________________
આત્મસિદ્ધિ શાસ્ર
૨૧૭
એક હાવા જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવા જોઈએ; બીજો નહી. ૩૬
એમ વિચારી અંતરે, શેાધે સદ્ગુરુ ચેગ; કામ એક આત્માર્થનું, ખીજો નહિ મનરેગ, ૩૭ એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યાગના શેાધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાર્દિક, સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહી',−એ રેગ જેના મનમાં નથી.૩૭
કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્મા નિવાસ. ૩૮
જ્યાં કષાય પાતળા પડયા છે, માત્ર એક મેક્ષપદ સિવાય ખીજા કોઈ પદ્મની અભિલાષા નથી, સંસારપર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થને નિવાસ થાય. ૩૮
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેાક્ષમા પામે નહી, મટે ન અતંર રોગ. ૩૯
જ્યાં સુધી એવી જોગદશા જીવ પામે નહી, ત્યાં સુધી તેને મેાક્ષમાગ ની પ્રાપ્તિ ન થાય, અને આત્મબ્રાંતિરૂપ અનંત દુઃખના હેતુ એવા અંતરરેગ ન મટે. ૩૯
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુòધ સુહાય; તે મેધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુને બેષ શેશભે અર્થાત્ પરિણામ પામે, અને તે બેધના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org