફરી ફરી નમસ્કાર કરીને, વારંવાર એ જ માગું છું, કે સદ્દગુરુ અને સંત જે આપનું જ સ્વરૂપ છે, તેમ પરમાથે મારું પણ એવું જ સ્વરૂપ છે, તે શુદ્ધ સહજાન્મસ્વરૂપની મને દઢતા, અચળ, અખંડ, અનન્ય સંતશ્રદ્ધા પ્રાપ્ત થાય તેવી કૃપા કરે, કે જેથી પરિણામે તેમાં અખંડ પ્રેમ, ભાવ જાગે, તેની ઉપાસના થાય અને તેથી તે શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ, તેને અનુભવ, તેમાં રમણતા અચળપણે, અખંડપણે, નિરંતર પ્રગટ થાય. તે માટે સદ્ગુરુના શુદ્ધ સહજાન્મસ્વરૂપનું અલૌકિક, અચિંત્ય માહાભ્ય ભાસે, તે પ્રત્યે અનન્ય પ્રેમ, પ્રીતિ, પ્રતીતિ, રુચિ, ભક્તિ, ભાવ, ઉલ્લાસ પ્રગટે, તેમના શરણમાં સર્વાર્પણપણે સ્થિતિ થાય, તે સિવાય બીજું કાંઈ વ્ય ન જ મનાય, તેમની આજ્ઞા, બેધ, સન્માર્ગ, આરાધવામાં એકનિષ્ઠપણે અપ્રમત્ત પુરુષાર્થ જાગૃત રહે, આટલે ભવ એ જ એક “દેહ પાતયામિ વા કાર્ય સાધયામિ, એવા દઢ નિશ્ચળ નિર્ધારપૂર્વક એક આત્મકલ્યાણ માટે જ સદ્ગુરુના શરણમાં ગળાય કે જેથી પૂર્વે જે જે સાધને નિષ્ફળ ગયાં તે સર્વ સફળ થાય અને આ મળેલ દુર્લભ જે સાર્થક થાય, એ જ આપની પાસે યાચું છું. સત્પરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરવા શક્તિશાળી છે તે મારું શ્રેય જરૂર કરશે જ, માટે આશ્રય અને નિશ્ચય મને અખંડ રહે. શ્રીમદ્ વીતરાગ ભગવતએ નિશ્ચિતાર્થ કરે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪. શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અજીત–ઝરણ ખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પમ અમૂન સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત તેં, ત્રિાળક્યવંત વર્તો. ' તે શ્રીમદ્દ અનંત ચતુષ્ટયસ્થિત ભગવંતને અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે, જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. - ચિત્તમાં દેહાદિ ભયને વિક્ષેપ પણ કરે યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષ–વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજે. એ જ દષ્ટિ ક્તવ્ય છે. હું ધર્મ પામ્યું નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષને ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષ વિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ–શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે. નિર્વિકલ૫. “દુલર્ભ એ મનુષ્ય દેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહિ; પણ આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્ય દેહે આ જ્ઞાની પુરુષને ઓળખ્યા, For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સદગુરુ-ભક્તિરહસ્ય તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચિત સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” –શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સહવાસસ્વરૂપ મુજ, પરમ ગુરુ ભગવાન શરણ અખંડિત આપનું ટાળે ઉર અજ્ઞાન, એવું, ભાનું, ચિંતવું, ધયાનું ધરી ઉર ધ્યાન; બાધિ સમાધિ ઘો મને, શાશ્વત સૌખ્યનિધાન, For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [૨૫] કૈવલ્ય બીજ રાળજ,ભાસ ૮, ૧૯૪૭ ત્રાટક છંદ યમ નિયમ સંજમ આપ યેિ, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો. વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દઢ આસન પ લગાય દિયે. ૧ - કૈવલ્ય બીજ ૧. અનાદિકાળના પરિભ્રમણમાં આ જીવે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે અનંતવાર અનેક સાધને કર્યો છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રત જીવન પર્યત પાળવાની પ્રતિજ્ઞા તે યમ, અમુક વખત માટે અમુક ત્યાગ, ઉપવાસ, મૌન આદિ કરવાં તે નિયમ, અને પાંચ ઈન્દ્રિય અને મનને નિગ્રહ તેમજ છ કાય જીવની રક્ષા એ બાર પ્રકારનો સંયમ, એમ યમ, નિયમ, સંયમ આપ, પિત, પિતાની મેળે, જ્ઞાની ગુરુની આજ્ઞાના અવલંબન વિના, અથવા ગુરૂગમે તેને પરમાર્થ સમજ્યા વિના અનંતવાર કર્યા છે. વળી, ગૃહાદિને તજી જવારૂપ ત્યાગ અને તેમાંથી રાગ, આસક્તિ મંદ કરવારૂપ વૈરાગ્ય પણ અથાગ, પાર વિનાને કર્યો છે. સંગને ત્યાગી અસંગ થવા વનવાસ અંગીકાર કર્યો છે. વાણીના સંયમને માટે મૌનપણું ધારણ કર્યું છે. આસનના જય માટે પદ્માસન દઢ અચળપણે લગાવ્યું છે. ૧ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ५७ કૈવલ્ય બીજ મનપેન નિરોધ સ્વબેધ કિયે, હઠ જોગ પગ સુ તાર ભયે, જપ ભેદ જપે તપ હિ તપે, ઉરસંહિ ઉદાસી લહી સબવેં. ૨ સબ શાસન કે નય ધારિ હિયે, મતમંડન ખંડન ભેદ લિયે, વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ ૨. મનને રોકી, શ્વાસેચશ્વાસને સ્થિર કરી, પિતાના સ્વરૂપને બંધ થવા, આત્મજ્ઞાન પ્રાપ્ત થવા પ્રયાસ કર્યો છે. પ્રાણાયામ આદિ અષ્ટાંગ યોગની સાધના વડે મન વચન કાયાની પ્રવૃત્તિને વશ કરવા, હઠયોગના પ્રયોગમાં તલ્લીનતા કરી અનેક કષ્ટકારી સાધનાઓ કરી છે. અનેક પ્રકારના જપને જાપ કર્યો છે તેમજ અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ પણ કરી છે અને જગતમાં સર્વ પ્રત્યે ઉદાસીનતા,વૈરાગ્ય,અણગમો ધારણ કર્યો છે. ૨ ૩. સ્વદર્શન અને પરદર્શનનાં સર્વ શાને અભ્યાસ કરી, સર્વ શાના નયને એટલે દાર્શનિક મત, સિદ્ધાંતને હૃદયમાં ધારણ કરી, પિતાના મતને મંડન કરવા, સ્થાપાવ અને અન્ય મતાને ખંડન કરવાના ભેદને, પ્રકારને, પ્રપંચને, રહસ્યને જાણ તેની જ પ્રવૃત્તિમાં તત્પર રહી આત્માર્થ સાધનારૂપ સ્વકાર્ય કરવું રહી ગયું છે અથવા તેથી જ આત્મપ્રાપ્તિ થશે એમ માની ભૂલ કરી છે. આમ સાધને કરવામાં કે કષ્ટ વેઠવામાં બાકી રાખી નથી. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રીમદ રાજચંદ્ર કાવ્ય-અમૃત અર અબ કર્યો. ન ખિચારત હૈ મનસે', કછુ ઔર રહાન સાધનસે બિન સદ્ગુરુકાય ભેદ ન લડે, સુખ આગલ હૈ કહુ ખાત કહે ૪ એમ એવાં અનેક સાધનાના મળવાન પરિશ્રમ, અનંત ભવમાં, અનંતવાર કર્યાં છતાં હજી સુધી તે સફળ થયાં નથી, કારણ કે આત્મજ્ઞાન થયું નથી અને તેથી ભવભ્રમણના અંત આવ્યો નથી. અર્થાત્ એવાં બળવાન સાધના કર્યાં છતાં હજી સુધી કાંઈ હાથ આળ્યું નહિ અને સાધના ઊલટુ' પરિભ્રમણવૃદ્ધિના હેતુ જ મની ! ૩ ૪. આમ શાથી બન્યું ? આવા દુર્લભ જોગ પામીને હવે પણ હું જીવ ! તુ' કેમ વિચારતા નથી કે એ બધાં સાધના નિષ્ફળ કેમ થયાં ? અથવા તે બધાં કરતાં ખાસ કરવા યાગ્ય શુ કરવાનું માકી રહી ગયું? જ્ઞાનીપુરુષા કહે છે કે એ સાધના કરતાં ખીજું કોઈ અચૂક સાધન રહી જાય છે, તે શું ? તા કે એ ભેદ માત્ર સદ્ગુરુ વિના કોઈ પામી શકે તેમ નથી, અર્થાત્ આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ વિના, તેની આરાધના વિના, ખીજા કાઈ પણુ ઉપાયથી તે આત્મપ્રાપ્તિરૂપ ધર્મ - રહસ્યને પામી શકાય તેમ નથી અને સદ્ગુરુના શરણમાં તે આત્મપ્રાપ્તિ, મુખ આગળ, સાવ સન્મુખ, અત્યંત સુલભ છે. કારણ આત્મસ્વરૂપ તેા પેાતાની પાસે છે, તે અન્યત્ર, દૂર નથી. માત્ર તેનુ` ભાન નથી, સમજણુ નથી, શ્રદ્ધા નથી, સ્થિરતા નથી, તે સદ્ગુરુની આજ્ઞા ઉપાસતાં સહેજે પ્રાપ્ત થવા ચેાગ્ય For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્ય બીજ : કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ રામકી, પલમે પ્રગટે મુખ આગલમેં, જબ સદગુરુચન સુપ્રેમ બસે. ૫ છે, કારણ કે સદ્ગુરુ સ્વસ્વરૂપના ભાન સહિત છે. તેમને સ્વરૂપબોધરૂપ આત્મજ્ઞાન, સ્વરૂપ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન અને સ્વરૂપમતારૂપ આત્મચાગ્નિ પ્રગટ છે. તેથી તેમની આજ્ઞામાં એકતાન થવારૂપ અચૂક ઉપાય, એ જ એક અનન્ય ઉપાસના, આજસુધી થઈ નથી. અને તેથી જ આજ સુધીનાં સર્વ સાધને નિષ્ફળ ગયાં છે. માટે જ્ઞાની કહે છે કે હું તને શું વાત કહું ? એક જ્ઞાની ગુરુની ઉપાસના એ જ અચૂક અમેઘ મબાણ ઉપાય છે અને તેથી આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. ૪ ૫. પરમ તત્વજ્ઞ, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે હે ભવ્ય, આટઆટલાં સાધને કર્યા છતાં તને સ્વરૂપપ્રાપ્તિ થઈ નહિ તે જાણી મને તારી અત્યંત દયા આવે છે. એ વાત સગુમે જ સાધ્ય થાય તેવી છે. સત્ એ પિતાને આત્મા એ જ નિશ્ચયે પિતાને ગુરુ છે, એ પોતે પોતાનું મૂળ, સહજ, શુદ્ધ સ્વરૂપ સમજે, શ્રદ્ધ, પ્રતીતિમાં આણે, અને વૃત્તિની તેમાં જ સ્થિરતા કરી, અનુભવ કપાટ ખેલી, આત્મદર્શન કરી, આત્મરમણુતામાં નિમગ્ન થાય તે જ કૃતાર્થ થાય તેમ છે. પિતાને આત્મા, એવી પિતાના સહજ સ્વરૂપની યથાર્થ સમજ, શ્રદ્ધા અને રમણતા પામે તે માટે અનન્ય ઉપકારી અવલંબન આત્મજ્ઞાની એવા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદીરૂપ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ગુરુગમ, ધર્મ રહસ્ય, જ્ઞાન, બેધ, સમજણ એ છે. અનુભવ કપાટ ખોલવા માટે એ ગુરુગમરૂપ ચાવી પામવા જ્ઞાની ગુરુની અનન્ય આશ્રયભક્તિ એ જ સર્વોપરિ સાધન છે. સદ્ગુરુના ચરણમાં અત્યંત પ્રેમભક્તિ પ્રગટે ત્યારે તે આત્મસ્વરૂપ, મુખ આગળથી, પિતાની પાસેથી જ, પળમાં એટલે તત્કાળ પ્રગટે. સશુરુના ચરણની ઉપાસનાથી સત્ અસત્, સાર અસાર, સ્વ પર, હેય ય ઉપાદેય ઈત્યાદિને બંધ થઈ, સદ્દવિવેક પ્રાપ્ત થાય. તે સદુધનાં, સવિવેકનાં વર્ધમાન પરિણામથી આત્માથી સૌ હીન” એમ દઢ થાય.તેથી સંસારમાં જ્યાં ત્યાં સર્વત્ર પ્રેમપ્રીતિ વિસ્તારેલાં છે તે મહા અનર્થકારક ફાંસીરૂપ દુઃખદાયી બંધન છે એમ સમજાય. તેથી સર્વ મહાસક્તિથી મૂંઝાઈ તે પ્રેમ અન્યમાંથી પાછા વાળી, કલ્યાણમૂર્તિ એવા સદુગુરુના ચરણમાં વસે, સ્થિરતા પામે તે સજીવન મૂર્તિમાં જ એક તેહિ તુંહિ પ્રેમ લગન લાગે, ત્યારે પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું એવી એકલયરૂપ પરાભક્તિ જાગે. એ ઉત્કૃષ્ટ પ્રેમ, પ્રીતિ, ભક્તિ જાગે ત્યારે સગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અર્થાત્ સતપુરુષ નિશદિન આત્મઉપગમાં રહે છે, ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે, અંતરંગમાં અસંગ, અબદ્ધ, મુક્તભાવે જ્ઞાતા, દૃષ્ટા, સાક્ષીરૂપ રહે છે, ઈત્યાદિ અંતરંગ ચેષ્ટામાં વૃત્તિની લીનતા થતાં, અન્ય સ્વચ્છેદ ટળે અને સહેજે આત્મબંધ થાય. ૫ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્ય બીજ તન, મનસે, ધનસૅ, સબસે, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાવહિ પ્રેમ ઘને. ૬ ૬. રસ એટલે ક્ષમતા, ચારે તરફથી, સમસ્ત પ્રકારે, અને જ્ઞા એટલે શપથતિ પાન, પદાર્થોને જણાવે તે “આજ્ઞા.” અથવા IT એટલે મર્યાદા, વસ્તુની જેવી મર્યાદા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ છે તેમ જાણવું જેથી થાય તે આજ્ઞા. આ વિશ્વમાં જડ ચૈતન્યાત્મક જે જે પદાર્થો છે તે સર્વનું સર્વ પ્રકારે યથાતથ્ય જ્ઞાન જેથી થાય તે આજ્ઞા. તેથી જડનું જડસ્વરૂપે અને ચેતનનું ચેતનસ્વરૂપે યથાર્થપણે જ્ઞાન થાય. તેથી પરમ કૃતાર્થ પ્રગટજ્ઞાનમૂતિ એવું સદ્ગુરુનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ અને પિતાનું પણ મૂળ તેવું જ શુદ્ધ ચૈતન્યઘન સહજ આત્મસ્વરૂપ છે, તથા તે જ એક પરમ પ્રેમે ઉપાસવાયેગ્ય ચાવત્ પ્રાપ્ત કરવા એગ્ય પરમ પદાર્થ છે એમ સમજાય. પરિણામે યાવત્ મેક્ષપદ પ્રાપ્ત થાય. આવું અપાર મહાસ્ય જ્ઞાની ગુરુની “આજ્ઞા ઉપાસવામાં રહ્યું છે. જ્ઞાનીની ગમે તેવી આશા એક એ જ પરમાર્થને પ્રતિબંધિવા અનુલક્ષિત હોય છે કે અનાદિથી અપ્રાપ્ત એવું નિજ નિર્મળ ચિદાનંદઘન સહજ આત્મસ્વરૂપ તે ભજવું અને અન્ય સર્વ પરદ્રવ્ય પરભાવરૂપ માયાના આવરણને તજવું; જેથી જીવ પરમાત્મપદરૂપ અનંત સુખમાં વિરાજિત થઈ પરમ કૃતાર્થ થાય. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં વર્ષ ચતુરાંગુલ રસદેવ સત્ય સુધા દરસાવહિંગે; હૈ દુગસે' મિલહે; નિરજન કે પિવહી, ગહિ જોગ જુગાજુગ સેા જીવહી, ૭ જ જ્યારે જીવને જ્ઞાની સદ્ગુરુદેવની આજ્ઞાનું એવુ' અચિંત્ય અપાર માહાત્મ્ય સમજાય ત્યારે જ તેને ઉપાસવા તે તત્પર થાય. તન મન ધન આદિ સર્વ સમર્પણપણે એક એ જ આજ્ઞા આરાધવામાં સતત ઉદ્યમી થાય. તે આજ્ઞા જ પેાતાના આત્મામાં, અંતરમાં વસે, અત્યંત સ્થિર થાય, તેના જ આરાધનમાં નિર તર ચિત્ત એકાગ્ર થાય ત્યારે ગુરુદેવની કૃપા પ્રસાદીરૂપ ગુરુગમને પાત્ર થાય. અને ત્યારે જ પેાતાનું કાર્ય સિદ્ધ થાય. અર્થાત્ ઉત્કૃષ્ટ પ્રેમે, અત્ય ́ત ઉલ્લાસિત ભાવભક્તિએ તે આજ્ઞાના અખંડ આરાધનથી સ્વાનુભવરૂપ અમૃત રસમાં રેલતા, સ્વાનુભવ અમૃતરસના અપાર સાગર સમાન સદ્ગુરુદેવના અચિંત્ય સહેજામસ્વરૂપનું યથાર્થ માહાત્મ્ય લક્ષગત થતાં, તે સ્વરૂપચિંતનમાં જ વૃત્તિની એકાગ્રતા પરમ ઉલ્લાસભાવે જ્યાં વૃદ્ધિગત થાય, ત્યાં પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવુ એવી અભેદ સ્વાત્મચિંતના જાગે અને પેાતાને પણ સ્વાનુભવરૂપ અમૃત રસના આસ્વાદ પ્રાપ્ત થાય. ૬ ૭. એમ સદ્ગુરુ પ્રત્યે, તેમની આજ્ઞા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ પ્રીતિ, રુચિ, ભક્તિ, ભાવ, ઉલ્લાસની વૃદ્ધિ, ગુરુગમરૂપી ચાવીથી, અનુભવ કપાટ ખાલી દઈ આત્માનંદરૂપ સત્ય સુધા, અમૃત રસને મતાવી દે છે, પ્રાપ્ત કરાવે છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈવાય બીજ અર્થાત્ સદ્ગુરુની આજ્ઞામાં નિરંતર ઉત્કૃષ્ટ ભાવ ઉલ્લાસથી વૃત્તિ એક્તાન થતાં, સદ્દગુરુનું અંતરંગ ઐશ્વર્યયુક્ત અલૌકિક સ્વરૂપ ઓળખાય છે. તેથી તેમની કૃપાદૃષ્ટિગે, ગુરુગમના પ્રતાપે, અંતર્મુખ દૃષ્ટિ પમાય છે. અનાદિથી મેહાંધ એવા આ જીવની બાહ્યદષ્ટિ છે તે ટળી જઈ અંતરંગ દષ્ટિ ખુલી જાય છે. આત્મા જેવાની દષ્ટિ પ્રાપ્ત થાય છે. વિચાર અને જ્ઞાનચક્ષુથી જ્યાં ત્યાં સર્વત્ર એક પરમાત્મતત્વને જોવાની અપૂર્વ દૃષ્ટિ સાધ્ય થાય છે. દશ્ય એવું જગત્ અદશ્ય કરીને અદશ્ય એવું ચૈતન્યચિંતામણિ પરમાત્મતત્ત્વ દશ્ય કરવારૂપ અપૂર્વ પુરુષાર્થ પરાક્રમ પ્રગટ થાય છે. “તંહિ તૃહિ એક એ જ પ્રેમ લગની વધી જાય છે. તેથી અભેદ ચિંતનામાં નિમગ્ન થતાં, ઉપગની સ્થિરતાથી અનુભવઅમૃતરૂપ સત્યસુધાને આસ્વાદ પ્રાપ્ત થાય છે. “ચતુરાંગુલ હૈ દગસેં મિલહે', એ ચરણને યથાર્થ પરમાર્થ તો માત્ર અનુભવ રસાસ્વાદી જ્ઞાનીઓના હૃદયમાં જ રહ્યો છે જે ત્યાંથી જ ગુરુગમે પ્રાપ્ત થવા યોગ્ય છે. નિરંજન એટલે કર્મરૂપ અંજન, મેશ, મલિનતા, અશુદ્ધિરહિત, દેવ એટલે સ્વરૂપાનંદમાં રમણ કરતા, કર્મમુક્ત, શુદ્ધ સહજાઢ્યા. એવા નિરંજનદેવને રસ એટલે શુદ્ધાત્માનુભૂતિ રૂપ અમૃતરસ. અથવા રે હૈ : અનુભવરસસ્વરૂપ તે આત્મા જ. તેની પ્રાપ્તિ કરવા, તે અનુભવરસનું પાન કરવા જે ભાગ્યશાળી થયા છે એવા મહાભાગ્ય જ્ઞાની પુરુષ તથા તેમને વેગ પામી તેમનાથી જે કૃતાર્થ થયા છે એવા તેમના આશ્રિત, એમ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બને મોક્ષમાર્ગમાં પ્રગતિમાન For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-અાં પર પ્રેમ પ્રવાહ મઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર્ સે; વહ કેવલકા બીજ ગ્યાનિ કહે, નિજક અનુભૌ ખતલાઈ દિયે, ૮ હેાવાથી, તે અનુભવ અમૃતપાનના યેાગ પામી, જુગેાજુગ એટલે અનંત કાળ પર્યંત મેાક્ષરૂપ અજરામર પદમાં વિરાજિત થઈ અક્ષય અનંત જીવન સુખને પામવા મહાભાગ્યશાળી બને છે, પરમ કુંતારૂપ ધન્યરૂપ મની ત્રણ જગતમાં સર્વશ્રેષ્ઠ સિદ્ધિને પામે છે. ૭ ૮. આમ, પ્રભુ એટલે જ્ઞાનાદિ ઐશ્વય રૂપ આત્મપ્રભુતા જેમને પ્રગટ થઈ છે એવા અનુભવ અમૃતરસમાં નિર ંતર નિમગ્ન મહાભાગ્ય જ્ઞાની ગુરુદેવ, તે પ્રત્યે, તેમના અલૌકિક સ્વરૂપ પ્રત્યે, પર પ્રેમ એટલે ઉત્કૃષ્ટ, સર્વોપરી, અનન્ય પ્રેમના પ્રવાહ વધી જાય તે પેાતાનું આત્મસ્વરૂપ પણ પરમાથે તેવું જ ઐશ્વ શાળી છે એમ ભાસ્યમાન થાય, તેના પ્રત્યે ભાવ, પ્રેમ, ઉલ્લાસની ઉમિ એ પ્રવહે, જેથી તેના લક્ષ, પ્રતીત અને અનુભવ પ્રગટ થાય, તેથી સર્વ શાસ્ત્રાનું રહસ્યજ્ઞાન અંતરમાં આવીને સમાય, પ્રકાશે. સશાસ્ત્રાના ઉદ્દેશ લક્ષ એક આત્મપ્રાપ્તિ કરાવવાના છે. તેથી આત્મજ્ઞાન થતાં સશાસ્ત્રાનુ રહસ્યજ્ઞાન અંતરમાં પ્રગટે. તે બીજરૂપે છે તે કેવળજ્ઞાન થતાં સંપૂર્ણપણાને પામે. ખીજના ચંદ્ર વધતાં વધતાં જેમ પૂણ પૂનમના ચદ્રરૂપે સંપૂર્ણ પણે પ્રકાશે છે તેમ આ જ્ઞાનપ્રકાશ વધતાં વધતાં કેવલ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કૈવલ્ય બીજ ૬૫ જ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાન પ્રકાશને પામે છે. તેથી અનુભવ સમયનું જે હસ્ય જ્ઞાન અથવા તેનું ય કારણુ “પર પ્રેમ પ્રવાહ તેને જ્ઞાનીઓ કેવળજ્ઞાનનું બીજ કહે છે. બીજમાંથી જેમ સંપૂર્ણ વૃક્ષ થઈ તે પુષ્પ અને ફળે કરી યુક્ત થાય છે, તેમ આ બીજજ્ઞાનમાંથી સંપૂર્ણ કેવળજ્ઞાન દશા પ્રાપ્ત થઈ સંપૂર્ણ પરમાત્મપદ પ્રાપ્ત થાય છે, એટલે આ જ્ઞાન સ્વસ્વરૂપને અનુભવ પ્રગટાવે છે અને તે અનુભવ ધારા નિરંતર અખ્ખલિતપણે ચાલુ રહી અખંડ અનુભવરસમાં રમણુતારૂપ પરમાત્મપદમાં સ્થિતિ કરાવવા સમર્થ બને છે. ધન્ય છે તે જ્ઞાન ઐશ્વર્યને, અને ધન્ય છે તે અનુભવ અમૃત રસાસ્વાદી મહાભાગ્ય જ્ઞાની સદ્દગુરુદેવને! ૮ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮] સંત શરણુતા કાવ્ય મુંબઈ,અષાડ,૧૯૪૭ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદગુસકે ચરન, સે પાવે સાક્ષાત. ૧ બુઝી ચહત જે પ્યાસ કે, હૈ બુઝનની રીત: પાવે નહીંગુરુગમબિના, એહિ અનાદિ સ્થિત. ૨ ૧૦ સંત શરણુતા કાવ્ય ૧. “બિના નયન” એટલે તત્ત્વચન વિના, દશ્ય જગતને અદશ્ય કરવા, અને અદશ્ય ચૈતન્ય ચિંતામણિરૂપ આત્મતત્વને દશ્ય કરવા, પ્રત્યક્ષ કરવા સમર્થ, એવી અંતર્મુખ દષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય છે તે વિચાર કે જ્ઞાનરૂપ અંતર્ગસુ, તત્ત્વચન, તે વિના, “બિના નયનકી બાત” એ શુદ્ધ આત્મા, કે જે જડ એવા દેહ અને ઇન્દ્રિયેથી અતીત હેવાથી તે જડ નયનરૂપ નથી, તેમ તે જડ નયન પરમાર્થે તેનાં નથી, તે ઈન્દ્રિયાતીત આત્મા (તત્વચન વિના) પ્રાપ્ત કરી શકાતા નથી, તેનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. તે વિચાર કે જ્ઞાનચક્ષુરૂપ દિવ્યદષ્ટિ કે તવચન પ્રાપ્ત કરવા તત્વચનદાયક એવા નયન એટલે દોરવણી આપનાર પરમકૃપાળુ સદ્ગુરુના ચરણની ઉપાસના વિના બીજે કઈ અચૂક ઉપાય નથી. જે સદ્દગુરુનાં ચરણને પરમ પ્રેમ, પરા ભક્તિએ સેવે છે તેને તે આત્મસ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે. ૧ ૨. આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર કે અનુભવ અમૃત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સત શરણતા કાવ્ય હૈ એહિ નહીં હું કલ્પના, એહ નહીં વિભગ ચિ નર પચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહીં કે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ. ૪ નરે રસના પાનની જો તને પિપાસા હાય, તીવ્રતૃષા લાગી હાય, અને તે તૃષા તૃપ્ત કરવાની આતુરતા જાગી હાય, તે તે પતૃિપ્ત કરવાની રીત, ઉપાય છે. તે જ્ઞાની સદ્ગુરુ પાસેથી ગુરુગમની પ્રાપ્તિ વિના પમાય તેમ નથી. તે પામવા માટે અનાદિ કાળથી એજ સ્થિતિ છે. ૨ ૩. આ ઉપાય કહ્યો તે કલ્પના નથી, અયથા નથી, પણ વાસ્તવિક છે, તેમ તે વિભગ એટલે વિપરીત પ્રકાર નથી અર્થાત્ મિથ્યા, અસત્ય નથી પણ ખરેખર સત્ય છે. એજ ઉપાયથી આ પંચમકાળમાં પણ અનેક નરરત્ના અભંગ વસ્તુ એટલે શાશ્વત એવા આત્મસ્વરૂપને, તેના અનુભવ અમૃત રસને પામવા ભાગ્યશાળી અન્યા છે. અર્થાત્ આત્મદર્શનને પામી કૃતાર્થ થયા છે. ૩ ૪. જ્ઞાનીના સમાગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે કઈ જ્ઞાનાવરણીય ક ના થાપશમે જ્ઞાન વૃદ્ધિ થાય તેના તું પરને ઉપદેશ દેવામાં, પરને ર્જન કરવામાં ઉપયાગ ન કર. સૌથી પ્રથમ તે તારે તારા આત્માને જ પ્રતિબેાધવા માટે ઉપદેશ લેવાની જ જરૂર છે, પણુ દેવાની નહિ. એ અત્યંત ઉત્તમ શિક્ષા ગ્રહણ કર. જે કઈં સત્ શ્રુતનું પઠન પાઠન મનન ચિંતવન થાય તે માત્ર સ્વાધ્યાય અર્થે, પેાતાના આત્માને For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરેત્તર ઉત્તમ ભૂમિકા પ્રાપ્ત થાય, અંતરચક્ષુ પ્રગટે અને આત્માનંદરૂપ અમૃત રસની પ્રાપ્તિ થાય, જેથી પિતાને આત્મા કર્મબંધનથી મુક્ત થાય તે લક્ષે જ ઉપદેશ ગ્રહણ થાય એમ કર્તવ્ય છે. જ્ઞાનીને દેશ અર્થાત્ નિવાસસ્થાન તો સર્વથી ન્યારુ અગમ અગોચર છે. દેહમાં છતાં, “અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. અમે કઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છીએ.” એમ જ્ઞાનીનો નિવાસ તે અસંગ અપ્રતિબદ્ધ વિવિક્ત આત્મામાં છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં પ્રકાશે છે કેઃ ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम्। . दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥ ७३ ॥ અર્થાત્ જેમને આત્મસ્વરૂપનું દર્શન (અનુભવ) થયું નથી તેમને જનમાં કે વનમાં એમ બે પ્રકારે નિવાસ છે, પરંતુ જેમણે આત્મા અનુભવ્યો છે તેમનો નિશ્ચળ નિવાસ તો કેવળ એક શુદ્ધ આત્મા જ છે. એવી અસંગ દશામાં વર્તતા કૃતાર્થ એવા જ્ઞાની ઉદયાનુસાર ઉપદેશ આપે છે તે સર્વથા યોગ્ય છે અને તેમને ઉપદેશ જ જ્ઞાનદશાપૂર્વક હેવાથી તેમજ નિષ્કામ કરુણાથી યુક્ત હોવાથી જિજ્ઞાસુને જ્ઞાનદશા પમાડવા પ્રબળપણે સમર્થ સહાયક બને છે. માટે ઉપદેશ દેવાનું જે જ્ઞાનીનું કર્તવ્ય તેનું અનુકરણ તારે કરવું તે ઉચિત નથી, શ્રેયસ્કર નથી, પરંતુ તારે તો તારા શ્રેય માટે એક આત્માથે ઉપદેશ ગ્રહણ કરે એ સર્વોપરી શિક્ષા For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સંત શરણતા કાવ્ય જપ, તપ, ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. પ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકા છેડ; પિછે લાગ સત્પુરુષકે, તે સબ બંધન તોડ, ૬ સદાય લક્ષમાં લેવા ચેાગ્ય છે. અને શુષ્કજ્ઞાની ખની આત્મહિતને હાનિ થાય તેમ કરવા ચેાગ્ય નથી. ૪ ૬૯ ૫. આત્મદશા પામવામાં શુષ્કજ્ઞાન જેમ પ્રમળપણે વિન્નરૂપ બને છે તેમ ક્રિયાજડત્વ પણ આત્મદશા પ્રગટવામાં પ્રબળ અંતરાયરૂપ થાય છે. તેથી જપ તપ વ્રત નિયમ આદિ સ શુભ અનુષ્ઠાના જે આત્માર્થે કર્તવ્ય છે તે બધાં સફળ ક્યારે થાય ? તે વિચારી સૌથી પ્રથમ તે જેથી સફળ થાય તે કન્ય છે. તે શું ? તેના ઉત્તર એ છે કે જયાં સુધી આત્મજ્ઞાની એવા સંત, સદ્ગુરુની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બધાં સાધના ભ્રમરૂપ, મિથ્યા માન્યતારૂપ આત્મબ્રાંતિ વધારનારાં અને પિરણામે સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરનારાં થાય છે, પર ંતુ સદ્ગુરુની કૃપા તત્ત્વલેાચનદાયક અને આત્મશ્રેયકારક હાવાથી અનુપમ અદ્વિતીય સર્વોપરી શ્રેષ્ઠ સાધન છે. તેથી આત્મજ્ઞાન પામી જીવ શીઘ્ર મુક્તિપદે વિરાજમાન થઈ પરમ કૃતા થાય છે. ૫ ૬. તે પ્રાપ્ત કરવા માટે શું કરવું ? એમ પ્રશ્ન થાય તે જ્ઞાની કહે છે કે આ વાત લક્ષમાં લેવા યાગ્ય છે કે પરમાનાં સાધના કરવામાં, પેાતાની મેળે, પેાતાના મનના મતે ચાલવાની જે ટેવ, તે સ્વચ્છંદ છે, તે ત્યાગીને, આત્મજ્ઞાની સદ્ગુરુના For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ચરણનું શરણ અવલંબન ગ્રહણ કર. જ્યાં સુધી આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમનું શરણ અચળપણે એકનિષ્ટપણે ગ્રહણ કરી તેમની આજ્ઞા આરાધવામાં સર્વાર્પણપણે એક્તાન થઈ પ્રેમ, ભાવ, ભક્તિ, ઉલ્લાસને પ્રવાહ ઉત્કૃષ્ટપણે તે પ્રત્યે જ નિરંતર પ્રવહે તેમ કર. તેથી સદ્ગુરુની કૃપા પ્રસાદીરૂપ ગુરુગમ પ્રાપ્ત થશે. અને તેના પ્રતાપે આત્મજ્ઞાન પ્રકાશ પ્રગટ થશે. જેથી સંસાર કારાગૃહમાં જકડી રાખનાર સર્વ કર્મબંધન તૂટી જશે, ક્ષય થઈ જશે અને શાશ્વત સુખમય મેક્ષરૂપ પરમપદ પ્રાપ્ત થશે. ૬ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૧ [9] લઘુવયે તત્ત્વજ્ઞાની વિ॰ સં૰ ૧૯૪૫ “ સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” લઘુ વયથી અદ્દભુત થયા, તત્ત્વજ્ઞાનના એધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેાધ ? ૧ ૧૩ લઘુવયે તત્ત્વજ્ઞાની ઉદાસીનતા=ઉદ્+આસીનતા, ઉત્=above, ઉંચે, રાગદ્વેષ મેહ આદિ ભાવાથી અસ્પૃશ્ય, ઉચ્ચ આત્મસ્થિતિમાં ‘આસીનતા,’ બેસવાપણું એ જ અધ્યાત્મની જનની, માતા છે, અર્થાત્ ઉદાસીનતા વિના અધ્યાત્મના જન્મ સભવતા નથી. માટે એક ઉદાસીનતા, વૈરાગ્ય, અનાસક્તિભાવ એજ સુખને આપનાર પ્રિય મિત્ર છે, અથવા તે ઉદાસીનતા જ અધ્યાત્મરૂપ શુદ્ધઆત્મદશા પ્રગટાવનાર જનની સમાન અનન્ય કારણ છે. ૧. નાની વયમાં જ તત્ત્વજ્ઞાનના અદ્ભુત આધ થયા, અર્થાત્ જ્ઞાનદશારૂપ અદ્ભુત આંતરજાગૃતિ પ્રગટી, એજ એમ સૂચવે છે કે હવે ગતિ એટલે અન્ય ગતિમાં જવારૂપ ગમન અને આગતિ એટલે ખીજેથી આવીને જન્મવારૂપ આગમન એરૂપ જન્મમરણુયુક્ત સંસાર પરિભ્રમણ કરવાનું કે એરૂપ વિકલ્પ કરવાનું ક્યાં રહ્યું ? અર્થાત્ સ ંસાર સબંધી વિકલ્પને કે શંકાને સ્થાન રહ્યું નહિ. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જે સંસ્કાર થવા ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયા, ભવ શ'કા શી ત્યાંય ? ર જેમ જેમ મતિ અલ્પતા, અને માહ ઉદ્યોત; તેમ તેમ ભવશ`કના, અપાત્ર અંતર જ્યાત. ૩ અથવા આ કાવ્ય અંગત સ્વલક્ષી હાવાથી એ દૃષ્ટિએ અર્થાતર એમ પણ સમજાવા ચાગ્ય છે કે પૂર્વે કાઈ પ્રસ ંગે ‘ પુનર્જન્મ નથી, પાપ પુણ્ય નથી,' ઇત્યાદિ નાસ્તિક તત્ત્વવિચાર તર’ગ પેાતાને આવી ગયેલ પણ પાતે અનન્ય તત્ત્વચિંતક હાઈ તેનું નિવારણ કરતાં એમ ભાવના કરે છે—લઘુવયથી તત્ત્વજ્ઞાનના અદ્ભુત બેધ થયા એજ એમ સૂચવે છે કે તુ ગતિ આગતિ શાને શેાધે છે? અર્થાત્ જન્માંતર પ્રત્યે ગતિ, ગમન અથવા જન્માંતરમાંથી આગતિ—આગમન છે કે નહિ ? એ તું શા માટે શેાધવા જાય છે ? કારણ કે લઘુવયથી તત્ત્વજ્ઞાનના અદ્ભુત બેધ થયા તે પૂર્વ સંસ્કાર વિના મને નહિ. માટે પુનર્જન્માદ્ઘિ અંગે તારી શકા અસ્થાને છે. ૧ ૨. જે જ્ઞાનસ'સ્કાર અત્યંત અભ્યાસે થવા ચેાગ્ય છે તે તે નાની વયમાં જ, પરિશ્રમ વિના સહજ સ્વભાવે જ જાગૃત થયા છે, તેથી હવે ભવ ધારણ કરવા સંબંધી શંકાને સ્થાન જ કયાંથી રહે? ૨ ૩. જેમ જેમ બુદ્ધિની, જ્ઞાનની અલ્પતા છે અને મેહ, મમત્વ, આસક્તિની પ્રગટતા વધારે છે તેમ તેમ અપાત્ર જીવેાના અંતરમાં, અજ્ઞાનની અધિકતા હૈાવાથી, તેમને ભવ-જન્મ મરણ સંબંધી શંકા ભય પ્રખળપણે વિદ્યમાન હેાય છે. ૩ ૨ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ લવયે તત્ત્વજ્ઞાની કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એજ ખરા નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એજ તક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનુ મૂળ. પ [અંગત] Ga ૪. એવા અજ્ઞાનીઓ આત્મા નથી, ધમ નથી, મેાક્ષ નથી ઇત્યાદિ અનેક પ્રકારના નાસ્તિક વિચારો, ફરી ફરી કલ્પનાઓ કરીને દૃઢ કરે છે, છતાં તે કલ્પનાઓ કરનાર છે તેનુ તા અસ્તિત્વ છે કે નહિ ? અને તે કણ છે ? એમ જરા વિચાર કરે તેા તે તે કલ્પનાના કરનાર, જાણનાર દેખનાર ચૈતન્ય સત્તાત્મક આત્મા એવા કેઈ પદાથ છે એવું આત્માના અસ્તિપણાનું સૂચન, ભાન થાય. અને તે આસ્તિકપણાથી તત્ત્વને યથા નિર્ધાર થાય એજ ખરા નિર્ધાર છે. અથવા અર્થાતર એમ પણ ઘટે છે કે કેાઈ કલ્પના કરી નાના પ્રકારના નાસ્તિ વિચાર દૃઢ કરે, પણ 'અસ્તિ તે સૂચવે’ ઈ, તે નાના પ્રકારના નાસ્તિ વિચાર જ અસ્તિ છે એમ સૂચવે છે. જ્ઞાતિમાં-ન + અન્તિમાં જ સૂચન થાય છે કે ‘અસ્તિ’ છે. ‘અસ્તિ’વિના નાસ્તિના વિચાર પણ ઉદ્દભવત નહિં. ૪ ૫. જેનું મધ્ય હાય તેનું પૂર્વ પશ્ચાત્ એટલે આગળ પાછળ હેાવાપણું અવશ્ય ઘટે છે. તેમ આ ભવ જો છે તે તેની પહેલાંના ભવ પણ અવશ્ય હાવા જોઈ એ. પૂર્વ ભવ વગર આ ભવ હાવા શકય નથી. એટલે આ જીવ આ ભવમાં જ્યાંથી આવ્યા તે પૂર્વભવ અવશ્ય હાવા ચાગ્ય છે. અર્થાત્ એ વિચા For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં રણ, ન્યાયયુક્ત તર્કથી આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તૃત્વ, લેતૃત્વ, આદિ સર્વ તત્વ અનુભવમાં આવવા એગ્ય છે. માટે એ તર્ક, વિચારણું તત્ત્વ પ્રાપ્તિ માટે અનુકૂળ યંગ્ય સાધન છે. તેથી એવી વિચારણામાં આગળ વધતાં વિચારવાની છે આત્મધર્મનું મૂળ, આત્માનું જ્ઞાન પામી કૃતાર્થ થઈ ગયા છે. અથવા અર્થાતરે જેને પરીક્ષાપૂર્વક તત્વવિચારની શ્રેણીએ ચઢવું છે તેને તે “આ ભવ વણ ભવ છે નહીં એજ તર્ક અનુકૂળ” આ ભવ વિનાને બીજે ભવ છે નહિ એજ તર્ક અનુકૂળ છે. કારણ કે એ તર્ક કરતાં તેમાં વિરોધની પ્રતીતિ થતાં, વિચારદશા વર્ધમાન થતાં આત્મધર્મનું મૂળ એવી જ્ઞાનદશા પામી કૃતાર્થતા થવા ગ્ય છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ હા. ન. ૧/૩૨] ધન્ય રે દિવસ ધન્ય રે દિવસ આ અહે, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મટો ઉદય કર્મને ગર્વ રે. ધન્ય. ૧ એગણુસસે ને એકત્રીસે, આવ્ય અપૂર્વ અનુસાર રે; ૧૨ ધન્ય રે દિવસ આ અહે! ૧. અહે! આ અદ્ભુત આનંદદાયી દિવસને ધન્ય છે કે આજે કેઈ અપૂર્વ શાંતિ જાગી છે. આજે દશ વર્ષે જ્ઞાન અને વૈરાગ્યમય અંતરપરિણતિરૂપ અનુભવ અમૃત રસની અપૂર્વ અંતરધારા ઉલ્લસી છે. આ અંતરધારા જે અંતરંગમાં ચાલુ તે હતી જ પણ બાહ્ય ઉપાધિ આદિ સંજોગાધીનપણે જેવી જોઈએ તેવી ઉલ્લસતી નહતી, ઉલ્લાસાયમાન થતી નહતી તે ઉલ્લસી”—ઉત્તરોત્તર વૃદ્ધિગત પરિણામપણાને પામી પ્રગટપણે પ્રગટી નીકળી, તેનું કારણ ઉપાધિરૂપ પૂર્વકર્મને તીવ્ર ઉદય જે રેધક હતો તેને ગર્વ મટયો, તેનું બળ મટયું તેથી અંતરધારા અંતરમાં પ્રગટેલી છતાં ઉલ્લસતી નહતી તે ઉલ્લસી, પ્રગટ જળહળી ઊઠી છે! ૧ ૨. ઓગણીસેને એકત્રીસે સાત વર્ષની વયે, અપૂર્વ અનુ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ઓગણુસસે ને બેતાલીસે, અદ્દભુત વૈરાગ્યધાર રે. ધન્ય. ૨ ઓગણીસસેં ને સુડતાલીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય. ૩. ત્યાં આવ્યા રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે રંચ રે, ધન્ય. ૪ સાર, જાતિસ્મૃતિજ્ઞાનરૂપ પૂર્વના અનેક ભવેનું જ્ઞાન થયું. ઓગણીસોને બેતાળીસે અદ્દભુત વૈરાગ્યની ધારા પ્રગટી. તે કેવી અદ્દભુત! ગવાસિષ્ઠને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામને પ્રગટેલા વૈરાગ્યનું કેઈ અનેરું વર્ણન છે, તે અદ્ભુત વૈરાગ્ય પ્રગટ. ૨ ૩. ઓગણીસેને સુડતાલીસે શુદ્ધ નિર્મળ સમ્યગ્દર્શનરૂપ આત્મજ્ઞાન કે અનુભવ પ્રકાશ પ્રગટયો. તેથી શ્રુતજ્ઞાન અને અનુભવદશા નિરંતર વધતી ચાલી. અને તે વધતા ક્રમે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપને અવભાસ, પ્રકાશ, સાક્ષાત્કાર વૃદ્ધિગત થતે ગયો. ૩ ૪. ત્યાં પરિગ્રહ અને વ્યાપારાદિની વધતી પ્રવૃત્તિરૂપ પ્રપંચને કારમે, ભયંકર, પ્રબળ ઉદય તીવ્રપણે આવ્યું. તે જેમ જેમ હડસેલિયે, દૂર કરીએ તેમ તેમ વધતો ચાલ્ય, પણ એક પંચ માત્ર ઘટો, ઓછો થયે નહિ. ૪ : For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૭. ધન્ય રે દિવસ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણુ કાંઈ રે; કમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહિ રે. ધન્ય. ૫ યથા હેતુ જે ચિત્તને. સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી; એમ થયે નિરધાર રે. ધન્ય. ૬ આવી અપૂર્વ વૃત્તિ અહે, થશે અપ્રમત્ત એગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિગ રે. ધન્ય. ૭ ૫. એ પ્રમાણે એ ઉદય આજ સુધી વધતે જ ચાલે છે. પણ હવે કાંઈ ક્ષીણ થયે જણાય છે અને કેમે કરીને તે પૂરેપૂરે જશે એમ મનમાં ભાસી રહ્યું છે. ૫ ૬. જ્ઞાની પુરુષને સનાતન સન્માર્ગ જયવંત વતે એમ તેને ઉદ્ધાર કરવાની જે અંતરેચ્છા હતી, તે અંતરના આશય મુજબ, ચિત્તે ચિંતવ્યા મુજબ, સનાતન સત્ય વીતરાગ મેક્ષમાર્ગને ઉદ્ધાર, પ્રકાશ, પ્રદ્યોત, પ્રભાવને અવશ્ય આ દેહથી થશે એમ નિશ્ચય થયો છે. ૬ ૭. અંતે અપૂર્વ વૃત્તિ, અનન્ય આત્મપરિણતિ પ્રગટીને નિર્વિકલ્પ સમાધિની શ્રેણરૂપ અપ્રમત્ત એગ, એકાગ્ર સ્થાનમગ્ન For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રીમદ્ રાજચંદ્રકાવ્ય-અમૃત-ઝરણાં અવશ્ય કર્મને ભેગ છે, ભેગવ અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાણું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય. ૮ દશા પ્રાપ્ત થશે અને કેવળ લગભગ ભૂમિકાને સ્પર્શીને દેહનો વિયાગ થશે અર્થાત્ અપૂર્વ સમાધિમરણરૂપ મૃત્યુ મહોત્સવને પામીશું. ૭ ૮. પૂર્વ પ્રારબ્ધરૂપ કર્મને ભેગ અવશ્ય ભેગવવાને બાકી છે તેથી એક જ દેહ ધારીને સર્વ કર્મ ક્ષય કરીને નિજ શુદ્ધ સહજાન્મસ્વરૂપ સ્વદેશ, સિદ્ધિપદમાં જઈ વિરાજશું. ૮ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મિ માત્ર ૧૫] ભક્તિનો ઉપદેશ તેટક છંદ શુભ શીતળતામય છાંય રહી, - મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહ તરુ કલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લહે. ૧ ૧૩ ભક્તિને ઉપદેશ ૧. ત્રણ લેકમાં સર્વ ઉપર જેની એકછત્ર આપ્યું વર્તે છે એવા રાગદ્વેષ, મેહ આદિ અંતરંગ શત્રુઓને જેણે જીત્યા, તે જિન, અરિહંત, વીતરાગ, સર્વજ્ઞ, પરમ આત્મ એશ્વર્યપદે યુક્ત, પરમાત્મપદે વિરાજમાન, જિનેશ્વર ભગવાન નની ભક્તિ અહો! આશ્ચર્યકારક માહાત્મ્યવાળી છે. કલ્પવૃક્ષ સમાન વાંછિત ફળને એ આપનાર છે. તેથી શુભકર્મરૂપ પુણ્ય ઉપાર્જન થાય છે અને તે સ્વર્ગાદિમાં સુરેન્દ્ર નરેન્દ્રાદિનાં ઉત્તમ સુખ-સમૃદ્ધિપૂર્ણ પદે વિરાજિત કરે છે જે એ કલ્પવૃક્ષની શીતળ છાયા સમાન સુખકર છે અને પરિણામે અજરામરપદ રૂપ શાશ્વત મેક્ષનાં અનંત સુખરૂપ ફળને આપે છે. અહે, ભવ્ય ! આવી કલ્પવૃક્ષ સમાન અનુપમ ફળદાયક પ્રભુભક્તિને તમે ધારણ કરે અને ભગવાનને ભજીને અનંત દુઃખમય અપાર ભવભ્રમણને અંત આણે. ૧ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા ઘણુદામ ગ્રહે, ભજીને ભગવંત ભવંત વહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૨. ભગવાનની ભક્તિથી, પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થતાં, શુદ્ધ આત્મસ્વરૂપને અતીન્દ્રિય આનંદ પ્રગટે છે, અને તેથી અંતરમાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સંસારના સમસ્ત તાપ તેમજ ઉતાપરૂપ ચિંતા, ફિકર, પીડા આદિ દુ:ખ મટી જઈ પરમ શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. - વળી પ્રભુભક્તિથી વિના મૂલ્ય, પૂર્વકૃત કર્મોની અત્યંત નિર્જરા (એકદેશ ક્ષય) થાય છે. માટે ભગવાનને ભજીને ભવ ભ્રમણને અંત પામે. ૨ ૩. આત્માથી ભિન્ન અનાત્મસ્વરૂપ, જડ એવા દેહાદિમાં મોહમમત્વ હેવાથી તેમાં રાગદ્વેષ, ઈષ્ટ અનિષ્ટ આદિ શુભઅશુભ ભાવે થયા જ કરે છે. તે વિષમ પરિણતિ કર્મબંધનું કારણ થાય છે. ભગવાનની ભક્તિથી શુદ્ધ ભાવ અને સ્વરૂપદર્શન પમાય છે તેથી સમતાભાવ કે સમપરિણતિ આવે છે, જેથી નવીન કર્મબંધ અટકે છે. અને પૂર્વ સંચિત કર્મ ક્ષય થાય છે. અર્થાત્ અબંધદશા પ્રાપ્ત થાય છે. નિગોદાદિ અધે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ભિક્તિને ઉપદેશ શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહે, | ભજીને ભગવંત ભવંત લો. ૪ ગતિમાં, જ્યાં જ્ઞાન ગુણ અત્યંત આવરણ પામી જઈ, જીવ જડ, જ્ઞાનશૂન્ય જે થઈ અત્યંત દુઃખ પામે છે, તેવી અપેગતિનાં જન્મમરણાદિનાં દુઃખ, અબંધદશા પ્રાપ્ત થાય તે જ ટળે છે. અને ત્યારે જ સર્વોત્તમ સગતિ કે પંચમ ગતિરૂપ મેક્ષપદને સાધી આ જીવ પરમ શ્રેય પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે.. એ પાપને ટાળવાને અને મોક્ષરૂપ પરમ શ્રેય પામવાને આ શુભ મંગળદાયક ગ, અવસર પરિપૂર્ણ રીતે સાર્થક થાય તેમ છે, યાવત્ સફળતા સાધી કૃતાર્થ થાઓ. અર્થાત્ ભગવાનને ભજીને ભવભ્રમણને અંત આણે. ૩ ૪. મન નિરંતર અશુભ ભાવે, પાપના વિચારેથી અશુદ્ધ, મલિન થઈ રહ્યું છે, તેને પ્રભુસ્મરણરૂપ ભક્તિમાં જોડી શુભભાવ વડે શુદ્ધ, નિષ્પાપ, પવિત્ર બનાવે. અરહિંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવાન એ પાંચેય શુદ્ધ સહજ આત્મસ્વરૂપના અનુભવ સુખમાં વિરાજિત હેવાથી પરમે સ્થિત: પરમેષ્ટિન: પરમ પદે સ્થિત એવા પરમેષ્ટિ ભગવાન કહેવાય છે. તેમને નમસ્કાર કરવારૂપ જે નવકારમંત્ર કે પરમેષિમંત્ર તેમાં મનને લીન કરી, જગતમાં સર્વોત્તમ એવાં એ પાંચ પરમપદ તેનું સ્મરણ ધ્યાન ચિંતવન કરે. એ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં કરશે ક્ષય કેવળ રામ કથા ધરશે શુભ તસ્વરૂપ યથા; પચંદ પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ મંત્ર જે ઉત્તમ બીજે મંત્ર કહ્યો નથી. માટે એ ભગવાનને ભજીને ભવભ્રમણને અંત આણે. ૪ પરદ્રવ્યમાં અલ્પ પણ મેહ, મમતા રાગભાવ છે ત્યાં સુધી સર્વ શાસ્ત્રોને જાણનાર પણ મુક્ત થતા નથી. તેથી રાગદ્વેષ મેહ આદિ કર્મબંધનાં કારણે, તેની કથા, સર્વથા તજી દેશે તે જ પવિત્ર એવું આત્મતત્ત્વ હૃદયમાં ધારણ કરવા, અને તેને પ્રગટ કરી સદાય તેથી વિરાજિત રહેવા, ભાગ્યશાળી થશે. પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આત્મજ્ઞાનથી પ્રગટતા આત્મધ્યાનરૂપ પ્રબળ અગ્નિ વડે કર્મના અનંત પ્રપંચને, વિસ્તારને, માયા જાળને, બાળી ભસ્મ કરી દો, અને શુદ્ધ સહજ આત્મસ્વરૂપ એવા ભગવાનને ભજીને ભવભ્રમણનો અંત આણે. ૫ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ [૩] કાળ કેઈને નહિ મૂકે હરિગીત મોતીતણુ! માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાત શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી આભૂષણેથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીને નવ કાળ મૂકે કેને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુડળ નાખતા, કચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; ૧૪ કાળ કેઈને નહિં મૂકે ૧. જેના ગળામાં મૂલ્યવાન મેતીની માળાશેભતી હતી, હીરાના ઉત્તમ હારથી જેના કંઠની કાંતિ અત્યંત ઝળક્તી હતી, તેમજ અનેક અલંકારોથી વિભૂષિત જે શેભતા હતા, તેવાઓ પણ મરણને દેખતાં જ ભાગી ગયા. અર્થાત કાળને વશ થઈ મરણ પામી ચાલ્યા ગયા. તેથી હે ભવ્યજને ! આ નકકી જાણજો અને મનમાં એક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. અર્થાત્ આ બધું તજીને આપણે જરૂર એક વેળા જવું જ પડશે. ૧ ૨. જેઓ મસ્તક પર મણિમય મુગટને ધારણ કરતા હતા, જમાં ચળકતાં કુંડળ પહેરતા હતા, હાથમાં સુવર્ણનાં કડાં પહેરતા હતા, અને વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ સુંદર દેખા For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ બને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત મણિયથી, જે પરમ પ્રેમે પૂરતા પચી કળા બારીસ્થી; એ વેઢ વીટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીબુ ધરતા તે પરે. કાપેલ રાખી કાતરા હરકેઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સેઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને. ૪ વામાં કશીય કચાશ રાખતા નહોતા એવા રાજાધિરાજ પણ પળમાં બેભાન થઈને, પૃથ્વી ઉપર પડી, મરણ પામી ગયા છે. માટે હે ભવ્યજનો ! નકકી જાણજો અને મનમાં ચક્કસ માન કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૨ ૩. દશેય આંગળીમાં જે માણેક જડેલી સુંદર વીંટીઓ પહેરતા હતા, તથા કાંડામાં સુવર્ણની ઝીણી નકશીની કારીગરીવાળી પિચી પરમ પ્રીતિપૂર્વક પહેરતા હતા, તે સર્વ વેઢ અને વીંટી આદિ છેડીને, મેં ધોઈને, ચાલ્યા ગયા. માટે હે ભવ્ય ! આ નક્કી જાણજો અને મનમાં ચિક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૩ ૪. જે વાંકી મૂછ કરીને, ફાંફડા થઈને તે ઉપર લીંબુ રાખતા હતા, તથા જે સુંદર કાપેલા વાળથી સૌ કેઈનાં મનને આકર્ષતા હતા, તે પણ સંકટમાં પડીને, સગવડે મૂકીને For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ કાળ કેઈને નહિ મૂકે છે ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા યે જેના બધા સવળા સદા પાસા પડયા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટે સૌ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કરી મૂકે કેઈન. ૬ ચાલ્યા ગયા. માટે હે ભ! નક્કી જાણજો અને મનમાં ચોક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૪ ૫. પિતાને પરાક્રમે કરીને જે છ ખંડના અધિરાજ બન્યા હતા, તથા બ્રહ્માંડમાં બળવાન થઈને જે મહાન રાજાધિરાજ કહેવાયા હતા એવા ચતુર ચક્રવર્તી એ પણ જાણે કદી થયા જ નહેતા એવી રીતે મરણને શરણ થઈ ચાલ્યા ગયા. માટે હે ભવ્યો! નકકી જાણ અને મનમાં ચક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૫ ૬. રાજનીતિની નિપુણતામાં જે ન્યાયી તરીકે ગણાયા હતા, અને સદ્ભાગ્યયોગે, અવળાં કરવા જતાં પણ જેનાં બધાં જ કાર્યો સદા સવળાં થતાં હતાં, એવા ભાગ્યશાળી પણ એ બધી ખટપટો મૂકીને ભાગી ગયા. માટે હે ભો! નક્કી જાણજો અને મનમાં એક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૬ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પિપિયા, હાથી હણે હાથે કરી એ કેસરી સમ દેખિયા એવા ભલા ભડવીર તે અંતે રહેલા રેઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૭ ૭. જે તરવાર ચલાવવામાં બહાદુર હતા, પોતાની ટેક માટે મરનાર હતા, સર્વ રીતે સંપૂર્ણ જણાતા હતા, હાથીને હાથથી હણીને જે સિંહ સમાન બળવાન દેખાતા હતા, એવા શૂરવીર પણ અંતે રડતા જ રહી ગયા. માટે હે ભવ્ય ! આટલું નક્કી જાણજો અને મનમાં ચક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૭ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૫ [ માત ૩૪] બ્રહ્મચર્ય મહિમા (દેહરા) નિરખીને નવયૌવના લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ ૧૫ બ્રહ્મચર્ય મહિમા ૧. નવીન યુવાવસ્થાને પામેલ, સર્વાગ સુંદર એવી નવયૌવનાને જોતાં, દષ્ટિ તેના રૂપ ઉપર સ્થિર થતાં, વિવેકીને અલ્પ પણ વિષયની ઈચ્છાથી વિકારભાવ કે કામગની ઈચ્છાનું મૂળ પણ ઊગવું સંભવતું નથી, પણ સતત જાગૃત એવી તત્ત્વદષ્ટિથી દેહ અને આત્માને ભેદ સ્પષ્ટ ભાસ્યમાન થઈ ભેદવિજ્ઞાનની ભાવના પ્રબળપણે કુરાયમાન થાય છે. અને તેથી ચિંતવે છે કે અહો ! સુંદર દેખાતી એવી આ ઇન્દ્રવારણાં (વિષફળ) જેવી કાયાને વિચારવાનને કદી વિશ્વાસ કે મેહ થ ઘટે ખરે કે ? જ્ઞાનીઓએ તેને મળમૂત્રની ખાણ, અશુચિને ભંડાર, રેગ જરા મરણાદિને રહેવાનું ધામ, ક્ષણમાં વિણસી જવાના સ્વભાવવાળી ક્ષણભંગુર, અસાર, અન્ય, અને દુઃખને જ હેતુ ગણું છે તે કેવળ સત્ય છે. તેમાં પ્રેમ, પ્રીતિ, મેહ, મમત્વ, આસક્તિ કે વિકારભાવ ગર્ભાવાસરૂપ ભયંકર કારાગૃહનાં કારમાં દુખેથી માંડી, જન્મ જરા મરણ આધિ વ્યાધિ ઉપાધિરૂપ આખા સંસાર પરિભ્રમણનો હેતુ બને છે, અને સંસારનાં બંધનેમાં સદાય જકડાઈ રહેવું પડે છે, માટે તે દેહ તરફ દષ્ટિ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ન દેતાં, દક્ષ્યને અદશ્ય કરી, અદશ્યને દશ્ય કરી, અંદર રહેલા ચૈતન્યને જોઉં, અંતર દ્રષ્ટિથી સર્વત્ર આત્મા, આત્મા, તુહિ, તંહિ, એક એજ પરમાત્મતત્ત્વને જોઉં, સર્વ આત્માઓનું અને મારું મૂળ શુદ્ધ ચૈતન્ય આનંદઘન પરમાત્મસ્વરૂપને ચિંતવું, ભાવું, ધ્યાવું, અનુભવું તે કેવું અપૂર્વ આત્મશ્રેય સધાય ? દરેક શરીરમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ આત્મા તે મૂળ શુદ્ધ ચિદાનંદ જ્ઞાનમય પરબ્રહ્મ પરમાત્મા સમાન જ છે. તેથી, ગુરુગમે પ્રાપ્ત અંતરંગ દૃષ્ટિથી સાથે, એ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદમય પરબ્રહ્મ સ્વરૂપ મારા આત્મામાં વૃત્તિની એકાગ્રતારૂપ રમણતા કે ચર્ધારૂપ બ્રહ્મચર્ય એ જ અહો મારું સર્વોપરી દયેય! એ મારા અભુત અચિંત્ય સુખનિધાન સ્વરૂપાનંદને મૂકીને અન્યત્ર અ૫ પણ સુખની સંભાવના સંભવે જ ક્યાંથી? જગત ઈષ્ટ નહિ આત્મથી,” અથવા “આત્માથી સૌ હીન” એ પરમ કૃપાળુ જ્ઞાનીઓને નિષ્કર્ષરૂપ પરમ નિશ્ચય, અસાર ભેગથી વૈરાગ્ય અને પરબ્રહ્મરૂપ નિજ સ્વરૂપમાં વૃત્તિની રમણતા, ચર્યારૂપ બ્રહ્મચર્યનું ઉત્કૃષ્ટ માહાત્મ્ય પ્રતિબોધે છે. તેથી મારા અંતરંગ આત્મિક સામ્રાજ્યરૂપ અનંત જ્ઞાનાદિ સ્વાભાવિક આત્મઐશ્વર્ય આગળ આ જગત કે ત્રણેક તૃણ સમાન તુચ્છ છે, તે આવાં કઈ પણ પ્રભને મને મેહ, મમત્વ કે આસક્તિનું કારણ બની શકે જ કેમ? ઈત્યાદિ સાધના પ્રબળ અવલંબને, બ્રહ્મચર્યરૂપ અમૂલ્ય મહા વ્રત વિભૂષિત જે બ્રહ્મનિષ્ઠ વિવેકી મહાત્મા સુંદર સ્ત્રીના રૂપથી લેશ પણ વિકાર પામવાને બદલે સ્ત્રીના શરીરને જડ લાકડાના પૂતળા જેવું ગણે છે અને પિતે નિર્વિકાર પરમાનંદમય પરબ્રહ્મની ભાવનામાં For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય મહિમા ૮૯ આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ; - એ ત્યાગી ત્યાગું બધું, કેવળ શેકસ્વરૂપ. ૨ તલ્લીન રહી ઇન્દ્રિયયથી સ્વાનુભવ સ્વરૂપાનંદને આસ્વાદે છે, તે મહાભાગ્ય સંયમી ભગવાન સમાન ધન્યરૂપ છે. ૧ ૨. આ આખો સંસાર, જન્મમરણરૂપ પરિભ્રમણ, સ્ત્રીથીજ, સ્ત્રીમાં આસક્તિથી જ ઊભો થયો છે, ટક્યો છે. તેથી સમસ્ત સંસાર પરિભ્રમણરૂપ દુઃખદ અવસ્થાનું મુખ્ય કારણ સ્ત્રીમાં અનુરાગરૂપ અબ્રહ્મસેવન છે. એક સ્ત્રીમાં આસક્તિરૂપ અબ્રહ્મચર્યથી સંતાન પરંપરાની અને ગૃહ કુટુંબ પરિવારાદિ સંસારની સમસ્ત ઉપાધિ કે આરંભ પરિગ્રહરૂપ ભયંકર બંધ અવસ્થા ઊભી થાય છે. તેથી ધનાદિ ઉપાર્જન અર્થે નિશદિન ઘાંચીના બળદની માફક જીવને પરાધીનપણે મંડ્યા રહેવું પડે છે. તે કારણે સત્સંગ, સબંધ આદિ પરમાર્થ આરાધવાને કે નિજવિચાર કર્તવ્યરૂપ ધર્મથી આત્મશ્રેય સાધવાને અલ્પ પણ અવકાશ પ્રાયે પ્રાપ્ત થતું નથી. જેથી અમૂલ્ય મનુષ્યભવ આદિ દુર્લભ ગ વ્યર્થ ગુમાવી દઈ, અમૂલ્ય કમાણ હારી જવા જેવું થાય છે. “જે કે સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દેષ છે, અને એ દેષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત, આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું” એજ શ્રેયસ્કર છે. તેથી સ્ત્રીને પર્યાય દષ્ટિથી જોવા કરતાં દ્રવ્ય દૃષ્ટિથી, આત્મારૂપે જોવાય તે નિર્વિકાર દૃષ્ટિ સાધ્ય થાય અને સર્વ શ્રેયનું મૂળ એવું બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં તેથી જેણે સ્ત્રીને, સ્ત્રી પ્રત્યેના મેહને, આસક્તિને ત્યાગ કર્યો તેણે વાસ્તવિક રીતે આખા સંસારને, સંસાર ઉપાધિના મૂળનો ત્યાગ કર્યો એમ જ્ઞાનીઓ કહે છે. કારણ તેથી જીવ અન્ય સર્વ બંધને ટાળી નિરારંભી અને નિષ્પરિગ્રહી થઈ, સદ્ગુરુની આજ્ઞા આરાધવામાં જીવન સમર્પણ કરી, સત્સંગ સદુધના પ્રતાપે સ્વપર શ્રેયને સાધી પરમ કૃતાર્થ થઈ જાય છે. માટે જેણે એક અબ્રહ્મને ત્યાગ કર્યો તેણે વાસ્તવિક રીતે કેવળ શેકસ્વરૂપ અને ત્યાગવા ગ્ય એવું સર્વ–પરરમણતારૂપ અકાર્ય–ત્યાગી દીધું. એજ કારણથી પાંચેય મહાવ્રતમાં બ્રહ્મચર્ય મહાવ્રતને સર્વોપરી ગયું છે. જેની કેડને ભંગ થાય છે તેનું પ્રાયે બધું બળ પરૂિ ક્ષીણપણને પામે છે, તેમ જેને જ્ઞાનીના કૃપાપ્રસાદે બ્રહ્મવ્રતની પ્રાપ્તિ થાય છે તેને સંસાર વાસનારૂપ મેહની કેડનો ભંગ થઈ જાય છે અને તેથી અનુક્રમે મેહને પરાજય કરી, સર્વ કર્મોને ક્ષય કરી, અનંત સુખશાંતિ અને આનંદનું ધામ અજરામર શાશ્વત એવું નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ મેક્ષપદ પ્રાપ્ત કરી તે સંસારરૂપ અનંત કલેશનો સર્વથા અંત આણે છે. તેથી તેને પરરમણતારૂપ અબ્રાથી ભવમાં ભટકવાનું ટળી જાય છે, અને આમરમતારૂપ બ્રહ્મનિષ્ઠ દશાથી નિજ આનંદમંદિરમાં નિરંતર નિવાસ પામી તે શાશ્વત સુખ અને શાંતિમાં સદાને માટે વિરાજમાન થઈ પરમ ધન્યરૂપ, ત્રણે લેકમાં પૂજ્ય જગતશિરોમણિ સિદ્ધ પરમાત્મા બને છે. ૨ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ બ્રમચય મહિમા એક વિષયને જીતતાં, છ્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ પુર નેઅધિકાર. ૩ વિષયરૂપ અંકુશી, ઢળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ ૩. જેમ એક રાજાને જીતતાં તેની સ સેના, નગર, રાજ્યસત્તા આદિ સમસ્ત જિતાઈ જાય છે, તેમ એક કામભાગની ઇચ્છા, આસક્તિરૂપ ઇન્દ્રિયવિષયને જીતતાં મહા મેહુ રાજાની સવ સેનાના પરાજય થાય છે. અને મેહને પરાજય થતાં સ ક ક્ષય થઈ સંસાર પરિભ્રમણને અંત આવે છે. સમસ્ત સંસાર મેહને વશ છે, તે મેહ જેણે જીત્યા તેણે સમસ્ત સોંસારને જીત્યા. તેવા ત્રિલેકવિજયી મેહુજિત્ મહાત્માઓના અંતરંગ પુરુષા પરાક્રમને ધન્ય છે! ૩ ત ૪. અલ્પ પણ મદિરા, દારુ પીનારને જેમ તેના છાક, કેફ ચઢે છે, અને તેથી પાતે કેણુ છે ? કેવાં ગ ંદકીનાં સ્થાનમાં પડચો છે? પેાતાની પાસેનું ધનાદિ કાળુ લઈ લે છે ? પાતે શુ અકવાદ કરી રહ્યો છે ઇત્યાદિ કઈ ભાન રહેતું નથી અને અજ્ઞાન, બેભાનપણું વધી જાય છે, તેમ અલ્પ પણ કામલેગની ઈચ્છારૂપ વિષયનુ મૂળ જો અંતઃકરણમાં ઊગે છે તે ઉત્તમ જ્ઞાન ધ્યાનમાં પ્રવતા એવા આત્માએ પણ ત્યાંથી પતિત થઈ જાય છે. જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાનીઓના પુરુષાથ વિષય કષાયના જય કરી નિરંતર સ્વાધ્યાય ધ્યાનાદિથી અનુભવ આનદમાં નિમગ્ન રહેવાના હેાય છે. તેવા જ્ઞાનીઓના હૃદયમાં પણ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે વિષયવાસનાનાં મૂળ ઊગી નીકળે, અર્થાત્ અલ્પ પણ કામેચ્છા જાગે તે તેમને પણ તે જ્ઞાન ધ્યાન આદિ આત્મન્નતિનાં ઉન્નત શિખરેથી પતિત થઈ જતાં વાર લાગતી નથી તો પછી તેથી ન્યૂન ભૂમિકામાં રહેલા મુમુક્ષુએ કેટલી બધી જાગૃતિ રાખવી ઘટે છે તે વિચારવા એગ્ય છે. - ““મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મહિનીએ મહા મુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. નિવિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું, એ જ્ઞાનીને ઠામ ઠામ બંધ છે તે બેધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.” – શ્રીમદ્ રાજચંદ્ર વિષયનું આવું દુર્જયપાણું જાણું નાહિંમત ન થતાં અપ્રમત્ત પુરુષાર્થથી તેને પરાજય કરવા સાધ શસ્ત્રને સતત ઉપયોગ પરમ અવલંબનરૂપ થાય છે. ખેદ નહિ કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે. ' વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવચંપણું જોઈને ઘણું જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જેઈ ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય મહિમા જે નવવાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ ભવ તેને લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણું ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફી લે તેહ. ૬ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એજ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા એગ્ય છે.” ૪ – શ્રીમદ્ રાજચંદ્ર ૫. ભગવંતે વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે નવ વાડ કહી છે : (૧) વસતિ, (૨) કથા, (૩) આસન, (૪) ઈન્દ્રિય નિરીક્ષણ, (૫) કુક્યાંતર, (૬) પૂર્વકીડા, (૭) પ્રણત, (૮) અતિમાત્રાહાર, (૯) વિભૂષણ. બ્રહ્મચર્યની રક્ષા કરવા માટેની આ નવ વિધિને નવ વાડનું રૂપ આપી તત્વોએ અદ્ભુત બોધ પ્રકાર છે. આત્માનંદથી પરિપૂર્ણ અનંત આત્મિક સુખને આપનાર આ શિયળ, બ્રહ્મ ચર્યરૂપ મહાવ્રતને જે મેક્ષાથીએ નવ વાડરૂપ નવ વિધિથી સુરક્ષિત રાખી વિશુદ્ધપણે નિર્દોષપણે તે વ્રત ધારણ કરે છે, પાલન કરે છે, તે મહાભાગ્ય આખો સંસાર સમુદ્ર સહેજે તરી જઈ તેને કાંઠે આવી જાય છે. તેને અલ્પમાત્ર સંસાર બાકી રહે છે. તેથી તે શીધ્રમુક્તિગામી બને છે. એમ તત્ત્વનું કથન છે. ૫ ૬. આ શિયળરૂપ સુંદર કલ્પવૃક્ષને જે ભાગ્યશાળી નરનારીઓ મન વચન કાયાથી સેવશે તે સ્વર્ગ અને મોક્ષના For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-આધાં પાત્ર વિના વસ્તુ ન રહે, પાવે આત્મિક જ્ઞાન; પાત્ર થવા એવો સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૭ અનુપમ સુખરૂપ સર્વોત્તમ ફળને પામશે. અને મનુષ્યભવ આદિ સર્વ દુર્લભ ગની સફળતા સાધી પરમ ધન્યરૂપ બનશે. ૭. જેમ સિંહણનું દૂધ માટીના વાસણમાં ટકે નહિ પણ તેને માટે સુવર્ણનું પાત્ર જોઈએ તેમ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી ગ્યતા આવવા બ્રહ્મચર્ય સર્વોપરી સાધન છે. માટે હે મતિમાન મુમુક્ષુઓ! તમે સદાય બ્રહ્મચર્યનું પાલન કરે. પાત્ર વિના વસ્તુ નહિ રહે કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે. પાણું આદિ માટે પાત્ર જોઈએ તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. એ મેટો થંભ છે. જે મન વિષય વિકારમાં જાય તે કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. જીવને એક સારી વસ્તુ મેટામાં મટી બ્રહ્મચર્ય છે. પિતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. આ લેક સ્ત્રીથી બંધાણે છે. અને તેથી જન્મ મરણ થશે. માટે એ મૂક. મૂક્યા વગર છૂટકે નથી. એ ચમત્કારી વાત છે. જે એ લેશે તેનું કામ થઈ જશે. વીતરાગ માર્ગ અપૂર્વ છે. જેટલું કરે એટલું ઓછું છે. માટે પાત્ર થવા બ્રહ્મચર્યને બુદ્ધિમાને નિરંતર સેવે છે.” – શ્રીમદ્ લઘુરાજ સ્વામી એગ્યતા માટે બ્રહ્મચર્ય એ મેટું સાધન છે. અસત્સંગ એ મોટું વિધ્ર છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્ય મહિમા સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે. મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહિ. પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અ૫ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહિ. “સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષસંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે “બ્રહ્મચર્ય” અદ્દભુત અનુપમ સહાયકારી છે, અથવા મૂળભૂત છે. ૭ – શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ [૭૦] આત્મધર્મ અને ગુરુસેવા વિસં. ૧૯૪૫ ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ ૧૬ આત્મધર્મ અને ગુરુસેવા ૧. એક જ પદાર્થને, જેમ વાદળાંવાળા કે વાદળાં વગરના દિવસ કે રાત્રિમાં, કેઈ બાળક, વૃદ્ધ, ચિત્તભ્રમવાળા કે વિકારી નેત્રવાળા મનુષ્ય કે પશુ વગેરે જુદા જુદા પ્રકારે દેખે છે, સમજે છે, તેમ જગતના જ ધર્મસંબંધી પિત પિતાની સમજણ, પશમ, કુળસંસ્કાર તથા મળેલા ઉપદેશ અનુસાર અનેક પ્રકારે ભિન્ન ભિન્ન દૃષ્ટિ અથવા મત ધરાવે છે. જગતમાં જે અનેક પ્રકારના ધર્મમત પ્રવર્તે છે તેનું કારણે પ્રાયે, સામાન્યપણે એવી ઓઘદ્રષ્ટિ છે. ' અર્થાત્ આ જગતમાં જુદા જુદા ધર્મમત દેખવામાં આવે છે તે દષ્ટિના ભેદના કારણે છે. એ સર્વ ધર્મમતે પરમાર્થથી એક તત્ત્વના મૂળમાં વ્યાપીને રહ્યા છે એમ માને, સમજે. ૧ ૨. તે તત્વરૂપ વૃક્ષનું આત્મધર્મ એ મૂળ છે. અને એ આત્મધર્મરૂપ સ્વભાવ જેનાથી પ્રાપ્ત થાય, પ્રગટ થાય તેજ અનુકૂળ, યથાર્થ ધર્મ છે. અર્થાત્ આત્મસ્વભાવને આવરણ કર For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મધર્મ અને ગુસસેવા પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મેહ તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહે, સરળ દૃષ્ટિથી જોય. પ નાર કર્મકલંક જેનાથી દૂર થાય અને સંપૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપરૂપ આત્મઐશ્વર્ય જે ધર્મથી પ્રગટ થાય તેજ ધર્મ યથાર્થ ધર્મ છે. ૨ ૩. આત્મસિદ્ધિ થવા માટે પ્રથમ જ્ઞાનમય વિચાર કર્તવ્ય છે, અર્થાત્ સદુધથી સદ્દવિચારદશા પ્રગટાવવા ગ્ય છે. તે સધ અને સદ્વિચારદશા આવવા માટે આત્માને અનુભવ, પ્રગટ આત્મદર્શન જે પામ્યા છે એવા જ્ઞાની ગુરુને સમાગમ, સેવા કર્તવ્ય છે. એ જ્ઞાનીઓનો નિશ્ચય છે. અથવા જ્ઞાની ગુરુના નિશ્ચયે અને તેમની આજ્ઞાના આરાધનથી વિચારદશા અને જ્ઞાનદશા પ્રગટાવનાર સાધ અંતરમાં પ્રકાશી ઊઠે છે. અને ત્યારે જ આત્મસિદ્ધિરૂપ કૃતાર્થતા થાય છે. ૩ ૪. ત્યાં પ્રશ્ન થાય કે અનુભવી ગુરુ કેને કહેવા? તે તેનું સમાધાન એ છે કે ક્ષણે ક્ષણે વૃત્તિની અસ્થિરતા તથા વિભાવિક, મિથ્યાત્વાદિ વિભાવરૂપ મેહ જેનામાંથી દૂર થયેલ છે, અને તેથી નિશદિન જેને આત્માનો ઉપયોગ છે, તે અનુભવી ગુરુ ગણાવા ગ્ય છે. ૪ ૫. જેને બાહ્ય પરિગ્રહરૂપ ગ્રન્થ, ગાંઠ, બંધન અને અંત For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં રંગ મિથ્યાત્વ આદિ માહગ્રન્થિ રહી નથી તેને, યથાર્થ દૃષ્ટિથી જોતાં, પરમ પુરુષ કહેવા ચેાગ્ય છે. આદ્ર કુમાર, સ્થૂલીભદ્ર આઢિ મહાત્માઓએ સ્નેહની ગાંઠ, બંધન, ખેડી તેાડી નાખી તે, લાહની મેડી તેાડવા કરતાં અત્યંત દુષ્કર છે. તેથી દનમાહ અને ચારિત્રમાહરૂપ મુખ્ય માહનીય કની ગ્રન્થિ, અંધન જેણે છેદ્યાં તે સર્વજ્ઞ વીતરાગ ધન્યરૂપ પરમપુરુષ પરમાત્મપદે વિરાજિત થાય છે. તે પરમપુરુષે પ્રકાશેલા વીતરાગ સન્મા, તથા તેનું યથા રહસ્ય પ્રાપ્ત કરાવનાર શ્રીમદ્ સદ્ગુરુદેવ, એ મેક્ષાર્થિ ને પરમ અવલંબનરૂપ શ્રેયસ્કર થાય છે. ૫ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૭ ] લેાકસ્વરૂપ રહસ્ય મુંબઈ, ફ્રા વ.૧,૧૯૪૬ (ચાપાર્ક) ૧ લેાકપુરુષસ સ્થાને કહ્યો,એના ભેદ તમે કઈ લડ્યો? એનું કારણસમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઇ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવા સુણિયે તેમ, કાંતા લઇએ દઇએ ક્ષેમ. ૨ ૧૭ ૧૭ લોકસ્વરૂપ રહસ્ય (૧) ૧. જેમ પુરુષ બે હાથ કમરે દઈ પગ પહેાળા કરી ઊભે રહે તેમ લેાકનું સ્વરૂપ પુરુષસ સ્થાને, પુરુષાકારે કહ્યું છે, એના અંતરાશય તમે કાંઈ જાણ્યા છે ? અથવા એના બીજા કોઈ હેતુ તમે સમજ્યા છે ? કે પછી ઉપમાદ્વારા સમજાવવામાં એ પ્રકારે માત્ર કથનની ચતુરાઈ દર્શાવી છે ? ૧ ૨. • પિંડે સે। બ્રહ્માંડે’ એમ પુરુષ એટલે મનુષ્યશરીર ઉપરથી લાકસ્વરૂપના આધ કરાવવા છે કે પુરુષ એટલે આત્મા, ત્યાં આત્માના જ્ઞાનદર્શન ગુણ આત્માકાર છે તેમાં લેાકનુ સ્વરૂપ ઝળકે છે, પ્રતિખિખિત થાય છે, તેથી અધ્યાત્મદૃષ્ટિથી લેાકને પુરુષાકાર કહ્યો છે ? આમ અન્ને પ્રકારે જે પ્રશ્ન થાય છે તેનું સમાધાન તમને For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ૨ શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુ:ખી? પોતે શું? ક્યાંથી છે આપીએનેમાગેશીઘજવાપ. ૧ ૩ જ્યાં શંકા ત્યાં ગણુ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપક પ્રભુ ભકિત ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ કંઈ સમજાય છે? એ વિષે જે તમે કંઈ વિચાર કર્યો હોય તે તેથી જે કંઈ સમજાયું હોય તે જણાવે તે સહર્ષ સાંભળીએ અને અમે પણ અમને જે કંઈ સમજાય છે તે કહીએ. એમ પરસ્પર વિચાર વિનિમયથી ક્ષેમ એટલે કલ્યાણ, આત્મિક શ્રેય, સુખશાંતિની આપ-લે કરીએ. ૨ ૧. લેકનું સ્વરૂપ વિચારીએ, સમજીએ તે પહેલાં આપણે પિતે શું કરવાથી યથાર્થ રીતે સુખી થઈએ? અને શું કરવાથી પિતે દુઃખી થઈ રહ્યા છીએ? આપણે પોતે કેણ છીએ? અર્થાત્ આપણું મૂળ વાસ્તવિક સ્વરૂપ શું છે? અને આપણું અહીં આગમન ક્યાંથી થયું છે? અર્થાત્ આ પહેલાં આપણે આત્મા ક્યાં કઈ ગતિમાં હતો? ઈત્યાદિ પ્રશ્નો અંતરમાં ઊગે છે તેનું યથાર્થ સમાધાન વિના વિલંબે પ્રાપ્ત કરી નિશંક થવા યોગ્ય છે. ૧ ૧–૨. ઉપરના પ્રશ્નોનું સમાધાન જે શીધ્ર ન થાય અને તે સંબંધી શંકાઓ રહ્યા કરે તે શંકાથી ચિત્તમાં સંતાપ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ લેકસ્વરૂપ રહસ્ય ૧૦૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂવિત ભાગ્ય; તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨ થયા કરે. માટે એ શંકાઓનું સમાધાન સત્વર થઈ નિશક્તા પ્રાપ્ત થાય તે જ ચિત્તશાંતિ થાય અને સંતાપ ટળે. તે શંકાઓનું સમાધાન કેની પાસેથી કરવું ? જેને જ્ઞાનદશા જાગી નથી એવા અજ્ઞાની પિતે તે અજ્ઞાનવશાત્ તેવી અનેક શંકાઓમાં ડૂબેલા છે, તેથી ત્યાંથી તે યથાર્થ સમાધાન થાય જ કયાંથી? માટે જેને જ્ઞાન પ્રગટયું છે એવા જ્ઞાની સિવાય બીજે સ્થળેથી તે યથાર્થ સમાધાન થવું શક્ય જ નથી. ભાગ્યગે એવા જ્ઞાનને જે વેગ થયે તે પછી ત્યાં જ્ઞાની પાસે જ્ઞાન જ છે, અજ્ઞાનને સંભવ જ નથી. એમ જાણી તે જે જ્ઞાન ઉપદેશે તેમાં સંદેહ રાખવા ગ્ય નથી. પરંતુ તેજ યથાર્થ સત્ય છે એમ નિઃશંકપણે અવિચળ શ્રદ્ધાપૂર્વક પ્રમાણ કરી તેને બહુમાન, આદર, રુચિપૂર્વક ઉપાસવા ગ્ય છે. જ્યાં પ્રભુભક્તિ અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસના છે ત્યાં જ્ઞાન છે, અર્થાત્ તેવી શુદ્ધ સહજ આત્મસ્વરૂપની આરાધના પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રગટે, તે શુદ્ધાત્માની ઉપાસના પામવા માટે જ્ઞાની સરુની પ્રાપ્તિ થવી જોઈએ, અને તેમને ભગવાનરૂપ ગણી આરાધવા જોઈએ. ગુરુ જ્ઞાની છે કે નહિ તે ઓળખવા માટે અંતરમાં સંસાર કારાગૃહરૂપ દુઃખમય જાણી For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે ગાયો તે સઘળે એક, સકળ દર્શનેએજ વિવેક સમજાવ્યાની શૈલી કરી,સ્યાદ્વાદસમજણપણુંખરી. ૧ તેથી છૂટવાની તીવ્ર જિજ્ઞાસા સહિત વૈરાગ્યભાવ જાગ જોઈએ. વૈરાગ્ય હોય તે ગુરુ જ્ઞાની છે કે નહિ તે ઓળખાય. તે વૈરાગ્ય પૂર્વનાં પુણ્યરૂપ મહાભાગ્ય હોય તો અથવા પૂર્વે ધર્મ આરાધના કરી હોય તે, સહેજે પમાય. નહિ તે આ ભવમાં પણ જે કંઈ સત્સંગને જેમ બને અને તેને રંગ લાગે તો સાચે વૈરાગ્ય જાગે. અથવા પિતાનાં અત્યંત પ્રિય માનેલાં એવાં સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિના વિયોગના કે શારીરિક વ્યાધિ આદિના કેઈ દુઃખના પ્રસંગ પ્રાપ્ત થતાં સંસાર આ જ અસાર, અનિત્ય, અશરણરૂપ, દુઃખથી ભરપૂર છે એમ સમજાઈ તે પ્રત્યે વૈરાગ્ય જાગે અને તે આત્મહિતની ઈચ્છાથી સદ્ગુરુને ગ શોધે તે માર્ગને પામી કૃતાર્થ થવાય. ૧-૨ ૧. સર્વ દર્શને, ધર્મ મતોએ પિતપેતાની જુદી જુદી શલીમાં એક એજ પરમાત્મતત્વને ગાયું છે. તેમજ સંસાર અસાર અને કેવળ દુઃખરૂપ હોવાથી તેને તજવાને અને એક એજ પરમાત્મસ્વરૂપને ભજવાને વિવેક વિચાર પણ સર્વ દશનેમાં પિત પિતાની શૈલીએ દર્શાવેલ જણાય છે. પરંતુ તે યથાર્થ સંપૂર્ણ સમજાવવા માટે તે વસ્તુના અનંત ગુણ ધર્મોને અનુલક્ષીને સર્વજ્ઞ ભગવાને જે સ્યાદ્વાદ શૈલી પ્રરૂપી છે તે ખરી યથાર્થ, સર્વોત્તમ છે. તેથી વસ્તુનું સર્વાગ વાસ્તવિક સંપૂર્ણ યથાતથ્ય જ્ઞાન, સમજણ પ્રાપ્ત થાય છે. ૧ , For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ રહસ્ય ૧૦૩ મૂળ સ્થિતિ જે પૂછે મને, તે સેંપી દઉ યેગી કને; પ્રથમ અંત ને મયે એક, લોકરૂપ અલોકે દેખ. ૨ ૨. તેથી મૂળ સ્થિતિ એટલે લેકનું સ્વરૂપ કે આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ જે મને પૂછે તો હું એમ જ કહું કે ગિ, એટલે આત્મસ્વભાવનું મુંજન જેને થયું છે એવા જ્ઞાની પુરુષે કહ્યું છે તેવું જ અથવા સગી કેવળી સર્વજ્ઞ ભગવાને પિતાના અનંત જ્ઞાનમાં તે જેવું જોયું અને જણાવ્યું છે તેવું જ છે. કારણ કે એ વીતરાગ ભગવાન સર્વજ્ઞ અને સર્વદશી હોવાથી તેમજ પાંત્રીશ અતિશય યુક્ત સર્વશ્રેષ્ઠ દિવ્ય વચનગ ધરાવતા હેવાથી એજ સર્વશ્રેષ્ઠ યથાર્થ જ્ઞાતા અને વકતા સંભવે છે. અને તેથી તેમનો ઉપદેશ પરમાર્થે સર્વથા નિશંકપણે માનવા ગ્ય, આરાધવા ગ્ય, શ્રેયસ્કર ગણવા ગ્ય છે. એ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંતાનંત અલકાકાશ કે જેમાં એકલું આકાશદ્રવ્ય વ્યાપ્ત છે તેની મધ્યમાં જીવ, પુત્ર ગેલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ છ દ્રવ્યના સમૂહુરૂપ લેક, પુરુષાકારે રહ્યો છે. અને તે આદિ મધ્ય અને અન્તમાં એટલે ત્રણે કાળમાં એજ રૂપે રહેવાને છે. પુરુષ બે પગ પહેળા કરી કમરે હાથ દઈ ઊભું રહે તે આકારે લેક છે. તેને પૂર્વ પશ્ચિમ વિસ્તાર આ પ્રમાણે છેઃ છેક નીચે બે પગના અંતરનો વિસ્તાર સાત રાજુ પ્રમાણ છે. મધ્યમાં કટિ પ્રદેશ એક રાજુ પ્રમાણ છે. બે હાથની એક કેણીથી બીજી કેણી સુધી વિસ્તાર પાંચ રાજુ પ્રમાણે છે. અને ઉપર શિદેશને વિસ્તાર એક રાજુ પ્રમાણ છે. એક For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું રાજુ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર પ્રમાણ માપે છે. પૂર્વ પશ્ચિમ દિશામાં જેમ વધતો ઘટતો વિસ્તાર છે, તેમ ઉત્તર દક્ષિણમાં નથી. તેમાં સર્વત્ર લેકનો વિસ્તાર સાત રાજુ પ્રમાણ છે. લેકની ઊંચાઈ ચૌદ રાજુ પ્રમાણ છે અને ક્ષેત્રફળ ૩૪૩ ઘન રજુ પ્રમાણ છે. લેકના મધ્યમાં એક રાજુ લાંબી, એક રાજુ પહેળી અને ચૌદ રાજુ ઊંચી ત્રસનાળી છે. ત્રસ જીવો આ ત્રસનાળીમાં જ છે. તેની બહાર લોકમાં સર્વત્ર માત્ર એકેન્દ્રિય જીનો વાસ છે. લેકની મધ્યમાં વલયાકારે સ્થિત એક લાખ એજનના વિસ્તારવાળા જંબુદ્વીપની મધ્યમાં એક લાખ એજનની ઊંચાઈ વાળે મેરુપર્વત છે. જંબુદ્વીપની ફરતા બમણા બમણ વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. તેમાં અઢી દ્વીપસુધી જ મનુષ્યનો નિવાસ છે. બાકીનામાં તિર્યંચ અને વ્યંતર દેવના નિવાસ છે. આ મધ્યલેકમાં ઉપર તિષી દેનાં વિમાને છે. તેની ઉપર વૈમાનિક દેનાં વિમાન છે. તેની ઉપર નવ રૈવેયક વિમાને, પાંચ અનુત્તર વિમાને અને છેક ઉપર સિદ્ધશિલા છે. આ ઊર્ધ્વક કહેવાય છે. મધ્યલેની નીચે આવેલા અધલેકમાં અનુક્રમે સાત નરકભૂમિની રચના છે. તેની નીચે નિગદ જેને વાસ છે. લેકનું સ્વરૂપ આ સંક્ષેપમાં અત્રે જે જણાવ્યું છે તેને વિસ્તાર અન્ય વિકસાર, ત્રિલેકપ્રતિ આદિ ગ્રન્થથી જાણવા એગ્ય છે. [ આ લેક સર્વત્ર જીવ અજીવથી સંપૂર્ણ ભરપૂર છે. તેમાં રહેલાં ધર્મ, (ગતિમાં ઉદાસીન સહાયક), અધર્મ, (સ્થિતિમાં For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ રહસ્ય ૧૦૫ ઉદાસીન સહાયક), આકાશ, (અવકાશ આપવામાં સહાયક) અને કાળ, (પરિણમનમાં સહાયક) એ ચાર દ્રવ્ય જીવને કંઈ પણ બંધનાં કારણે થતાં નથી. માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જીવને બંધને હેતુ થાય છે. લેકમાં સર્વત્ર અનંતા જીવે છે. તેનાથી અનંતાનંત ગુણાં પુગલે છે. જીવ સ્વભાવે અરૂપી અસંગ અપ્રતિબદ્ધ હોવા છતાં રાગદ્વેષ અજ્ઞાન આદિ વિભાવથી કર્મનેકર્મરૂપે શરીરાદિ ગુગલેના સંગ સંબંધે બંધન પામી અનાદિથી સંસાર પરિભ્રમણરૂપ અશુદ્ધ અવસ્થાને પામી દુઃખી દુઃખી થઈ રહ્યા છે. જે જીવો રાગદ્વેષ અજ્ઞાનને ટાળી સ્વભાવદશા પ્રાપ્ત કરે છે તે સંસારથી મુક્ત થઈ લેકાગ્રે મેક્ષ સુખમાં અનંત કાળ માટે વિરાજમાન થાય છે. એ છએ દ્રવ્ય લેકમાં એક ક્ષેત્રાવગાહપણે એક જ સ્થાનમાં સાથે—બધાં જ રહે છે છતાં સૌ પિતપોતાના સ્વભાવને ત્યાગતાં નથી. પરમાં ભળી જઈ પરરૂપ થતાં નથી. તેમ જેટલા જીવે છે તે ત્રણે કાળ તેટલા જ રહે છે. તેમજ જેટલાં પુગલ પરમાણુ છે તે પણ ત્રણે કાળ તેટલાં જ રહે છે. કેઈ વધઘટ થતા નથી. કારણ આ સર્વ દ્રવ્ય અનુત્પન્ન હોવાથી અવિનાશી છે. માત્ર જીવ પુદ્ગલને સંગ સંબંધ થાય છે. અથવા પુદ્ગલેને પરસ્પર સંગ વિયેગ થાય છે. પરંતુ મૂળ દ્રવ્યપણે એક પણ દ્રવ્ય વધતું ઘટતું નથી. તેથી દ્રવ્યદષ્ટિથી જોતાં લેકનું સ્વરૂપ ત્રણે કાળ એક સરખું જ જણાય છે. પર્યાયદષ્ટિથી અવસ્થાન્તર પામ્યા કરે છે. ૨ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જીવાજીવ સ્થિતિને જોઈ ટ ઓરતે શંકા ખેઈ; એમજ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, ઉપાય કાં નહીં? ” શંકા જાય. ૩ ઈત્યિાદિ પ્રકારે સર્વજ્ઞાપદિષ્ટ લેકનું સ્વરૂપ વિસ્તારથી જાણતાં તેમાં રહેલા જીવ અછવાદિ દ્રવ્યની સ્થિતિ જોઈ તત્સંબંધી જિજ્ઞાસા પરિતૃપ્ત થઈ આતુરતા મટી અને શંકા હતી તે ટળી ગઈ. નિઃશંકતા પ્રાપ્ત થઈ. લેક ત્રણે કાળ એ રૂપે રહેવાને છે. તેને અન્યરૂપે કરવા કેઈપણ ઉપાયે કઈ પણ સમર્થ નથી. તે અન્યરૂપે કેમ ન બને? વગેરે શંકાઓનું સમાધાન થઈ ગયું. ૩ ૪ જે આ સર્વ આશ્ચર્યકારક સ્વરૂપ જાણે તે જ્ઞાની છે. આ છ દ્રવ્યાત્મક લેકનું સંપૂર્ણ જ્ઞાન છે જેને કેવળજ્ઞાન ભાસ્કર અંતરમાં પ્રગટે તેને થાય. તે જ્ઞાનમાં જણાય કે લેકમાં બંધનદશામાં રહેલા સંસારી જીવે છે તથા બંધ રહિત મુક્તદશામાં વિરાજમાન સિદ્ધ પરમાત્માઓ લેકાગ્રે અનંતસુખમાં સદાને માટે સ્થિતિ કરી રહ્યા છે. સંસારસ્થ સૌ જીવો પિતપોતાનાં બાંધેલાં કર્મોથી સંસાર પરિભ્રમણ કરી રહ્યા છે, તેમાંથી જે કર્મ ટાળવા પુરુષાર્થ કરી મુક્ત થવા પ્રવર્તે છે તે મુક્ત થાય છે. બીજા કેઈ બીજાનાં કર્મો લઈ શકે કે ટાળી શકે તેમ નથી. તેથી આવી સંસારની સ્થિતિ જોઈ તેથી ઉદાસીન થઈ સદાને માટે હર્ષ શેક ટાળીતે વીતરાગ ભગવાન સદૈવ સમતા સુખમાં નિમગ્ન થાય છે. ૪ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ લોકસ્વરૂપ રહસ્ય ૧૦૭ . એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ સમજે બંધમુક્તિયુત જીવ, નિરખી ટાળેશક સદીવ,૪ બંધયુક્ત જીવકર્મ સહિત પદગલ રચનાકર્મખચીત; પુદગલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન ૫ પ-૬ સંસાર છ બંધયુક્ત છે અને તે બંધ પુદ્ગલ વર્ગણારૂપ કર્મોથી થયેલ છે. પુગલ પરમાણુઓની કર્મરૂપ રચનાથી જ બંધન અવસ્થાને પામેલા છે. તેથી અનંત શક્તિશાળી એવા જીવને જે પુગલરૂપ કર્મનાં બંધનેથી સંસારમાં બંધાઈપરાધીન બની અનંત દુઃખદ પરિભ્રમણ કરવાં પડે છે તે પુદ્ગલનું, કર્મચના આદિનું યથાર્થ જ્ઞાન અવશ્ય પ્રથમ મેળવવું જોઈએ. પુદ્ગલ પરમાણુ અત્યંત સૂક્ષમ છે. અમુક ચોકકસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુઓના સમૂહથી વગ થાય છે. તે વર્ગના સમૂહથી વર્ગણ થાય છે. તેવી કર્મરૂપ પરિણમવાની શક્તિવાળી કાર્મણ વર્ગણાઓ લેકમાં સર્વત્ર ભરપૂર છે. જીવને કર્મને સંગ અનાદિને છે. તે કર્મ સત્તામાં છે. તેમાંથી ઉદયમાં આવે ત્યારે આ જીવ રાગદ્વેષ અજ્ઞાન આદિ વિભાવરૂપે પરિણમતે હેવાથી નવીન કર્મ વગણએ ગ્રહણ કર્યા કરે છે. અને પૂર્વબદ્ધ કર્મ વર્ગણાઓ ઉદય આવેલાં કર્મોરૂપે ભગવાઈને ખરી જાય છે. પરંતુ નવીન કર્મબંધ તો નિરંતર ચાલુ થયા જ કરે છે. તે કર્મના સત્તા, ઉદય, ઉદીરણ, સંકેમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, બંધબુચ્છિત્તિ, નિર્જર, ક્ષય આદિ સર્વ પ્રકાર સમજવા ગ્ય છે. તેમજ કેવા ભાવથી કેવા કર્મો બંધાય છે અને તે બંધ ઉદયમાં આવે ત્યારે જીવનાં જ્ઞાન દર્શન For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જો કે પુદગલનો એદેહ તોપણ ઓરસ્થિતિ ત્યાં છે; સમજણબીજી પછી કહીશ, જ્યારે ચિત્તસ્થિર થઈશ. ૬ સુખ શક્તિ આદિ સ્વભાવને કેટલાં હાનિરૂપ બને છે તથા તે કર્મોના પ્રભાવે સંસારનાં કેવાં ભયંકર પરિભ્રમણ ચાલુ જ રહ્યા કરે છે તેથી તેને ક્ષય કેમ થાય? તે નવાં કેમ ન બંધાય?તેનાથી કેમ છુટાય ? ઈત્યાદિ જાણવા માટે કર્મ સંબંધી વિસ્તારથી વિવેક જેમાં વર્ણવ્યા છે એવા કર્મગ્રંથથી તે સમજવા ગ્યા છે. અને આત્માના અસ્તિત્વથી મેક્ષના ઉપાય સુધીના છ પદનું જેમાં નિરૂપણ છે એવા આત્મપ્રવાદનાં “આત્મસિદ્ધિ આદિશાસ્ત્રના અવગાહનથી કર્મનું કર્તાપણું ટાળી મેક્ષરૂપ પિતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવા ગ્ય છે. તે પુગલ કર્મો સંબંધી યથાર્થ સમજણ કરી, તે કર્મોને આત્યંતિક વિયેગ થાય તે માટે યથાર્થ ઉપાયે સમજી આત્માની અનંત દુઃખદ દશા ટાળી અનંત સુખદ શાશ્વત નિજ સંપત્તિ પામવાને અવસર એક મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત થાય છે. મહાભાગ્ય પગે એવા દુર્લભ માનવ દેહને પામી સદ્ગુરુના ચોગે જે કર્મસંબંધી અને આત્માના રત્નત્રયરૂપ ધર્મસંબંધી યથાર્થ સમજ આવે તો દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જોતિ સ્વરૂપ એવો પિતાનો આત્મા તેને જાણી, અનુભવી તેમાં પોતે નિમગ્ન થાય. અર્થાત્ અનુક્રમે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં એકાગ્ર થઈ સર્વ કર્મ કલંકને બાળીને ભસ્મ કરવાના અપૂર્વ પુરુષાર્થમાં પ્રવર્તે. તે મોક્ષાર્થે ઉત્કૃષ્ટ પુરુષાર્થ એક મનુષ્યદેહમાં જ થઈ શકે છે, બીજા કોઈ દેહમાં બની શકે For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ લેકસ્વરૂપ રહસ્ય ૧૦૯ ૫ જહાં રાગ અને વળી દ્વેષ, તહાંસવદા માને કલેશ; ઉદાસીનતાને ત્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાંનાશ.૧ તેમ નથી. તેથી મનુષ્યદેહની ઉત્તમતા ગણી છે. એ દેહ જો કે પુગલને જ છે છતાં તેમાં ભેદજ્ઞાનને પામી આત્મજ્ઞાન પ્રકાશથી વિરાજતા એ મહાત્મા ધ્યાનમાં એકાગ્ર થાય છે ત્યારે કેઈ ઓર અલૌકિક અભુત આશ્ચર્યકારી દશામાં તે વિચરતા પુરુષભગવાન અત્યંત શાંત સમાધિસ્થ સ્વરૂપનિષ્ઠ સ્વરૂપાનંદમાં નિમગ્ન હોય છે. દેહ છતાં વિદેહી જીવનમુક્ત અબદ્ધ અસંગ સર્વોપરી દશામાં તે વિરાજમાન હોય છે. ઉત્તમ એવા મનુષ્યદેહને પામીને તેમાં આત્મજ્ઞાન કેવી રીતે પામવું? કર્મોથી કેવી રીતે છૂટવું? ઈત્યાદિ અગત્યની સમજણ જીવને પ્રાપ્ત કયારે થાય? જેમ અસ્થિર જળમાં પ્રતિબિંબ દેખાય નહિ પણ સ્થિર જળમાં બરાબર દેખાય તેમ ચિત્ત સંકલ્પ વિકલ્પમાં વહ્યા જતું હોય ત્યાં સુધી તેમાં આત્માસંબંધી જ્ઞાન થઈ શકતું નથી. પરંતુ જ્ઞાનીના વેગે ચિત્તને એકાગ્ર કરી તેમાં આત્મવિચાર અને આત્મજ્ઞાન પ્રગટે તેવી ગ્યતા પ્રથમ આવવી જોઈએ. અર્થાત્ જ્ઞાનીની આજ્ઞામાં નિરંતર ચિત્તને એકાગ્ર કરવાથી અન્ય અસ્થિરતા, સંકલ્પ વિકલ્પ મટે અને તેથી સવિચાર અને આત્મજ્ઞાન પ્રગટવાને જોગ બને. પ-૬ ૧. ચિત્તમાં સંકલ્પ વિકલ્પરૂપ ક્ષેભ, અસ્થિરતા રાગદ્વેષને લીધે થયા કરે છે. અને જ્યાં સુધી એ રાગદ્વેષ કે સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી સર્વદા સંસાર કલેશ ટકી રહે છે. પરંતુ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ, ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.૨ જ્ઞાનીના બેધના પ્રતાપે અંતભેદ જાગૃતિ પામી જીવને આત્મદર્શનરૂપ અપૂર્વ તત્વદષ્ટિ પ્રાપ્ત થાય તે પિતાને પરમાત્મ તત્વનું અચિંત્ય અનુપમ સર્વોત્તમ માહાસ્ય સમજાય, લક્ષગત થાય, તેથી તેના અનુભવ અમૃતરસમાં નિમગ્ન રહેવાની નિરંતર તીવ્રતા રહેવું અને તે સિવાય “જગત્ ઈષ્ટ નહિ આત્મથી,” અથવા આખું જગત તે તૃણવત્ તુચ્છ લાગતાં તે પ્રત્યે વૈરાગ્ય ઉદાસીનતા, વીતરાગતા, સમતાભાવ જાગે; અને જ્યાં એ ઉદાસીનતાને અંતરમાં નિરંતર વાસ થાય ત્યાં મેહનીયાદિ ઘાતી કર્મોને નાશ થઈ અનંત ચતુષ્ટયરૂપ પરમાત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય. ત્યાં સર્વ દુઃખ નાશ થઈ અનંત સુખમય પરમપદ પ્રાપ્ત થાય. ૧ ૨ એ પરમપદ પ્રાપ્ત થતાં ત્યાં સર્વકાળનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને દેહ છતાં સાક્ષાત્ મુક્તિ સમાન દેહાતીત જીવન્મુક્ત દશાને અનુભવ થાય છે. જેને છેલ્લે ભવ હોય તે મહાભાગ્યશાળી જીવે એવી સર્વોપરી દશ પામે છે. તેઓ આત્મારામી, નિરંતર સ્વરૂપે રમતા રામ, પિતાના સહજ સ્વરૂપરૂપ નિજ ધામ, સ્વભાવ સમાધિરૂપ નિજ મુક્તિમંદિરમાં નિરંતર નિવાસ કરીને રહે છે અને અનાદિનું પરઘર પરિભ્રમણરૂપ સંસારમાં રઝળવાનું ટાળીને અનંત શાંતિ અને સુખમાં નિમગ્ન બની સદાને માટે ધન્યરૂપ કૃતાર્થરૂપ બને છે. ૨ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [હા ને ૧/૧૨] અનુભવ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, સમજ, પિછે સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; એ મુશકીલી કયા કહું ?................................................ અનુભવ ૧. શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવરૂપ, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર સ્વરૂપ મેક્ષને સાચે માર્ગ પ્રાપ્ત થયે. તેથી સર્વ સંદેહની નિવૃત્તિ થઈ. અને તત્વાર્થ શ્રદ્ધાનથી, પરમ તત્વના નિર્ણયથી નિઃશંકતા પ્રાપ્ત થઈ. જે મિથ્યાત્વાદિજનિત કર્મને બંધ થયા કરતો હતો તે બળી નાશ પામી ગયે અને નિજદેહ, ચૈતન્ય પ્રદેશાત્મક જ્ઞાનસ્વરૂપ (દિવ્ય જ્ઞાનદેહવાળો) આત્મા તે કર્મથી ભિન્ન સાવ સ્પષ્ટ જુદો અનુભવ્યું. ૧ ૨. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સુખનિધાન એવું પિતાનું આત્મસ્વરૂપ, પરદ્રવ્યો અને પર ભાવથી ભિન્ન સમજાતાં, વૃત્તિ પરમાંથી હઠી જઈ અંતર્મુખ થતાં, સ્વાનુભવ દશા જાગે છે. તેથી પોતાના સ્વરૂપની સાચી સમજ જે પ્રાપ્ત થાય તે પછી આત્મસિદ્ધિ સાવ સરળતાથી સાધ્ય થાય છે. તે યથાર્થ સમજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માર્ગપ્રાપ્તિ મુશ્કેલ છે. એ મુશ્કેલી કેટલી હદ સુધીની છે? તે કહેવાય તેમ નથી, અપાર અનહદ છે. ૨ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ખાજ પિડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; ચેહિ બ્રહ્માંડિ વાસના, જમ જાવે તમ... આપ આપકુ ભૂલ ગયા, ઇનસે. કયા અધેર? સમર સમર અબ હસત હૈં, નહિ ભૂલેંગે ફેર. ૩. 2 પેાતાના પિંડ, દેહમાં શાશ્વત દેવની ખેાજ કર, શેાધ કર. ‘ એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. ” અર્થાત્ દેહમાં પેાતાના સ્વરૂપની અંતરશેાધ કરતાં, આત્મસ્વરૂપના અનુભવ પ્રાપ્ત થશે. અને તે નિર ંતર વમાન થતાં, બ્રહ્માંડ એટલે સમસ્ત વિશ્વનુ જ્ઞાન થાય તેવી કેવળજ્ઞાનમય દશા પ્રાપ્ત થશે. પર તુ તે પ્રાપ્ત ક્યારે થાય ? અર્થાત્ સાચી અંતરશેાધ જાગે ક્યારે ? તે ત્યારે જાગે કે જ્યારે આ બ્રહ્માંડિ વાસના, એટલે જગતની માયામાં જે પ્રેમ પ્રીતિ છે તે ટળે, તે માયિક સુખની વાસના, માયિક પ્રચાની રુચિ ટળી જાય, નિવૃત્ત થાય તે જ દેહાધ્યાસ મટી, આત્મદેવની સાચી શેાધ અંતરમાં જાગે અને પરિણામે આત્મપ્રાપ્તિ થાય. ૩ ૪. અહેાહા! આ જીવ પાતે, પેાતાને જ, પેાતાના મૂળ સ્વરૂપને જ ભૂલી ગયા! અને દેદિ પરને પેાતાનું સ્વરૂપ માની તે દેહાધ્યાસ કેઆત્મબ્રાન્તિથી અન તકાળનાં પરિભ્રમણનાં દુઃખરૂપ સંસાર દિરયામાં જઈ પડયા! પાતે પેાતાને ભૂલી ગયા તે ખરેખર આશ્ચર્યજનક આપત્તિ જેવુ', એના જેવું બીજુ અંધેર કયું? હવે તે ભૂલ સમજાતાં, ફરી ફરીને તે ભૂલ યાદ આવતાં, For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ અનુભવ ૧૧૩ જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઈ, મિટે કલપના-જલપના, તબ વસ્તૃ તિન પાઈ હે જીવ! ક્યા ઈછત હવે? હૈ ઈછા દુઃખમૂલ, જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. તે પિતાની મૂર્ખતા, અણસમજણ ઉપર હસવું આવે છે. અને નિશ્ચય બળવાન થાય છે કે હવે ફરીથી એ ભૂલ કદાપિ નહિ જ થાય. અર્થાત્ સ્વસ્વરૂપને હવે ભૂલીને બીજામાં સ્વપણાની માન્યતા કદી નહિ થાય તે નહિ જ થાય. ૪ ૫. આત્મપ્રાપ્તિ માટે મનની સ્થિરતા તથા વચનની પ્રવૃતિને રોધ થવો જોઈએ. તે વચન પ્રવૃત્તિ બાહ્યથી રેકાય છતાં અંતરંગમાં કલ્પના અને જપના એટલે મનના સંકલ્પવિકલ્પરૂપ કલપના તથા વાણુના અંતરંગમાં અંદરને અંદર કાંઈ બેલારૂપ સૂમ પ્રકારની પ્રવૃત્તિ તે જપના ચાલુ જ હોય છે. તે કલ્પના અને જલ્પના જ્યાં સુધી અંતરમાં થયા કરે ત્યાં સુધી મનની સ્થિરતા થઈ શકે નહિ. તેથી ત્યાં સુધી અનુભવ પ્રાપ્તિ થાય નહિ અને આત્મભ્રાન્તિરૂપ દુઃખનું મૂળ જાય નહિ. જ્યારે એ કલ્પના અને જલ્પનારૂપ મન અને વચનની અંતરંગ પ્રવૃત્તિ માટે અને મન સ્થિર થાય ત્યારે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. જ્યાં કલ૫ના જલ્પના છે ત્યાં દુઃખની છાયા છે; કલ્પના જલ્પના જ્યારે મટે ત્યારે જ તેણે વસ્તુ પ્રાપ્ત કરી એમ સામાન્ય અર્થ છે. : ૧. પાઠાંતર –કવા ઈચ્છત? ખોવત સખે! For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એસી કહાંસે મતિ ભઈ, આપ આપ હે નાહિં. આપનકુંજબ ભૂલ ગયે, અવર કહાંસે લાઇ, આપ આપ એ શોધસેં, આપ આપ મિલ જાય, આપ મિલન નય આપકે,........................ તેનો અશાય એમ પણ સમજાવા ગ્ય છે કે જ્યાં લગી વસ્તુની (આત્મવસ્તુની) પ્રાપ્તિ નથી ત્યાં લગી તે આમ હશે કે તેમ હશે, એવી ચિત્રવિચિત્ર કલ્પના થયા કરે છે. અને તદનુસાર જલ્પના (વાણીથી કહેવાનું) પણ થયા કરે છે. પણ ત્યારે હજુ શંકાશીલતા કે અનિશ્ચયતા હોવાથી દુઃખની છાયા રહ્યા કરે છે, કારણ કે “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ” પણ જ્યારે વસ્તુની (આત્મવસ્તુની) સાક્ષાત્ પ્રાપ્તિ થાય, આત્મસાક્ષાત્કાર થાય ત્યારે પછી તે આમ હશે કે તેમ તત્સંબંધી કંઈ પણ કલ્પના જલ્પનાને અવકાશ જ રહેતું નથી. એટલે કલ્પના જલ્પનાનું મટવું એ સાક્ષાત્ પ્રાપ્તિની કટી છે. ૫ ૬. હે જીવ, હવે તું શાની ઈચ્છા કરે છે? ઈચ્છામાત્ર દુઃખનું મૂળ છે. આત્મસ્વરૂપ સિવાય અન્ય સર્વ પરની ઈચ્છાથી માત્ર વ્યાકુળતા અને દુઃખ જ પ્રાપ્ત થાય છે. સુખ તો સ્વસ્વરૂપમાં છે. તેથી સ્વરૂપ પ્રાપ્તિ સિવાય અન્ય સર્વ પ્રકારની ઇચ્છાને જ્યારે નાશ થશે ત્યારે જ આત્મબ્રાન્તિરૂપ અનાદિની ભૂલ મટી સ્વરૂપ પ્રાપ્તિ થશે. ૬ ૭. પિતે આત્મા છે છતાં જાણે પિતે આત્મા તો છે જ નહિ અને દેહાદિ જે સર્વ પર તેજ હું અને મારાં છે એમ જે મિથ્થામતિ તને ઉત્પનન થઈ છે તેવી વિપરીત માન્યતા For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ અનુભવ ૧૧૫ હે જીવ, તને કયાંથી થઈ? પિતાને તે પોતે ભૂલી ગયે પણ દેહાદિ અન્યને પિતાનાં માનવાનું કયાંથી લા? ૭ ૮. પિતાનું તે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, અને દેહાદિ નહિ, એમ આત્માનું ભાન, આત્મપ્રાપ્તિ ત્યારે થશે કે જ્યારે પિતે પિતાને ઓળખવા પામવા, સદ્ગુરુના બોધના પ્રતાપે અંતર શધરૂપ અંતરજાગૃતિ પામી, અંતર્મુખ ઉપયોગથી પિતાના સ્વરૂપને ધશે, સાક્ષાત્કાર કરી પ્રત્યક્ષ દર્શનને પામશે. નિશ્ચયનયથી જેવું પિતાનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જાણી, શ્રદ્ધા અંતરમાં અનુભવાય તો આપમિલન એટલે પિતાના સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ પરમ કૃતાર્થતા પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૯ [ હા ૧/૧૪] આસ્રવ સંવર હત આસવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. ૧ ૧૯ આસવ સંવર ૧. બહિર્મુખદષ્ટિ હેવાથી ઈછાનિષ્ટરૂપ રાગદ્વેષાદિ ભાવ થયા જ કરે છે અને તેથી જીવને કર્મને આસવ, આગમન ચાલુ જ રહ્યા કરે છે. તે દષ્ટિ અંતર્મુખ થાય, દશ્યને અદશ્ય કરી અદશ્ય આત્મતત્વને દસ્થ કરવા પ્રવર્તે, તે સમભાવની પ્રાપ્તિ થતાં, આમ્રવનાં કાર્યોમાં પણ, આવતાં કમ અટકી જવારૂપ સંવર તથા ઉદયાગત કર્મના ક્ષયરૂપ નિર્જરા થાય છે. અર્થાત્ આત્મા પ્રત્યે ઉપગ એકાગ્ર છે એવા અંતર્મુખદષ્ટિવાળા જ્ઞાનીને સમભાવના પ્રતાપે આવો પણ સંવરરૂપ તેમજ નિર્જરારૂપ થાય છે. એ વાત નિઃસંદેહ સત્ય છે. હત આસવા પરિસવા એટલે આ તે પરિસ હોય છે. અર્થાત્ અજ્ઞાનીને જે આસવનું, કર્મના આગમનનું કારણ થાય છે, તેજ જ્ઞાનીને પરિવનું કર્મને પાછા જવાનું કારણ થાય છે, એટલે કે સંવર નિરાનું કારણ થાય છે. જે બાવળને બાથ ભીડીને કે બૂમ પાડે કે મને કઈ છેડાવે તો તેને બીજા શી રીતે છોડાવે? તે પોતે જ, જે બાથ ભીડી છે, તે મૂકી દે તે જેમ સ્વયં અબદ્ધ મુક્ત જ છે, તેને બીજાએ બાંધેલું નથી, તેમ આ આત્મા, બહિર્મુખ દૃષ્ટિથી, દેહગેહ આદિને પોતાનાં માની રહ્યો છે, તે જ્ઞાની ગુરુના For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ આસવ સંવર ૧૧૭ રચના જિન ઉપદેશકી, પરામ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. ૨ બેધે, વિપરીત માન્યતા મૂકી દે અને પિતાનું જે આત્મસ્વરૂપ, જ્ઞાની ભગવંતે કહ્યું છે, તેવું “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંતિ સુખધામ,” જેમ છે તેમ યથાર્થ માન્ય કરે, તેમાં ઉપયોગની સ્થિરતા કરે, તો સ્વયં કર્મબંધથી લેવાતું નથી અને મુક્ત થાય છે. એટલે માત્ર દષ્ટિની જ ભૂલ છે. અને એ ભૂલ માટે, દષ્ટિ બાહ્યમાંથી હઠી જઈ અંતર્મુખ થાય તે કમેને આસવ કે બંધ ટળી જઈ સ્વયં સંવર નિર્જરા યુક્ત થઈ અબદ્ધ મુક્ત જ્ઞાનમય દશાને પામી કૃતાર્થ થાય. ૧ ૨. સર્વજ્ઞ સર્વદશી એવા જિનેશ્વર ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં સર્વોત્તમ છે. છએ દર્શન અથવા બધા જ ધર્મમતે પિતપોતાના મતની સંભાળ કરતાં છતાં એક વીતરાગ દર્શનમાં સમાવેશ પામી જાય છે. ભગવાનને ઉપદેશ સ્યાદ્વાદશૈલીથી યુક્ત છે, તેમાં જીવાદિ પ્રત્યેક પદાર્થોમાં જે અનંત ગુણધર્મો છે તે સર્વને અનુલક્ષીને અપેક્ષા સહિત તેમને ઉપદેશ હોવાથી તે એકાંત કે અપૂર્ણ નથી પરંતુ અનેકાંત અને સંપૂર્ણ છે. તેથી બીજા ગુણધર્મોની અપેક્ષા રહિત, એકાદ ધર્મને મુખ્ય કરીને પ્રરૂપતાં એવાં અન્ય દર્શને, ધર્મમતે, પિતા પોતાના મતની પ્રરૂપણું, સંભાળ કરતાં છતાં પણ, આ સાપેક્ષ સર્વગ્રાહી અને સંપૂર્ણ એવા સ્યાદ્વાદ દર્શનમાં સમાવેશ પામી જાય છે. અર્થાત્ સર્વ અન્યમતને સરવાળે વીતરાગ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જિન સેહી હૈ આતમાં, અન્ય હાઈ સે કર્મ, કર્મ કરે છે જિનબચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જા નિજરૂપકે, તબ જાન્યો સબ લોક, નહિ જા નિજરૂપકે, સબ જાન્યો એ ફેક. ૪ સર્વાદિષ્ટ સંપૂર્ણ સ્યાદ્વાર દર્શન છે. કથાનુગ, ચરણાનુ ગ, કરણાનુગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુગદ્વારા તેમાં અચિંત્ય, અદ્ભુત, અનુપમ આત્મશ્રેયસ્કર અમૂલ્ય બોધની પ્રરૂપણ છે. તેથી સમસ્ત જગત જનું પરમ શ્રેય સધાય તેમ છે. ૩. જિન છે તે આત્મા, અંતરંગશત્રુ રાગદ્વેષાદિને જીતનારા શુદ્ધ આત્મા છે. અને આત્માથી બીજું જે તે કર્મ છે. તે કર્મને કાપે, નાશ કરે, આત્માને કર્મનાં બંધનથી મુક્ત કરવા સમર્થ બને તે જિનવચન, જ્ઞાની પુરુષનાં વચન છે. તત્ત્વજ્ઞાનીઓએ આ મર્મ, રહસ્ય પ્રકાર્યું છે કે આત્માને કર્મથી મુક્ત કરવા જે બળવાન ઉપકારી થાય તે જિનવચન છે. એના જેવાં બીજા કેઈનાં વચન સંસાર બંધનો છેદવા બળવાન સહથક થાય તેમ નથી. ૩ ૪. જે પિતાના આત્માને ઓળખે અર્થાત્ પિતાનું જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે તેને સાક્ષાત્કાર થયે, તેનું યથાર્થ જ્ઞાન થયું તે તેણે સર્વ લેકને જાયે, અર્થાત્ તેણે જાણવા ગ્ય એક પિતાનું આત્મસ્વરૂપ જે જાણ્યું તો તેને કલેક સર્વને જાણનાર કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે સર્વજ્ઞ થઈ પરમ કૃતાર્થ થાય છે. પરંતુ જ્યાં સુધી પોતાના આત્માને For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ આસ્રવ સંવર ૧૧૯ એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિપે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. ૫ વ્યવહારસે દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનસે સમજ લે જિનપ્રવચનકી છાપ. ૬ ન જાયે ત્યાં સુધી ગમે તે જાણ્યું કે જ્ઞાનપ્રાપ્તિના ગમે તે ઉપાયે કર્યા તે સર્વ વ્યર્થ છે, નિષ્ફળ છે. આત્મજ્ઞાન સિવાય બીજાં સર્વ જ્ઞાન નિરર્થક છે. ૪ પ. અનાદિથી આ જીવ દિશામૂઢ થયેલ છે. તેથી તેને સંસારમાં, દેહમાં, પરમાં, ભાવ પ્રેમ ઉલ્લાસ આવે છે, જે બંધનું કારણ થાય છે પરંતુ જિન ભગવાન જે અબદ્ધ, મુક્ત છે તેમના ઉપર ભાવ પ્રેમ ઉલ્લાસ આવતો નથી. અને ભગવાન ઉપર ઉત્કૃષ્ટ ભાવ, ભક્તિ, આવ્યા વિના આ દુઃખદાવ, સંસાર પરિભ્રમણને પ્રસંગ કદાપિ છૂટનાર નથી. ૬. વ્યવહારનયથી જિન ભગવાન એ સદેવ છે. જે સ્વરૂપાનંદમાં રમણત કરે તે દેવ. નિશ્ચયથી તે પિતાને આત્મા એ જ દેવ છે. જિન ભગવાનની ભક્તિથી તેમના સત સ્વરૂપને લક્ષ થતાં, તેમની અંતરંગ ચેષ્ટા પ્રત્યે વૃત્તિ એકાગ્રપણે ઉલ્લાસિત થતાં, પિતાના આત્માનું ભાન પ્રગટે છે, અને પિતે પણ સ્વરૂપમણુતારૂપ દેવપદને સાક્ષાત્કાર કરે છે. તેથી નિશ્ચયે પિતાને દેવ પિતાનો આત્મા જ છે, એ વચનથી જિન પ્રવચનને પ્રભાવ, તેનું અચિંત્ય મહાસ્ય સમજવાયેગ્ય છે. ૬ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ, જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ. ૭ ૭. આ કથન તે માત્ર કલ્પના એટલે અસત્ય નથી. તેમ વિભંગ એટલે મિથ્યાજ્ઞાન કે અજ્ઞાન નથી પણ યથાર્થ સત્ય છે, કે જ્યારે આત્મા જાગૃત થશે, પિતાની વર્તમાન બંધનયુક્ત દુઃખમય દશાને ટાળવા કટિબદ્ધ થઈ પુરુષાર્થ યુક્ત થશે, ત્યારે જ તેને સતનો રંગ લાગશે. ત્યારે જ તેને સસ્વરૂપ જ્ઞાનીઓ, તેમની સને પ્રાપ્ત કરાવનારી અપૂર્વ આશા, ઉપદેશ આદિ પ્રત્યે ભાવ ભક્તિ ઉલ્લાસ પ્રેમને પ્રવાહ વધી જશે અને ત્યારે જ કૃતાર્થતાનો માગ પ્રાપ્ત થશે. ૭ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જ્ઞાન મીમાંસા જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યા સાંભળો. જો હાય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યા નહીં, તે સ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કાં વિશેષે, જીવ કરવા નિમા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યા સાંભળે. ૧ ૨૦ જ્ઞાન મીમાંસા ૧. જિનેન્દ્ર ભગવાન જ્ઞાન કેને કહે છે ? તેને હું ! સ ભવ્યજના, તમે એકાગ્રતાપૂર્વક સાંભળે, સાંભળીને આત્મશ્રેય સાધવા માટે તેને લક્ષમાં લે. જો જીવે પેાતાના આત્મસ્વરૂપને જાણ્યું નહિ, ઓળખ્યુ નહિ, સમ્યગ્દર્શનરૂપ અતરાત્મ અનુભવ પ્રકાશ અંતરમાં પ્રગટ કર્યાં નહિં, તે તે નવ પૂ ભણેલા હાય અથવા શાસ્ત્રાભ્યાસ કરીને નવ પૂર્વ સુધીનું ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પણ તે સ જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. કારણ કે તે જ્ઞાન મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું. પણુ દેહદેવળમાં રહેલા શાશ્વત પદાર્થ જાણનાર ન થયું. અને એ ન થયું તે પછી લક્ષ વગરનુ ફેકેલુ તીર લક્ષ્યાર્થી નુ કારણ નથી તેમ આ પણ થયું. ’ જે તત્ત્વ પ્રાપ્ત કરવા શાસ્ત્રો એધ્યાં છે તે આત્મતત્ત્વ જો પ્રાપ્ત ન થયું તેા તે શાસ્ત્રજ્ઞાન નિરર્થીક થયું અને For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧રર શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૨ તેથી તેને આગમ, શાસ્ત્રોમાં અજ્ઞાન જ કહ્યું છે. એ પૂર્વ આદિનું જ્ઞાન ભગવાને એટલા માટે પ્રકાર્યું છે કે જીવ પોતાના અજ્ઞાન રાગદ્વેષાદિને, કર્મમળને ટાળીને શુદ્ધ નિર્મળ નિજ આત્મ તત્વની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાય. એટલા માટે શાસ્ત્રાભ્યાસથી કે જ્ઞાનીના બોધના શ્રવણથી જીવ બહિર્મુખદષ્ટિ ત્યાગી અંતર્મુખદષ્ટિ સાધ્ય કરી પિતાને આત્મતત્ત્વને જોવામાં જાણવામાં અનુભવવામાં જાગૃત થાય, તથારૂપ પરિણતિ પામી પોતાના અજ્ઞાનાદિ દોષ ટાળી નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને પ્રગટાવે છે તે જ્ઞાનાભ્યાસ સફળ થાય અને તે તે સર્વ જ્ઞાનને જિનેન્દ્ર ભગવાને સમ્યજ્ઞાન યા યથાર્થ જ્ઞાન કહ્યું છે. ૧ ૨ જ્ઞાન તે આત્માને ગુણ છે તેથી ચેતનરૂપ છે. તે આત્માને જેણે અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે તેવા જ્ઞાની પુરુષ પોતે પ્રગટ જ્ઞાનમૂર્તિ છે. તે દેહમાં રહેવા છતાં દેહાતીત દશામાં વિચરતાં, સાક્ષાત્ જ્ઞાન પરિણતિથી કેવી અદ્ભુત રીતે અકળદશામાં અંતરંગ ચેષ્ઠાપૂર્વક પ્રવર્તે છે તે વિચારવા ગ્ય છે, લક્ષમાં લેવાયેગ્ય છે, અનુભવવા ગ્ય છે. પિતાના સ્વરૂપનું જ્ઞાન, અનુભવ ત્યાંથી પ્રાપ્ત થવાયેગ્ય છે. માટે હે ભ, ત્યાંથી જ તેની પ્રાપ્તિ કરે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન મીમાંસા ૧૨૩ આ જીવ ને આ દેહ એ, ભેદ જે ભાસ્યો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળ, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ તે સિવાય ગ્રંથમાં જ્ઞાન નથી, કાવ્યરચનારૂપ કવિઓની ચતુરાઈમાં જ્ઞાન નથી. તેમાં અનેક પ્રકારના મંત્ર તંત્ર આદિની સાધના જ્ઞાન નથી. તેમ ભાષાજ્ઞાન, વાક્ષટુતા, વકતાપણું આદિ પણ જ્ઞાન કહેવાય તેમ નથી. તેમ તેવાં કેઈ અન્ય સ્થાને જ્ઞાન કહ્યું નથી. અર્થાત્ ત્યાંથી જ્ઞાનપ્રાપ્તિ સુલભ નથી. જ્ઞાન તે જ્ઞાનીમાં જ છે. અને ત્યાંથી જ તેને લક્ષ, અનુભવ, પ્રાપ્તિ કરો. તે માટે તેની આજ્ઞા બેધ ભક્તિ અંગીકાર કરો. તે જ સ્વરૂપલક્ષને પામી જ્ઞાનદશા પ્રાપ્ત કરી શકાશે અને તે જ્ઞાન દશાને જ ભગવાને જ્ઞાન કહ્યું છે. ૨ ૩. આ જીવ, અને આ દેહ એમ બને સાવ જુદા, જેમ છે તેમ, જે ભાસ્યા નથી, અર્થાત્ ભિન્ન એવા જડ દેહથી પિતાના ચૈતન્યસ્વરૂપ આત્માને પ્રગટ અનુભવ થયે નથી, તે ત્યાં સુધી જે કંઈ પચખાણ કે ત્યાગ વ્રત આદિ કસ્વામાં આવે છે તે મેક્ષાર્થે થતાં નથી. આત્મા જાણ્યા પછી જ યથાર્થ ત્યાગ થાય છે, અર્થાત્ આત્મા સિવાય અન્ય સર્વ પર, હેય, અસાર, અશ્રેયરૂપ સાક્ષાત્ ભાસવાથી યથાસંભવ જે જે વ્રત પચખાણ ત્યાગ આદિ થાય છે તે સર્વ એક આત્માથે, સંસાર વાસના રહિત થાય છે. તેથી તે મેક્ષાથે સફળ છે. તે પહેલાં પણ આત્માર્થના લક્ષે કર્તવ્ય છે. છતાં ત્યાં ભેદજ્ઞાનના અભાવે For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કેવળ નહિ બ્રહ્મચર્યથી, કેવળ નહિ સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભ સાંભળો. ૪ વ્યક્ત કે અવ્યક્ત રીતે સંસાર વાસનાનું મૂળ વિદ્યમાન હેવાથી સંસારસુખ, સ્વર્ગાદિના દિવ્યભેગ આદિની કામના કે નિદાન બુદ્ધિ રહે છે, તેથી તે મોક્ષાર્થે સફળ થતા નથી. પાંચમા અંગમાં, ભગવતી સૂત્રમાં એ વિષે કેવળ નિર્મળ બોધ પ્રકા છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને તેથી તેનો વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય છે. વિષયભેગની આસક્તિનું મૂળ તેમાંથી ગયું હોવાથી તેનાં પચખાણાદિ સર્વ ત્યાગ એક મેક્ષાર્થે જ થાય છે. માટે પચખાણ આદિને આગ્રહ કરવા કરતાં સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે પ્રથમ લક્ષ અને પુરુષાર્થ કર્તવ્ય છે. જેથી યથાર્થ જ્ઞાન વૈરાગ્ય ત્યાગ આદિની પ્રાપ્તિ થઈ મેક્ષાર્થ સાધ્ય થાય છે. ૩ ૪. પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય એ સર્વોપરી વ્રત ગયું છે, પરંતુ તેથી પણ જ્ઞાન થતું નથી. ઉપલક્ષણથી પાંચેય મહાવ્રત ધારણ કરી, સાધુપણું ગ્રહણ કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અથવા જ્ઞાન થઈ ગયું એમ નથી. અર્થાત્ સર્વવિરતિ, સર્વત્યાગ ગ્રહણ કરી સંયમનું પાલન કરવાથી પણ જ્ઞાન થયું એમ ગણાય નહિ. જ્ઞાનપ્રાપ્તિનું અનન્ય કારણ તે કેવળ શુદ્ધ આત્મા છે, તેનો અનુભવ છે. તેથી દેહાદિથી ભિન્ન નિજ નિર્મળ ચેતન્યઘન આત્માને અંતરભેદ જાગૃતિપૂર્વક ગષે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન મીમાંસા ૧૨પ શાસ્ત્રો વિશેષ સહિત પણ જે, જાણિયું નિજ રૂપને, કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ જ્ઞાન જ્યાં પ્રગટ છે ત્યાંથી, અનુભવી જ્ઞાની ગુરુ પાસેથી જ્વલંત બેધ પામી અંતરોધ જગાવો તે પિતાના દેહ દેવળમાં બિરાજમાન શાશ્વત આત્મદેવનાં દર્શન થશે. અનુભવ થશે. અને ત્યારે જ યથાર્થ જ્ઞાન અને અનુક્રમે કેવળજ્ઞાન પર્યત સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થશે. માટે એ આત્મજ્ઞાન પૂર્વકના જ્ઞાનને જ ભગવાને સમ્યજ્ઞાન કહ્યું છે. તેને સાંભળો, તેની ઉપાસનાથી આત્મશ્રેયને સાધો. ૪ પ. શાસ્ત્રોના વિસ્તૃત જ્ઞાન સહિત અર્થાત અનેક પ્રકારના ભેદથી શાસ્ત્રોમાં જેવી રીતે જ્ઞાનનું નિરૂપણ કર્યું છે તે પ્રમાણે વિશેષ પ્રકારના જ્ઞાન સહિત અથવા અનેક પ્રકારના શાસ્ત્રજ્ઞાન સહિત જેણે પિતાના આત્માને જાણે છે, અનુભવ્યું છે, તે સાક્ષાત્ જ્ઞાની છે. તેમનું જ્ઞાન છે તે યથાર્થ સમ્યકૃજ્ઞાન છે. તથા તેવો અનુભવ હજુ જેને થયું નથી પણ એક એની જ જેને તીવ્ર ઈચ્છા છે અને તે કારણે જે સાચા મને સંસારની ઈચ્છા તજી એક આત્માથે જ, ભાવથી, ઉત્કૃષ્ટ પ્રેમથી, ઉલ્લાસથી જે તેવા જ્ઞાનીના આશ્રયે, તેની આજ્ઞા આરાધવામાં તત્પરતાપૂર્વક સર્વ સમર્પણપણે વર્તે છે, તે પણ સમીપમાં જ જ્ઞાન પામવાના હેવાથી, તેનું જ્ઞાન પણ યથાર્થ ગયું છે. તેનાં વ્રત પચખાણ પણ આત્માથે કાર્યકારી થાય છે. એમ મેક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે. જ્ઞાનીની અને જ્ઞાનીના આશ્રિતની For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું આઠ સમિતિ જાણુએ જે, જ્ઞાનીના પરમાર્થથી, તે જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે ક્ષાર્થથી; નિજ કપનાથી કટિ શાસ્ત્રો, માત્ર મનને આમળો, જિનવર કહે છે ને તેને સર્વ ભવ્ય સાંભળો. ૬ તેથી જે જ્ઞાન પ્રગટાવવા પ્રબળ ઈચ્છા હોય, વર્તમાનમાં જ્ઞાન થયું નથી જ એમ વિવેક હોય, તે સાચા જ્ઞાનીના, “ભાવથી સાચા મને આશ્રિત બને તે જરૂર જ્ઞાનપ્રાપ્તિ થશે. સમ્મતિ તર્ક આદિ શાસ્ત્રોમાં એ વાત દર્શાવી છે. જ્ઞાની પાસેથી જે જ્ઞાનપ્રાપ્તિ થાય છે તેને જ ભગવાન જ્ઞાન કહે છે માટે તે જ્ઞાનનું શ્રવણ મનન પરિણમન કરી હે ભ, શાસ્ત્રજ્ઞાનની સફળતા થાય તેમ આત્મશ્રેયને સાધે. ૫ ૬. “સતત અંતર્મુખ ઉપગે સ્થિતિ એજ નિગ્રંથનો પરમધર્મ છે” અંતર્મુખ ઉપગે આત્મસ્વભાવમાં નિરંતર નિમગ્ન રહેવાના લક્ષે મન વચન અને કાયાની પ્રવૃત્તિને નિરોધ કરીને સ્વરૂપમાં જેથી કરીને ગુપ્ત રહેવાય તે ગુપ્તિ અને જ્યારે સ્વરૂપમાંથી ઉપગ આહારાદિ દેહની ક્રિયા અર્થે બહાર પ્રવર્તાવ ઘટે ત્યારે પણ અંતર્મુખ ઉપગને લક્ષ ન ચૂકાય તે પ્રમાણે જેમ જ્ઞાનીની આજ્ઞા છે તે પ્રમાણે આજ્ઞાના ઉપગપૂર્વક (૧) ચાલવું પડે તે ચાલવું, (૨) બોલવું પડે તો બેલવું, (૩) આહારાદિનું ગ્રહણ કરવું, (૪) વસ્ત્રાદિનું લેવું મૂકવું, (૫) દીર્ઘશંકાદિ શરીરમળને ત્યાગ કરે, એ પાંચ સમિતિ, સભ્ય તિ, યથાર્થ પ્રવર્તન, જ્ઞાનીઓએ કહી છે, એ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું યથાર્થ સ્વરૂપ, તેને યુરમર્થ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન મીમાંસા ૧૨૭ ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદિસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભ સાંભળો. ૭ જ્ઞાની પાસેથી સમજવામાં આવે તો તે ક્ષાર્થને સાધનાર હોવાથી જ્ઞાન કહેવાય. બાકી પિતાની કલ્પનાથી કેટિશાસ્ત્રો ભણાય કે ઉપદેશાય તો પણ તે બીજજ્ઞાન કે નિજસ્વરૂપ જ્ઞાન રહિત હોવાથી અજ્ઞાન છે. માત્ર મનને સંકલ્પ વિકલ્પરૂપ જાળામાં ઘુચવવારૂપ આમળે કિંવા અવળે વળ છે. તે મનને મોક્ષરૂપ પરમપદમાં પ્રગતિ માટે નિર્વિકલ્પ સમાધિપ્રદ મદદરૂપન થાય પણ મન તેમાં જ થંચાઈ રહી સંકલ્પવિકલ્પની વૃદ્ધિથી સ્વહિત ચૂકી જાય. જ્યારે “મારુષ માતુષ મુનિને માત્ર આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિરૂપ આઠ પ્રવચનમાતા જેટલું અલ્પજ્ઞાન જ્ઞાની ગુરુ પાસેથી પ્રાપ્ત થયું હતું, તે જ્ઞાનના પ્રતાપે વિશેષ જ્ઞાનને ક્ષપશમ નહોતો છતાં, આજ્ઞાની ઉપાસનાથી, ભાવ અને ઉલ્લાસ વધી જતાં તે કેવળજ્ઞાન પામી સિદ્ધપદને પામ્યા. આમ આ આઠ સમિતિને પરમાર્થ જે જ્ઞાની પાસેથી પ્રાપ્ત થાય તે તેને મેક્ષાથે ઉપકારી હોવાથી જ્ઞાન કહ્યું છે. અત્રે શાસ્ત્રાભ્યાસને નિષેધ નથી પરંતુ નિજકલ્પનાને નિષેધ છે. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એમ સામાન્યપણે કહેવાય છે પણ અત્રે આઠ સમિતિ એમ કહી બનેને તેમાં અંતર્ભાવ કર્યો છે તે સકારણ છે. સમિતિસમ+ ઈતિ=સમ્યફ આત્મપ્રવૃત્તિ એમ પરમાર્થ લેતાં તે સમજાવા ચગ્ય છે. ૬ ૭. નંદિસૂત્રમાં જ્યાં સિદ્ધાંતના ભેદ એટલે પ્રકાર કહ્યા For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રીમદ્ રાજચંદ્રકાવ્ય-અમૃત-ઝરણું વત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈને મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લે; છેદ્યો અનંતા............................ •••••••••• •••••••••••••••••••••••••••••••••••••••••••••••• છે ત્યાં ચાર વેદ પુરાણ આદિને મિથ્યાત્વનાં શાસ્ત્ર કહ્યાં છે. અને તે સિદ્ધાંત પણ “જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરે,” અર્થાત્ તે પણ આત્મજ્ઞાનીને સમ્યગ્દષ્ટિ હોવાથી જ્ઞાનરૂપ ભાસે છે. શ્રી ગૌતમ સ્વામીને ચાર વેદ યથાર્ય સમજવા વીર પ્રભુએ સમ્યગ્નેત્ર આપ્યાં હતાં. “સમ્યગૂ નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તે પણ આત્મહિત પ્રાપ્ત થશે.” માટે એ સમ્યગ નેત્રનું જ ખરું માહાસ્ય છે. અને તે આત્મજ્ઞાની સદ્ગુરુ પાસેથી જ પ્રાપ્ત થવા ગ્ય છે. કારણ કે યથાર્થ જ્ઞાન જ્ઞાની પાસે જ છે. માટે તેવા જ્ઞાની પુરુષનો આશ્રય, તેમના જ્ઞાનામૃતનું અવલંબન, આરાધના એજ આ જીવને ડરીને શાંત થવાનું ઠેકાણું છે. ત્યાં જ સ્થિર થવાય તે જ્ઞાનપ્રાપ્તિ થઈ કૃતાર્થતા થાય. માટે હે ભવ્ય ! એ જ્ઞાનીના જ્ઞાનને જ આશ્રય કરી તેમાં જ ઠરીને શાંત થઈ જાઓ. ૭ ૮. શ્રેણિક મહારાજાએ અનાથી મુનિ પાસેથી સમક્તિ આત્મદર્શન પ્રાપ્ત કર્યું. તથારૂપ પૂર્વ પ્રારબ્ધબળે અલ્પ પણ વ્રત પચખાણ કે ત્યાગ ન થઈ શકે છતાં તે સમક્તિના પ્રતાપે તે આવતી ચોવીશીમાં મહાપદ્મ નામે પ્રથમ તીર્થકર થઈ ઘણું. જેને સંસારથી ઉદ્ધાર કરી શાશ્વત મોક્ષપદને પામશે. આ વિષે ઠાણાંગ સૂત્રમાં ઉલ્લેખ છે. આમ સમક્તિનું For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન મીમાંસા ૧૨૯ મહામ્ય અપૂર્વ અનુપમ છે. સમકિત સહિતનું જ્ઞાન સમ્ય જ્ઞાન કહેવાય છે. તે થોડું હોય તે પણ તે યથાર્થ જ્ઞાન છે. જેમ સાચો અગ્નિ અ૫ હેાય તે પણ લાખો મણ રૂને ક્ષણમાં બાળી ભસ્મ કરે છે પણ કાગળમાં લખેલે અગ્નિ લાખ મણ હોય તે પણ કંઈ કાર્યકારી થતો નથી. તેમ શાસ્ત્રજ્ઞાન એકલું કાર્યકારી થતું નથી. પરંતુ સમકિત સહિતનું સર્વ જ્ઞાન સફળ થાય છે. તે અલ્પ હોય તો પણ એકદમ વૃદ્ધિ પામી ધ્યાનની શ્રેણીથી સર્વ કર્મના સમૂહને બાળી ભમ કરવા સમર્થ થાય છે. તેથી અનંતાનુબંધી આદિ સર્વ કષાયને ક્ષય થઈ મેહનીય કર્મને પરાજય થઈ, કેવળજ્ઞાન પ્રગટ થતાં જીવ સંપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદશી થઈ અનંત સુખમય જગતશિરોમણિ શાશ્વત સિદ્ધપદમાં વિરાજમાન થાય છે. - તેથી આત્મજ્ઞાનીના સભ્યજ્ઞાનની જ બલિહારી છે. તે જ યથાર્થ જ્ઞાન છે. તેને મહિમા અપૂર્વ છે. તેને જ આશ્રય કરીને હે ભો! તમે સમ્યજ્ઞાનદશા પામી અનંત સંસાર બંધને છેદીને કૃતાર્થ થાઓ. ૮ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨૧ [પર૩-૭૧૫] મૂળમાર્ગ રહસ્ય આણંદ,આ સુદ ૧ ૧૯પર મૂળ મારગ સાંભળે જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ ને ય પૂજાદિની જે કામના રે, નેય વહાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ મૂળમાર્ગ રહસ્ય ૧. હે ભળે! શ્રીમદ્ વીતરાગ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલે મોક્ષને મૂળ માર્ગ, સનાતન સન્માર્ગ,તમે વૃત્તિને અખંડ સન્મુખ કરીને સાંભળે. પૂજા, સત્કાર, માન, મહત્તા આદિ કેઈ સ્વાર્થના કારણે આ માર્ગ કહેવાનું થતું નથી. તેમ ભગવાને કહ્યું છે તેથી અન્યથા કહી, ઉસૂત્રપ્રરૂપણાથી ઉન્માર્ગ બધી, ભવવૃદ્ધિ થાય તેવું દુઃખ અંતરમાં અમને પ્રિય નથી. તમે જે આત્મહિતને ઈચ્છતા હે, વળી તમને જે લૌકિક પૂજા, પ્રતિષ્ઠા માન મેટાઈની કામના ન હોય, તેમજ જન્મમરણદિ અનંત ભવદુઃખને ત્રાસ લાગે હોય અને અંતરમાં તે દુઃખ ગમતાં ન હોય તેમજ કારાગૃહરૂપ તે બંધનથી છૂટવાની હવે જે તીવ્રતા જાગી હોય તે ચિત્તવૃત્તિ બાહ્યપદાર્થોમાં જ્યાં ત્યાં ભટકે છે તેને રેકીને, સર્વ શાસ્ત્રોના સારરૂપ આ મૂળમાર્ગ રહસ્યરૂપ સાધમાં અખંડપણે તેને સન્મુખ કરીને, For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂળમાર્ગ રહસ્ય ૧૩૧ કરી જે જે વચનની તુલના રે, જેજે શેધીને જિનસિદ્ધાંત; મૂળ, માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કેઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ; મૂળ, નિષ્કારણ કરૂણાશીલ ભગવાને કહેલા આ અમૂલ્ય પરમાર્થને સાવધાન ચિત્તે, એકાગ્રતાપૂર્વક સાંભળે. તેના શ્રવણ મનન પરિશીલનથી આત્મશ્રેયને સાધે. ૧ ૨ શુકલ અંત:કરણથી આ વચનને તમે ન્યાયને કાંટે તેળી જેજે અથવા જિન ભગવાને કહેલા શાસ્ત્રોના સિદ્ધાંતો સાથે સરખાવી જેજે. તે તમને તેની સંપૂર્ણ સત્યતા દૃષ્ટિગોચર થશે. આ મૂળમાર્ગ રહસ્યને અત્રે જે પ્રકાશ કરીએ છીએ તે માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી અને કેવળ પરમાર્થ હેતુથી, અન્ય કેઈ લૌકિક હેતુથી નહિ જ. સંસાર દુઃખ દાવાનળથી દાઝતા પરમાર્થરૂપ અમૃતપાનના પિપાસુ કેઈમેક્ષાથી ભવ્યો, આત્મશાંતિને શાશ્વતમાર્ગ પામી જન્મમરણરૂપ સંસારથી મુક્ત થઈ પરમાનંદનું ધામ એવું સિદ્ધપદ પામી પરમ કૃતાર્થ થાય એ હેતુએ અત્રે આ રહસ્ય કહ્યું છે. ૨ ૩ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયરૂપ આત્માને સ્વભાવ છે. પોતાના આત્માની આત્મારૂપે યથાર્થ ઓળખાણ તે જ્ઞાન, તેની પ્રતીતિ તે દર્શન અને તેમાં વૃત્તિની સ્થિરતા તે ચારિત્ર, આ ત્રણેય આત્માના ગુણ અજ્ઞાન અવસ્થામાં વિપરીતપણે For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદે જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂળ પરિણમ્યા છે. તેથી તે દેહાદિ પરને પિતાનું સ્વરૂપ જાણવારૂપ મિથ્યા જ્ઞાન, પરને પિતાનું માનવારૂપ મિથ્યા દર્શન અને પરમાં રાગદ્વેષ રૂપ પ્રવૃત્તિ તે મિથ્થા ચારિત્ર કહેવાય છે. તે ત્રણેય ગુણો વિપરીતપણું, વિરુદ્ધપણું, વિભાવપણું તજી સવળા પરિણમે, અર્થાત્ આત્મા પિતાના આત્માને આત્મારૂપે જાણે, તથારૂપ પ્રતીત કરે, અને તેમાં સ્થિરતા કરી સ્વાનુભવમાં રમણતા કરે છે તે ત્રણેય ગુણ)સમ્યકજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગુ ચારિત્ર કહેવાય અને તે ત્રણેય આત્મારૂપ, આત્મસ્વભાવરૂપ હોવાથી અભેદપણે એક આત્મારૂપે પરિણમે તે કર્મમળ ક્ષય થઈઆત્મા શુદ્ધ સ્વભાવદશારૂપ મોક્ષ પામે. તેથી “સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ ” એમ, બુધ એટલે આત્મજ્ઞાનરૂપ અપૂર્વ જાગૃતિ પામેલા જ્ઞાનીઓએ સિદ્ધાન્ત શાસ્ત્રમાં મૂળમાર્ગને પ્રકાશ કર્યો છે. અર્થાત્ જ્ઞાનીએએ સમ્યજ્ઞાનદર્શનચારિત્રને પરમાર્થથી જિનેન્દ્ર પ્રરૂપેલે મેશને માર્ગ કહ્યો છે. ૩ ૪ આ પરમાર્થ મેક્ષમાર્ગમાં ત્રણે કાળમાં ભેદ નથી. અર્થાત્ ત્રણે કાળ એક સરખો જ છે, પણ મુનિઓના આચાર- રૂપ મહાવતેમાં કે વેષ આદિ વ્યવહારમાં દેશકાળને અનુસરીને For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩. મૂળમાર્ગ રહસ્ય પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે, સંક્ષેપે સુણે પરમાર્થ; મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ કવચિત્ ભેદ સંભવે છે. જેમકે ચાર મહાવ્રત દેશકાળને અનુલક્ષીને પ્રકારાન્તરે પાંચ મહાવ્રતરૂપે પ્રરૂપ્યાં છે. તેમજ તાંબરપણું, દિગંબરપણું આદિ બાહ્યવેષ આચાર આદિમાં દેશ કાળ પ્રમાણે ભેદ દષ્ટિગોચર થાય છે. છતાં સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શુદ્ધતાથી દર્શન મેહ, ચારિત્રમોહ આદિ સર્વ કર્મને ક્ષય થઈ કેવળજ્ઞાનાદિ પ્રગટ થઈ, આત્માની સંપૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ સિદ્ધાંતમાં ક્યાંય ક્યારેય ભેદ નથી. એક હેય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. –શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર.૪ ૫ જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતાથી મેક્ષરૂપ પરમપદની પ્રાપ્તિ થાય છે, તે તે જ્ઞાન-દર્શનચારિત્ર શબ્દોને પરમાર્થ, ઉત્કૃષ્ટ રહસ્યાર્થ શું છે? તે હવે સાંભળે, સાંભળીને તે પરમાર્થ શાંત ચિત્તે લક્ષમાં લે. તેને વિસ્તારથી વિશેષ પ્રકારે વિચારીને તેનું ઊંડું રહસ્ય હૃદયગત કરે. તે સર્વ શ્રેષ્ટ આત્મહિત સુગમપણે સમજાશે, સધાશે, યાવત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ અજરામર પદરૂપ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૫ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપગી સદા અવિનાશ; મૂળ૦ ૬ દેહાદિથી ભિન્ન, સદાય ઉપગ લક્ષણવાળે, ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ આત્મા પિતે છે એમ જ્ઞાની ગુરુના ઉપદેશથી જાણે તેને ખાસ યથાર્થ જ્ઞાન કહ્યું છે. શરીરમાં રહેલે છતાં શરીરાદિથી એટલે મન, વચન, કાયા, ઈન્દ્રિય ઈત્યાદિ સર્વથી ભિન્ન એ જે, સર્વને જાણે છે, દેખે છે, સુખદુઃખને અનુભવે છે, તે જ્ઞાનસ્વરૂપ અરૂપી એ આત્મા છે. તે અવિનાશી એટલે નાશરહિત ત્રણે કાળ આત્મારૂપે જ ટકીને રહે તે શાશ્વત પદાર્થ છે; જાણવા-દેખાવારૂપ ઉપયોગ એ એનું લક્ષણ એનામાં સદાય વિદ્યમાન છે તે વડે તેને લક્ષ થઈ શકે છે. તેની ઓળખાણ થઈ શકે છે. જ્ઞાનીઓએ અંતરમાં ભેદજ્ઞાનના સતત અભ્યાસથી તવદષ્ટિ પ્રાપ્ત કરીને એ આત્માના યથાર્થ સ્વરૂપને જાણ્યું, જેયું, અનુભવ્યું, યાવત્ તેમાં જ શરમાઈ ગયા, અર્થાત્ પરમાત્મારૂપ બન્યા. પૂર્વે થયેલા અનંત જ્ઞાનીઓએ એ આત્મા જે જા, જોયે, અનુભવ્યું તે જ સિદ્ધ સમાન શુદ્ધ આત્મા પરમ કૃપાળુ સદ્ગુરુ દેવે જાણે છે, જે છે, અનુભવ્યું છે, પ્રકા છે. અર્થાત તે જ આમરમણતામાં નિરંતર નિમગ્નતાથી ધન્યરૂપ બન્યા છે. અનુભવરૂપ અમૃત રસના આહૂલાદમાં નિરંતર નિમગ્ન એવા જ્ઞાની સદ્ગુરુદેવે એ આત્મા જે જાણ, બળે તેવા જ તે યથાર્થ છે. તે આત્મા જ હું છું. તે જ મારું સ્વરૂપ છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ મૂળમા રહસ્ય ૧૩૫ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનુ નામ ખાસ. મૂળ૦ ૬ શરીર તે હું નથી. શરીર મારું સ્વરૂપ નથી. તે પછી તેથી ભિન્ન એવાં વચન, મન, ધન, સ્વજન આદિ સ અન્ય તે મારાં થઈ શકે જ કેમ ? શરીરાદિ મારાથી ભિન્ન તે હું નહિ, તે મારું સ્વરૂપ નહિ, પણ સદાય ઉપયેાગ લક્ષણવાળા, અવિનાશી, સિદ્ધસમાન, શુદ્ધ યુદ્ધ ચૈતન્યધન સ્વયં યાતિ સુખધામ, જ્ઞાનીના જ્ઞાનમાં ભાસ્યમાન છે તેવા હું સહજ સ્વરૂપ આત્મા છું. એમ જે જ્ઞાની ગુરુની કૃપાથી અંતર્મુખ ષ્ટિ પામી પેાતાને પરથી ભિન્ન આત્મારૂપ જાણે, પરિણમે તે સાક્ષાત્ અનુભવ અમૃતને પામી ધન્યરૂપ અને, તેનુ' જે જાણવું તે ખાસ જ્ઞાન, યથાર્થ જ્ઞાન કહેવાય, કારણ તે જ્ઞાન મેાક્ષાથે યથાર્થ કાર્ય કારી છે, સફળ છે. પરંતુ પેાતાના આત્માને જાણ્યા વિનાનુ ં અન્ય અનેક પ્રકારનું જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન, ભાષાજ્ઞાન આદિ સં અજ્ઞાન છે. તેમજ અનુભવી ગુરુની કૃપાપ્રસાદી વિના સ્વચ્છ દે કે અજ્ઞાની પાસેથી તે જ્ઞાન પ્રાપ્ત થવા યાગ્ય નથી. આત્મજ્ઞાની ગુરુની કૃપાથી જીવ ગુરુગમ પામી, અંતમુ ખ દૃષ્ટિ સાધ્ય કરી ભેદજ્ઞાનના સતત અભ્યાસથી સ્વાનુભવ પ્રકાશને પામે છે. તેનુ જ્ઞાન તે સમ્યજ્ઞાન, મેાક્ષના હેતુરૂપ હેાવાથી યથાર્થ, ખાસ જ્ઞાન કહ્યું છે. ૬ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ૦ કહ્યું ભગવંતે દશન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ; મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ ૭ સદૂગુરુના જ્વલંત બેધના પ્રતાપે, તેની આરાધનાથી, તેની વિચારણાથી પિતાને જ્ઞાન જાગૃતિ થઈ અને તેથી એમ જાણ્યું કે પોતે તે દેહાદિથી ભિન્ન અજર અમર અવિનાશી જ્ઞાતાદષ્ટા સહજ સ્વરૂપ એ શાશ્વત આત્મા છે અને દેહાદિ સર્વ જડ સંગ સંબંધે પિતાનાથી સાવ જુદા વિનાશી અને અન્ય છે. તે કદી પોતાનું સ્વરૂપ નથી. એમ સર્વથી ભિન્ન પિતાના આત્માને જે જ્ઞાન કરીને જાણે તેની નિઃશંકપણે પ્રતીતિ શ્રદ્ધા નિર્ધાર અડેલ અચળ સદાય જાગૃત રહે તેને ભગવાને દર્શન, સમ્યગ્દર્શન, કહ્યું છે, જેનું બીજું નામ સમકિત છે. ૭ ૮ પિતાના આત્માને દેહાદિ સર્વ અન્યથી ભિન્ન અસંગ જાણ તેજ્ઞાનતેવી દઢ પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ અચળપણે અખંડ જાગૃત રહેવી તે દર્શન; અને તે દર્શન અને જ્ઞાનના પ્રતાપે, આત્માની વૃત્તિ આત્મામાંથી બહાર બાહ્યભામાં અન્યમાં જે For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મૂળમાગ રહસ્ય ૧૩૭ તે ત્રણે અભેદ પરિણામથી રે, - જ્યારે તે તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનને પામિયે રે, કિંવા પાપે તે નિજસ્વરૂપ, મુળ૦ ૯ પરિણમતી હતી તે ત્યાંથી પાછી વળી, અંતર્મુખ થઈ એક પિતાના સહજ સ્વરૂપ આત્મામાં જ, આત્મભાવમાં જ સ્થિર થાય તે આત્મસ્થિરતા કે આત્મરમતારૂપ આત્માની અંતરંગ ચર્યા તેને ભગવાને ચારિત્ર કહ્યું છે. તે અણલિંગ–અલિંગ ચારિત્ર છે, અલિંગ–આત્મચારિત્ર છે, ભાવ ચારિત્ર છે. આ ભાવલિંગ જ મુખ્ય છે. ૮ ૯. આત્માના આ ત્રણેય ગુણે આત્માથી જુદા નથી, આત્મારૂપ છે. જ્ઞાન તે આત્મા છે, દર્શન તે આત્મા છે, ચાસ્ત્રિ તે આત્મા છે. વ્યવહારને જાણનાર તે આત્મા, માનનાર તે આત્મા, પ્રવર્તનાર તે આત્મા એમ ભેદ સંભવે છે. પરંતુ નિશ્ચયથી તે ત્રણે આત્મસ્વભાવરૂપ હેવાથી અભેદપણે એક આત્મા જ છે. તેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે આત્મા જ્યારે પરિણમે ત્યારે ત્રણે ગુણો અભેદપણે એક આત્મારૂપ પ્રવર્તતા હેવાથી આત્મસ્વભાવની પ્રગટતા થાય છે. અને તે જ પરમાથે જિનેન્દ્રોએ પ્રબોધેલ મેક્ષને મૂળમાર્ગ છે. અથવા તે જ અનંત સુખસ્વરૂપ નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમાર્થની પ્રાપ્તિ છે. ૯ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રીમદ્ રાજચંદ્રકાવ્ય-અમૃત-ઝરણાં એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મળ૦ ઉપદેશ સદગુરુને પામવે રે, ટાળી સ્વછંદને પ્રતિબંધ. મળ૦ ૧૦ ૧૦. એવાં મૂળ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય અને અનાદિના કર્મબંધ ટળી જઈ જીવ મુક્ત થાય તે માટે આત્મજ્ઞાની સદ્ગુરુને ઉપદેશ પામ જોઈએ; અને તે ઉપદેશ અંતરમાં પરિણમે તે માટે તેમાં મુખ્ય વિશ્વરૂપ સ્વછંદ અને પ્રતિબંધને ત્યાગ કરે જોઈએ. અજ્ઞાનદશા ટાળવા માટે જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુનું શરણું, બેધ, ભક્તિ, આજ્ઞા સર્વાર્પણપણે આરાધાય તો એ જ સર્વોપરી સાધન છે. તે સાધન સફળ ન થવા દે એ સ્વછંદ તે મહાન શત્રુ છે. પરમાર્થના નામે જપ, તપાદિ પિતાની મેળે પિતાને ગમે તેવાં સાધનો કર્યા જવાં અને હું પરમાર્થ સાધુ છું એમ માનવું, તેમજ પિતે પરમાર્થ જા નથી છતાં આ હું જાણું છું, હું સમજું છું તેમજ પરમાર્થ છે, અથવા પરમાર્થ આમ હોય, કે તેમ હોય ઈત્યાદિ પિતાની કલ્પના પ્રમાણે પરમાર્થને આગ્રહ રાખી તેવી પ્રવર્તન કરવી તે સ્વચ્છેદ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધવા તથારૂપ અવકાશ પ્રાપ્ત ન થવા દે અથવા વિજ્ઞરૂપ બને તેવાં જે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, મેહાધીન એવા જીવને મળી રહેવાનાં, બંધાઈ રહેવાનાં નિમિત્તો થાય છે તે સર્વ પ્રતિબંધ છે. લેકસંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ-વિકલ્પરૂપ બંધન એ ચાર મુખ્ય પ્રતિબંધ કહ્યા છે. સંબંધી બંધન For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ મૂળમા રહસ્ય એમ દેવ જિન કે ભાખિયું રે, માક્ષમારગનુ શુદ્ સ્વરૂપ મૂળ ભવ્ય જનેાના હિતને કારણે રે, સક્ષેપે ૧૩૯ કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧ તેમજ સ્વજન કુટુંબ ખંધન જેટલાં ત્યાગી શકાય તેટલા સત્સંગ સત્તમાગમના અવકાશ જીવ પ્રાપ્ત કરી શકે અને જ્ઞાનીની આજ્ઞા આરાધવા ભાગ્યશાળી બની શકે; તેથી જ્ઞાનીના બેધ અંતરમાં પરિણમે ત્યારે મૂળમાર્ગનું રહસ્ય હૃદયગત થતાં અનુક્રમે દેહાભિમાન અને સલ્પ-વિકલ્પરૂપ સર્વ બંધના ટળી જાય, અને જીવ અસંગ અપ્રતિબદ્ધ મુક્ત પરમાત્મસ્વરૂપને પામી પરમ કૃતાર્થ થાય, અથવા સમકિત, કિવા રત્નત્રય પામી મેાક્ષરૂપ પરમ કૃતાતાના માર્ગ પામે. ૧૦ ૧૧. મેક્ષનાં કારણરૂપ માનવદેહ, આ ક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ સંહનન, સદ્ગુરુના યાગ, તેના એધનું શ્રવણ, તેની શ્રદ્ધા, અને સંયમમાં વીય નુ પ્રયત્ન આદિ અનેક ઉત્તમ ચેાગ આવશ્યક છે. છતાં મેક્ષનાં અનન્ય કારણરૂપ સ્નત્રય પ્રધાન હાવાથી ભગવાન જિનેન્દ્રદેવે નિશ્ચયથી રત્નત્રયને મેાક્ષના માગ કહી મેાક્ષમા નુ શુદ્ધ સ્વરૂપ દર્શાવ્યુ છે. તે ભવ્ય જનાના હિતને માટે અહી' સંક્ષેપમાં કહ્યું છે. એના વિસ્તારથી વિચાર કરતાં શુદ્ધ આત્મસ્વરૂપને બેધ થતાં આત્માર્થિ આને પરમ આત્મારૂપ નિજ શ્રેય સુગમતાથી સાધ્ય થવા ચેાગ્ય છે. 渊 For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [૭૨૪] પંથ પરમપદ વવાણિયા, કાર્તિક ૧૯૫૩ (ગીતિ) પંથ પરમપદ બળે, જેહ પ્રમાણે પરમ વીતરાગે, તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિરાગે. ૧ મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવ, અવલોક્યા છે મુનીંદ્ર સર્વ; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વ. ૩ પંથ પરમપદ ૧. પરમ વીતરાગ, સંપૂર્ણ રાગદ્વેષાદિ દેને ક્ષય થયે છે જેને એવા સર્વજ્ઞ ભગવાને પરમ પદને, મોક્ષને પંથ, માર્ગ જે પ્રમાણે ઉપદે છે તે પ્રમાણે તે સર્વોપરી ઉપદેશને અનુસરીને, તે પ્રભુને પરમ ભક્તિભાવે પ્રણામ કરીને, તે માર્ગ અહીં કહીશું કે જેથી સંસારતાપથી તપેલા ભવ્ય તેનો આશ્રય કરી મૂક્ષસુખને સાધી, સંસાર દુઃખથી મુક્ત થાય છે. ૧ ૨. મેક્ષરૂપ પરમપદનાં મૂળ કારણ સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર એ ત્રણેય એક અભેદ આત્મસ્વભાવરૂપે પૂર્ણપણે પરિણમે ત્યારે ત્યાં પરિપૂર્ણ શુદ્ધ સહજ આત્મદશારૂપ સમાધિ પ્રાપ્ત થાય. ૨ ૩. મેક્ષનાં મૂળ કારણમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન કર્યું તો For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પંથ પરમપદ ૧૪૧ સમ્યફ પ્રમાણ પૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિષે ભાસે; સમ્યગ જ્ઞાન કહ્યું તે સંશય, વિભ્રમ, મેહ ત્યાંનાયે.૪ તે સમ્યગ્દર્શન એટલે શું ? તેનું સમાધાન એ છે કે આત્મારામી મુનિર્વાદના પ્રભુ એવા સર્વજ્ઞ ભગવાને આ વિશ્વમાં જડ અને ચેતન એમ મુખ્યપણે બે પ્રકારના પદાર્થો જોયા, જાણ્યા, પ્રકાશ્યા છે. તે પદાર્થો યથાતથ્ય તેમજ છે એવી અંતરમાં આસ્થા, શ્રદ્ધા, પ્રતીતિ, દઢ નિર્ધાર થાય ત્યારે તેને તત્વજ્ઞાનીઓએ સમ્યગદર્શન કહ્યું છે. ૩ ૪. તે તે પદાર્થો યથાર્થ પ્રમાણપૂર્વક, અનુભવ જ્ઞાનપૂર્વક પિતાના જ્ઞાનમાં જણાય ત્યારે તે જ્ઞાનને સમ્યજ્ઞાન કહ્યું છે. આ સમ્યજ્ઞાનમાં, સંશય, વિભ્રમ અને વિમેહ એ ત્રણ, જ્ઞાનને મલીન કરનાર દોષ, દૂર થઈ જાય છે અને તેથી પદાર્થનું યથાતથ્ય સત્યસ્વરૂપે જ્ઞાન થાય છે. સંશય એટલે શુદ્ધ આત્મતત્વ આદિને પ્રતિપાદન કરનાર જે જ્ઞાન છે તે વીતરાગ, સર્વજ્ઞદ્વારા પ્રકાશિત સત્ય હશે કે અન્યમતમાં નિરૂપિત થયું છે તે સત્ય હશે એવી શંકા તે સંશય છે. જેમકે અંધારામાં વૃક્ષનું ટૂંકું જોઈને આ માણસ હશે કે હૂંઠું હશે? એમ વિચારવું તે સંશય, જેમ છીપમાં ચાંદીની ભ્રાંતિ થાય તેમ જે અનેકાન્તરૂપ વસ્તુ છે તેને આ નિત્ય જ છે, આ અનિત્ય જ છે, એમ એકાન્તરૂપે જાણવી તે વિભ્રમ દોષ છે. ચાલતાં પગમાં તૃણું આદિને સ્પર્શ થાય ત્યાં આ શાને સ્પર્શ થયે તે જેમ ખબર ન પડે તેમ, અથવા દિશા ભૂલી જવાય તેમ, એકબીજાની અપેક્ષા યુક્ત એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક સ્વરૂપ જે બે For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં વિષયાર’ભનિવૃત્તિ, રાગદ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યગ્દર્શન, શુદ્ધચરણ ત્યાંસમાધિ સદુપાય.પ ત્રણે અભિન્નસ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂણ પરમપદ પ્રાપ્તિ,નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ ૧૪૨ નય (Points of view) છે, તેને અનુસરીને દ્રવ્ય-ગુણ-પર્યાયને ન જાણવા તે વિમેાડુ દોષ છે. ૪ ૫. યથા પદા દર્શન કે આત્મદર્શનરૂપ સમ્યગ્દર્શન સહિત પાંચ ઇન્દ્રિયાના વિષયાના સંયમ થાય, આરંભ પરિગ્રહને! ત્યાગ થાય, અને રાગદ્વેષના અભાવ થાય ત્યાં શુદ્ધ સ્વરૂપમાં રમણતારૂપ ચારિત્ર પ્રગટે. આ ચારિત્રરૂપ આત્મસ્થિરતા સતત વમાન થાય ત્યાં ધ્યાતા, ધ્યાન અને ચેયની એતારૂપ સમાધિ પ્રાપ્ત થાય. તેથી આ આત્મપરિણામની અખંડ સ્વસ્થતારૂપ પરમ સમાધિના સદુપાય, સશ્રેષ્ઠ ઉપાય શુદ્ધ ચારિત્રને કહ્યો છે. પ $. આ ત્રણેય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યપ્ચારિત્રરૂપ રત્નત્રય પરિણામ અભિન્નપણે એક આત્માપણે પરિણમી આત્મારૂપ જ્યારે થાય ત્યારે નિશ્ચયે પૂર્ણ પરમ પદ્યરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય; કે જે પદ અનન્ય સત્કૃષ્ટ સ્વાધીન આત્મિક સુખથી પિરપૂણૅ મેાક્ષરૂપ કહેવાય છે. અર્થાત્ રત્નત્રયની ઐકયતારૂપ નિરંતર પરિણામ એ જ અનત સુખમય મેાક્ષની પ્રાપ્તિનુ અનન્ય કારણ થાય છે. ૬ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમપદ ૧૪૩ જીવ, અજીવ પદાર્થા, પુણ્ય, પાપ, આસ્રવ તથા અધ; સવર,નિજ રા,માક્ષ,તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સબંધ, છ જીવ, અજીવ વિષે તે, નવે તત્ત્વને સમાવેશ થાય; વસ્તુવિચાર વિશેષે,ભિન્ન પ્રાધ્યા મહાન મુનિરાય, ૮ ૭. જડ અને ચેતનના સયાગસંબંધને કારણે, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બધ અને મેાક્ષ એમ નવ તત્ત્વ કે પદાર્થ કહેવાય છે. તેમાં પુણ્ય અને પાપ સિવાયનાં ખાકીનાં સાતને કવચિત્ સાત તત્ત્વ કહેવાય છે અને એ નવેયને નવ પદાર્થ કહેવાય છે. ૭ ૮. એ નવે તત્ત્વ જીવ અને અજીવ એ એ તત્ત્વમાં જ સમાવેશ પામી જાય છે. પરંતુ વસ્તુને વિશેષપણે વિચારવા અર્થે મહાન મુનીન્દ્ર ભગવાન સર્વાંગે તે નવ પ્રકારે ભેદ પાડીને વિસ્તારથી પ્રરૂપ્યા છે. ૮ L For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૬૬] જડ ચેતન વિવેક રાળજ, ભાદ્રપદ સુદ ૮, ૧૯૪૭ ૧ જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જડ ચેતન વિવેક ૧. જડ સદાય જડપણે પરિણમે અને ચેતન સદાય ચેતનપણે પરિણમે, પણ પિતા પોતાને સ્વભાવ છેડીને કેઈ અન્યરૂપે કદાપિ પરિણમે નહીં. અર્થાત્ જડ કદી ચેતનપણે પરિણમે નહિ કે ચેતન કદી જડપણે પરિણમે નહિ. ૧ ૨. જડ છે તે ત્રણે કાળે જડરૂપે જ રહે છે અને ચેતન છે તે ત્રણેય કાળમાં ચેતનરૂપે જ રહે છે. એ વાત પ્રગટ અનુભવરૂપ છે. તેથી તેમાં કદાપિ સંશય થવા એગ્ય નથી. જડની ગમે તેટલી અવસ્થાએ પલટાય પણ તે સર્વ જડરૂપે જ રહે છે અને ચેતનની પણ ગમે તેટલી અવસ્થાઓ બદલાય પણ તે સર્વ ચેતનરૂપે જ રહે છે. જડની કેઈપણ અવસ્થા કદી પણ ચેતનરૂપ થાય કે ચેતનની કઈ અવસ્થા કદી પણ જડરૂપ થાય એમ કદાપિ બનવા એગ્ય જ નથી, એમ નિઃસંદેહ છે. ૨ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ જડ ચેતન વિવેક ૧૪૫ જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હેય. ૩ બંધ મોક્ષ સોગથી, જ્યાં લગી આત્મ અભાન; પણું નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ ૩. તે ત્યાં પ્રશ્ન થાય કે જે જડ ત્રણે કાળ જડ જ રહે તેમ હોય અને ચેતન પણ ત્રણેય કાળમાં ચેતન રહે તેમ હોય તો પછી બંધ અને મેક્ષ આદિ અવસ્થા ઘટતી નથી. અથવા પ્રવૃત્તિ કે નિવૃત્તિ સંભવતી નથી. અર્થાત્ ચેતન ચેતન જ રહે તે તે સદાય મુક્ત જ રહે એટલે એને જડ સાથે બંધાવાને પ્રસંગ જ કેમ આવે? અને જડ જડરૂપે જ રહે છે તેને પણ ચેતન સાથે બંધરૂપે એકમેક થવાનો પ્રસંગ કેમ ઉદ્ભવે? અર્થાત્ બંધ, મેક્ષ, પ્રવૃત્તિ કે નિવૃત્તિ કંઈ સંભવે નહિ. ૩ ૪. એનું સમાધાન એમ છે કે બન્ને પદાર્થો ત્રણે કાળમાં પિતપોતાના સ્વરૂપે જ રહે છે. છતાં વિભાવ અવસ્થામાં તેમને પરસ્પર સગા સંબંધ થાય એ વસ્તુસ્વભાવ છે. જ્યાં સુધી આત્માને પિતાના સ્વરૂપનું અભાન, અજ્ઞાન છે ત્યાં સુધી દેહાદિ પરમાં અહં મમવરૂપ બ્રાંતિથી, અને ઈચ્છાનિષ્ટ આદિ કલ્પનાજનિત રાગદ્વેષાદિ વિભાવથી તે જડ એવાં કર્મ પર માણુઓને સંગસંબંધે ગ્રહણ કરે છે. અને તે અજ્ઞાન, રાગદ્વેષાદિ વિભાવે ટળી જાય ત્યાં સર્વ કર્મ–પરમાણુથી મુક્ત થઈ જાય છે. એમ બંધ કે મેક્ષ એ સંગસંબંધથી કહેવાય છે. પરંતુ એ બંધ કે મેક્ષ બને અવસ્થામાં જડ કે ચેતન કઈ તિપિતાના સ્વભાવને અર્થાત્ જડ જડપણને અને Jain Education Gernational For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન પણ જડતા નહિ આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત ? ૬ ચેતન ચેતનપણાને ત્યાગ કરતાં નથી. અને પિતાના સ્વભાવ યુક્ત જ રહે છે. એમ જિન ભગવાનને સિદ્ધાંત છે. ૪ ૫. જીવ બંધ પ્રસંગમાં વતે છે અર્થાત્ કર્મબંધ આવસ્થામાં રહે છે તેનું કારણ પિતાના મૂળ સ્વરૂપને પોતે ભૂલી ગયારૂપ અજ્ઞાન છે. પણ તેથી કરીને કંઈ આત્માને જડતા, જડપણું પ્રાપ્ત થયું નથી. અર્થાત્ ચેતન કદી જડ થઈ ગયે નથી. એ સિદ્ધાંત પ્રમાણ, ન્યાયયુક્ત છે. ૫ ૬. આકાશાદિ બીજાં અરૂપી દ્રવ્યો,જડ પરમાણુથી લેવાતાં નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વસ્તુસ્વભાવ એવે છે કે અરૂપી એ જીવ રૂપી એવાં જડ-પરમાણુને કર્મરૂપે ગ્રહણ કરે છે અને તેની સાથે સગાસંબંધ બંધાય છે. આમ છતાં જીવ પિતે આવી રીતે જડ-પરમાણુરૂપ કર્મોથી બંધાઈ રહ્યો છે એમ પિતાના બંધનને પોતે જાણતો નથી. એ જિન ભગવાનને કે ગહન, સૂમ, અગમ્ય સિદ્ધાંત છે? અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનવંત એવા કેવળજ્ઞાન ભાસ્કર સર્વજ્ઞ ભગવાને જ પોતાને દિવ્ય જ્ઞાનપ્રકાશથી આ સિદ્ધાંત જાણે અને ઉપદે, જ્યારે અન્ય દર્શનેમાં તથારૂપ જ્ઞાનના અભાવે કર્મબંધ કેમ થાય છે? અને તેથી કેમ છુટાય? ઇત્યાદિ બંધમાક્ષની યથાર્થ વ્યવસ્થા દષ્ટિગોચર થતી નથી. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જડ ચેતન વિવેક પ્રથમ દેહદૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દૃષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. ૭ रत्तो बंधदि कम्मं, मुञ्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो, तह्मा कम्मेसु मा रज्ज ॥ અર્થાત રાગી જીવ કર્મને બાંધે છે, અને રાગરહિત જીવ કર્મને છેડે છે એ જિનને ઉપદેશ છે, માટે કર્મોમાં રાગ કરે મા. તેલની ચીકાશથી આદ્ર પદાર્થો ઉપર ધૂળ આવીને જેમ વળગે છે, તેમ રાગરૂપ ચીકાશથી યુક્ત એવા જીવના પ્રદેશમાં જડ-પરમાણુરૂપ કર્મો આવીને બંધાય છે, અને ચીકાશ વગરને રેતીને ગોળ જેમ ભીંત ઉપર ચેટ નથી, તેમ રાગાદિ પરભાવમાં અનાસક્ત, ઉદાસીન એવા જીવને કર્મબંધ થતું નથી, એ બંધ-મેક્ષને સિદ્ધાંત જે જિન ભગવાને પ્રરૂપ્યો છે તે સૂફમજ્ઞાન ગમ્ય પણ અદ્ભુત છે. ૬ ૭. અનાદિથી પિતાના સ્વરૂપનું અભાન, અજ્ઞાન ચાલ્યું આવતું હોવાથી દેહ તે જ હું એમ માની, દેહને જ સર્વસ્વ ગણ, તેની જ સાર સંભાળ માટે બાહ્યદૃષ્ટિથી જ સર્વ પ્રવર્તન હતું. તેથી જ્યાં ત્યાં દેહદષ્ટિથી પિતાને દેહ તે પિતે, તેમ બીજાના દેહ તે બીજાના આત્મા એમ ગણી, માત્ર રૂપી એવું દશ્ય જગત્ તે જ સર્વસ્વ છે એમ જેવાને અભ્યાસ હતું, તે કેઈ પૂર્વના પ્રબળ ચોગાભ્યાસે અને ગુરુગમે આ દેહ અને સર્વ દૃશ્ય જગત્ અદશ્ય કરી, અદશ્ય એ અચિંત્ય ચિંતામણિ નિજ શુદ્ધ સહજ આત્મા જેવાની દિવ્ય દષ્ટિ પ્રાપ્ત થઈ તેથી હવે આત્મામાં દષ્ટિ સ્થિર થતાં, જ્યાં ત્યાં એક એ જ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કેઈન કર્તા તેહને, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ એમ જોવાની દૃષ્ટિ સાધ્ય થતાં, ત્યાં અનંત આનંદ શાંતિ સુખ અને સમાધિ જણાતાં, આ અસાર ક્ષણિક પર એવા દેહ ઉપરથી નેહ, રાગ, મમતવ, આસકિત નષ્ટ થઈ ગઈ. અને અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, એવી વિદેહી દશારૂપ અભુત અચિંત્ય આત્મપ્રાપ્તિ થઈ. ૭ ૮. આ વિશ્વમાં જડ અને ચેતનરૂપ જે જે પદાર્થોના સમૂહ છે તે અનાદિના છે. જડ એવાં કર્મોને ચેતન એવા જી સાથે સંગ સંબંધ છે તે પણ અનાદિને છે. આમ જડ અને ચેતનના સાંગરૂપ આ ખાણ—આ વિશ્વ અનાદિ કાળથી છે. અને અનંત કાળ ભવિષ્યમાં પણ તે જ રીતે આ “વિશ્વ રહેનાર છે. અનેક પ્રકારે અવસ્થાતર થવા એગ્ય છે, પણ નાશ થવા એગ્ય કદી નથી. તેને કર્તા કેઈ નથી. તેમ ઉપલક્ષણથી તેને હર્તા પણ કેઈ નથી. એમ સર્વજ્ઞ એવા જિન ભગવંતે કહ્યું છે. ૯. આ વિશ્વમાં, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એમ છ મૂળ દ્રવ્યો, પદાર્થો કહ્યા છે. તે પદાર્થો કેઈએ ઉત્પન્ન કર્યા નથી પરંતુ અનાદિથી સ્વયંસિદ્ધ છે. તેથી For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ જડ ચેતન વિવેક ૧૪૯ હોય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ જે પદાર્થ અનુત્પન્ન છે તે અવિનાશી છે, એ ન્યાયે એ છએ દ્રવ્ય કદાપિ નાશ પામવા ગ્ય નથી. અર્થાત્ ત્રિકાળ રહેવા ગ્ય છે. આ સિદ્ધાંત જ્ઞાનીઓએ અનુભવથી સિદ્ધ કરીને જણાવ્યું છે, એમ જિન ભગવાને કહ્યું છે. હું ૧૦. જે દ્રવ્ય, પદાર્થનું અસ્તિત્વ છે તેને નાશ કદાપિ થે સંભવ નથી. તેમ જે દ્રવ્યનું અસ્તિત્વ નથી તે દ્રવ્ય ઉત્પન્ન થવું સંભવતું નથી. એક સમય માત્ર જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય સૌ સમય, સર્વ કાળ માટે અસ્તિત્વરૂપે રહેવાનું જ છે. તેને કઈ સમયે નાશ થવો સંભવ નથી. જિન ભગવાને જે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળરૂપ છ દ્રવ્ય કહ્યાં છે તે એ દ્રવ્ય આ પ્રમાણે અનાદિથી અસ્તિત્વવાળાં હેવાથી અનંતકાળ પર્યત સ્થિતિવાળાં રહેવાનાં છે. તેમ જ તે કેઈ ઉત્પન્ન થયેલાં નથી તેથી તેમને નાશ કદી થવાને નથી. માત્ર તેમાં અવસ્થાંતર થયા કરે છે અને તેથી ભિન્ન ભિન્ન સમયે તેમની ભિન્ન ભિન્ન અવસ્થાઓ દષ્ટિગોચર થાય છે. તેમ ત્રણે કાળ તેમની અવસ્થાએ બદલાતી દષ્ટિગોચર થવા ગ્ય છે. ૧૦ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ૨ પરમ પુરુષ પ્રભુસદ્દગુર, પરમજ્ઞાન સુખ ધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ ૧૧. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારેય પુરુષાર્થમાં સર્વોપરી એવા ધર્મ અને મેક્ષ પુરુષાર્થમાં નિરંતર પ્રવર્તતા એવા-સતપુરુષાર્થ યુક્ત તે પુરુષ–સર્વોત્કૃષ્ટ આત્મદશામાં રમણ કરતા પરમ પુરુષ સદ્દગુરુ ભગવાન, જે પોતે પરમજ્ઞાન અને સુખનું ધામરૂપ બની, આ પામરને પોતાના સ્વરૂપનું ભાન કરાવવા પરમ ઉપકારશીલ બન્યા, તે કારુણ્યમૂર્તિ સદ્દગુરુ પ્રભુને પરમ ભક્તિથી ત્રિકાળ અભિનંદન હે! પ્રણામ હે !! ૧૧ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ [૯૦૨] જડ ચેતન વિવેક મુંબઈ, કાર્તિક વદ ૧૧, મંગળ, ૧૯૫૬ (જડ ને ચૈતન્ય બને) જડ ને ચેતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; ૨૪ જડ ચેતન વિવેક ૧. આ જગતના સર્વ પદાર્થો, કઈ જડ અને કેઈ ચેતન એમ બે પ્રકારે મુખ્યત્વે ઓળખાય છે. તેમાં જીવ પોતે ચેતન છે, ચિતન્ય લક્ષણવાળ ચેતનાયુક્ત પદાર્થ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણસ્વરૂપ, અરૂપી એ તેને ચૈતન્ય સ્વભાવ છે. અનાદિ અનંત એ પિતે શાશ્વત પદાર્થ છે. અને પિતાથી છેક જુદા, છતાં પોતાને બંધ અવસ્થામાં રાખનાર, પિતાના, દેહ આદિરૂપે સગા સંબંધમાં રહેલા, એવા પુદ્ગલ જડ પરમાણુઓ તે જડ પદાર્થ છે. તે વર્ણ રસ ગંધ સ્પર્ધાદિ. ગુણવાળા રૂપી પદાર્થ છે. તેથી અરૂપી એવા જીવના જ્ઞાનાદિ સ્વભાવથી સાવ જુદા છે. અન્ય છે. જ્ઞાની સદ્ગુરુના બે છે જેને જડને એ જડ સ્વભાવ અને ચેતનને એ અનંત જ્ઞાન દર્શન સુખ આદિ આત્મ ઐશ્વર્ય યુક્ત શાશ્વત ચૈતન્ય સ્વભાવ યથાર્થ જાણવામાં આવે છે, તે બન્નેને સ્વભાવ સાવ જુદે જુદો હોવાથી અને પદાર્થો સાવ જુદા જુદા છે પણ અત્યારે અજ્ઞાન દશામાં જેમ એકમેક For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્ય માંય છે; ભાસે છે તેમ વાસ્તવિક નથી, એમ યથાર્થ પ્રતીતિ શ્રદ્ધા નિશ્ચયપૂર્વક સ્પષ્ટ જેને સમજાય છે તેને પિતાનું નિજસ્વરૂપ તે ચેતન છે, અને જડ તે સંબંધ માત્ર છે, અથવા તે જડ તે ય પર-દ્રવ્ય છે અને પિતે તો તેને જોનાર જાણનાર જ્ઞાતા દૃષ્ટા ચૈતન્યસ્વરૂપ આત્મા તેથી કેવળ ભિન્ન છે, એમ પિતાની અભેદચિંતના જાગતાં, પિતાને પિતાના સ્વરૂપને અનુભવ, સાક્ષાત્કાર, આત્મદર્શન પ્રગટે છે. તેથી અચિંત્ય સુખસ્વરૂપ પરમાનંદનું ધામ એવા પિતાના આત્માના અનુભવ અમૃતરસમાં નિમગ્ન થતાં, આત્માનું અદ્ભુત અચિંત્ય માહા ભ્ય અનુભવમાં આવતાં, અસાર અને અન્ય એવા જડ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા, અનાસક્ત ભાવ જાગે છે. અને તેથી પરમાંથી વૃત્તિ પાછી વળી પિતાને સહજ શુદ્ધ આત્મ સ્વભાવમાં જ વૃત્તિને પ્રવાહ પ્રવહે છે. અર્થાત્ બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ આત્મામાં જ સમાય છે. અનાદિ અવિદ્યાજનિત દેહાત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે. શ્રીમદ્ પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં કહે છે કે – मूलं संसारदुःखस्य देह एवास्मधीस्ततः। त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रयः।। ।। १५ ।। અર્થાત્ સંસારદુઃખનું મૂળ દેહાત્મબુદ્ધિ છે તેથી તેને તજીને, બાહ્ય વિષમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને રેકીને અંતરમાં (આત્મામાં) પ્રવેશ કરે, અંતરાત્મબુદ્ધિ કરવી. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જડ ચેતન વિવેક ૧૫૩ એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતને ઉપાય છે. ૧ ઉપરોક્ત વિવેક જેને જાગે છે અને ભેદવિજ્ઞાનની ભાવના પ્રગટે છે તેને એવી સમજણ તથા શ્રદ્ધા અચળપણે સતત કુરાયમાન હોય છે કે અનંતા જ્ઞાનીઓએ જાણે તે જ્ઞાતા દૃષ્ટા ચૈતન્યસ્વરૂપ આત્મા તે હું છું. જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ મારે સ્વભાવ છે. તેમ જ નિત્ય શાશ્વત સમાધિસુખે પરિપૂર્ણ સિદ્ધિપદરૂપ મેક્ષમય સહજાન્મસ્વરૂપ એ જ મારું મૂળ સ્વરૂપ છે. અને આ દેહાદિ તે જડ, વિનાશી, અશુચિ અને દુઃખનું મૂળ તેમ જ મારાથી તદ્ન ભિન્ન અન્ય પદાર્થ છે. તેથી તેમાં મમતા, મેહ, પ્રેમ, પ્રીતિ આસક્તિ એ સર્વ સંસાર પરિભ્રમણના કારણરૂપ મહા બંધનનાં કારણ છે. તે મેહ મમતા હવે ટાળવા કટિબદ્ધ થઈ સતત જાગૃત પુરુષાર્થ યુક્ત રહેવું એ જ મારે સર્વપ્રયાસે કરવાગ્ય મુખ્ય કર્તવ્ય છે. આવી અપૂર્વ જાગૃતિ વડે જે ધન્યપુરુષે કાયાની માયા, દેહ ઉપરને પ્રેમ, મમતા મેહ, આસક્તિ, અથવા દેહાધ્યાસ ટાળી દે છે, તે મહાપુરુષો દેહામબુદ્ધિ દૂર થવાથી, આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સમાય છે. અર્થાત્ બાહ્યભાવથી તેમની વૃત્તિ વિરામ પામી અંતર્મુખ થઈ પોતાના શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં લીન થઈ તેઓ શાંત સમાધિસ્થ થાય છે.. આમ દેહાત્મબુદ્ધિરૂપ દર્શનમેહ એ મુખ્ય અંતરંગ પરિ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, કિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; ગ્રહગ્રન્જિ, ગાંઠ, બંધન છેદાવાથી, તે જ્ઞાની પુરુષ અન્ય બાહ્ય અને અંતરંગ સર્વ પરિગ્રહરૂપ ગ્રંથિને છેદવા સમર્થ બને છે. અર્થાત્ દર્શનમેહ અને ચારિત્રહરૂપ મહાન ગ્રંથિને છેદ કરીને તે મહાપુરુષ નિર્ચથ, મોહગ્રંથિરહિત, વીતરાગ સર્વજ્ઞ પદે વિરાજિત બને છે. અને એ જ મેહગ્રંથિને છેદવાનો જે ઉપાય, માર્ગ આ નિગ્રંથ મહાત્માઓ દર્શાવે છે તે જ સંસારના અંતને અર્થાત્ મોક્ષની પ્રાપ્તિને સાચો ઉપાય છે. ૧ ૨. બાહ્યદૃષ્ટિ જીને શરીર અને આત્મા અને એકરૂપે ભાસે છે તેનું કારણ અજ્ઞાન છે. પિતાને આત્માના સ્વભાવનું અને જડ એવા શરીરના સ્વભાવનું જ્ઞાન નથી, તેથી જ, અનાદિથી શરીર અને આત્મા એકરૂપે માનવારૂપ ભૂલ ચાલી આવે છે. અને તેથી કિયાની પ્રવૃત્તિ પણ તેવી જ બ્રાંતિ સહિત થાય છે. દેહની સારસંભાળ ઈત્યાદિથી જાણે આત્માની સારસંભાળ થાય છે એમ માની દેહની પાછળ જ જીવ સર્વ કાળ એળે ગુમાવી દે છે. જીવ તે સદાય શાશ્વત હોવાથી અનુત્પન્ન છે. પરંતુ તે દેહમાં આવે છે ત્યારે દેહની ઉત્પત્તિ થઈ તેને જીવની ઉત્પત્તિ ગણે છે. તેમ જ દેહમાં રેગ, શેક, મૃત્યુ આદિ થાય છે તે દેહનો સ્વભાવ છતાં અજ્ઞાનવશે તે આત્માને સ્વભાવ ગણે છે. જે અનાદિને દેહ અને આત્માને એક For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ જડ ચેતન વિવેક એવા જે અનાદિ એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડચૈતન્યના પ્રગટ સ્વભાવ ભિન્ન, અને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ર ૧૫૫ રૂપ માનવાના મિથ્યાત્વભાવ છે. તેને દૂર કરવાના, અર્થાત્ મિથ્યાત્વરૂપ મહા રોગ ટાળવાના અચૂક ઉપાય, મેઘ ઔષધિ જો કાઈ પણ હાય તા તે જ્ઞાની પુરુષને ખાધ છે. જીવને અજરામર પદ્મની પ્રાપ્તિ માટે સૌથી પ્રથમ ટાળવા ચેાગ્ય અનાદિના મહા રોગ આ મિથ્યાત્વભાવ, તે જ્ઞાની પુરુષના વચનરૂપ અમૃત વિના, ખીજા કાઈ ઉપાયે ટળી શકે તેમ નથી. જ્ઞાની પુરુષને યથાર્થ જ્ઞાન દર્શન સમાધિ આદિ આત્મસ્વભાવ પ્રગટયા છે, અને તેથી તેમનાં શાંતરસપ્રધાન ગંભીર આશયયુક્ત વસ્તુના સ્વભાવને આધતાં અચિંત્ય માહાત્મ્યયુક્ત વચના, અનુભવદશા સહિત હેાવાથી, જીવને અનાદિની અવિદ્યા દૂર કરી, યથાથ પદ્મા સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમર્થ અને છે. જ્ઞાનીના બેાધથી જીવ જાગૃત થઈ અનાદ્દિની માહનિદ્રા તજી દેવા સમર્થ અને છે, તેને જડ અને ચૈતન્યના ખન્નેના જુદા જુદા સ્વભાવ સાવ સ્પષ્ટ પ્રગટ સમજાય છે. અને દેહ આદિ પેાતાથી ભિન્ન સ્વભાવવાળાં છે એમ યથાથ સમજણ થતાં, તેના મેહ મમતા રાગદ્વેષાદિ સર્વ વિભાવેા ટળી જાય છે. જેથી આત્મા આત્મપરિણામી થઈ, સમ્યગ્દર્શનરૂપ સ્વાનુભવપ્રકાશને પામી, ધન્યરૂપ મને છે. અને તે સમ્યગ્દર્શનના પ્રતાપે વૃત્તિ આત્મભાવમાં જ નિરંતર વહે છે, જેથી નિર'તર આત્મરમણતારૂપ સ્વભાવ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સમાધિને પામી, સર્વ કર્મ કલંકને ટાળી અજરામર પદરૂપ નિજ નિર્મળ સહજાન્મસ્વરૂપમાં સદાને માટે વિરાજિત થઈ પરમ કૃતકૃત્ય પરમાત્મા બને છે. જ્ઞાનીનાં વાકયના શ્રવણથી ઉલ્લાસિત થતું એ જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપ યથાર્થ પણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” – શ્રીમદ્ રાજચન્દ્ર આમ સ્વરૂપસ્થિતિરૂપ મેક્ષપદ પ્રાપ્ત થતાં, આત્મા આત્મારૂપે સ્થિત થાય છે અને કર્મરૂપ પુદ્ગલે કર્મ પણું તજી દઈ પુદ્ગલરૂપે સ્થિત થાય છે. અર્થાત્ બને દ્રવ્ય પિતપોતાના સ્વભાવમાં સ્થિત થાય છે. ૨ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૨૫ [ ૭૩૮ ] પરમ પદ પ્રાપ્તિની ભાવના અપૂર્વ અવસરે અપૂર્વ અવસર એવા કચારે આવશે ? કચારે થઈશું માહ્યાંતર નિગ્રંથ જો ૧૫ પરમ પદ પ્રાપ્તિની ભાવના અપૂર્વ અવસર અનાદ્ધિથી અપ્રાપ્ત એવી અપૂર્વ અંતરાત્મદશા જેના અંતરમાં નિરતર જળહળી રહી છે, અર્થાત્ અનાદિથી નહિ જિતાયેલા એવા દશનમેહ આદિ અંતરંગ શત્રુઓને માત્ર પરાજય જ નહિ પણ ક્ષય કરી, જેણે શુદ્ધ સમ્યગ્દર્શનરૂપ સ્વાનુભવ પ્રકાશ અંતરમાં સદોદિત પ્રગટ કરી, ક્ષીપ્રાય એવા શેષ કષાયાદિ વિભાવાના સર્વથા સંપૂર્ણ ક્ષય કરવા ઉગ્રપણે સતત પુરુષાર્થ પરાક્રમ પ્રવર્તાવ્યું છે એવા અધ્યાત્મવીર, ભાવ નિગ્રંથ, અપ્રમત્ત ચેાગી, આત્મારામી, વૈરાગ્યચિત્ત, શાંતમૂર્તિ પરમ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચન્દ્રરૂપ શીતળ હિમગિરિના ઉચ્ચતમ અધ્યાત્મભાવનારૂપ ઉન્નત શિખરથી નીકળતી કવિતારૂપ સુરરિતા સમાન આ અદ્ભુત અમૃતમય શાંતરસ વહાવતી કાવ્યગંગા, સિદ્ધિપદને પ્રાપ્ત કરવા સેાપાન સમ ગુણસ્થાનઆર્હેણુ ક્રમમાં અવગાહન કરાવી મુમુક્ષુને અપૂર્વ આત્મન્નતિના શિખરે વિરાજિત કરાવવા અનુપમ અદ્ભુત તી રૂપ અની, સમસ્ત સ ંસાર કલેશનુ મૂળ અજ્ઞાન રાગદ્વેષ આદિ સ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સવ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ સહપુરુષને પંથ જે? અપૂર્વ ૧ કર્મમલને દૂર કરી, સર્વ પાપ તાપ અને સંતાપને નિવારી, અનંત આત્મિક સુખશાંતિથી શીતળ એવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ નિજ પરમાત્મપદ પ્રાપ્ત કરાવવા અનન્ય ઉપકારી થાય એવી પ્રભાવશાળી, વિશુદ્ધ અંતરિણતિરૂપ સર્વોત્કૃષ્ટ પરમપદ પ્રાપ્તિની ભાવના, એ મહા જ્ઞાની શ્રીમદ્ રાજચન્દ્રના અત્યુત્તમ અવિરત અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થ પ્રવાહનું અદ્ભુત અલૌકિક અનુપમ દિગ્દર્શન કરાવે છે. અહે! તે ભાવ નિગ્રંથ મહાપુરુષને અખલિત અંતરંગ પુરુષાર્થ–પ્રવાહ! અહે! તે અંતરંગ અદ્ભુત વિદેહી જીવન્મુક્ત દશા ! અહો ! અહો !! વારંવાર અહો !!! ૧. અપૂર્વ અવસર એટલે પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહિ થયેલે એ મહાભાગ્યરૂપ નિગ્રંથ દશાને ઉદય. “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુર્યું નથી, અને સત્ શ્રધ્યું નથી. એ મળે, એ સુર્યું અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” નિર્ગથતા એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ અથવા મુનિલિંગની પ્રાપ્તિ તે પૂર્વે અનંતવાર પ્રાપ્ત થઈ ગઈ છે, તે નહિ. અહીં જે નિગ્રંથ દશાની ભાવના ભાવી છે તે યથાતથ્ય અપૂર્વ નિર્ચથતા છે, પણ પૂર્વે ઘણીવાર પ્રાપ્ત થયેલ બાહ્ય ત્યાગરૂપ નિષ્ફળ નિર્ચથતા નહિ જ. અર્થાત્ એ અપૂર્વ અવસર For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના ૧૫૯ ક્યારે આવશે ? કે જ્યારે પૂર્વે કદી નહિ પ્રાપ્ત થયેલ દ્રવ્ય અને ભાવરૂપ બાહ્ય અને અત્યંતર નિર્ચથતા પ્રાપ્ત થશે. સ્ત્રી પુત્ર, ધન,સ્વજનાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગરૂપ બાહ્ય નિર્ચથતા અને મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાયરૂપ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહના ત્યાગરૂપ અંતરંગ નિર્ચથતા ક્યારે પ્રાપ્ત થશે? અથવા “રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ ને છેદ કરી નિગ્રંથ, મુક્તદશા ક્યારે પમાશે? અનંત પ્રકારનાં કર્મથી આત્મા પ્રતિસમયે બંધાયા કરે છે. તેમાં મુખ્ય આઠ કર્મ કહ્યાં છે. તેમાં પણ મુખ્ય મેહનીય કર્મ કર્યું છે. તેના દર્શનમેહ અને ચારિત્ર મેહ એમ બે પ્રકાર છે. આ મુખ્ય ગ્રંથિ, બંધન, ગાંઠ છે. દર્શનમેહને હણવાને ઉપાય બંધ છે. જ્ઞાની પુરુષના જવલંત ઉપદેશથી આત્મામાંથી દેહાધ્યાસ, દેહમમત્વ ટળી જઈ આત્મદર્શન પ્રગટ થતાં મિથ્યાત્વ કે દર્શનમેહરૂપ ગ્રંથિ, છેદાઈ જાય છે, અને ચાર અનંતાનુબંધી કષાયને અભાવ થાય છે. ત્યાર પછી ચારિત્રમેહની કષાય નેકષાયરૂપ ગ્રંથિ, છેદવા માટે વીતરાગતા પ્રગટાવવાને પ્રબળ પુરુષાર્થ, પ્રબળ ભાવના અંતરાત્માના અંતરમાં સતત જાગૃત હોય છે. તેના બળે મેહનીય કર્મને ક્ષય થાય ત્યાં પરમ નિગ્રંથ વીતરાગ સર્વજ્ઞ દશા પ્રાપ્ત થાય છે. તેથી તે અપૂર્વ દિશાની અહીં ભાવનારૂપ જાગૃત પુરુષાર્થ પરિણતિ, કમે કમે ચૌદ ગુણસ્થાનક પર્યત પહોંચવા વધતી જાય છે. એ અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે બાહ્ય અને For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું સર્વ ભાવથી દાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કપે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જે. અપૂર્વ૦ ૨ અંતરંગ નિર્ચથદશા પ્રાપ્ત થશે? જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, રાગ, દ્વેષ આદિ ભાવકર્મ અને શરીરાદિ કર્મ એ સર્વ બંધને, તેમ જ લોકસંબંધી બંધન,સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, અને સંકલ્પ વિકલ્પરૂપ બંધન એ સર્વ સંબંધને આત્યંતિક વિગ થાય તેવી રીતે તે બંધનો તીક્ષણપણે છેદીને મહાપુરુષોને માર્ગ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિથી અખંડ આત્મસ્વભાવમાં રમણતારૂપ સર્વેત્કૃષ્ટ સમાધિમાર્ગમાં નિરંતર કયારે વિચારીશું ? અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ એ પંચપરમેષ્ઠિરૂપ મહાપુરુષે સંસારનાં સર્વબંધને ત્યાગી ભેદવિજ્ઞાનની સતત ભાવનાથી આત્મનિષ્ઠ થઈ સર્વોત્કૃષ્ટ બધિ અને સમાધિમય શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમ પદને પામી ધન્યરૂપ બન્યા તે માગે વિચરી ધન્યરૂપ ક્યારે બનીશું ? ૧. ૨. આત્માની પરિણતિ અનાદિથી બહિરાત્મભાવે બાહ્યમાં જ ભમ્યા કરતી હતી, તે ત્યાંથી હઠાવી, અંતર્મુખ કરી, નિજઘરરૂપી સ્વભાવમાં સ્થિર કરતાં, અપૂર્વ સ્વાનુભવરૂપ અમૃત રસના આવાદમાં એકાગ્રતા થતાં, “આત્માથી સૌ હીન, અથવા જગત ઈષ્ટ નહિ આત્મથી” એ અમૂલ્ય બેધ ફલિતાર્થ થતાં, હવે આત્માનું અચિંત્ય માહાસ્ય સાક્ષાત્ ભાસ્યું. અને For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના દશ નમાહ વ્યતીત થઈ ઊપજ્યા બાધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનુ જ્ઞાન જે; તેથી પ્રક્ષીણુ ચારિત્રમાહ વિલાકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જે. અપૂ૦૩ · જગત્ સાવ સાનાનુ ં થાય તેા પણ અમને તૃણવત્ છે,’ એમ તેનુ માહાત્મ્ય ટળી ગયું, તેથી તે પ્રત્યેથી આસક્તિ, પ્રેમ, રાગ, નવત્ થઈ ગયા. તેથી = એટલે ઊંચે અને આત્ત= બેસવું, સ પરભાવેા, પરદ્રબ્યામાંથી વૃત્તિ ઊડી જઈ, ઊંચે એટલે સથી અલિપ્ત ભાવમાં, આત્મભાવમાં એકાગ્ર થઈ, તેરૂપ ઉદાસીનતા, આસક્તિ રહિતદશા, વીતરાગતા, સર્વ ભાવ પ્રત્યે અસ ંગ અપ્રતિબદ્ધ એવા સાક્ષી ભાવે સમતા નિરતર રહે, અને શરીર છે તે પથ્રુ સંયમમાગ સાધવા માટે જ, તે હેતુએ જ ગળાય પણ અન્ય કઈ પણ કારણે સંસારાર્થે ન વપરાય, તેમ શરીરમાં અલ્પ પણ મૂર્છા, મેહ ન રહે એવા અપૂર્વ અવસર કયારે આવશે ? શરીરથી આહાર આદિ ક્રિયામાં પ્રવ વુ પડે તેા પણ તે શરીરમાં મમતા મેહ પાષવા માટે નહિ, પણ તેથી સ્વાધ્યાય ધ્યાન સમાધિ આદિ દ્વારા સંયમ માની આરાધના થઈ શકે એ જ હેતુએ તે પ્રવના થાય. પરંતુ ખાહ્ય ભાવે જગતમાં શરીર સારું લાગે, ખળ કાંતિ આરોગ્ય વધે તેવા લૌકિક હેતુએ શરીર કે પરિગ્રહ વસ્ત્રાદિ કાંઈ પણ ખપે નિહ. એવી નિમ, નિષ્કામ, નિસ્પૃહ ભાવે એક સયમાથે જ સ` પ્રવના ક્યારે થશે? ર 3. દનમેાહ એટલે દેહાર્દિ પરમાં પેાતાપણાની માન્યતારૂપ વિપરીત શ્રદ્ધા હતી તે ટળી જઈ, દેહથી ભિન્ન સ્વપર Jain Education inernational For Personal & Private Use Only ૧૬૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું આત્મસ્થિરતા ઘણું સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વતે દેહપર્યત જે; ઘર પરિષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો અપૂર્વ૦૪ પ્રકાશક કેવળ ચૈતન્યસ્વરૂપ પિતાનું જે આત્મસ્વરૂપ યાનથી તરવાર જેમ જુદી છે તેમ સાવ સ્પષ્ટ જુદું ભાસ્યું. તેને બેધ, જાગૃતિ, જ્ઞાન, અનુભવ થયો. તે અનુભવરૂપ અમૃત રસને આસ્વાદ નિરંતર અભંગાણે સતત ચાલુ રહે, એવું શુદ્ધ આત્મસ્વરૂપમાં એકાગ્રતારૂપ ધ્યાન અખંડપણે પ્રવર્તે, તે માટે તેમાં વિનર્તા વિષયકષાય નોકષાયરૂપ ચારિત્રમેહ કે જેનું બળ સમ્યગ્દર્શનના પ્રભાવે મંદ તે પડી જ ગયું છે, છતાં સાવ ક્ષીણ થઈ જાય, નિર્મૂળ થઈ જાય એ અવસર ક્યારે આવશે? અર્થાત્ જેને અંતરાત્મદશા પ્રગટ થાય તે પરમાત્મદશા પ્રગટાવવા, ચારિત્રમેહને ક્ષીણ કરવા, વિષયકષાય નિવારવા અંતરમાં સતત જાગૃત પુરુષાર્થરૂપ પરિણતિની ધારામાં અપ્રમત્તપણે પ્રવર્તવા નિરંતર ઉદ્યમી રહે છે. તેવા પુરુષાર્થનું આ ભાવનામાં અપૂર્વ દિગ્દર્શન દષ્ટિગોચર થાય છે. ૪. દર્શનમેહ વ્યતીત થવાથી આત્મદર્શન થયું. દેહથી ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપ પિતાના આત્મામાં વૃત્તિની સ્થિરતા, રમણતાથી સ્વાનુભવ અમૃતરસનો આનંદ આસ્વાદ્યો. તેની મધુરતા મનમાં એવી વસી ગઈ કે અખંડ એ જ આત્મસ્થિરતાના આનંદમાં નિરંતર રહેવાય એવી આતુરતા જાગી. તેથી હવે એવી ભાવના બળવત્તર બને છે કે મન વચન કાયાના ગ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના સંયમના હેતુથી ગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જે; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતીસ્થિતિમાં અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ૦૫ છે તેની પ્રવૃત્તિ રોકીને, ધ્યાનમાં મગ્ન થતાં, તે આત્મસ્થિરતા અખંઠ ટકીને રહે. મરણપર્યંત તે સ્થિરતા અખંડ રહે. તે ધ્યાનમાં વિન્ન કરનાર બાવીસ પ્રકારના પરિષહામાંથી ગમે તેવા પરિષહો આવે, અથવા દેવ મનુષ્ય તિર્યંચ અને અચેતનકૃત ચાર પ્રકારના ઉપસર્ગ કે મરણ થાય તેવા ઉપદ્રવે આવી પડે, તે પણ દેહ હું છું, અથવા મારે છે, અને તેની સંભાળ લેવી જોઈએ એવા વિકલ્પ કે મરણાદિના ભયથી જરા પણ આત્મસ્થિરતામાંથી ચલાયમાન ન થાઉં. ગમે તેવા મારણાંતિક ઉપદ્રવે પણ તે અપૂર્વ આત્મસ્થિરતાને અંત લાવે એમ કદી ન બને. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આત્મસ્થિરતા અખંડ કાયમ ટકી રહે. ૪ ૫. ઉદયવશાત્ શરીરાદિના કારણે આહાર વિહારાદિ માટે અનિવાર્ય પ્રવૃત્તિ કરવી પડે ત્યારે ધ્યાનમાં એકાગ્ર એવી ગની સ્થિરતા રહી શકે નહિ અને મન વચન કાયાને વ્યવહારિક કાર્યોમાં પ્રવર્તાવવાં પડે, છતાં ત્યાં પણ લક્ષ તે એ જ રહે કે સંયમના હેતુથી જ એ પ્રવર્તન કરવી પડે છે. સાંસારિક કેઈ કારણે નહિ. જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જિનની આજ્ઞા છે,” એ આજ્ઞા અનુસાર અસંગ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિર રહેવાના લક્ષે ગની પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પ'ચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પચ પ્રમાદે ન મળે મનના ક્ષેાભો: દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલેાભ જો. અપૂર્વ૦૬ કરવી પડે, છતાં તે પ્રવૃત્તિ ક્ષણે ક્ષણે અલ્પ સ્થિતિવાળી થઈ ઘટતી ઘટતી છેવટે નિજસ્વરૂપમાં લીન થઈ જવારૂપ સ્થિતિને પામે. ધ્યાનમાં નિર્વિકલ્પદશામાં શુદ્ધ ઉપયેગમાં રમણતા છે ત્યાં ચેાગની સ્થિરતા છે, તે દશા અખંડ ન રહે ત્યારે શુદ્ધ ઉપચેગમાંથી શુભાપયોગમાં આવવું થાય છે, ત્યાં સ્વાધ્યાય, ઉપદેશ, શાસ્ત્રાભ્યાસ આદિ શુભેાપયેાગમાં ચેગની પ્રવૃત્તિ કરતાં પણ લક્ષ તે જિન આજ્ઞા અનુસાર નિજ શુદ્ધસહજામસ્વરૂપમાં લીન થઈ સમાધિસ્થ દશામાં રમણતા કરવાના જ રહે. તે લક્ષે ક્રમે ક્રમે ચેાગની પ્રવૃત્તિ ઘટતી જઈ છેવટે સ્વરૂપલીનતા થતાં સ્થિરતા પામે, અથવા ત્રણ ગુપ્તિરૂપ ચેાગના નિરાધમાં આત્મસ્થિરતામાં નિમગ્નતા છે તે ઉયવશ છૂટી જાય અને ચેાગની પ્રવૃત્તિ આહારાદિ અર્થે કરવી પડે તેા સતત અંતમુ ખ ઉપયેાગે રહેવાના લક્ષે આજ્ઞાના ઉપયેગપૂર્વક જેમ આજ્ઞા આપી છે તેમ ખેલવું પડે તેા ખેલવું, ચાલવુ પડે તે ચાલવું, આહારાદિ લેવાં, વજ્રપાત્રાદિ લેવાં-મૂકવાં, મળમૂત્રાદિ ત્યાગ કરવાં એ રૂપ પાંચ સમિતિમાં પ્રવવું. તે પણ ગુપ્તિમાં ત્વરાથી કયારે પાછુ સ્થિર થવાય એ લો પ્રવતતાં આત્મસ્થિરતાના ધ્યેય સાધ્ય થાય. અચિંત્ય ચિંતામણિ સમાન અત્યુત્તમ માહાત્મ્ય જેને સ્વરૂપસ્થિરતાના અદ્ભુત આહ્લાદથી પેાતાના આત્મામાં જ ૬. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬પ પરમપદ પ્રાપ્તિની ભાવના નિરંતર ભાસી રહ્યું છે તેવા આ મહાત્મા હવે વિષામાં કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કે પ્રમાદમાં અટકી ન રહેવાય તે માટે જાગૃત રહેવાય તે ભાવના ભાવે છે. પાંચે વિષયે આત્માના અતીન્દ્રિય સુખ આગળ નિર્માલ્ય તુચ્છ ભાસ્યા છે, તેથી તેમાં હર્ષશેક, ઇષ્ટ અનિષ્ટ, રાગદ્વેષભાવ હવે ન જ થાઓ! તેમ મનને આત્મામાં લીનતાથી જે આનંદ ભાયે છે તે જગતમાં કયાંય મળે તેમ નથી એમ નિશ્ચય હેવાથી (૧) ઈન્દ્રિય (૨) વિથા (૩) કષાય (૪) નેહ (૫) નિદ્રા એ પાંચ પ્રમાદથી મનની અસ્થિરતા ન થાઓ, અર્થાત્ એ પ્રમાદમાં મન કદી ન જાઓ! આત્મસ્થિરતા માટે જ મનની અપ્રમત્ત રુચિ રહો! પણ તેવાં કઈ વિષયકષાયનાં પ્રભથી મન ચલિત ન થાઓ! ઉદયવશાત્ વિચરવું પડે તો તે પણ પરવસ્તુને ગ્રહણ કરવારૂપ લે કે પરમાં પ્રતિબંધ રહિત વિચરવું. દ્રવ્ય પ્રતિબંધ એટલે કઈ પણ વસ્તુ વગર ન ચાલે એ પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ એટલે અમુક ક્ષેત્ર અનુકૂળ છે માટે સારાં છે એમ ગણી તેમાં અટકી રહેવું, કાળ પ્રતિબંધ એટલે શિયાળે અનુકૂળ થાય છે, ઉનાળે અનુકૂળ નથી આવતે વર્ષાકાળ પણ અનુકૂળ નથી ઈત્યાદિ પ્રતિબંધ,ભાવપ્રતિબંધ, ભાવથી ઈચ્છાથી પરમાં રાગદ્વેષાદિથી પ્રતિબંધ પામી રોકાઈ રહેવું અથવા પરભાવે, કદાગ્રહ, સંકલ્પવિકલ્પ કે દુર્થોન આદિમાં અટકી રહી સ્વભાવસમુખ પરિણતિ થવા ન પામે તેમ કરવું–તેવા સર્વ પ્રતિબંધ ટાળી અસંગ અપ્રતિબદ્ધભાવે વિચરવું. ઉદયાધીનપણે સાતા–અસાતા, માન–પૂજા, તિરસ્કારપુરસ્કાર, લાભ-અલાભ આદિ જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં માત્ર For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કે પ્રત્યે તે વતે કેધસ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહીં લાભ સમાન છે. અપૂર્વ ૭ જ્ઞાતાદ્રષ્ટા સાક્ષી રહી સમભાવે, લેભરહિત, નિઃસ્પૃહ, નિષ્કામપણે વિચરવું, કે જેથી વિષયકષાય અને પ્રમાદને જય કરી પરમ નિર્ચથદશા પ્રાપ્ત થાય. ૬ ૭. તે ચારે કષાય આત્માને અનંત દુઃખરૂપ સંસારવૃદ્ધિનાં કારણે થાય છે અને સ્ફટિક સમાન શુદ્ધ નિર્મલ આત્મદશાને મુખ્ય આવરણ કરનાર મહાન શત્રુ છે, એમ દઢ નિરધાર થયે હેવાથી, હવે તેને જય કરવા ઉઘુક્ત થયેલા આ પ્રગવીર મહાત્મા તેને કેવી રીતે પરાજય કરે તે ઉપાય વિચારે છે. કો પ્રત્યે તે વતે કોધ સ્વભાવતા” ઇત્યાદિમાં કાવ્ય ચમત્કૃતિથી એમ દર્શાવ્યું કે કોય પ્રત્યે કોસ્વભાવપણું વતે એટલે ક્રોધ કરે હોય તે કોધ પ્રત્યે કરે, માન પ્રત્યે દીનપણાનું માન હોય, માન કરવું હોય તે પિતાના દીનપણાનું માન કરવું, માયા પ્રત્યે સાક્ષીભાવની માયા કરવી– માયા કરવી હોય તે દૃષ્ટાપણારૂપ સાક્ષીભાવની માયા કરવી, લેભ પ્રત્યે નહિ લેભ સમાન છે. લેભ કરે હોય તો લેભ સમાન થવું નહિ, લેભનો લેભ કરે નહિ. ક્રોધને જીતવા માટે કોનાં નિમિત્તો પ્રત્યે ક્રોધ નહિ કરતાં, ક્રોધ જ મારું ખરું અહિત કરનાર મહાન શત્રુ છે, માટે તેને આધીન ન થાઉં, અને તેના પ્રત્યે જ કોધ કરી તેને ચિત્ત For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના ૧૬૭ ભૂમિમાં પ્રવેશ જ થવા ન દઉં, એમ ચિંતવી, અન્ય નિમિત્ત પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરે, અર્થાત્ ગમે તેવાં કોધનાં નિમિત્તોમાં પણ ક્ષમા, શાંતિથી ક્રોધને નિષ્ફળ કરે. તેવી જ રીતે માનથી બીજાને હલકા ગણવાથી પિતાને જ નીચ ત્રાદિમાં ભમવું પડે છે, અને તેથી પિતાની અનંતરિદ્ધિસિદ્ધિરૂપ સાચી સંપત્તિ પ્રાપ્ત થવી અટકી રહી છે. પરંતુ જગતમાં સર્વ આત્મા પિતાના સમાન કે પરમાર્થથી પરમાત્મા સમાન એશ્વર્યશાળી હેવાથી, કેનાથી પિતે અધિક છે કે જેથી માન કરવું ઘટે? એમ વિચારી સર્વથી પિતે તો અધમાધમ લઘુમાં લઘુ છે એ દષ્ટિ રાખી જે સૌથી વિનમ્રભાવે પિતાને દીન માનવામાં લઘુતાભાવ રાખે તે માન જિતાય. માયાથી મૈત્રીને નાશ થાય છે, તિર્યંચ સ્ત્રી આદિ પર્યાય પ્રાપ્ત થાય છે, તેથી આત્માનું પરમાત્મપદ પ્રાપ્ત થવામાં માયા મહાન શત્રુ છે. તેથી માયાનો પરાજય કરવા સર્વ શુભાશુભરૂપ ઉદયકર્મને વેદતાં અંતરમાં જ્ઞાતાદૃષ્ટા સાક્ષીભાવે રહેવું. જગત જીવો એમ જાણે કે આ મહાત્મા સાતા અસાતા આદિ કર્મને વેદે છે. જ્યારે પિતે તે માત્ર પિતાના આત્માના ભાવને, જ્ઞાન પરિણતિને જ વેદે છે. અન્ય કર્મકૃત ભાવના માત્ર જ્ઞાતાદૃષ્ટા સાક્ષી જ રહે છે, પણ પરભાવના કર્તા કે ભક્તા થતા જ નથી. તેથી અબંધપરિણામી થઈ કર્મરહિત થાય છે. એમ સાક્ષીભાવથી માયાને પરાજય કરે. અને લેભ તો સર્વનાશનું કારણ છે. માટે તેના જે બીજો કોઈ શત્રુ નથી એમ જાણ, જરા પણ લેભ કઈ પણ પરદ્રવ્યમાં થવા ન પામે For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કે નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ૦૮ તેવી રીતે તેને સર્વથા ત્યાગ કરે. આત્મપરિણતિ વધુને વધુ ધ્યાનમાં મગ્ન રહી સ્વરૂપસિદ્ધિ સાધવામાં પ્રવર્તે તેવા લેભથી એ લેભકષાયને ક્ષય કરે. તેને જીતવા સંતોષ ધારણ કરે. લેભી મનુષ્યની તૃષ્ણા ત્રણેકની સર્વ સંપત્તિ મળે તે પણ પૂર્ણ થાય તેમ નથી. સુભૂમ ચકવતી છે ખંડના રાજવૈભવથી પણ સંતુષ્ટ ન થયો અને બાર ખંડ જીતવાના લેભે ચર્મરત્નના ડૂબવાથી સમુદ્રમાં ડૂબી સર્વ રાજપાટ ગુમાવી નરકનાં દુઃખને ભાગી થયે તેથી તેને જીતવામાં જ આત્માને પિતાના અનંત ઐશ્વર્યને અને અનંત સુખસંપત્તિને લાભ રહ્યો છે. ૭ ૮. ફરીથી એ જ ક્ષાને જીતવા વિશેષ પ્રકારે પુરુષાર્થ પ્રવર્તે તેવી ભાવના જણવી છે. પિતે નિરપરાધી છતાં પૂર્વના કેઈ કર્મવશાત્ કઈ દેવ, મનુષ્ય, તિર્યંચાદિના ઘેર ઉપસર્ગ કે મરણાંત ઉપદ્રવ આવી પડે તે પણ સામા ઉપસર્ગ કરનાર પ્રત્યે જરા પણ દોષષ્ટિ ન થાય, જરા પણ ક્રોધ ન થાય અને આ મારાં કરેલાં પૂર્વકર્મનું ફળ માત્ર છે, તે ઉદય આવીને જાય છે, મારા જ્ઞાન દર્શનાદિ સ્વભાવને તે કાંઈ હાનિ કે મરણ કરી શકે તેમ નથી જ, મારે આત્મા તે તેને જેનાર જાણનાર તેથી ત્યારે જ રહેનાર અજરામર શાશ્વત પદાર્થ છે, તેથી આ ઉપસર્ગ For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના ૧૬૦ નગ્નભાવ મુહભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે. અપૂર્વ૦૯ તે મારું પૂર્વનું કર્મકૃત કરજ પૂરું કરે છે, એમ સમજી સામા પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરવો. પાંડવ, ગજસુકુમાર, સ્કંધક મુનિને પાંચસો શિષ્ય આદિ અસંખ્ય મહાપુરુષોનાં અદ્ભુત પરામશાળી ચન્નેિમાં વૃત્તિને પ્રેરીને કોધને જય કરી આત્માને આત્મભાવમાં, અશરીરીભાવમાં સ્થિર કરે. તેવી જ રીતે ધર્મના પ્રભાવે ખંડાધિપતિ એવા ચક્રવતી જેવા પણ આવીને પગે પડે તે પણ લેશ પણ માનને અંશ અંતરમાં ઉદ્દભવે નહિ, તેમ જ દેહ જાય તે પણ એક રોમમાં પણ માયા મેહ, મમતા ન થાય અર્થાત્ મરણ જેવા પ્રસંગે અસંગ અશરીરીભાવમાં સ્થિર થઈ ઉત્કૃષ્ટ સમાધિમરણરૂપ મૃત્યુ મહત્સવની પ્રાપ્તિ થાઓ! પરંતુ તે વખતે અલ્પ પણ દેહ ઉપર મમતા, મેહ, માયા કે પરભાવ ન રહે ! તેવી જ રીતે તપ, સ્વાધ્યાય ધ્યાનાદિથી આત્માની જેમ જેમ વિશુદ્ધિ, નિર્મળતા વધતી જાય તેમ તેમ રિદ્ધિસિદ્ધિ આદિ પ્રગટે તે પણ તેને પ્રાપ્ત કરવાની કે તેને ઉપયોગ કરવાની લેશ પણ ઈચ્છા ન રહે. તે પછી તે વધારે વધારે પ્રગટો એવો લે તે ઊગે જ કેમ? અર્થાત્ ચારેય કષાય સંપૂર્ણ ક્ષીણ થઈ જાય એ પુરુષાર્થ નિરંતર જાગૃત રહે ૮ ૯. આત્મજ્ઞાનના પ્રતાપે દેહ ઉપરની મમતા,મેહ,આસક્તિ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં શ૭ મિત્ર પ્રત્યે તે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વતે સમભાવ જે. અપૂર્વ૦૧૦ નષ્ટ થઈ જતાં વૈરાગ્યની ધારા નિરંતર વૃદ્ધિ પામે અને તેથી દેહની શોભા શુશ્રષા કરવાના ભાવ ટળી જાય, તેથી એવી ભાવના જાગે કે નગ્ન અવસ્થામાં દિગંબરચર્યાથી વિચરતાં, કષાય અને ઇન્દ્રિયના જયરૂપ મુંડન સાથે મસ્તકાદિના કેશના લેચરૂપ મુંડભાવ પ્રાપ્ત થાય, સ્નાન, દાતણ આદિનો ત્યાગ થાય અને કેશ, રેમ, નખ કે શરીરને બીલકુલ શણગારવું કે સુશોભિત બનાવવું નહિ ઈત્યાદિ પ્રસિદ્ધ મુનિચર્યાથી, દ્રવ્ય સંયમરૂપ બાહ્ય ત્યાગ અને અંતરંગત્યાગરૂપ ભાવ સંયમથી, સંપૂર્ણ નિર્ચથ, મેહગ્રંથિ રહિત થઈ આત્મસિદ્ધિને સાધીએ એ અપૂર્વ અવસર કયારે આવશે ? ૯ ૧૦. આત્મદર્શનરૂપ દિવ્યચક્ષુ ખુલ્યાં છે તેને દ્રવ્યદષ્ટિથી સર્વત્ર સર્વ જીવ સિદ્ધ સમાન શુદ્ધ જણાય છે. તેથી પોતાનાં પ્રારબ્ધકર્માનુસાર પિતાને કઈ દુઃખનાં, અસાતાનાં, ઉપસર્ગનાં નિમિત્ત બને, મારણાંતિક ત્રાસ આપે, તે પણ દ્વેષભાવે તે શત્રુ છે એમ ન જ મનાય. તેમ કઈ ચંદનથી પૂજા કરે તો તેના ઉપર રાગભાવે તેને મિત્ર ન માને. પિતાને શુદ્ધ ઉપયોગ એ જ પિતાનો મિત્ર અને પિતાના મહનીયાદિ કર્મો તે જ ખરા શત્રુ એ દઢ સમજાયું હેવાથી, નિમિત્તો ઉપર રાગદ્વેષ ન થાય અને તેથી શત્રુ કે મિત્ર, માન કે અપમાન, જીવિત કે મરણ, For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પરમપદ પ્રાપ્તિની ભાવના એકાકી વિચરતે વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. અપૂર્વ ૧૧ ભવ કે મેક્ષ સર્વના સમભાવે જ્ઞાતાદ્રષ્ટા રહેવાય એવી અપૂર્વ વીતરાગતા, સમતા, અસંગતાની ભાવના વૃદ્ધિગત થાય છે. તેથી ઉપરોક્ત સર્વ દ્વન્દ્ર તે કર્મકૃત છે, જ્યારે પિતાનું શુદ્ધ સ્વરૂપ તે સર્વથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ છે, તે લક્ષે એક આત્મભાવમાં જ તલ્લીનતા સાધે છે. ૧૧. દ્રવ્ય અને ભાવ નિર્ચથતાની સિદ્ધિ માટે ઉપરની કડીમાં શુદ્ધ સમભાવ સહેજે સિદ્ધ થાય એવી ભાવના કરી, તે સમભાવના બળે અસંગતા સાધ્ય કરવા સ્મશાનાદિ એકાંત નિર્જન ભયાનક સ્થાનેમાં એકલા વિચરતાં, કે પર્વત વન ગુફા આદિમાં વાઘ સિંહ આદિ ક્રૂર હિંસક છે જ્યાં હોય ત્યાં એકલા નિર્ભયપણે વિચરતાં જરા પણ મનમાં ભ કે ગભરાટ ન થાય પણ જાણે આ બધા સાક્ષાત્ મારા આત્મા સમાન મારા મિત્રે જ છે એવી આત્મદષ્ટિથી તેમની સમીપમાં પણ અડેલ આસને નિશ્ચિત નિર્ભય ચિત્તે ધ્યાનમાં એકાગ્ર થઈ અસંગભાવે અપૂર્વ આત્મલીનતાને સાધીએ એ અપૂર્વ અવસર કયારે આવે? ૧૧ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદગલ એક સ્વભાવ જે. અપૂર્વ૦૧૨ ૧૨. શરીર ઉપરથી મમતા સર્વથા ક્ષય કરવા; તથા પૂર્વ કૃત કર્મો બાળી ભસ્મ કરવા દ્વાદશ પ્રકારનાં તપશ્ચરણ કરતાં, કઈ વાર ઘેર ઉગ્ર તપશ્ચર્યા કરું ત્યારે પણ મનને જરા પણ તાપ, દુઃખ ન લાગે પણ તે અત્યંત આકરાં તપમાં પણ કર્મક્ષય થાય છે અને આત્માની ઉજવળતા વધતી જાય છે એ મહાન લાભ કે સુખરૂપ સિદ્ધિ આગળ આ શરીરનાં કષ્ટ તે કંઈ દુઃખરૂપ નથી, એમ લાગે. તેમ જ પરાધીનપણે પૂર્વમાં અન્ય ગતિઓમાં જે દુઃખ ભોગવ્યાં છે તેની આગળ સ્વાધીનપણે વેદવામાં આવતાં આ કણ કંઈ હિસાબમાં નથી પણ ભવિષ્યનાં સર્વ દુઃખને ટાળનાર અપૂર્વ હિત કરનાર છે એમ બેધબળે કરી આત્મભાવમાં સ્થિરતા થતાં, ચિત્તમાં શાંતિ સમાધિ જ ટકી રહે. તેવી જ રીતે સરસ આહાર મળે તે મનને પ્રસન્નતા ન થાય. કારણ કે આહારથી શરીર પોષાય છે, તેથી સ્વાધ્યાય ધ્યાન આદિમાં શરીર પાસે કામ લેવાય છે. પણ આત્મા તે આહારાદિ પુગેલેથી પોષાતું નથી. તે તે જ્ઞાન દર્શન આદિ ગુણેથી ઉજ્વળ બને છે. તેથી તત્ત્વષ્ટિથી આહારનાં પગલે, કે વૈમાનિક દેવેની રિદ્ધિ આદિ સર્વ સરખાં જ છે અર્થાત્ પુદ્ગલ જ છે. ચેતન નથી. અનંત સુખનિધાન અજરામર શાશ્વત સિદ્ધિ સ્વરૂપ એવા આત્માને, ચેતનને For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના ૧૭૩ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જયાં કારણુ અપૂર્વ ભાવ જે, શ્રેણી ક્ષપક તણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવજે. અપૂર્વ૦૧૩ તે જડ પુદ્ગલે શુભ કે અશુભ બધાં સરખાં છે. કંઈ માહામ્યવાળાં નથી, એક ચૈતન્યમૂતિ આત્માનું જ માહાસ્ય અચિંત્ય છે. તેની આગળ ત્રણે લેકનાં સર્વ પુદ્ગલે તુચ્છ છે. નિર્મૂલ્ય છે. એમ સમજી તે પ્રત્યે આસક્તિ, રાગ, પ્રીતિ કે દ્વેષ થાય નહિ પણ સમભાવ જ રહે એવી અપૂર્વ દશાની આ ભાવના છે. ૧૨ ૧૩. એમ છછું સાતમે ગુણસ્થાનકે વર્તતાં, આત્મસ્થિરતાને વિઘભૂત કષાય નેકષાયરૂપ ચારિત્રમેહને પરાજ્ય કરવામાં અપ્રમત્ત પુરુષાર્થ પ્રવર્તાવી નિગ્રંથદશાથી આત્મસ્થિરતા નિરંતર વધતી રહે તેમ પ્રવર્તાય. અને ચારિત્રમેહનો સર્વથા ક્ષય કરે એવાં બળવાન પરિણામની શ્રેણું જેમાં નિરંતર અધિકાધિક વધતી જાય છે એવાં અપૂર્વકરણ, પરિણામ જેમાં પ્રગટે છે તે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. તેથી શુકલદયાનમાં એકાગ્ર, મગ્ન થઈમેહનીય કર્મને ક્ષય કરવા સમર્થ એવી ક્ષપકશ્રેણું માંડી સતત વધતી જતી પરિણામ વિશુદ્ધિની અખંડ ધારા વડે મેહને ક્ષય થાય તે ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવે તેવા ચૈતન્યઘન આત્માના અતિશય શુદ્ધ સ્વભાવના અનુભવ અમૃતના આસ્વાદમાં નિમગ્ન થઈ આત્મરમણતામાં એકાગ્ર થઈ, એ જ અનન્ય ચિંતનમાં તલ્લીન થવાય એવી દશારૂપ અપૂર્વ અવસર ક્યારે આવે? ૧૩ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં મેહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાન જે. અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ૦૧૪ ૧૪. ક્ષેપક શ્રેણીમાં શુકલધ્યાનમાં મગ્ન થતાં વીર્ય ઉલ્લાસ અને પરિણામની ઉજજવળતા એટલી બધી વૃદ્ધિ પામે છે કે અંતમુહૂર્તમાં મેહનીય કર્મને ક્ષય થઈ જઈ ક્ષીણમેહ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આ અનાદિથી અજીત એવું મેહનીય કર્મ સ્વયંભૂરમણ સમુદ્ર જેવું દુરંત કહ્યું છે. લેકની મધ્યમાં વલયાકારે સ્થિત એક લાખ એજનના વિસ્તારવાળે જંબુદ્વીપ છે. તેની ફરતે બે લાખ એજનના વિસ્તારવાળે લવણ સમુદ્ર છે. તેની ફરતા બમણું બમણું વિસ્તારવાળા એક પછી એક અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તે સૌમાં છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા જનના વિસ્તારવાળે છે. તેને તરીને પાર પામવું જેટલું કઠિન છે તેટલે મેહનો ક્ષય કરે કઠિન છે. દુષ્કર છે. છતાં તે મેહ કે અનંત કર્મો જેણે ઉપાર્જન કર્યા છે તે આમ તો તેના કરતાં અનંત ઘણો શક્તિશાળી છે. અને તે જે જાગૃત થાય અને અપૂર્વ વિર્ય ઉલ્લાસરૂપ પરાક્રમ પુરુષાર્થ પ્રવર્તાવવા તત્પર થયે તે મેહને ભાર નથી કે તે ટકી શકે. - એવા અપૂર્વ ભાવ ઉલ્લાસથી ક્ષેપક શ્રેણીમાં આરૂઢ થઈ મેહને ક્ષય કરી ક્ષીણુમેહ ગુણસ્થાનકને પામું. મેહનો ક્ષય થવાથી, શુદ્ધ આત્મ-અનુભવની અખંડધારાના બળે કરી અંતર For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પરમપદ પ્રાપ્તિની ભાવના ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ૦૧૫ મુહૂર્તમાં જ જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અને અંતરાય એ ત્રણે કમે એક સાથે ક્ષય થાય છે અને મેઘપટલથી આચ્છાદિત સૂર્ય પોતાના પ્રચંડ પ્રકાશરૂપ સહજ સ્વરૂપથી રહિત જણાતો હેય પણ મેઘપટલ દૂર થઈ જતાં તે સહજ સ્વરૂપે પ્રકાશી નીકળે છે તેમ મેહનીયાદિ ચારે કર્મને ક્ષય થતાં પિતાના અનંત જ્ઞાનાદિ પ્રકાશને રોકનાર એ કારણો દૂર થતાં જ, કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ આત્મિક ઐશ્વર્યરૂપ નિજ સહજ સ્વરૂપ પ્રકાશ જ્યાં જળહળી ઊઠે છે એવા તેરમા ગુણસ્થાનકે વર્તતા કેવળજ્ઞાનભાસ્કર જિન વીતરાગ સર્વજ્ઞ સગી ભગવાનના પરમાત્મપદની પ્રાપ્તિ થાય એ અપૂર્વ અવસર ક્યારે આવે ? ૧૪ ૧૫. ઉપરક્ત મેહનીયાદિ ચાર ઘનઘાતી કર્મોને ક્ષય થયે ત્યાં સંસારમાં જન્મ મરણદિરૂપ પરિભ્રમણ કરવાનું મૂળ કારણ સર્વથા ટળી ગયું. તેથી તેને કદાપિ સંસારમાં આવવાનું રહ્યું નહિ. તે પરમાત્મપદમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થતાં સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય અને સર્વ ભાવના જ્ઞાતા દષ્ટા સર્વજ્ઞ સર્વદશી થઈ અનંત વીર્યના પ્રગટવાથી અનંતકાળ તે પ્રભુ પરમાત્મપદે વિરાજિત થાય છે. તે પ્રભુ કૃતકૃત્ય થયા છે. તેમને હવે કાંઈકર્તવ્ય રહ્યું નથી. તે પરમપદને ધન્ય છે. ૧૫ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે, મટિયે દૈહિક પાત્ર જે. અપૂર્વ૦૧૬ મન, વચન, કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળી પુદ્ગલ સંબંધ જો; ૧૬. એ તેરમે ગુણસ્થાનકે વર્તતા કેવળી ભગવાનને હજુ વેદનીય, નામ, ગોત્ર, અને આયુષ્ય એ ચાર કર્મ રહ્યાં હોવાથી તે દેહધારી રૂપે જગતના કલ્યાણ અર્થે નિષ્કારણ કરુણથી પ્રારબ્ધ કર્મ પૂર્ણ થતાં સુધી, અમૃતધારારૂપ બાધવૃષ્ટિને વરસાવતા જગતીતળને વિભૂષિત કરતા યથાપ્રારબ્ધ વિચરે છે. જે ઉપક્ત ચાર અઘાતીકમ રહ્યાં છે તેનું બળ, બળેલી દેરી જેમ કંઈ બાંધવા કામમાં આવે નહિ તેમ, તૂટી ગયું હેવાથી, કંઈ જ રહ્યું નહિ હોવાથી આયુષ્ય કર્મ પૂર્ણ થયે ચારે કર્મની સ્થિતિ પૂરી થાય છે. અને તેથી આયુષ્ય પૂર્ણ થતાં તે ચાર કર્મ પણ ટળી જાય છે અને સંપૂર્ણ સર્વ કર્મ રહિત સિદ્ધ પરમાત્મપદે વિરાજિત બને છે. જેથી ફરી શરીર ધારણ કરવાની પાત્રતા અર્થાત્ કર્મબંધનની એગ્યતા રહેતી જ નથી. એવી દેહ છતાં દેહાતીત દશામાં તેરમે ગુણસ્થાનકે વર્તતા આ સગી કેવળી ભગવાનને દેહ છૂટયા પછી ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી. તે ધન્યરૂપ દશા પ્રગટે એ અપૂર્વ અવસર કયારે આવશે? ૧૬ ૧૭. મન વચન કાયવણના આલંબનથી કર્મોને ગ્રહણ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ પરમપદની પ્રાપ્તિની ભાવના ૧૭૭ એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું. મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગર લઘુ, અમૂર્ત સહજ પદરૂપ જો. અપૂર્વ ૧૮ કરવાનું કારણ જે આત્માના પ્રદેશોનું પરિસ્પન્દન તે ગ. તેના કારણથી તેરમે ગુણસ્થાનકે એક સમયને સાતા વેદનીયને બંધ થાય છે, તે કેવળી ભગવાનને આયુષ્ય પૂર્ણ થવાને અલ્પ સમય બાકી રહે ત્યારે છેલ્લી ઘડીએ ગના પ્રકંપથી રહિત ચૌદમું અગી ગુણસ્થાનક પ્રાપ્ત થતાં સર્વ મન વચન કાયા અને કર્મની વર્ગણ છૂટી જાય છે. તેથી સમસ્ત યુગલને સંબંધ સર્વ કાળને માટે સર્વથા છૂટી જાય છે. તેથી તે અગી અબંધ અવસ્થા પામેલ ભગવાન આયુષ્યપૂર્ણ થતાં લેકાંતે સિદ્ધશિલાની ઉપર અનંત આનંદધામમાં શાશ્વતપદે જઈ વિરાજે છે. એ મહાભાગ્યસ્વરૂપ અનંત સુખદાયક પૂર્ણ મુક્તપદની પ્રાપ્તિરૂપ અપૂર્વ અવસર કયારે આવશે ? ૧૭ ૧૮. એ છેલ્લે ચૌદમે અગી ગુણસ્થાનકે એક પરમાણુ માત્રને પણ સ્પર્શ, બંધ હવે થતું નથી. એ સ્વરૂપ પૂર્ણ કર્મરૂપ રજની મલીનતાથી રહિત અને પ્રદેશોના નિષ્કપણાથી અડળ અચળ અત્યંત સ્થિર શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે. કર્મરૂપ સર્વ અંજન, કાલિમ દૂર થવાથી શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્ય એક આત્મામય જ અગુરુલઘુ અને અરૂપી સહજ Jain Education Intespational For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્વગમન સિદ્ધાલય પ્રાપ્ત મુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિમુખમાં, અનંત દશન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ સ્વાભાવિક નિર્મળ નિજાનંદમય સહજત્મસ્વરૂપમય દશા ચૌદમાં છેલ્લા ગુણસ્થાનકના છેલ્લા સમયે હોય છે. ત્યાં ત્રકર્મને ક્ષયથી ઊંચનીચસ્વાદિ ટળી જવાથી અગુરુલઘુ નામનો આત્માને પ્રતિજીવી ગુણ પ્રગટે છે. અગુરુલઘુ નામને જે ગુણ કે જેના કારણે કઈ પણ ગુણ કે કઈ પણ દ્રવ્ય અન્યપણું ન પામે, પણ સ્વપણે સદાય ટકી રહે તે ગુણની અહીં વાત નથી. એમ આમાના કર્મ આવરણથી રહિત સ્વાભાવિક સર્વ ગુણો જ્યાં પ્રગટ છે એવું શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રકાશી ઊઠે છે. ૧૮ ૧૮ હવે સંપૂર્ણ કર્મોથી મુક્ત થયેલ, પાંજરામાં રહેલે સિંહ પાંજરાથી જેમ જુદો છે તેની માફક દેહમાં છતાં દેહથી ભિન્ન એવા આ સહજાત્મા આયુષ્ય પૂર્ણ થતાં જ ઉદર્વગમન કરે છે અને એક સમયમાં જ લેકાગ્રે પહોંચે છે. ત્યાંથી ઉપર ગતિમાં સહાયક ધર્મ દ્રવ્યના અભાવના કારણે, આગળ લેકની બહાર ગતિ થઈ શકે નહિ, તેથી ત્યાં કાગે જ આ પરમાત્મા સિદ્ધપદમાં વિરાજિત થાય છે. આત્માને સ્વભાવ ઊર્ધ્વગમન હેવાથી તે લેકાગ્રે જઈ સ્થિર થાય છે. ત્યાં સિદ્ધાલયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિસુખમાં અનંત કાળ સુધી સ્વસ્વભાવરમણતામાં સ્થિર રહે છે. આ સિદ્ધપદની For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના ૧૭૯ આદિ શરૂઆત છે પણ અંત નથી, અનંત કાળ પર્યંત તેની શાશ્વત સ્થિતિ છે, તેથી તેને સાદિ અનંત સમાધિસુખે પૂર્ણ સહજપદ કહ્યું છે. · અહીં પૂર્વ પ્રયાગાદિ કારણના યાગથી ' એમ કહ્યું ત્યાં પૂર્વ પ્રયાગાદિનાં દૃષ્ટાંત શાસ્ત્રમાં ચાર પ્રકારે કહ્યાં છેઃ— (૧) પૂ’પ્રયાગ—કુલાલ ચક્ર, (૨) ખંધછેદ—એરંડખીજ, (૩) તથાગતિ, સ્વાભાવિક પરિણામ—અગ્નિશિખા (૪) અસંગતા લેપરહિત તુ ંબડી, (૧) પૂર્ણાંપ્રયાગ—કુંભારના ચક્રને પહેલાંથી દંડવડે ગતિમાન કરાયેલું હેાવાથી, દંડ લઈ લેવામાં આવે છતાં પૂર્વ પ્રયાગના કારણે કેટલાક વખત તે ચક્ર ગતિમાન રહે છે. અને પછી સ્થિર થાય છે. તેમ આત્મદ્રવ્ય કર્મ બંધનાથી અંધાયેલુ હતું તેને મુક્ત કરવા, તેનું સ્વાભાવિક કર્મ મુક્ત શુદ્ધ સહજાત્મસ્વરૂપ સિદ્ધપદ પ્રાપ્ત કરવા, આ પહેલાંની કડીમાં જણાવ્યા મુજબ જે જે ભાવ ઉલ્લાસથી વીય સ્કુરાયમાન કરી પુરુષાથ પ્રવર્તાવવારૂપ પૂર્વ પ્રયાગ કર્યાં તેના પરિણામે હવે ચૌદમે ગુણસ્થાનકે સ્વાભાવિકપણે જ ઊધ્વગમન થાય છે. અને લેાકામે જઈ આત્મા સ્થિર થઈ જાય છે. (૨) મંધછેદ—એરંડ બીજ સુકાય ત્યારે ફાટે અને વૃક્ષ ઉપરથી પ્રથમ ઊંચે જાય, તે દૃષ્ટાંતે ક આવરણુ મળીને ભસ્મ થતાં કર્મ રહિત આત્મા સહેજે ઊંચે સિદ્ધાલયમાં જાય છે અને ત્યાંથી નીચે આવવાનું કેઈ નિમિત્ત રહેતું નહિ હાવાથી સાદિ અનંત કાળ ત્યાં સ્થિર રહે છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન ; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ- ૨૦ (૩) તથાગતિ–અગ્નિની શિખા. સહેજે ઊંચે જાય તેમ સ્વાભાવિક સિદ્ધાત્માની ઊર્ધ્વગતિ થાય છે. (૪) અસંગત્વ-માટીને લેપ કરેલી તુંબડી અગાધ જળની મધ્યમાં નાખવામાં આવે તે પણ લેપ ઓગળી છૂટો થતાં તે ઉપર તરી આવે, તેમ કર્મરૂપ લેપનો નાશ થતાં શુદ્ધ આત્મા લેકાગે જઈ સ્થિતિ કરે છે. અને ત્યાં અનંતકાળ મોક્ષસુખમાં વિરાજમાન થાય છે. ૧૯ ૨૦. એ પરમમુક્ત સિદ્ધપદરૂપ સર્વોત્કૃષ્ટ શાશ્વત સુખ સમાધિનું ધામ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્મપદ અને તેનાં અનંત સુખ શાંતિ આનંદ આદિ સ્વરૂપનું વેદના અને જ્ઞાન જેને પ્રગટ છે એવા તેરમે ગુણસ્થાનકે વર્તતા અરિહંત સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવાન પણ તેનું પાણીથી વર્ણન કરી શકવા સમર્થ થતા નથી. એ ભગવાનની પાંત્રીશ અતિશયવાળી સર્વશ્રેષ્ઠ દિવ્ય વાણી છતાં સિદ્ધપદરૂપ પરમ મુક્ત પરમાત્માનું પદ તેનાથી વર્ણવી શકાવા ગ્ય નથી કારણ કે તે પદ તે સાક્ષાત અનુભવગમ્ય છે, વચનાતીત હવાથી વાણીને વિષય નથી. તે તેવા પરમપદનું વર્ણન બીજા ની અલ્પ જ્ઞાન સહિતની વાણીથી કયાંથી થઈ શકે ? તે તે માત્ર અનુભવગમ્ય જ છે. ૨૦ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પરમપદ પ્રાપ્તિની ભાવના એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ૨૧ ૨૧. એ સંપૂર્ણ કર્મમુક્ત સર્વોત્કૃષ્ટ પરમાત્મપદરૂપ અનંત સુખધામ એવું નિજ શુદ્ધ સહજત્મસ્વરૂપરૂપ પરમપદ, સિદ્ધપદ તેનું મેં યથાશક્તિ અત્યંત ઉલલાસભાવથી એકાગ્રતાપૂર્વક ધ્યાન ધર્યું છે, એક માત્ર તેને જ ચિત્ત ધર્યું છે. જે કે તેની તત્કાળ પ્રાપ્તિ થાય એવી શક્તિ, એવી ગ્યતા, હજુ જણાતી નથી તેથી તે કાર્ય ગજાવગરનું, શક્તિ બહારનું અને હાલ મનેરથરૂપ ભાસે છે. તે પણ પરમ પુરુષાર્થ પરાક્રમ પ્રયુક્ત પ્રગવીર શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે એક એ જ પરમપદની અનન્ય સર્વોત્કૃષ્ટ અભિલાષા, લગની, તમન્ના, અંતરમાં નિરંતર જવલંત ઝળકી રહી છે અને તે પ્રત્યે જ ભાલ્લાસની ધારા રૂપ પુરુષાર્થ પ્રવાહ અખંડપણે પ્રવાહી રહ્યો છે તેથી એ અડોલ અચલ નિર્ધાર પ્રવર્તે છે કે પરમકૃપાળુ સર્વજ્ઞ પ્રભુની આજ્ઞામાં એકતાન થઈ તે આજ્ઞા આરાધનના પ્રતાપે અવશ્ય તે જ સ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, નિજ સહજાન્મસ્વરૂપ પામી, તદ્રુપ બની, પરમકૃતાર્થ, પરમ ધન્યરૂપ બનીશું. અવશ્ય પરમાત્મરૂપ બનીશું. તથાસ્તુ. ૨૧ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અંતિમ સંદેશ રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭ [૯૫૪] શ્રી જિન પરમાત્મને નમઃ ૧ ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સની જિનસ્વરૂપ. ૧ અંતિમ સંદેશ ૧. જોગી જનો જે અનંત સુખમય એક્ષપદને નિરંતર ઈ છે છે તે પરમાત્મપદ મૂળ શુદ્ધ સિદ્ધરૂપ, સહજ આત્મ સ્વરૂપરૂપ પરમપદ છે. તે પરમાત્મપદરૂપ શુદ્ધ સહજાન્મસ્વરૂપ સગીરૂપે દેહધારી જીવન્મુક્ત ભગવાન જિનને વિષે સદાય પ્રગટપણે પ્રકાશિત છે. મોળ સનાત જા મેક્ષ સાથે જોડે તે યુગ. બાહ્ય પરિણતિ ટળીને અંતર પરિણતિ થાય તે અથવા અંતરાત્મા પરમાત્મા સાથે જોડાય તે ગ. જેના મન વચન કાયાના ચુંગ સ્થિર થઈ, અંતવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે. તે યોગી. મુમુક્ષુ, જે અનંત સુખસ્વરૂપ શાશ્વત મોક્ષપદને નિરંતર ઈચ્છી રહ્યા છે, તે પદ મૂળ તો શુદ્ધ આત્મપદરૂપ સિદ્ધપદ છે. આઠેય કર્મ રૂપ કલંક ક્ષય થવાથી સમસ્ત કર્મ જન્ય અશુદ્ધિ રહિત, દેહાદિ વેગથી પણ મુક્ત અયાગી વિદેહમુક્ત સિદ્ધ પદરૂપ સંપૂર્ણ શુદ્ધ આત્માનું જે મૂળ સહજાત્મપદ તે પદને For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અંતિમ સંદેશ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈફ લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ ગીજને પરમ પ્રેમે નિરંતર ઈચ્છે છે, ઉપાસે છે. તે પદ સયોગીસ્વરૂપ એટલે દેહાદિ વેગ સહિત, દેહધારી, જીવન્મુક્ત ચાર ઘાતકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય પદમાં સ્થિત એવા જિન ભગવાનને વિષે પ્રગટપણે પ્રકાશી રહ્યું છે. ૧ ૨. તે મૂળ શુદ્ધ સહજ આત્મા સિદ્ધ ભગવાન અરૂપી પદે સ્થિત હેવાથી તેમના જ્ઞાનદર્શન, સુખ, વીર્ય આદિ અનંત આત્મિક ગુરૂપ સ્વભાવ, અરૂપીપણાને લીધે, આ જીવને અનાદિથી માત્ર રૂપી પદાર્થને જ પરિચય હેવાથી, સમજમાં આવે દુર્ગમ છે. અર્થાત્ સહેજે ખ્યાલમાં આવવા રોગ્ય નથી. માટે તે સ્વરૂપ સગી જિન, દેહધારી સાકાર ભગવાનના અવલંબનથી સહેજે સમજમાં આવવા ગ્ય ગણી ભગવાન જિનનું અવલંબન એ આત્માથીઓને પરમ આધાર, અનન્ય શરણરૂપ ઉપકારી જાણવાયેગ્ય છે. ૨ ૩. જેવું ભગવાન જિનનું અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યયુક્ત શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમપદ પ્રગટ છે, તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે. એટલે મૂળ સ્વરૂપે પરમાત્મા જિન અને આ આત્માના સ્વરૂપમાં ભેદ નથી. પણ વર્તમાનમાં જિન ભગવાનને પરમાત્મપદ વ્યક્ત, પ્રગટ છે, અને આ આત્માને તે કર્મોથી આવરિત છે. છતાં તે કર્મ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્દગુરુ, સુગમ અને સુખખાણ. ૪ કલંક ટળી શકવા ગ્ય છે. અને પિતાનું પરમાત્મપદ જિન ભગવાનની માફક પ્રગટ વ્યક્ત પ્રકાશિત થવા એચ છે એ લક્ષ થવા માટે ભગવાનના ઉપદેશનું રહસ્ય જેમાં સારી રીતે ગુંફિત કરવામાં આવ્યું છે એવાં શા, ગણુધરાદિ આચાર્યોએ જગત જીને સુખકારક બંધ થવા માટે પ્રબેધ્યાં છે. ૩ ૪. જિન ભગવાનને ઉપદેશ, સર્વોપરી શાસ્ત્રબોધ અગાધ અને અવિરત જ્ઞાનગંગારૂપે પ્રવહતે હેવાથી, તેમજ તેને આશય અત્યંત ગહન હેવાથી, તે સહેજે સમજાય કે અનુસરાય તેમ નથી, તે અત્યંત દુર્ગમ્ય છે. મહા મતિમાને, મેધાવી વિદ્વાને પણ ભગવાનની વાણીને પાર પામવા, મથી મેથીને થાકી જાય છતાં પાર પામે તેમ નથી. નાની નૌકાથી સ્તર સાગરને પાર પામ જેમ કઠિન છે તેમ બુદ્ધિમાનેથી પિતાની અલ્પ મતિના આધારે ભગવાનના ઉપદેશને આશય હૃદયગમ્ય કરે અતિ અતિ દુર્લભ છે. ત્યારે તે ભગવાનનાં શા સરળતાથી સમજવા કેઈ ઉપાય છે? એમ પ્રશ્ન થાય તેનું સમાધાન એ છે કે જેમ સાગરમાંથી રને શોધવાં દુષ્કર છે, પરંતુ ગાગરમાંથી તે શોધવાં જેટલાં સહેલાં છે, તેટલું જ સરળતાપૂર્વક જ્ઞાની સદ્દગુરુના અવલંબને શાસ્ત્રરહસ્ય હૃદયગમ્ય થઈ શકે છે. શાના મર્મને પામ્યા છે એવા જ્ઞાની સદ્દગુરુ એટલા માટે જ શાને પાર પામવા માટે મહાન અવલંબનરૂપ થાય છે. જેને એવા તત્ત્વજ્ઞાની સ્વાનુભવી આત્મારામી પરમ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ અંતિમ સંદેશ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત, ૫ ગુણપ્રદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રજ્ઞાવંત સદ્ગુરુનું અવલંબન, શરણ પ્રાપ્ત થાય તેને સર્વ શાને સાર સહેજે સમજમાં આવતાં તે સુખધામ એવું નિજ પરમાત્મપદ, તેને બેધ, લક્ષ, પ્રતીતિ, અનુભવ પામી પરમ કૃતાર્થ થઈ જાય છે. માટે સદ્ગુરુ એ આત્માથીને સુગમ અને સુખખાણ એવું પરમ અવલંબન છે. ૪ –૬–૭. સદ્ગુરુના શરણના પ્રતાપે જીવને અત્યંત ભક્તિપૂર્વક જિન ભગવાનનાં ચરણની ઉપાસના, આત્મજ્ઞાની મુનિજનના સત્સંગ પ્રત્યે અતિશય આદર, ભાવ, પ્રેમ, રુચિ, અને મન-વચન-કાયાના ચેગને યથાશક્તિ સંયમ આદિ ગુણો પ્રગટે. તેમજ ગુણીજનના ગુણે પ્રત્યે અતિશય પ્રમેદભાવ જાગે. અને મન–વચન-કાયાના ગની બાહ્ય પ્રવર્તન ટળી જઈ અંતર્મુખવૃત્તિ થાય. ત્યાં દશ્યને અદશ્ય કરવારૂપ અને અદશ્ય એવા પરમાત્મતત્વને સર્વત્ર પ્રગટ દશ્ય કરવારૂપ દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય. તેથી શ્રી સદ્ગુરુની કૃપાથી જિન ભગવાનને સિદ્ધાંત, જે પ્રથમાનુગ, કરણાનુયેગ, ચરણાનુગ, અને દ્રવ્યાનુગરૂપ ચાર પ્રકારનાં શાસ્ત્રમાં ગુંફિત થયેલો છે તેનું રહસ્ય પ્રાપ્ત થાય. જેમ ભગવાન દ્વારા માત્ર “ઉપનેવા, વિઘનેવા, ધુવા, એ ત્રિપદીને બંધ થતાં જ મહા પ્રજ્ઞાવંત એવા ગણધરને For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પ્રવચન સમુદ્ર બિંદમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના ચેગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. ૮ તે ત્રિપદી વાક્ય ચૌદપૂર્વનું જ્ઞાન પ્રગટાવવા લબ્ધિવાક્ય થઈ પડતું અને તત્કાળ તેમને ચૌદપૂર્વનું જ્ઞાન પ્રગટ થતું હતું. તેમ સદ્ગુરુના કૃપાપ્રસાદે તેમનાં વચનરૂપ લબ્ધિવાક્ય સમસ્ત શાસ્ત્રસમુદ્રને પાર પામવા અનુપમ આધારરૂપ થઈ પડે છે. એક બિંદુ માત્ર સાગરના જળમાંથી લઈ ચાખી જોતાં આખા સમુદ્રના જળને ખ્યાલ જેમ આવી જાય તેમ આ પ્રવચન સમુદ્ર, ચોદપૂર્વ તેનું જ્ઞાન માત્ર જ્ઞાનીના એક વાક્યના યથાર્થ પરમાર્થને સમજાતાં, પરિણમતાં પ્રગટે છે. એવું જ્ઞાનીના એક વચનનું અચિંત્ય મહામ્ય છે. તેથી જ શા વાંચીને પાર આવે તેમ નથી, કારણ કે તે સમુદ્રની માફક અગાધ છે. પરંતુ તેનો પાર પામેલા જ્ઞાની ગુરુનું અવલંબન એ જ શાસ્ત્ર સમુદ્રને પાર પામવા અનુપમ આધાર છે. જે સરળ અને સુખખાણ છે. ૫-૬-૭ ૮. મતિમાન જીવેને જે બુદ્ધિને વેગ અથવા અતિશ્રત જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેની સાથે તેમનું મન જે વિષય વિકારમાં આસક્તિવાળું છે, અર્થાત્ વિષયે પ્રત્યેની આસક્તિ જે ઘટી નથી, તો તે ગમે તેવી પ્રજ્ઞા પણ તત્ત્વપ્રાગ્નિ કરાવવા માટે સફળ થતી નથી. કારણ કે જડ, વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા વિષયમાં સારપણું, સુખબુદ્ધિ મનાઈ છે તેથી મનનાં For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સંદેશ ૧૮૭ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કણું કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોકયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ પરિણામ વિષમ એટલે ઈછાનિષ્ટ થયા જ કરે છે. તે પરિણામ સમ, રાગદ્વેષ રહિત, શાંત થાય ત્યારે જ તત્વપ્રાપ્તિ થાય છે. માટે વિષયાસક્ત જનોને મતિ એટલે પ્રજ્ઞા કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે પણ તેને તે આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી નહિ થતી હેવાથી મળી ન મળ્યા બરાબર થાય છે, અર્થાત્ તેને તેને ચેગ મળે પણ તે અયોગ થાય છે, વ્યર્થ, નિષ્ફળ જોય છે. તેથી તેમની તત્વપ્રાપ્તિ માટે યોગ્યતા નથી. ૮ ૯. જેણે વિષયાસક્તિ મંદ કરી, ઘટાડી દીધી છે, જેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ અવંચક, સરળ, નિષ્કપટ, માયારહિત થઈ છે, જે જ્ઞાની ગુરુની આજ્ઞાની ઉપાસનામાં એક્તાન થઈ આત્મવિચારમાં પ્રવર્તે છે, જેને દયા, મૃદુતા આદિ ગુણોથી આત્માનાં પરિણામમાં કમળતા આવી છે તે અપારંભી છે. તપ્રાપ્તિ માટે પ્રથમ ભૂમિકામાં આવ્યા ગણવા યોગ્ય છે. ૯ ૧૦. જે મુમુક્ષુ જનેએ શબ્દ સ્પર્શ રસ આદિ પાંચેય ઈન્દ્રિયના વિષયમાંથી ભેગાસક્તિ ટાળી વિષયે પ્રત્યે જતી મનની વૃત્તિને રેકીને ઇન્દ્રિય સંયમ સાધે છે, તેમજ સ્વરૂપ સ્થિરતારૂપ પરમાર્થ સંયમનાં સાધને સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદુબંધ આદિ પ્રત્યે જેને રુચિ પ્રગટી છે, અને આત્માથી સૌ. હીન, એમ દઢ સમજણ તથા પ્રતીતિ થવાથી “જગતની. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નહિ તૃષ્ણ જીવ્યાત, મરણ યોગ નહીં ક્ષેભ; મહાપાત્ર તે માના, પરમ ચેગ જિલભ. ૧૧ વિસ્મૃતિ કરવી, અને સહુના ચરણમાં રહેવું,” એ રૂપ આત્માની ઉપાસના એ જ સર્વોપરી કર્તવ્ય ભાસ્યું છે, દઢ મનાયું છે, અને તેથી જગત, જગતના ભાવે, સાંસારિક પ્રવૃત્તિ એ સર્વ બંધનનાં કારણ જાણી, તે ઈષ્ટરૂપ નથી, એમ દઢ થવાથી તે પ્રત્યે ત્યાગ, વૈરાગ્ય, ઉદાસીનતા, ઉપેક્ષાભાવ, જાગૃત થયે છે, એવા આત્માર્થ સન્મુખ મહાભાગ્ય નિરારંભી નિગ્રંથ મેક્ષાથી જને મદ્યપાત્ર, મધ્યમ એગ્યતાવાળા જાણવા ગ્ય છે. ૧૦ ૧૧. જેમણે જીવનની આશા, વધારે જીવાય તે સારું એવી તૃષ્ણા ત્યાગ કર્યો છે. તેમ મરણની પ્રાપ્તિ જેવા પ્રસં. ગમાં પણ ક્ષોભ, ગભરાટ, વ્યગ્રતા કે ખળભળાટરૂપ અશાંતિ જેને ટળી ગઈ છે, અર્થાત્ પરમ શાંતભાવે સમાધિમરણને ભેટવા, મૃત્યુમહોત્સવ માણવા જે સદાય તત્પર છે, તેવા મહાભાગ્ય છે ઉત્કૃષ્ટ પાત્ર, એક્ષપ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ ગ્યતાવાળા જાણવા ગ્ય છે. તે મહાપુરુષો પરમ ભેગી, જ્ઞાન ધ્યાનમાં નિરંતર મગ્ન રહેનારા, મન-વચન-કાયાને ભેગને જીતનારા, સ્વવશ વર્તાવનારા, ગુપ્તિ અને સમિતિથી આત્મવૃત્તિને મેક્ષમાં, શુદ્ધ આત્મસ્વભાવમાં જેડી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા સાધી, સમાધિસુખમાં નિરંતર નિમગ્ન રહેનારા, જિતલેભ, કષાયને જય કરનારા, અર્થાત્ ચારે કષાયને જીતનારા એવા પરમ નિર્ગથે, અથવા પરમ યોગી સગી જિન તે મેક્ષમાર્ગના સર્વોત્કૃષ્ટ અધિકારી છે. કારણ તેઓ અલ્પકાળમાં For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સંદેશ ૨ આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ, ૧ ઊપજે મેાહ વિકલ્પથી, સમસ્ત આ સ'સાર; અંતમુ ખ અવલાકતાં, વિલય થતાં નહિ વાર. ૨ ૧૮૯ જ સયેાગીપદ તજી અયેગી થઈ સિદ્ધપદ પામવાના છે, અને પરમકૃતાર્થ થઈ જગતશિરેામણિ મની લેાકા૨ે જઇ વિરાજિત થવાના છે. અભિવંદન હા તે સદા જયવંત એવા પરમાત્મપદને ! ૧૧ (૨) ૧. જેમ મધ્યાહૂને સૂર્ય મધ્યમાં, સમ, સરખા પ્રદેશમાં, આવે છે ત્યારે સર્વ પદાર્થાંની છાયા પેાતામાં જ સમાઈ જાય છે. પણ સૂર્ય જ્યારે સવારે કે સાંજે મધ્યમાં નથી હોતા ત્યારે છાયા નાની મેાટી ઇત્યાદિ પ્રકારે સ કાચ, વિસ્તાર પામે છે, તેમ મન પણ રાગદ્વેષ, ઇષ્ટ-અનિષ્ટ આદિ વિષમ ભાવમાં પરિણમવાનું મૂકી જો સમભાવમાં આવે, આત્માના સ્વભાવમાં સ્થિરતારૂપ સમપ્રદેશમાં આવે, તે તે મનસ્વરૂપ લય થઈ જાય . આત્મામાં જ સમાઈ જાય અને સ` સંકલ્પ–વિકલ્પરૂપ નાના પ્રકારની છાયા ટળી જાય, જેથી પરમ શાંત સમાધિસ્થ દશા પ્રાપ્ત થાય. ૨. આ સમસ્ત સ ંસારનું, જન્મમરણુરૂપ પરિભ્રમણનુ મૂળ કારણ માહુ ભાવ, પરમાં અહીં મમત્વરૂપ મમતા ભાવ અને તેને લઈ ને ઉત્પન્ન થતા ઈષ્ટાનિષ્ટ કે રાગદ્વેષરૂપ સોંકલ્પ વિકલ્પજનિત વિભાવ છે. પુરમાં મમતા હોવાથી સ્વરૂપને For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧ ભૂલી બાહ્યદૃષ્ટિથી બહિર્મુખ પ્રવર્તનાથી જીવ રાગદ્વેષાદિ વિભાવે નિરંતર ર્યા જ કરે છે અને તે મેહ વિકલ્પ નવીન કર્મબંધનનું કારણ બને છે. તેથી સંસાર પરિભ્રમણ નિરંતર ચાલુ જ રહ્યા કરે છે. સદ્ગુરુ કૃપાથી જીવ જે બાહ્યદષ્ટિ બંધ કરી અંતર્મુખ અવેલેકન કરવા માટે અતચક્ષુ, દિવ્યદૃષ્ટિ પામે તે અંતરંગમાં અનંત સુખનું ધામ એવું ચૈતન્ય ચિંતામણિરૂપ પિતાનું આત્મસ્વરૂપ અચિંત્ય માહામ્યવાન દષ્ટિગોચર થાય, સાક્ષાત્ અનુભવમાં આવે. અને તેના આગળ ત્રણે લેક તુચ્છ ભાસે. તેથી મન તે આત્મસ્વરૂપમાં જ વિલય થઈ જાય. ત્યાં વિકલ્પ માત્ર ટળી જઈ અનુભવરસના આસ્વાદમાં મગ્ન તે મન પરમ સમાધિમાં વિલીન થઈ જાય. જેથી સંસાર પરિભ્રમણને સદાને માટે અંત આવે અને પરમેસ્કૃષ્ટ સિદ્ધપદની પ્રાપ્તિ થઈ જીવ પરમ કૃતાર્થ થઈ જાય. ૨ ૧. એવું એ અનંત સુખનું ધામ શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ સિદ્ધપદ જેને સુસંત, સમ્યગ્દષ્ટિ, સ્વાનુભવી, આત્મા For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સંદેશ ૧૯૧ રામી મહાત્માપુરુષે નિરંતર ઈચ્છે છે, અને રાત્રિદિવસ તેના જ ધ્યાનમાં નિમગ્ન રહે છે, તથા જે પદ સર્વોત્કૃષ્ટ શાંતિરૂપ અનંત અક્ષય શાશ્વત સુધા, અમૃતરસથી ભરેલું છે, તે સર્વોપરી જગતશિરોમણિ સર્વશ્રેષ્ઠ પદને પરમ ઉત્કૃષ્ટ ભક્તિભાવે હું પ્રણામ કરું છું. તે પદ જ જગતમાં સર્વોત્કૃષ્ટ છે. તે પદ જ જગતમાં સદા વલંત છે. તે સર્વોત્કૃષ્ટ પરમપદ ત્રિકાળ જયવંત વર્તા! અને તેના સત્સાધકે પણ ત્રિકાળ જયવંત વર્તા! For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૭૧૮ ] २७ می આત્મ-સિદ્ધિ નડિયાદ, આસા વદ ૧, ગુરુ ૧૯૫૨ * ૨૭ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમ્', શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અન`ત દુઃખ પામ્યા તે પદ જેણે સમજાવ્યુ` એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા ચેાગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેથ્રુ એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરુ' છું. ૧ વર્તમાન આ કાળમાં, મેાક્ષમા બહુ લેાપ; વિચારવા આત્માર્થીને ભાખ્યા અત્ર અગેાપ્ય ર " આ વર્તમાન કાળમાં મેાક્ષમાગ ઘણા લેાપ થઈ ગયા છે, * આ ‘ આત્મસિદ્ધિશાસ્ત્ર'ની ૧૪૨ ગાથા આત્મસિદ્િ’ તરીકે સ’. ૧૯૫૨ ના આસેા વદ ૧ ગુરુવારે નડિયાદમાં શ્રીમની સ્થિરતા હતી ત્યારે, રચી હતી. આ ગાથાઓના ટ્રકા અ ખંભાતના એક પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલ લાલચ દે કરેલ છે. જે શ્રીમદ્ની દૃષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, (જુએ આંક ૭૩૦ના પત્ર). આ ઉપરાંત • શ્રીમદ્ રાજચંદ્ર'ની પહેલી અને ખીજી આવૃત્તિમાંના આંક ૪૪૨, ૪૪૪,૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧, ના પત્રો શ્રીમદે પાતે આત્મસિદ્ધિના વિવેચન રૂપે લખેલ છે, જે આત્મસિદ્ધિ રચી તેને ખીજે દિવસે એટલે આસા વદ ૨, ૧૯૫૨ ના લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનુ છે તે તે ગાથા નીચે આપેલ છે. ૧ પાઠાંતર ઃ ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અગાપ્ય. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧૯૩ જે મોક્ષમાર્ગ આત્માથીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. ૨ કેઈકિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મેલને, કરુણા ઊપજે જોઈ. ૩ કેઈકિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩ બાહ્ય કિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાડ આઈ. ૪ બાહ્ય કિયામાં જ માત્ર રચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં કિયાજડ કહ્યા છે. ૪ બંધ મોક્ષ છે કલપના, ભાખે વાણું માંહી, વતે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહીં. ૫ બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવા નિશ્ચયવાકય માત્ર વાણમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મેહના પ્રભાવમાં વતે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫ વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬ વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે, અર્થાત્ મેક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. ૬ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણે આવ્યેથી સગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજજવળ અંતઃકરણ વિના સદ્ગુરુને ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધન છે એમ કહ્યું. અત્રે જે જીવે કિયાજડ છે તેને એ ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રેકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહે, અને તે કિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણામાં વોં; અને કાયકલેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણ પણું થતું નથી તેમાં તમે મેક્ષમાગને દુરાગ્રહ રાખે નહીં, એમ કિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે આત્મજ્ઞાન કયાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અ૫ત્વ, ભેગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણે વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્યું તે તે ગુણે અત્યત દેઢ થાય છે, કેમકે આત્મ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માને છે અને આત્મામાં તો ભેગાદિ કામનાની અગ્નિ બન્યા કરે છે, પૂજા સત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ! “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું.” એમ જે સમજવામાં આવતું નથી તે સમજે, અને વૈરાગ્યાદિ રાધને પ્રથમ તે આત્મામાં ઉત્પન્ન કરે કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬) ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજભાન. ૭ જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધને ઉપન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પિતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે અને આત્માથે ચૂકી જાય. ૭ જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમ કે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પિતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જાય; જેથી સંસારને ઉછેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (૭) જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ૮ જ્યાં જ્યાં જે જે ગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માથી પુરુષનાં લક્ષણ છે. ૮ જે જે ઠેકાણે જે જે ચગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ ગ્ય હોય ત્યાં ત્યાગરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન એગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આમાથી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાથી હોય કે માનાથી હોય તે ગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયે છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માથીં હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માથી કહેવાય. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ આત્મસિદ્ધિ શાસ્ત્ર અત્રે “સમજવું” અને “આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાને આશય એ પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માથીં કહેવાય. (૮) સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૯ પિતાના પક્ષને છેડી દઈ, જે ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપને લક્ષ તેને થાય. ૯ ઘણને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ ? એવી આશંકા કરી તેનું સમાધાનઃ-ગુરુના ચરણને જે પિતાને પક્ષ એટલે મત છેડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજ પદને એટલે આત્મસ્વભાવને લક્ષ લે. અર્થાત્ ઘણાને કિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર કિયાજડત્વને એટલે કાયકલેશને માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દઢ કરાવે છે જેથી તેને સદ્ગુરુને એગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા વેગ મળે પણ પક્ષની દઢવાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે કિયાજડત્વ ટળતું નથી અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવા For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વછંદપણે અધ્યાત્મગ્રંથ વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથ કે વચને સાંભળી લઈને પિતાને વિષે જ્ઞાનીપણું માગ્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેને પક્ષ થયે છે, અથવા કોઈ એક કારણવિશેષથી શાવામાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનને તેને પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પિતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવન તિરસ્કારના અર્થે તે વચનને ઉપયોગ કરે છે, પણ તેવાં વચને કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતા નથી. વળી જેમ દયાદાનાદિકનું શામાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનને જ નિષેધ છે. એમ છતાં તેને લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેને આત્મા મૂઢતાને પામે છે, તેથી તેને વિચારના અવકાશ રહ્યો નથી. એમ કિયા જડ અથવા શુષ્કજ્ઞાની તે બને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જે સદ્ગુરુના ચરણ સેવ્યા હતા, તે એવા દુરાગ્રહમાં પડી જવાને વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દેરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજ પદને લક્ષ લેત; અર્થાત તેની વૃત્તિ આત્મસન્મુખ થાત. વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાને નિષેધ કર્યો છે, For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ આત્મસિદ્ધિ શાસ્ત્ર અને સદ્દગુરુની સેવામાં વિચરવાને જ ઉપદેશ કર્યો છે, તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસદ્ગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તે તીર્થકરાદિની, જ્ઞાનીની આસાતના કરવા સમાન છે. કેમકે તેમાં અને અસદ્ગુરુમાં કંઈ ભેદ ન પડે; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈજૂનાધિપણું કર્યું જ નહીં. વળી કઈ “શ્રી ઠાણાંગસૂત્રની ભંગી૧ ગ્રહણ કરીને એમ કહે કે “અભવ્યના તાર્યા પણ તરે, તે તે વચન પણ વદવ્યાઘાત જેવું છે, એક તે મૂળમાં “ઠાણાંગમાં તે પ્રમાણે પાઠ જ નથી, જે પાઠ છે તે આ પ્રમાણે –..તેને શબ્દાર્થ આ પ્રમાણે છે –... તેને વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છે –....જેમાં કઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી; અને કેઈ એક ટબામાં કેઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે. કદાપિ એમ કઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેને લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યા એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થને માનાદિની જાળવણી છેડી દઈ ત્યાગ કરે એ જ શ્રેય છે. જે અભવ્યથી તરાય છે એમ તમે કહો, તે તો અવશ્ય નિશ્ચય ૧. જુઓ આંક ૫૪૨ ૨. મૂળ પાઠ મૂકવા ધારેલે પણ મુકાયે લાગતું નથી. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં થાય છે કે અસદ્ગુરુથી તરાશે એમાં કશે સંદેહ નથી. અને અશાગ્યા કેવળી જેમણે પૂર્વે કઈ પાસેથી ધર્મ સાંભળે નથી તેને કેઈ તથારૂપ આવરણના ક્ષયથી જ્ઞાન ઊપસ્યું છે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે, તે આત્માનું માહાસ્ય દર્શાવવા, અને જેને સગુરુગ ન હોય તેને જાગ્રત કરવા, તે તે અનેકાંતમાર્ગ નિરૂપણ કરવા દર્શાવ્યું છેપણ સદ્ગુરુઆજ્ઞાએ પ્રવર્તાવાને માર્ગ ઉપેક્ષિત કરવા દર્શાવ્યું નથી. વળી એ સ્થળે તે ઊલટું તે માર્ગ ઉપર દષ્ટિ આવવા વધારે સબળ કર્યું છે. અને કહ્યું છે કે તે અ ચ્યા કેવળી....... અર્થાત્ અશેશ્યા કેવળીને આ પ્રસંગ સાંભળીને કોઈએ જે શાશ્વતમાર્ગે ચાલ્યો આવે છે, તેના નિષેધ પ્રત્યે જવું એ આશય નથી. એમ નિવેદન કર્યું છે. કેઈતીવ્ર આત્માથીને એ કદાપિ સદ્ગુરુને રોગ ન મળે હોય, અને તેની તીવ્ર કામનામાં ને કામનામાં જ નિજવિચારમાં પડવાથી,અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજ વિચારમાં પડવાથી, આત્મજ્ઞાન થયું હોય તે તે સદ્ગમાર્ગને ઉપેક્ષિત નહીં એવે, અને સદ્ગુરુથી પેતાને જ્ઞાન મળ્યું નથી માટે મેટે છું એ નહીં હોય, તેને થયું હોય એમ વિચારી વિચારવાન જીવે શાશ્વત મેક્ષમાર્ગને લેપ ન થાય તેવું વચને પ્રકાશવું જોઈએ. એક ગામથી બીજે ગામ જવું હોય અને તેને માર્ગ દીઠે ન હોય એ પિતે પચાસ વર્ષને પુરુષ હોય, અને લાખો ગામ જોઈ આવ્યું હોય તેને પણ તે માર્ગની ખબર પડતી ૧. મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયે લાગતું નથી For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ર ૨૦૧ નથી, અને કાઈ ને પૂછે ત્યારે જણાય છે, નહીં તેા ભૂલ ખાય છે; અને તે માને જાણનાર એવુ દશ વર્ષોંનુ ખાળક પણ તેને તે માર્ગ દેખાડે છે તેથી તે પહોંચી શકે છે; એમ લૌકિકમાં અથવા વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે. માટે જે આત્માર્થી હાય, અથવા જેને આત્મા ની ઇચ્છા હોય તેણે સદ્ગુરુના ચેાગે તરવાના કામી જીવનું કલ્યાણ થાય એ માર્ગ લેપવા ઘટે નહીં', કેમકે તેથી સ જ્ઞાનીપુરુષની આજ્ઞા લેાપવા ખરાખર થાય છે. પૂર્વે સદ્ગુરુના ચૈાગ તે ઘણી વખત થયો છે,છતાં જીવનું કલ્યાણ થયુ નહી, જેથી સદ્ગુરુના ઉપદેશનુ એવું કઈ વિશેષ પણું દેખાતું નથી, એમ આશંકા થાય તે તેના ઉત્તર ખીજા પદમાં જ કહ્યો છે કે: જે પેાતાના પક્ષને ત્યાગી દઈ સદ્ગુરુના ચરણને સેવે,તે પરમા ને પામે. અર્થાત્ પૂર્વે સદ્ગુરુના યોગ થવાની વાત સત્ય છે, પરંતુ ત્યાં જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, અથવા આળખ્યા નથી, પ્રતીત્યા નથી, અને તેની પાસે પેાતાનાં માન અને મત મૂકયાં નથી; અને તેથી સદ્ગુરુના ઉપદેશ પરિણામ પામ્યો નહી', અને પરમા”ની પ્રાપ્તિ થઈ નહી; એમ જો પેાતાના મત એટલે સ્વચ્છંદ અને કુળધના આગ્રહ દૂર કરીને સદુપદેશ ગ્રહણ કરવાના કામી થયો હત તો અવશ્ય પરમા પામત. અત્રે અસદ્ગુરુએ દૃઢ કરાવેલા દુર્ગંધથી અથવા માનાદ્વિકના તીવ્ર કામીપણાથી એમ પણ આશકા થવી સંભવે છે For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં કે કંઈક જીવોનાં પૂર્વે કલ્યાણ થયાં છે; અને તેમને સદ્ગુરુના ચરણ સેવ્યા વિના કલ્યાણની પ્રાપ્તિ થઈ છે, અથવા અસદુગુરુથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય; અસગુરુને પિતાને ભલે માર્ગની પ્રતીતિ નથી, પણ બીજાને તે પમાડી શકે, એટલે બીજે તે માની પ્રતીતિ, તેને ઉપદેશ સાંભળીને કરે તો તે પરમાર્થને પામે, માટે સદ્ગુરુચરણને સેવ્યા વિના પણ પરમાઈની પ્રાપ્તિ થાય, એવી આશંકાનું સમાધાન કરે છે – યદ્યપિ કઈ છે પિતે વિચાર કરતાં બૂઝયા છે, એ શાસ્ત્રમાં પ્રસંગ છે; પણ કેઈ સ્થળે એવો પ્રસંગ કહ્યો નથી કે અસદ્દગુરુથી અમુક બૂઝયા. હવે કોઈ પિતે વિચાર કરતાં બૂઝયા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોને કહેવાને હેતુ એ નથી કે સગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે પણ તે વાત યથાર્થ નથી; અથવા સદ્ગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જી પોતાના વિચારથી સ્વયંબેધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહે પિતાના વિચારથી અથવા બધથી બૂઝયા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બેધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થકરાદિ “સ્વયંબુદ્ધ કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુદ્ધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે, અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી. અને જે સદૂગુરુપદને નિષેધ કરે તે તે “સદુદેવ, સદ્દગુરુ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૦૬. અને સદ્ધર્મની પ્રતીતિ વિના સમકિત કહ્યું નથી,” તે કહેવા માત્ર જ થયું. અથવા જે શાસ્ત્રનું તમે પ્રમાણ લે છે તે શાસ્ત્ર સગુરુ એવા જિનનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં ચગ્ય છે કે કેઈઅસગુરુનાં કહેલાં છે તેથી પ્રમાણિક માનવાં ચગ્ય છે? જે અસદ્ગુરુનાં શાસ્ત્રો પણ પ્રમાણિક માનવામાં બાધ ન હોય તે તે અજ્ઞાન અને રાગદ્વેષ આરાધવાથી પણ મોક્ષ થાય એમ કહેવામાં બાધ નથી, તે વિચારવા ગ્ય છે. “આચારાંગસૂત્રમાં (પ્રથમ શ્રતસ્કંધ પ્રથમાધ્યયનના પ્રથમ ઉદેશે, પ્રથમ વાકય) કહ્યું છે કે –આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવે છે? ઉત્તરથી આવ્યું છે? દક્ષિણથી આવ્યો છે? અથવા ઊંચેથી? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે? એમ જે જાણતો નથી તે મિથ્યાદષ્ટિ છે, જે જાણે તે સમ્યગ્દષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણે આ પ્રમાણે –(૧) તીર્થકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિમૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિજ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની. સંધિ છે. એટલે પૂર્વે તેને બેધ થવામાં સદ્ગુરુને અસંભવ ધારે ઘટતું નથી. વળી ઠામ ઠામ જિનાગમમાં એમ. કહ્યું છે કે – ૨ “Tો અંતાણુવત્તin'ગુરુની આજ્ઞાએ પ્રવર્તવું. ગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જી સીઝયા, સીઝે છે ૧. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દ્વિતીય અધ્યયન, ગાથા ૩૨, For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અને સીઝશે. તેમ કઈ જીવ પિતાના વિચારથી બોધ પામ્યા, તેમાં પ્રાચે પૂર્વે સદગુરુઉપદેશનું કારણ હોય છે. પણ કદાપિ જ્યાં તેમ ન હોય ત્યાં પણ તે સદ્ગુરુને નિત્યકામી રહ્યો થક સદ્વિચારમાં પ્રેરાતો પ્રેરાત સ્વવિચારથી આત્મજ્ઞાન પામ્યો એમ કહેવાયેગ્ય છે અથવા તેને કંઈ સદ્દગુરુની ઉપેક્ષા નથી અને જ્યાં સદ્દગુરુની ઉપેક્ષા વતે ત્યાં માનને સંભવ થાય છે; છે અને જ્યાં સદ્ગુરુ પ્રત્યે માન હોય ત્યાં કલ્યાણ થવું કહ્યું, કે તેને સદ્વિચાર પ્રેરવાને આત્મગુણ કહ્યો. તથારૂપમાન આત્મગુણનું અવશ્ય ઘાતક છે. બાહુબળજીમાં અનેક ગુણસમૂહ વિદ્યમાન છતાં નાના અઠ્ઠાણું ભાઈને વંદન કરવામાં પોતાનું લઘુપણું થશે, માટે અત્રે જ ધ્યાનમાં રોકાવું ગ્ય છે એમ રાખી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા, તે પણ આત્મજ્ઞાન થયું નહીં. બાકી બીજી બધી રીતની ગ્યતા છતાં એક એ માનના કારણથી તે જ્ઞાન અટકયું હતું. જ્યારે શ્રી ઋષભદેવે પ્રેરેલી એવી બ્રાહ્મી અને સુંદરી સતીએ તેને તે દેષ નિવેદન કર્યો અને તે દોષનું ભાન તેને થયું તથા તે દોષની ઉપેક્ષા કરી અસારત્વ જાણ્યું ત્યારે કેવળજ્ઞાન થયું. તે માન જ અત્રે ચાર ઘનઘાતી કર્મનું મૂળ થઈવવ્યું હતું. વળી બાર બાર મહિના સુધી નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને એટલા માટે તેવી બારે મહિનાની દશા સફળ થવા ન દીધી, અર્થાત્ તે દશાથી માન ન સમજાયું અને જ્યારે સદ્ગુરુ એવા શ્રી રાષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે મુહૂર્તમાં તે માન વ્યતીત થયું એ પણ સદ્ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગુરુનું જ માહાત્મ્ય દર્શાવ્યું છે. વળી આખા માગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વાર વાર કહ્યું છે. ‘આચારાંગસૂત્ર'માં કહ્યું છે કેઃ-(સુધર્માસ્વામી જ બુસ્વામીને ઉપદેશે છે, કે જગત આખાનું જેણે દન કર્યુ· છે એવા મહાવીર ભગવાન તેણે અમને આમ કહ્યુ છે.) ગુરુને આધીન થઈ વતા એવા અનતા પુરુષા મા પામીને માક્ષ પ્રાપ્ત થયા. ‘ઉત્તરાધ્યયન,’ ‘સૂયગડાંગાદિમ ’માં ઠામઠામ એ જ કહ્યું છે. (૯) આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદ્દયપ્રત્યેાગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ ચેાગ્ય,૧ ૧૦ આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હ, શેાક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વતે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવા કમેર્મોના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જીદ્દી પડે છે, અને ષટ્ટનના તાપ ને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણા છે. ૧૦ સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂÖપ્રયાગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુલક્ષણ યાગ્ય. આત્મસ્વરૂપને વિષે જેની સ્થિતિ છે, વિષય અને માન પૂજાદિ ઇચ્છાથી રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્માંના પ્રયાગથી જે વિચરે છે; જેમની વાણી અપૂર્વ છે, ૧. જુઓ આંક ન, ૮૩૫ ૨૦૫: For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અર્થાત્ નિજ અનુભવ સહિત જેને ઉપદેશ હેવાથી અજ્ઞાનીની વાણી કરતાં પ્રત્યક્ષ જુદી પડે છે, અને પરમકૃત એટલે ષદર્શનના યથાસ્થિત જાણ હોય, એ સદ્ગુરુનાં ગ્ય લક્ષણ છે. અત્રે સ્વરૂપસ્થિત એવું પ્રથમ પદ કહ્યું તેથી જ્ઞાનદશા કહી. ઈચ્છારહિતપણું કહ્યું તેથી ચારિત્રદશા કહી. ઈચ્છારહિત હેય તે વિચરી કેમ શકે? એવી આશંકા, પૂર્વ પ્રયુગ એટલે પૂર્વના બંધાયેલા પ્રારબ્ધથી વિચરે છે; વિચરવા આદિની બાકી જેને કામના નથી,” એમ કહી નિવૃત્ત કરી. અપૂર્વ વાણી એમ કહેવાથી વચનાતિશયતા કહી, કેમકે તે વિના મુમુક્ષુને ઉપકારન થાય. પરમકૃત કહેવાથી ષટ્રદર્શન અવિરુદ્ધ દશાએ જાણનાર કહ્યા, એટલે શ્રુતજ્ઞાનનું વિશેષપણું દર્શાવ્યું. આશંકા –વર્તમાનકાળમાં સ્વરૂપસ્થિત પુરુષ હોય નહીં, એટલે જે સ્વરૂપસ્થિત વિશેષણવાળા સશુરુ કહ્યા છે, તે આજે હવા ગ્ય નથી. - સમાધાન –વર્તમાનકાળમાં કદાપિ એમ કહેવું હોય તે કહેવાય કે કેવળભૂમિકાને વિષે એવી સ્થિતિ અસંભવિત છે, પણ આત્મજ્ઞાન જ ન થાય એમ કહેવાય નહીં; અને આત્મજ્ઞાન છે તે સ્વરૂપસ્થિતિ છે. - આશંકા –આત્મજ્ઞાન થાય તે વર્તમાનકાળમાં મુક્તિ થવી જોઈએ અને જિનાગમમાં ના કહી છે. સમાધાન –એ વચન કદાપિ એકાંતે એમ જ એમ ગણુએ તે પણ તેથી એકાવતારીપણાને નિષેધ થતું નથી, અને એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહીં. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૦૭ આશંકા –ત્યાગ વૈરાગ્યાદિના ઉત્કૃષ્ટપણાથી તેને એકાવતારીપણું કહ્યું હશે. સમાધાન :-પરમાર્થથી ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્ય વિના એકાવતારીપણું થાય જ નહીં. એ સિદ્ધાંત છે, અને વર્તમાનમાં પણ ચોથા પાંચમા અને છઠ્ઠ ગુણસ્થાનકને કશે નિષેધ છે નહીં અને ચોથે ગુણસ્થાનકેથી જ આત્મજ્ઞાનને સંભવ થાય છે; પાંચમે વિશેષ સ્વરૂપસ્થિતિ થાય છે, છઠું ઘણું અંશે સ્વરૂપસ્થિતિ થાય છે, પૂર્વ પ્રેરિત પ્રમાદના ઉદયથી માત્ર કંઈક પ્રમાદશા આવી જાય છે. પણ તે આત્મજ્ઞાનને રોધક નથી, ચારિત્રને રેધક છે. આશંકા – અત્રે તે સ્વરૂપસ્થિતિ એવું પદ વાપર્યું છે, અને સ્વરૂપસ્થિતિ પદ તે તેરમે ગુણસ્થાનકે જ સંભવે છે. સમાધાન સ્વરૂપસ્થિતિની પરાકાષ્ટા તે ચૌદમાં ગુણસ્થાનકને છેડે થાય છે, કેમકે નામ ગોત્રાદિ ચાર કર્મને નાશ ત્યાં થાય છે તે પહેલાં કેવળીને ચાર કર્મને સંગ છે તેથી સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ તે તેરમે ગુણસ્થાનકે પણ ન કહેવાય. આશંકા -ત્યાં નામાદિ કર્મથી કરીને અવ્યાબાધ સ્વરૂપસ્થિતિની ના કહે છે તે ઠીક છે, પણ કેવળજ્ઞાનરૂપ સ્વરૂપસ્થિતિ છે, તેથી સ્વરૂપસ્થિતિ કહેવામાં દોષ નથી, અને અત્રે તે તેમ નથી, માટે સ્વરૂપસ્થિતિપણું કેમ કહેવાય ? સમાધાન:-કેવળજ્ઞાનને વિષે સ્વરૂપસ્થિતિનું તારતમ્ય વિશેષ છે; અને ચોથ, પાંચમે, છઠું, ગુણસ્થાનકે તેથી અલ્પ છે, એમ કહેવાય; પણ સ્વરૂપસ્થિતિ નથી એમ ન કહી શકાય. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ચેાથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયે રાકાવાથી આત્મસ્વભાવનુ ચેાથા કરતાં વિશેષ આવિર્ભાવપણુ છે, અને છઠ્ઠામાં કષાયે વિશેષ રાકાવાથી સ` ચારિત્રનુ ઉદયપણુ છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠ્ઠું ગુણસ્થાનકે પૂર્વ - નિબંધિત કમના ઉદયથી પ્રમત્તદશા કવચિત્ વર્તે છે તેને લીધે ‘પ્રમત્ત’ સવ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહી', કેમકે આત્મસ્વભાવનુ બાહુલ્યતાથી આવિર્ભાવપણુ છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચેાથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનના તારતમ્યભેદ છે. જો ચેાથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હાય, તામિથ્યાત્વ જવાનું ફળ શુ થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું' તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હેાત, તેા શ્રેણિકાદિને એકાવતારી પણુ` કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ ખાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું મળ છે. પાંચમે અને છઠ્ઠું ગુણસ્થાનકે ચારિત્રનુ` મળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તે છઠ્ઠું અને તેરમું છે બાકીનાં ગુણસ્થાનકે ઉપદેશની પ્રવૃત્તિ કરી શકવા ચેાગ્ય નથી; એટલે તેરમે અને છઠ્ઠું ગુણુસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦) For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૧પ્રત્યક્ષસદ્ગુરુ સમ નહિ, પરાક્ષ જિન ઉપકાર; એવા લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ ૨૦૯ જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેના ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આભ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુના સમાગમ પ્રાપ્ત થયેા હાય તેમાં પક્ષ જિનેનાં વચન કરતાં માટે ઉપકાર સમાચે છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણુ ઉપકાર શૈા ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨ સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહી, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શે થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તે સમજનારના આત્મા પરિ ામે જિનની દશાને પામે. ૧૨ સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તા, આત્મભાનના ગુજ્ય. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તેપેાતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણુ' એ જ જિનનુ સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તે સત્તાએ સર્વાં જીવનુ . જીએ આંક નં. પુર ૧૩ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું છે. તે સદ્દગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ ગનહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ જે જિનાગમાદિ આત્માના હેવાપણાને તથા પરાકાદિના હોવાપણાને ઉપદેશ કરવાવાળાં શા છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સરુને જેગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્દગુરુ સમાન તે બ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૩ અથવા સદૂગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જે સદૂગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાને હેતુ આદિ બ્રાંતિ છેડીને માત્ર આત્માથે નિત્ય વિચારવાં. ૧૪ રોકે જીવ સ્વચ્છદ તે, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પિતાના ડહાપણે અને પિતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ “સ્વચ્છેદ છે. જે તે સ્વચ્છેદને રોકે તે જરૂર તે મેક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મેક્ષ પામ્યા છે એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમને એક દેષ જેને વિષે નથી એવા દેષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ ૧ પાઠાંતર:–અથવા સદગુરુએ કહ્યાં, જો અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રત્યક્ષ સગુરુ નથી, સ્વચ્છદ તે કાય; અન્ય ઉપાય કર્યો થકી, પ્રાયે બમણો થાય. ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુના વેગથી તે સ્વછંદ રોકાય છે, બાકી પિતાની ઈચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણું થાય છે. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વચ્છેદને તથા પિતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે સમકિત” કહ્યું છે. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિને લેભ એ આદિ મહાશત્રુ છે, તે પિતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પાપે કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છઘ પણ, વિનય કરે ભગવાન. ૧૯ જે સદૂગુરુના ઉપદેશથી કઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્દગુરુ હજુ છવાસ્થ રહ્યા તેપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળીભગવાન છઘસ્થ એવા પિતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. ૧૯ એ માર્ગ વિનય તણે, ભાગ્યે શ્રી વિતરાગ; મૂળ હેતુ એ માગને, સમજે કઈ સુભાગ્ય. ૨૦ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ વ હેાય એ વિકટ બૂડે * ર૧૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એ વિનયનો માર્ગ શ્રી જિને ઉપદે છે. એ માર્ગને મૂળ હેતુ એટલે તેથી આત્માને શે ઉપકાર થાય છે, તે કેઈક સુભાગ્ય એટલે સુલભધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૦ અસદ્દગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આ વિનયમાર્ગ કહ્યો તેને લાભ એટલે તે શિખ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જે કંઈ પણ અસદૂગુરુ પિતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે છે તે મહામહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. ૨૧ હાય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથ જીવ તે, અવળે તે નિર્ધાર. ૨૨ જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગોદિને વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેને અવળે નિર્ધાર લે, એટલે કાં પિતે તે વિનય શિખ્યાદિ પાસે કરાવે, અથવા અસદૂગુરુને વિષે પિતે સદ્ગુરુની બ્રાંતિ રાખી આ વિનયમાર્ગને ઉપયોગ કરે. ૨૨ હાય મતાથીં તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણે, અહીં કહ્યાં નિર્યક્ષ. ૨૩ જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનને લક્ષ થાય નહીં; એવા મતાથી જીવનમાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણે કહ્યાં છે. ૨૩ મતાર્થી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૧૩ જેને માત્ર ખાઘથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તે પેાતાના કુળધમ ના ગમે તેવા ગુરુ હાય તાપણુ તેમાં જ મમત્વ રાખે. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદ્ધિ સિદ્ધિ; વણું ન સમજે જિનનું, રાકી રહે નિજ બુદ્ધિ ૨૫ જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વણુ ન સમજે છે, અને માત્ર પેાતાના કુળધના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પેાતાની બુદ્ધિને રાકી રહે છે, એટલે પરમાથ હેતુસ્વરૂપ એવું જિનનું જે અંતર’ગસ્વરૂપ જાણવાચેાગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતા”માં રહે છે. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુજ્યેાગમાં વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાથે મુખ્ય. ૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુને કયારેક ચાગ મળે તો દુરાગ્રહાર્દિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહી, અને પે।તે ખરેખરા દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પેતે તેના પ્રત્યે પેાતાનું વિશેષ દૃઢપણું જણાવે. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષના, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રીમદ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું દેવ–નારકાદિ ગતિના “ભાંગા આદિનાં સ્વરૂપ કેઈક વિશેષ પરમાર્થ હેતુથી કહ્યાં છે, તે હેતુને જા નથી, અને તે ભંગજાળને કૃતજ્ઞાન જે સમજે છે, તથા પિતાના મતને, વેષને આગ્રહ રાખવામાં જ મુક્તિને હેતુ માને છે. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન, ૨૮ વૃત્તિનું સ્વરૂપ શું ? તે પણ તે જાણતા નથી, અને હું વ્રતધારી છું” એવું અભિમાન ધારણ કર્યું છે. કવચિત્ પરમાર્થના ઉપદેશને ચોગ બને તે પણ લેકેમાં પિતાનું માન અને પૂજાસકારાદિ જતાં રહેશે, અથવા તે માનાદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ અથવા “સમયસાર કે “ગવાસિષ્ઠ જેવા ગ્રંથ વાંચી તે માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. કેવી રીતે ગ્રહણ કરે? માત્ર કહેવારૂપે; અંતરંગમાં તથારૂપ ગુણની કશી સ્પર્શના નહીં, અને સદ્ગુરુ, સતશાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા વ્યવહારને લેપે, તેમ જ પિતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વતે. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈક પામે તેને સંગ જે, તે બૂડે ભવ માંહી. ૩૦ તે જ્ઞાનદશા પામે નહીં, તેમ વૈરાગ્યાદિ સાધનદશા પણ તેને નથી, જેથી તેવા જીવને સંગ બીજા જે જીવને થાય તે પણ ભવભાગરમાં ડૂબે. ૩૦ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૧૫ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન–અધિકારીમાં જ. ૩૧ એ જીવ પણ મતાર્થમાં જ વર્તે છે કેમકે ઉપર કહ્યા જીવ, તેને જેમ કુળધર્માદિથી મતાર્થતા છે, એમ આને જ્ઞાની ગણવવાના માનની ઈચ્છાથી પિતાના શુષ્કમતને આગ્રહ છે, માટે તે પણ પરમાર્થને પામે નહીં, અને અનઅધિકારી એટલે જેને વિષે જ્ઞાન પરિણામ પામવા ગ્ય નહીં એવા જીવમાં તે પણ ગણાય. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળ પણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ જેને ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાય પાતળા પડયા નથી, તેમ જેને અંતર વૈરાગ્ય ઉત્પન્ન થયા નથી, આત્મામાં ગુણ ગ્રહણ કરવારૂપ સરળપણું જેને રહ્યું નથી, તેમ સત્યાસત્યતુલના કરવાને જેને અપક્ષપાતદષ્ટિ નથી, તે મતાથી જીવ દુર્ભાગ્ય એટલે જન્મ, જરા, મરણને છેદવાવાળા મોક્ષમાર્ગને પામવા ચોગ્ય એવું તેનું ભાગ્ય ન સમજવું. ૩૨ લક્ષણ કહ્યાં મતાથનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ એમ મતાથી જીવનાં લક્ષણ કહ્યાં, તે કહેવાનો હેતુ એ છે કે કઈ પણ જીવને તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ –તે લક્ષણ કેવાં છે? તે કે આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું આત્માર્થી–લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. ૩૪ જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. “ સંમતિ પસંદૃ ત્ત કોળત્તિ પાસ–જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તો પણ પિતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માથી જુએ છે. ૩૪ પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે રોગ એકત્વથી, વતે આજ્ઞાધાર. ૩૫ પ્રત્યક્ષ સરુની પ્રાપ્તિનો માટે ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા ગ્ય નથી, અને જે દે સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સગુગેગથી સમાધાન થાય, અને તે દે ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુને ભેટે ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વતે. ૩૫ એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ ત્રણે કાળને વિષે પરમાર્થને પંથ એટલે મેક્ષને મા For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ર ૨૧૭ એક હાવા જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવા જોઈએ; બીજો નહી. ૩૬ એમ વિચારી અંતરે, શેાધે સદ્ગુરુ ચેગ; કામ એક આત્માર્થનું, ખીજો નહિ મનરેગ, ૩૭ એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યાગના શેાધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાર્દિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહી',−એ રેગ જેના મનમાં નથી.૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્મા નિવાસ. ૩૮ જ્યાં કષાય પાતળા પડયા છે, માત્ર એક મેક્ષપદ સિવાય ખીજા કોઈ પદ્મની અભિલાષા નથી, સંસારપર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થને નિવાસ થાય. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેાક્ષમા પામે નહી, મટે ન અતંર રોગ. ૩૯ જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહી, ત્યાં સુધી તેને મેાક્ષમાગ ની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખના હેતુ એવા અંતરરેગ ન મટે. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુòધ સુહાય; તે મેધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુને બેષ શેશભે અર્થાત્ પરિણામ પામે, અને તે બેધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૦ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય માહુ થઈ, પામે પદ નિર્વાણુ. ૪૧ જ્યાં સુવિચારદશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાનથી મેહના ક્ષય કરી નિર્વાણપદને પામે. ૪૧ ઊપજે તે સુવિચારણા, મેાક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખુ ષટ્પદ આંહી. ૪૨ જેથી તે સુવિચારદશા ઉત્પન્ન થાય, અને મેાક્ષમાગ સમજવામાં આવે તે છ પદરૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું. ૪૨ ૨૧૮ પપનામકથન આત્મા છે’, ‘તે નિત્ય છે,' ‘છે કર્તા નિજકમ;' ‘છે ભાક્તા,’ વળી ‘મેાક્ષ છે,’ ‘મેાક્ષ ઉપાય સુધ’ ૪૩ ‘આત્મા છે,’ ‘તે આત્મા નિત્ય’, ‘તે આત્મા પેાતાના કમના કર્તા છે,' ‘તે કમ ના ભેાક્તા છે,’ ‘તેથી મેાક્ષ થાય છે,’ અને તે મેાક્ષના ઉપાય એવા સત્યમ છે.’ ૫૩ ષસ્થાનક સક્ષેપમાં, ષટ્કન પણ તેહ; સમજાવા પરમાને, કહ્યાં જ્ઞાનીએ એહ, ૫૪ એ છ સ્થાનક અથવા છ પદ્મ અહીં સ ંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્ટન પણ તે જ છે. પરમા સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. ૪૪ શંકા—શિષ્ય ઉવાચ [ આત્માના હાવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છેઃ−] નથી દૃષ્ટિમાં આવતા, નથી જણાતું રૂપ; ખીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૧૯ દૃષ્ટિમાં આવતા નથી, તેમ જેનું ક ંઈ રૂપ જણાતુ નથી, તેમ સ્પ≠િ ખીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદા માનવેા, નહી. જુદુ એંધાણુ, ૪૬ અથવા દેતુ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયેા છે તે આત્મા છે, અથવા શ્વાસેાવાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવે તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદુ એધાણ એટલે ચિહ્ન નથી. ૪૬ વળી જો આત્મા હોય તેા, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હાય તો, ઘટ પટ આદિ જેમ, ૪૭ અને જો આત્મા હૈાય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હૈાય તો શા માટે ન જણાય? ૪૭ મિથ્યા મેાક્ષ ઉપાય; સમજાવે સદુપાય. ૪૮ માટે છે નહિ આતમા, એ અંતર શકા તણેા, માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મેાક્ષના અર્થે ઉપાય કરવા તે ફેકટ છે; એ મારા સત્તુપાય સમજાવા એટલે અંતરની શકાના કંઈ પણ સમાધાન હાય તા કહેા. ૪૮ સમાધાન—સદ્ગુરુ વાચ [આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ— ] ભાસ્યા દેહાધ્યાસથી આત્મા દેસમાન; પણ તે અન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહને પરિચય છે, તેથી આત્મા દેહ જે અર્થાત તને દેહ ભાસ્યા છે, પણ આત્મા અને દેહ બને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભા છે; અથવા દેહ જે આત્મા ભાસ્ય છેપણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બને જુદા જુદા છે. ૫૦ જે દ્રષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ તે આત્મા દષ્ટિ એટલે આંખથી કયાંથી દેખાય? કેમકે ઊલટે તેને તે જેનાર છે. સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાદ કરતાં કરતાં કેઈ પણ પ્રકારે જેને બાધ કરી શકાતો નથી એ બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. ૫૧ ૧છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર કણેન્દ્રિયથી સાંભળ્યું છે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષુ-ઈન્દ્રિય તેને જાણતી નથી, અને ચક્ષુ-ઈન્દ્રિયે દીઠેલું તે કણેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સી સી ઇન્દ્રિયને પોતપોતાના ૧ પાઠાંતર –કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન; For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૨. વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન નથી, અને આત્માને તે પાંચે ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઈન્દ્રિયના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે, અને આત્મા વિના એકેક ઇન્દ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈન્દ્રી, પ્રાણુ આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણ. ૫૩ દેહ તેને જાણ નથી, ઈન્દ્રિયે તેને જાણતી નથી અને શ્વાસે છૂવાસરૂપ પ્રાણ પણ તેને જાણતા નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે; નહીં તે. જડપણે પડયા રહે છે, એમ જાણે. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈિતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતે છતાં તે તે અવસ્થાએથી જુદે જ રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હવાપાણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એ પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એ જેને સ્વભાવ પ્રગટ છે, અને એ તેની નિશાની સદાય વતે છે, કઈ દિવસ તે નિશાનીને ભંગ થતો નથી. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ૫૫ ઘટ, પટ આદિને તું પિતે જાણે છે, તે છે? એમ તું માને છે, અને જે તે ઘટ, પટ આદિને જાણનાર છે તેને For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝાં માનતો નથી; એ જ્ઞાન તે કેવુ કહેવુ...? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હાય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ દુળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે; અને સ્થૂળ દેહને વિષે ઘેાડી બુદ્ધિ પણ જોવામાં આવે છે, જો દેહુ જ આતમા હાય તો એવા વિકલ્પ એટલે વિરાધ થવાના વખત ન આવે ૫૬ જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણુ પામે નહીં, ત્રણે કાળ હ્રયભાવ. ૫૭ કેઈ કાળે જેમાં જાણવાના સ્વભાવ નથી તે જડ, અને સદાયે જે જાણવાના સ્વભાવવાન છે તે ચેતન, એવે એયને કેવળ જુદો સ્વભાવ છે, અને તે કાઈ પણ પ્રકારે એકપણું' પામવા ચેાગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવા એયના જુદા જુદા દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. આત્માની શકા કરે, આત્મા પાતે આપ; શંકાના કરનાર તે, અચરજ એહુ અમાપ. ૫૮ આત્માની શકા આત્મા આપે પોતે કરે છે. જે શંકાના - કરનાર છે, તે જ આત્મા છે. તે જાણતો નથી, એ માપ ન થઈ શકે એવુ' આશ્ચય છે. ૫૮ 'કા—શિષ્ય ઉવાચ [આત્મા નિત્ય નથી એમ શિષ્ય કહે છે ઃ—] આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સભવ તેનેા થાય છે, અંતર કચે` વિચાર. ૫૯ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ આત્મસિદ્ધિ શાસ આત્માના હોવાપણુ વિષે જે જે પ્રકાર કહ્યા તેને અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહગથી ઊપજે, દેહવિયેગે નાશ. ૬૦ પણ બીજી એમ શંકા થાય છે, કે આત્મા છે તેપણ તે અવિનાશ એટલે નિત્ય નથી; ત્રણે કાળ હોય એ પદાર્થ નથી, માત્ર દેહના સંગથી ઉત્પન્ન થાય, અને વિગે વિનાશ પામે. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. સમાધાન–સશુરુ ઉવાચ. [આત્મા નિત્ય છે એમ સદ્ગુરુ સમાધાન કરે છે –] દેહ માત્ર સંગ છે, વળી જળ રૂપી દશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય! ૬૨ દેહ માત્ર પરમાણુને સંગ છે, અથવા સંગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે, રૂપી છે, અને દક્ય એટલે બીજ કઈ દ્રષ્ટાને તે જાણવાને વિષય છે, એટલે તે પિતે પિતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે ક્યાંથી જાણે? તે દેહના પરમાણુએ પરમાણુને વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણા તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા ગ્ય નથી, અને ઉત્પત્તિ થવા ગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવાયોગ્ય નથી. વળી તે દેહ રૂપી એટલે સ્થૂળાદિ પરિણામવાળે છે અને ચેતન દ્રષ્ટા છે, ત્યારે તેના સાગથી ચેતનની ઉત્પત્તિ શી, રીતે થાય? અને તેમાં લય પણ કેમ થાય? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે. અને તેમાં જ નાશ પામે છે, એ વાત કેના અનુભવને વશ રહી? અર્થાત્ એમ કેણે જાણ્યું? કેમકે જાણ નાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે નહીં, અને નાશ તે તેથી પહેલાં છે, ત્યારે એ અનુભવ થયે કેને? ૬૨ જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી; દેહના ચેગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ આશંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશે – દેહ છે તે જીવને માત્ર સંગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સાગથી ઉત્પન્ન થયેલ એ પદાર્થ છે. વળી તે જડ છે એટલે કેઈને જાણતા નથી, પિતાને તે જાણતા નથી તો બીજાને શું જાણે? વળી દેહ રૂપી છે; સ્થૂળાદિ સ્વભાવવાળે છે અને ચક્ષુને વિષય છે. એ પ્રકારે દેહનું સ્વરૂપ છે, તે તે ચેતનનાં ઉત્પત્તિ અને લયને શી રીતે જાણે? અર્થાત્ પિતાને તે જાણતા નથી તે “મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે, એમ શી રીતે જાણે? અને “મારા છૂટી જવા પછી આ ચેતન છૂટી જશે અર્થાત્ નાશ પામશે એમ જડ એ દેહ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાય શી રીતે જાણે ? કેમકે જાણનારા પદાર્થ તે રહે છે; દેહ જાણનાર થઈ શકતા નથી, તેા ઉત્પત્તિલયન અનુભવ કેને વશ કહેવા? દેહને વશ તે કહેવાય એવું છે જ નહી', કેમકે તે જડપણું જાણનારા એવા તેથી પ્રત્યક્ષ જડ છે, અને તેનુ ભિન્ન ખીજો પદા` પણ સમજાય છે. ૨૨૫ જાણનાર જ પછી ચેતનનાં જો કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તે તે વાત તે ખેલતાં જ વિઘ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનના જ અંગીકાર કરવે પડયો, એટલે એ વચન । માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવામાત્ર થયું; જેમ ‘ મારા માઢામાં જીભ નથી ’ એવું વચન કેાઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનુ કેવું યથા પણુ' છે તે તમે જ વિચારી જુઓ (૬૨) જેના અનુભવ વસ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પતિ, લય થાય છે, એવા કાઈને પણ અનુભવ થવા યાગ્ય છે નહી. ૬૩ દેહની ઉત્પત્તિ અને દેહના લયનુ' જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદા ન હૈાય તે કાઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં, અથવા જેની ઉત્પતિ આ. ૧૫ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રીમદ રાજચંદ્ર કાવ્ય અમૃત–ઝરણાં અને લય જે જાણે છે તે તેથી જુદા જ હાય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન કર્યાં, પણ તેના જાણનાર ઠર્યાં, માટે તે એની એકતા કેમ થાય ? (૬૩) જે સચાગે દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સ યેાગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જે જે સયોગા દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંચાગનુ સ્વરૂપ વિચાર તાં એવા કોઈ પણ સચાગ સમજાતા નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સયોગથી નહી ઉત્પન્ન થયેલા એવા છે; અર્થાત્ અસયાગી છે, સ્વાભાવિક પદ્મા છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. ૬૪ જે જે દેહાદિ સંયોગા દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સચાગેાના વિચાર કરી જીએ તે। કાઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવા આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કાઈ પણ સંયોગેા તમને જાણતા નથી અને તમે તે સવ સયોગાને જાણા છે એ જ તમારું તેથી જુદાપણું અને અસયોગીપણુ એટલે તે સંયોગાથી ઉત્પન્ન નહીં થવાપણુ` સહેજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંચા ગાથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગા જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સ યોગા પીએ તેથી તે અનુભવ ન્યારા ને ન્યારા જ માત્ર તેને For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૭ જાણનારરૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે તે સંયોગોના ભવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણે. (૬૪) જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કેઈને, ક્યારે કદી ન થાય. ૬૫ જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કેઈને ક્યારે કદીપણ અનુભવ થાય નહીં. ૬૫ કેઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ જેની ઉત્પત્તિ કોઈપણ સંયોગથી થાય નહીં તેને નાશ પણ કેઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ “નિત્ય છે. ૬૬ કોઈ પણ સંયોગેથી જે ઉત્પન્ન ન થયું હોય અર્થાત્ પિતાના સ્વભાવથી કરીને જે પદાર્થ સિદ્ધ હોય, તેને લય બીજા કેઈ પણ પદાર્થમાં થાય નહીં; અને જે બીજા પદાર્થમાં તેને લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહીં તો તેમાં તેની લયરૂપ ઐકયતા થાય નહીં. માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશી જાણુને નિત્ય છે એવી પ્રતીતિ કરવી યોગ્ય લાગશે. (૬) ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ ક્રોધાદિ પ્રવૃતિઓનું વિશેષપણું સર્ષ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તે તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મને For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રીમદ્ રાજચ કાવ્ય-અમૃત-અાં જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. ૬૭ સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જં તુઓને પકડતાં તેને પકડવાથી દુઃખ થાય છે એવી ભયસના પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાશી જવાનુ` પ્રયત્ન કરે છે; કઇંક પ્રાણીમાં જન્મથી પ્રીતિનુ કઈંકમાં સમતાનું, કઈંકમાં વિશેષ નિ યતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાર્દિ પ્રત્યે અસંગતાનું, અને કઈકને આહારાદ્વિ વિષે અધિક અધિક લબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિએ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂના સંસ્કાર જ સંભવે છે. કદાપિ એમ કહીએ કે ગંમાં વીય કે રેતના ગુણના યાગથી તે તે પ્રકારના ગુણા ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવુ' પણ યથાર્થ નથી. જે માબાપે કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા ખાળપણાથી જ જોવામાં આવે છે, વળી જે માબાપેામાં ક્રેધનું વિશેષપણું. જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દૃષ્ટિગેાચર થાય છે, તે શી રીતે થાય ? વળી તે વીં−રેતના તેવા ગુણા સંભવતા નથી, કેમકે તે વીય—રત પાતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીય–રેતને આશ્રયે ક્રોધાદ્રિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કોઈ પણ સ્થળે તેવા For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ર ૨૨૯ ભાવેા અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે. એટલે વી—રેતના ગુણ્ણા નથી; જેથી તેનાં ન્યૂનાધિકે કરી ક્રોધાદિનુ ન્યૂનાધિકપણુ` મુખ્યપણે થઈ શકવા ચેાગ્ય નથી. ચેતનના આછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભીના વી –રેતનેા ગુણ નહીં, પણ ચેતનના તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સભવે છે, કેમકે કારણ વિના કાર્ટીની ઉત્પત્તિ ન થાય. ચેતનના પૂર્વ પ્રયાગ તથાપ્રકારે હાય, તે તે સંસ્કાર વતે; જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારાનેા અનુભવ થાય છે, અને તે સંસ્કારે પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. (૬૭) આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; ખાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનુ પલટવાપણું છે. ( કઈ સમુદ્ર પલટાતા નથી, માત્ર મેાજા પલટાય છે, તેની પેઠે. ) જેમ ખાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને ખાળ અવસ્થા વતાં આત્મા માળક જણાતા, તે ખાળ અવસ્થા છેાડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી ત્યારે યુવાન જણાયા, અને યુવાવસ્થા તજી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી ત્યારે વૃદ્ધ જણાયા. એ ત્રણે અવસ્થાના ભેદ થયા તે પર્યાયભેદ છે, પણ તે ત્રણે અવસ્થામાં આત્મદ્રવ્યના ભેદ થયા નહી', અર્થાત્ અવસ્થાએ બદલાઈ પણ આત્મા બદલાયા નથી. આત્મા એ ત્રણે અવસ્થાને જાણે છે, અને તે ત્રણે અવસ્થાની તેને જ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સ્મૃતિ છે. ત્રણે અવસ્થામાં આત્મા એક હોય તે એમ બને, પણ જે આત્મા ક્ષણે ક્ષણે બદલાતે હેય તે અનુભવ બને જ નહીં. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણું વદનાર; વદનાર તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, અને ક્ષણિકપણું કહે છે તે કહેનાર અર્થાત્ જાણનાર ક્ષણિક હેય નહીં; કેમકે પ્રથમ ક્ષણે અનુભવ થયે તેને બીજે ક્ષણે તે અનુભવ કહી શકાય, તે બીજે ક્ષણે પોતે ન હોય તે કયાંથી કહે? માટે એ અનુભવથી પણ આત્માના અક્ષણિકપણાને નિશ્ચય કર. ૬૯ કયારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ, ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ વળી કઈ પણ વસ્તુને કઈ પણ કાળે કેવળ તો નાશ થાય જ નહીં; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનને પણ કેવળ નાશ થાય નહીં. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તે તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે કે એમ કહે છે કે ઘડો, નાશ પામે છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂમ ભૂકો થાય તે પણ પરમાણુ સમૂહરૂપે રહે, પણ કેવળ નાશ ન થાય, અને તેમાંનું એક પરમાણુ પણ ઘટે નહીં, કેમકે અનુભવથી જોતાં , અવસ્થાંતર થઈ શકે, પણ પદાર્થને સમૂળગો નાશ થાય એમ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૩૧ ભાસી જ શકવા ચેગ્ય નથી, એટલે જો તું ચેતનના નાશ કહે, તાપણુ કેવળ નાશ તા કહી જ શકાય નહી', અવસ્થાંતરરૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનના અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવા હાય તે। તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુએ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા ચેાગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તુ અનુભવ કરી જોઇશ તે કાઈમાં નહીં ભળી શકવા યાગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા ચેાગ્ય એવુ· ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. ૭૦ શંકા—શિષ્ય ઉવાચ [આત્મા કર્મીના કર્તા નથી, એમ શિષ્ય કહે છે :- ] કર્તા જીવ ન કના, કર્મ જ કન્હેં ક; અથવા સહેજ સ્વભાવ કાં, કમ જીવના ધર્મ. ૭૧ જીવ કર્મીના કર્તા નથી, કર્માંના કર્યાં કમ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેના કર્તા છે એમ કહેા તા પછી તે જીવના ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હાવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ મંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અખંધ. ૭૨ અથવા એમ નહીં, તે આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ ક ના બંધ કરે છે; તેમ નહીં, તા જીવને કમ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઇશ્વરેચ્છારૂપ હાવાથી જીવ તે કમથી ‘અખધ' છે. ૭૨ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું માટે મક્ષ ઉપાયને, કેઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ માટે જીવ કઈ રીતે કર્મને કર્તા થઈ શકતો નથી, અને મોક્ષને ઉપાય કરવાને કઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી અને જે કર્તાપણું હોય તે કઈ રીતે તે તેને સ્વભાવ મટવા ગ્ય નથી. ૭૩ સમાધાન-સદ્ગુરુ ઉવાચ [કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે, હોય ને ચેતન પ્રેરણા, કેણુ ગ્રહે તે કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણું, જુઓ વિચારી ધર્મ. ૭૪ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તે કર્મને કેણ ગ્રહણ કરે? જડને સ્વભાવ પ્રેરણું નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. ૭૪ - જે ચેતનની પ્રેરણા ન હોય, તે કર્મ કેણ ગ્રહણ કરે? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જડને છે જ નહીં અને એમ હોય તો ઘટ, પટાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણક્ત હોવા જોઈએ, પણ તે અનુભવ તે કેઈ ને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે, અને તે માટે કર્મને કર્તા કહીએ છીએ. અર્થાત એમ છવ કર્મને ર્તા છે. કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ?” તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી ૧. પાઠાંતર :–જુઓ વિચારી મમ: For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ર૩૩ તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે, કેમકે તેને વિષે પ્રેરણુશક્તિ છે. (૭૪) જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ, તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ છવધર્મ. ૭૫ આત્મા જે કર્મ કરતો નથી, તે તે થતાં નથી, તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવન ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તે કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માને સ્વાભાવિક ધર્મ નહીં. ૭૫ કેવળ હેત અસંગ જે ભારત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કેવળ જે અસંગ હેત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હેત તે તને પિતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તે જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. ૭૬ કર્તા ઈશ્વર કેઈનહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દેષપ્રભાવ. ૭૭ જગતને અથવા જીનાં કર્મને ઈશ્વર કર્તા કઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેને થયે છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મક્ત ગણીએ તો તેને દોષને પ્રભાવ થયે ગણું જોઈએ, માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. ૭૭ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં હવે તમે અનાયાસથી તે કર્મો થતાં હોય, એમ કહ્યું તે વિચારીએ. અનાયાસ એટલે શું ? આત્માએ નહીં ચિતવેલું? અથવા આત્માનું કંઈ પણ કર્તવ્ય છતાં પ્રવતેલું નહીં ? અથવા ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી થયેલું? અથવા પ્રકૃતિ પરાણે વળગે તેથી થયેલું? એવા મુખ્ય ચાર વિકલ્પથી અનાયાસકર્તાપણું વિચારવા ગ્ય છે. પ્રથમ વિકલ્પ આત્માએ નહીં ચિતવેલું એવે છે. જો તેમ થતું હોય તે તો કર્મનું ગ્રહવાપણું રહેતું જ નથી, અને જ્યાં ગ્રહવાપણું રહે નહીં ત્યાં કર્મનું હેવાપણું સંભવતું નથી, અને જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે, અને ગ્રહણગ્રહણ કરે છે, એમ અનુભવ થાય છે. જેમાં તે કઈ પણ રીતે પ્રવર્તતે જ નથી, તેવા ક્રોધાદિ ભાવ તેને સંપ્રાપ્ત થતા જ નથી, તેથી એમ જણાય છે કે નહીં ચિંતવેલાં અથવા આત્માથી નહીં પ્રવર્તેલાં એવાં કર્મોનું ગ્રહણ તેને થવાયોગ્ય નથી, એટલે એ બંને પ્રકારે અનાયાસ કર્મનું ગ્રહણ સિદ્ધ થતું નથી. - ત્રીજો પ્રકાર ઈશ્વરાદિ કઈ કર્મ વળગાડી દે તેથી અનાયાસ કર્મનું ગ્રહણ થાય છે એમ કહીએ તે તે ઘટતું નથી. પ્રથમ તે ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે અને એ પ્રસંગ પણ વિશેષ સમજવા ગ્ય છે; તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ કર્તાને કેઈસ્વીકાર કરી લઈએ છીએ, અને તે પર વિચાર કરીએ છીએ – જે ઈશ્વરાદિ કર્મના વળગાડનાર હોય તે તે જીવ નામને વચ્ચે કેઈ પણ પદાર્થ રહ્યો નહીં, કેમકે પ્રેરણાદિ ધર્મે કરીને For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૩૫ તેનું અસ્તિત્વ સમજાતું હતું, તે પ્રેરણાદિ તે ઈશ્વરકૃત કર્યા, અથવા ઈશ્વરના ગુણ ઠર્યા તે પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ ? એટલે કર્મ ઈશ્વરપ્રેરિત નહીં પણ આત્માનાં પિતાનાં જ કરેલાં હવા એગ્ય છે. તેમ ચે વિકલ્પ પ્રકૃત્યાદિ પરાણે વળગવાથી કર્મ થતાં હેય? તે વિકલ્પ પણ યથાર્થ નથી. કેમકે પ્રકૃત્યાદિ જડ છે, તેને આત્મા ગ્રહણ ન કરે તો તે શી રીતે વળગવાયેગ્ય થાય? અથવા દ્રવ્યકર્મનું બીજું નામ પ્રકૃતિ છે; એટલે કર્મનું કર્તાપણું કર્મને જ કહેવા બરાબર થયું. તે તે પૂર્વે નિષેધી દેખાડયું છે. પ્રકૃતિ નહીં, તે અંતઃકરણદિ કર્મ ગ્રહણ કરે તેથી આત્મામાં કર્તાપણું વળગે છે, એમ કહીએ તે તે પણ એકાંતે સિદ્ધ નથી. અંતઃકરણાદિ પણ ચેતનની પ્રેરણા વિના અંતઃકરણદિરૂપે પ્રથમ ઠરે જ કયાંથી? ચેતન જે કર્મવળગણુનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ છે. જે ચેતન મનન કરે નહીં, તે કંઈ તે વળગણમાં મનન કરવાને ધર્મ નથી, તે તે માત્ર જડ છે. ચેતનની પ્રેરણાથી તેને અવલંબીને કંઈ ગ્રહણ કરે છે તેથી તેના વિષે કર્તાપણું આપાય છે, પણ મુખ્યપણે તે ચેતન કર્મને કર્તા છે. આ સ્થળે તમે વેદાંતાદિ દષ્ટિએ વિચારશે તે અમારાં આ વાક્ય તમને બ્રાંતિગત પુરુષનાં કહેલાં લાગશે. પણ હવે જે પ્રકાર કહ્યો છે તે સમજવાથી તમને તે વાક્યની યથાતથ્થતા લાગશે અને ભ્રાંતિગતપણું ભાસ્યમાન નહીં થાય. જે કઈ પણ પ્રકારે આત્માનું કર્મનું સ્વપણું ન હોય, તે કઈ પણ પ્રકારે તેનું ભકતૃત્વપણું પણ ન કરે, અને For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જ્યારે એમ જ હોય તે પછી તેનાં કઈ પણ પ્રકારનાં દુઃખોનો સંભવ પણ ન જ થાય. જ્યારે કેઈ પણ પ્રકારનાં દુઃખનો સંભવ આમાને ન જ થતો હોય તો પછી વેદાંતાદિ શાસ્ત્ર સર્વ દુઃખથી ક્ષય થવાને જે માર્ગ ઉપદેશે છે તે શા માટે ઉપદેશે છે? “જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, ત્યાં સુધી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય નહીં,” એમ વેદાંતાદિ કહે છે; તે જે દુઃખ ન હોય તે તેની નિવૃત્તિને ઉપાય શા માટે કહેવું જોઈએ? અને કર્તૃત્વપણું ન હોય, તે દુઃખનું ક્ષેત્ત્વપણું ક્યાંથી હોય? એમ વિચાર કરવાથી કર્મનું કર્તુત્વ કરે છે. - હવે અત્રે એક પ્રશ્ન થવા ગ્ય છે અને તમે પણ તે પ્રશ્ન કર્યો છે કે “જે કર્મનું કર્તાપણુ આત્માને માનીએ, તે તે આત્માને તે ધર્મ કરે, અને જે જેને ધર્મ હોય તે ક્યારે પણ ઉચછેદ થવા ગ્ય નથી; અર્થાત્ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા ગ્ય નથી, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.” એમ જ જે કર્મનું કર્તાપણું આત્માને ધર્મ ઠરે, તે તે નાશ પામે નહીં. 1 ઉત્તર-સર્વ પ્રમાણશના સ્વીકાર્યા વિના એમ ઠરે, પણ વિચારવાનું હોય તે કઈ એક પ્રમાણુશ સ્વીકારીને બીજા પ્રમાણુશને નાશ ન કરે. “તે જીવને કર્મનું કર્તાપણું ન હોય અથવા “હેય તે તે પ્રતીત થવા ચોગ્ય નથી.” એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કર્મનું કર્તુત્વ જણાવ્યું છે. કર્મનું કર્તૃત્વ હોય તે તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૩૭ સમજવો યોગ્ય નથી, કેમકે જે જે કઈ પણ વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવળ એકત્વ કેમ થાય? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ તેને જીવ ત્યાગ કરે તો થઈ શકવાને ગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મને મેં તમને અનાદિ બ્રમ કહ્યો છે, અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રતિપાદન કર્યું છે, તેથી પણ તે નિવૃત્ત થવા ગ્ય છે, એમ સાથે સમજવું ઘટે છે. જે જે ભ્રમ હોય છે, તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપ હોય છે, અને તેથી તે ટળવા ગ્ય છે, જેમ મૃગજળમાંથી જળબુદ્ધિ. કહેવાને હેતુ એ છે કે, અજ્ઞાને કરીને પણ જે આત્માને કર્તાપણું ન હોય, તે તે કશું ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ સમજવાને હેતુ રહે નથી. હવે અહીં આગળ જીવનું પરમાર્થ જે કર્તાપણું છે તે કહીએ છીએ : (૭૭) ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વતે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ. ૭૮ આત્મા જે પિતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તે તે પિતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતે ન હોય ત્યારે કર્મભાવને કર્તા છે. ૭૮ પિતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવને એટલે ચૈતન્યાદિ સ્વભાવને જ કર્તા છે, અન્ય કઈ પણ કર્યાદિને For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કર્તા નથી, અને આત્મા જ્યારે પિતાના સ્વરૂપના ભાનમાં વતે નહીં ત્યારે કર્મના પ્રભાવને કર્તા કહ્યો છે. પરમાથે તે જીવ અકિય છે, એમ વેદાંતાદિનું નિરૂપણ છે; અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અકિયપણું છે, એમ નિરૂપણ કર્યું છે, છતાં અમે આત્માને શુદ્ધવસ્થામાં કર્તા હોવાથી સકિય કહ્યો એ સંદેહ અત્રે થવા ગ્ય છે. તે સંદેહ આ પ્રકારે શમાવવા એગ્ય છે –શુદ્ધાત્મા પગન, પરભાવને અને વિભાવને ત્યાં કર્તા નથી, માટે અકિય કહેવા ગ્ય છે પણ ચૈતન્યાદિ સ્વભાવને પણ આત્મા ર્તા નથી એમ જે કહીએ તો તે પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને ગકિયા નહીં હોવાથી તે અકિય છે, પણ સ્વાભાવિક ચિંતન્યાદિ સ્વભાવરૂપ કિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સકિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી અકિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અકિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા,અકિયતાકહેતાં કશો દોષ નથી.(૭૮) શકા–શિષ્ય ઉવાચ [તે કર્મનું ભક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે –] જીવ કર્મ કર્તા કહે, પણ ભક્તા નહિ સેય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હેય? ૭૯ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૩૯ જીવને કર્મને કર્તા કહીએ તોપણ તે કર્મને ભક્તા જીવ નહીં કરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય? અર્થાત્ ફળદાતા થાય? ૭૯ ફળદાતા ઈશ્વર ગયે, ભક્તાપણું સધાય; એમ કહે ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ફળદાતા ઈકવર ગણીએ તે ભક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભગવાને તેથી જીવ કર્મનો ભક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણુએ તે તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. ૮૦ “ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કેઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી, એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા એગ્ય છે – જે કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તે ત્યાં ઈશ્વરનું ઈકવરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈકવરને દેહાદિ અનેક પ્રકારને સંગ થવે સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાને ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિને કર્તા નથી, જે પરભાવાદિને કર્તા થાય તે તે સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈકવર પણ પરને ફળ દેવા આદિરૂપ કિયામાં પ્રવર્તે તે તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે, તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉછેરવા જેવી સ્થિતિ થાય છે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં વળી જીવ અને ઈશ્વરને સ્વભાવભેદ માનતાં પણ અનેક દેષ સંભવે છે. બનેને જે ચૈતન્યસ્વભાવ માનીએ, તે બન્ને સમાન ધર્મના કર્તા થયા તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તે પણ વિરેાધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડે ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ અને ઈશ્વરને જે અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણુએ તો તે સંસારી જીવે જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણને સંભવ ક્યાંથી થાય? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને “દેહધારી સર્વજ્ઞ ઈશ્વર” માનીએ તો પણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ “વિશેષ સ્વભાવ” ઈશ્વરમાં ક્યા ગુણને લીધે માનવા ગ્ય થાય? અને દેહ તે નાશ પામવા ગ્ય છે, તેથી ઈશ્વરને પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (૮૦) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભેગ્યસ્થાન નહિ કેય. ૮૧ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૪૧ તે ફળદાતા ઈશ્વર સિદ્ધ થતું નથી એટલે જગતને નિયમ પણ કઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભેગવવાનાં કેઈ સ્થાનક પણ ઠરે નહીં, એટલે જીવને કર્મનું લેતૃત્વ ક્યાં રહ્યું ? ૮૧ સમાધાન–સદ્ગુરુ ઉવાચ [જીવને પોતાનાં કરેલાં કર્મનું ભક્તાપણું છે,એમસરુ સમાધાન કરે છે.] ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણું ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ભાવકર્મા જીવને પિતાની બ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્ય કર્મની વર્ગણું તે ગ્રહણ કરે છે. ૮૨ કર્મ જડ છે તે તે શું સમજે કે આ જીવને આ મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું? માટે જીવ કર્મને ભોક્તા થવા સંભવ નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે – જીવ પિતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મને ર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પિતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્મૃતિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદ્ગલની વર્ગને તે ગ્રહણ કરે છે. (૮૨) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભક્તાપણું જણાય. ૮૩ આ૧૬ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ઝેર અને અમૃત પિતે જાણતા નથી કે અમારે આ જીવને ફળ આપવું છે, તે પણ જે જીવ ખાય છે, તેને તે ફળ થાય છે; એમ શુભાશુભ કર્મ, આ જીવને આ ફળ આપવું છે એમ જાણતાં નથી, તે પણ ગ્રહણ કરનાર જીવ, ઝેર–અમૃતના પરિણામની રીતે ફળ પામે છે. ૮૩ - ઝેર અને અમૃત પિતે એમ સમજતાં નથી કે અમને ખાનારાને મૃત્યુ, દીર્ધાયુષતા થાય છે. પણ સ્વભાવે તેને ગ્રહણ કરનાર પ્રત્યે જેમ તેનું પરિણમવું થાય છે, તેમ જીવમાં શુભાશુભ કર્મ પણ પરિણમે છે, અને ફળ સન્મુખ થાય છે; એમ જીવને કર્મનું ભક્તાપણું સમજાય છે. (૮૩) એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે અને એ જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. ૮૪ તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે, તે ન થવા જોઈએ, કેમકે જીવપણું સમાન છે, તથા મનુષ્યપણું સમાન છે, તો સર્વને સુખ અથવા દુખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલે ભેદ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ ર૪૩ છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એમ શુભ અને અશુભ કર્મ ભેગવાય છે. (૮૪) ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. ૮૫ ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભેગવવાથી તે નિઃસવ થયે નિવૃત્ત થાય છે. ૮૫ ઝેર ઝેરપણે પરિણમે છે, અને અમૃત અમૃતપણે પરિણમે છે, તેમ અશુભ કર્મ અશુભપણે પરિણમે અને શુભ કર્મ શુભપણે પરિણમે છે, માટે જીવ જેવા જેવા અધ્યવસાયથી કર્મને ગ્રહણ કરે છે, તેવા તેવા વિપાકરૂપે કર્મ પરિણમે છે, અને જેમ ઝેર અને અમૃત પરિણમી રહે નિઃસત્ત્વ થાય છે, તેમ ભેગથી તે કર્મ દૂર થાય છે. (૮૫) તે તે ભગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહીં સંક્ષેપે સાવ. ૮૬. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તે ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યને વિશેષ સ્વભાવ છે. અને તે આદિ હેતુથી તે તે ભેગ્યસ્થાનક હોવા ગ્ય છે. હે શિષ્ય! For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જડચેતનના સ્વભાવ સંગાદિ સૂક્ષ્મસ્વરૂપને અત્રે ઘણે વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તે પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. ૮૬ તેમ જ, ઈશ્વર જે કર્મફળદાતા ન હોય અથવા જગતકર્તા ન ગણીએ તે કર્મ ભેગવવાનાં વિશેષ સ્થાનકે એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન કયાંથી હેય, કેમ કે તેમાં તે ઈશ્વરના કર્તાત્વની જરૂર છે, એવી આશંકા પણ કરવા નથી, કેમ કે મુખ્યપણે તે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવક છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્વલેકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મ દ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિએ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે. આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુગલસામર્થ્ય એના સંગ વિશેષથી લેક પરિણમે છે. તેને વિચાર કરવા માટે ઘણે વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્રે તે મુખ્ય કરીને આત્મા કર્મને ભક્તા છે એટલે લક્ષ કરાવવાનું હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૮૬) શંકા-શિષ્ય ઉવાચ [જીવને તે કર્મથી મેક્ષ નથી, એમ શિષ્ય કહે છે –] કર્તા ભક્તા જીવ છે, પણ તેને નહિ મોક્ષ વીત્યે કાળ અનંત પણે, વર્તમાન છે દોષ. ૮૭ કર્તા લેતા જીવ છે, પણ તેથી તેને મેક્ષ થવા For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૪૫ ચેાગ્ય નથી, કેમકે અનંતકાળ થયા તા પણુ ક કરવારૂપી દોષ હજુ તેને વિષે વમાન જ છે. ૮૭ શુભ કરે ફળ ભાગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્માં રહિત ન કયાંય. ૮૮ શુભ કર્મ કરે તે તેથી દેવાઢિ ગતિમાં તેનુ શુભ ફળ ભાગવે, અને અશુભ કમ કરે તે નરકાદિ ગતિને વિષે તેનુ અશુભ ફળ ભેગવે; પણ જીવ કરહિત કોઈ સ્થળે હાય નહી' ૮૮ સમાધાન—સદ્ગુરુ ઉવાચ [તે કર્મથી જીવને મેાક્ષ થઈ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :–] જેમ શુભાશુભ ક પદે, જાણ્યાં સફ્ળ પ્રમાણુ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મેાક્ષ સુજાણુ. ૮૯ જેમ શુભાશુભ કમપદ તે જીવના કરવાથી તે થતાં જાણ્યાં, અને તેથી તેનુ' ભેાક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મોનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા ચેાગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણુ છે; અર્થાત્ જેમ તે શુભાશુભ કર્મ અક્ળ જતાં નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા ચૈાગ્યુ નથી; માટે તે નિવૃત્તિરૂપ મેાક્ષ છે એમ હું વિચક્ષણ ! તું વિચાર. ૮૯ વીત્યેા કાળ અન ́ત તે, કમ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેાક્ષ સ્વભાવ. ૯૦ "સહિત અન’તકાળ વીત્યે, તે તે શુભાશુભ ક પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યે પણ તેના પર For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ઉદાસીન થવાથી તે કર્મફળ દાય, અને તેથી મેક્ષસ્વભાવ પ્રગટ થાય. ૯૦ દેહાદિક સંગને, આત્યંતિક વિયોગ, સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧ દેહાદિ સંગને અનુક્રમે વિયોગ તે થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયાગ કરવામાં આવે તે સિદ્ધસ્વરૂપ મેક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભગવાય. ૯૧ - શંકા-શિષ્ય ઉવાચ [મેક્ષને ઉપાય નથી, એમ શિષ્ય કહે છે – ] હેય કદાપિ એક્ષપદ, નહિ અવિધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨ મોક્ષપદ કદાપિ હોય તે પણ તે પ્રાપ્ત થવાને કઈ અવિધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એ ઉપાય જણાતે નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક તેમાં મત સાચે કયે, બને ન એહ વિવેક. ૯૩ અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરે શંકા છેડી દઈએ, તે પણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયે કહે છે, અર્થાત કેઈ કંઈ કહે છે અને કઈ કંઈ કહે છે, તેમાં ક મત સાચે એ વિવેક બની શકે એવું નથી. ૩ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ, એને નિશ્ચય ન બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ બ્રાહ્મણદિ કઈ જાતિમાં મેક્ષ છે, અથવા કયા વેષમાં મેક્ષ છે એને નિશ્ચય પણ બની ન શકે એવે છે, કેમકે તેવા ઘણા ભેદે છે, અને એ દેશે પણ મેક્ષને ઉપાય પ્રાપ્ત થવા ગ્ય દેખાતું નથી. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણ, શે ઉપકાર જ થાય? ૯૫ તેથી એમ જણાય છે કે મોક્ષને ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદને ઉપાય પ્રાપ્ત થ અશક્ય દેખાય છે. ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. ૯૬ આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જે મેક્ષને ઉપાય સમજુ તે સદ્ભાગ્યને ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય” ઉદય બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મેક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. ૯ સમાધાન–સશુરુ ઉવાચ. [ મોક્ષને ઉપાય છે, એમ સશુરુ સમાધાન કરે છે–] પાંચે ઉત્તરની થઈ આત્મા વિષે પ્રતીત, થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું પાચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તે મેક્ષના ઉપાયની પણ એ રીતે તેને સહજમાં પ્રતીતિ થશે. અત્રે “થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષેપાય સમજાવે કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણું અવશ્ય તેને મેપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સગુરુનાં વચનને આશય છે. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પિતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનને સ્વભાવ અંધકાર જેવું છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળને અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાન પ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે. ૯૮ જે જે કારણું બંધનાં, તેહ બંધને પંથ; તે કારણે છેદક દશા, મેક્ષપંથ ભવઅંત. ૯ જે જે કારણે કર્મબંધનાં છે, તે તે કર્મબંધને માર્ગ છે અને તે તે કારણેને છેદે એવી જે દશા છે તે મેક્ષને માર્ગ છે, ભવને અંત છે. ૯૯ રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ. ૧૦૦ રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે, અર્થાત્ એ વિના કર્મને બંધ ન થાય તેની જેથી For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૪૯ આત્મસિદ્ધિ શાસ્ત્ર નિવૃત્તિ થાય તે જ ક્ષને માર્ગ છે. ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મેક્ષપંથ તે રીત. ૧૦૧ “સ” એટલે “અવિનાશી,” અને “ચતન્યમય” એટલે સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય' “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંગના આભાસથી રહિત એ, કેવળ એટલે શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં, છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મેહનીયકર્મ છે. તે મેહનીય કર્મ હણાય તેને પાઠ કહું છું. ૧૦૨ કર્મ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ તે મેહનીય કર્મ બે ભેદે છે–એક “દર્શનમેહનીય એટલે “પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ, બીજી “ચારિત્રમેહનીય'; “તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રેધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નેકષાય તે ચારિત્રમેહનીય. દર્શન મેહનીયને આત્મબેધ, અને ચારિત્રમેહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાબાધ તે દર્શનમેહનીય છે, તેને પ્રતિપક્ષ સત્યાત્મબોધ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ રષo શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેને પ્રતિપક્ષ વિતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે,–તે તેને અચૂક ઉપાય છે,–તેમ બોધ અને વીતરાગતા દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે, માટે તે તેને અચૂક ઉપાય છે. ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શું સંદેહ? ૧૦૪ ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમાં રાખવાથી ક્રોધ રેકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લેભ રેકી શકાય છે, એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષથી તે તે દે રેકી શકાય છે, તે જ કર્મબંધને નિરોધ છે, અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતને પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રક્યાં શકાય છે, અને જે કર્મબંધને રેકે છે, તે અકર્મદશાને માર્ગ છે. એ માર્ગ પરલેકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તે એમાં સંદેહ શો કરવો? ૧૦૪ છેડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ આ મારે મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એ આગ્રહ અથવા એવા વિકલ્પને છેડીને આ જે માગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આત્મસિદ્ધિ શાસ્ત્ર અહીં જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે કવચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજે જન્મ થવાને સંભવ છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જે વમે નહીં તે ઘણામાં ઘણું પંદર ભવ થાય, એમ જિને કહ્યું છે, અને જે ઉત્કૃષ્ટ પણે આરાધે તેને તે ભવે પણ મોક્ષ થાય અત્રે તે વાતને વિરોધ નથી. ૧૦૫ ષપદનાં પ્રશ્ન તે, પૂછયાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મેક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ હે શિષ્ય ! તે છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂછયાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતું નથી. ૧૦૬ જાતિ, વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય. ૧૦૭ જે મોક્ષને માર્ગ કહ્યો તે હોય તે ગમે તે જાતિ કે વેષથી મેક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાધે તે મુક્તિ પદ પામે, અને તે મેક્ષમાં પણ બીજા કશા પ્રકારને ઊંચનીચત્યાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજે કંઈ ભેદ એટલે ફેર નથી. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મેક્ષ થવા સિવાય બીજી કઈ ઈચ્છા નથી, અને સંસારના ભેગ પ્રત્યે ઉદાસીનતા વતે છે તેમ જ પ્રાણુ પર અંતરથી દયા વતે છે, તે જીવને મેક્ષમાર્ગને જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા ગ્ય કહીએ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુબોધ; તે પામે સમક્તિને, વર્તે અંતરશે. ૧૦૯ તે જિજ્ઞાસુ જીવને જે સદ્ગુરુને ઉપદેશ પ્રાપ્ત થાય તે તે સમક્તિને પામે, અને અંતરની શોધમાં વતે. ૧૦૯ મત દર્શન આગ્રહ તજ, વતે સદ્ગલક્ષ; લહે શુદ્ધ સમતિ તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ મત અને દર્શનને આગ્રહ છેડી દઈજે ગુરુને લક્ષે વતે તે શુદ્ધ સમક્તિને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. ૧૧૦ વતે નિજસ્વભાવને, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાથે સમક્તિ. ૧૧૧ આત્મસ્વભાવને જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીતિ વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. ૧૧૧ વર્ધમાન સમકિત થઈટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગપર વાસ. ૧૧૨ તે સમકિત વધતી જતી ધારાથી હાસ્ય શેકાદિથી જે કંઈ આત્માને વિષે મિથ્યાભાસ ભાસ્યા છે તેને ટાળે, અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રને ઉદય થાય, જેથી સર્વ રાગદ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય. ૧૧૨ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૫૩ કેવળ નિજસ્વભાવનું, અખંડ વતે જ્ઞાન કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૩ સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વતે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિવણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. ૧૧૩ કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ કરોડ વર્ષનું સ્વમ હેય તે પણ જાગ્રત થતાં તરત શમાય છે, તેમ અનાદિને વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહિ કરતા તે કર્મ, નહિ ભોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ. ૧૧૫ હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રીપુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વતે છે, તે આત્મતા જે આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તે તું કર્મને કર્તા પણ નથી, અને જોક્તા પણ નથી, અને એ જ ધર્મને મર્મ છે. ૧૧૫ એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ એ જ ધર્મથી મેક્ષ છે, અને તું જ મેક્ષસ્વરૂપ છે; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણું જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છે. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તે પામ, ૧૧૭ તું દેહાદિક સર્વ પદાર્થથી જુદે છે. કેઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કેઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છે, બેધસ્વરૂપ છે, ચૈતન્યપ્રદેશાત્મક છે; સ્વયંતિ એટલે કેઈ પણ તને પ્રકાશનું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છે અને અવ્યાબાધ સુખનું ધામ છે. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જે વિચાર કર તે તે પદને પામીશ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮ સર્વે જ્ઞાનીઓને નિશ્ચય અત્રે આવીને સમાય છે; એમ કહીને સદ્ગુરુ મૌનતા ધરીને સહજ સમાધિમાં સ્થિત થયા, અર્થાત્ વાણુગની અપ્રવૃત્તિ કરી. ૧૧૮ શિષ્યબાધબીજપ્રાપ્તિકથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પિતાનું સ્વરૂપ પિતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૫૫ ભાસ્યું નિજસ્વરૂય તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ પિતાનું સ્વરૂપ શુદ્ધ ચિતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી સ્પષ્ટ જુદું ભાસ્યું. ૧૨૦ કર્તા ભક્તા કર્મનો, વિભાવ વતે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અર્તા ત્યાંય. ૧૨૧ જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, ત્યાં મુખ્ય નથી કર્મનું કર્તાપણું અને ભક્તાપણું છે; આત્મસ્વભાવમાં વૃત્તિ વહી તેથી અકર્તા થયે. ૧૨૧ અથવા નિજ પરિણામ જે, શુદ્ધચેતનારૂપ; કર્તા ભોક્તા તેહને, નિર્વિકલ્પસ્વરૂપ. ૧૨૨ અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેને નિર્વિકલ્પસ્વરૂપે તંભોક્તા થયે. ૧૨૨ મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્ય સંક્ષેપમાં, સકળ મા નિગ્રંથ. ૧૨૩ આત્માનું શુદ્ધપદ છે તે મેક્ષ છે અને જેથી તે પમાય તે તેને માર્ગ છે શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથને સર્વ માર્ગ સમજાવ્યું. ૧૨૩ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે ! અહો! ઉપકાર. ૧૨૪ અહે ! અહા ! કરુણુના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્દગુરુ, આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એ ઉપકાર કર્યો. ૧૨૪ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન. ૧૨૫ હું પ્રભુના ચરણ આગળ શું થયું ? (સદ્ગુરુ તો નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિમૂલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આ તેના ચરણસમીપે હું બીજું શું ધરું? એક પ્રભુના ચરણને આધીન વતું એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬ આ દેહ, “આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુને દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૧૨૬ ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; મ્યાન થકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૭૧ છએ સ્થાનક સમજાવીને હે સદ્ગુરુ દેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જુદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જુદે બતાવ્ય; આપે મપાઈ શકે નહીં એ ઉપકાર કર્યો. ૧૨૭ ૧. આ “આત્મસિદ્ધશાસ્ત્રી શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષ કાજ, તથા ભવ્યતિત કારણે, કહે બાધ સુખસાજ, For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૫૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહીં; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ છચે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કઈ પણ પ્રકારને સંશય રહે નહીં. ૧૨૮ આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એ બીજે કંઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કેઈ સાચા અથવા નિપુણવૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કે તેનું ઔષધ નથી. ૧૨૯ જે ઇચ્છે પરમાર્થ તો, કરે સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ જે પરમાર્થને ઈચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરે, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદે નહીં. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય. ૧૩૧ આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યંગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધના કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૧ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-અરણાં અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; એય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. ૧૩૨ ૨૫૮ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ ગચ્છ મતની કલ્પના છે તે સદ્વ્યવહાર નથી, પણ આત્માથીના લક્ષણમાં કહી તે દશા અને મેક્ષા પાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સદ્વ્યવહાર છે; જે અત્રે તે સંક્ષેપમાં કહેલ છે. પેાતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેડ અનુભવમાં આવે છે, તેવેા આત્માના અનુભવ થયેા નથી, દેહાધ્યાસ વતે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પાકાર્યો કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હાય; થાશે કાળ ભવિષ્યમાં, મા ભેદ નહિ કેાય. ૧૩૪ ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષા થઈ ગયા છે, વતમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માના ભેદ નથી, અર્થાત્ પરમાથે તે સૌના એક માગ છે; અને તેને પ્રાપ્ત કરવા ચેાગ્ય વ્યવહાર પણ તે જ પરમા સાધકરૂપે દેશ કાળાદિને લીધે ભેદ કહ્યો હાય છતાં એક ફળ ઉત્પન્ન કરનાર હાવાથી તેમાં પણ પરમાથે ભેદ નથી. ૧૩૪ સ` જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણુ For Personal & Private Use Only માંય, ૧૩૫ Page #290 -------------------------------------------------------------------------- ________________ ઓત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૫૯ સર્વ જીવને વિષે સિદ્ધ સમાન સત્તા છે, પણ તે તે જે સમજે તેને પ્રગટ થાય. તે પ્રગટ થવામાં સદ્ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું, તથા સદ્ગુરુએ ઉપદેશેલી એવી જિનદશાને વિચાર કરે, તે બેય નિમિત્ત કારણ છે. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. ૧૩૬ સદ્ગુઆજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે, અને આત્માનાં જ્ઞાન દર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કેઈતે નિમિત્તને તજશે તે સિદ્ધપણને નહીં પામે, અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાથે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચાં નિમિત્ત બન્યા છતાં કામ નહીં થાય, માટે સાચાં નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું, અને પુરુષાર્થ રહિત ન થવું; એ શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાને પરમાર્થ છે. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ ન મેહ તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ. ૧૩૭ મુખથી નિશ્ચયમુખ્ય વચને કહે છે, પણઅંતરથી પિતાને જ મેહ છૂટ નથી, એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામના સાચા જ્ઞાની પુરુષને દ્રોહ કરે છે. ૧૩૭ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬o શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણે મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હાય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. ૧૩૮ મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હાય પ્રશાંત તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. ૧૩૯ મેહભાવને જ્યાં ક્ષય થયેહોય, અથવા જ્યાં મેહદશા બહુ ક્ષીણ થઈ હોય, ત્યાં જ્ઞાનીની દશા કહીએ, અને બાકી તે જેણે પિતામાં જ્ઞાન માની લીધું છે, તેને બ્રાંતિ કહીએ. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સમસ્ત જગત જેણે એક જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચાજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વતે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ ૧૪૧ પાંચે સ્થાનકને વિચારીને જે છટ્ટે સ્થાનકે વતે, એટલે તે મોક્ષના જે ઉપાય કહ્યા છે તેમાં પ્રવર્તે તે પાંચમું સ્થાનક એટલે મેક્ષપદ, તેને પામે. ૧૪૧ For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર દેહ છતાં જેની દશા, વતે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. ૧૪૨ પૂર્વ પ્રારબ્ધગથી જેને દેહ વતે છે, પણ તે દેહથી અતીત એટલે દેહાદિની કલ્પનારહિત, આત્મામય જેની દશા વતે છે, તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અગણિત વાર વંદન હે! ૧૪૨ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ, પદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ છ પદને પત્ર મુંબઈ, ફાગણ, ૧૯૫૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યક્દર્શનના નિવાસનાં સર્વેત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ: આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હોવાનું પ્રમાણ છે. બીજી પદઃ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સંચાગે અનુભવ એગ્ય થતા નથી. કેઈ પણ સંગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા ચોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હેય નહીં. For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ છ પદને પત્ર ત્રીજ પદ: “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામકિયાસહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્માપણુ કિયાસંપન્ન છે, કિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવાયેગ્ય, વિશેષ સંબંધસહિત) વ્યવહારથી તે આત્માદ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગરઆદિને કર્તા છે. ચેથે પદઃ “આત્મા જોક્તા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ,અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે, અને તે થાય છે, તે કિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે.. પાંચમું પદઃ “મેક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું', કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેને અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા ચોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયેગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેક્ષપદ છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં છઠું પદ તેમોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તે તેની નિવૃત્તિ કેઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન દર્શન સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્યનિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા એગ્ય છે; પરમ નિશ્ચયરૂપ જણાવાગ્યા છે, તેને સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા લાગ્યા છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વમદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સભ્યદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શેક, સંગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પિતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પિતાનું ભિન્ન પણું જ છે, એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૭ પદ્મના પત્ર ૨૬૫ પ્રત્યક્ષ, અપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાના સંચાગને વિષે તેને ષ્ટિ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણુ, રાગાદિ ખાધારહિત સ`પૂર્ણ માહાત્મ્યનુ ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી, વેઢી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષાને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરુષાસ સ્વરૂપને પામ્યા છે; આધિ વ્યાધિ, ઉપાધિ, સ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષાએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળેા સ્વસ્વરૂપમાં સહેજ અવસ્થાન થવાના ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષાને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વાં સત્પુરુષા, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહા ! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સ` કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિ ય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણુની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમકે જેના પ્રત્યુપકાર ન થઈ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચ્છછ્યા વિના માત્ર નિષ્કારણુ કરુણાશીલતાથી આપ્યા, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિને કર્યાં છે, માટે મારા છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હે! જે પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છેતે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગેચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણુને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે વ્યક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે! જે કદી પ્રગપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈનથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારા કહેલાં અનુપમ તત્ત્વને મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પ્રવિત્રતા મેં એાળખ્યાં નહીં. હે ભગવન ! હું ભૂલ્ય, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટખૂનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મર્દોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારા કહેલાં તત્ત્વ વિના મારે મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સત ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ અને કૈલેયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભવવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપથી ક્ષમા ઈચ્છું છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ TH www wwwww Wwwwwww wwwww w For Personal & Private Use Only www.jalnelibrary.org