________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું
આત્માર્થી–લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. ૩૪
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે. “ સંમતિ પસંદૃ ત્ત કોળત્તિ પાસ–જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાણે એમ “આચારાંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાનરહિત હોય તો પણ પિતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે; તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માથી જુએ છે. ૩૪
પ્રત્યક્ષ સદ્દગુરુ પ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે રોગ એકત્વથી, વતે આજ્ઞાધાર. ૩૫
પ્રત્યક્ષ સરુની પ્રાપ્તિનો માટે ઉપકાર જાણે, અર્થાત્ શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા ગ્ય નથી, અને જે દે સદ્ગુરુની આજ્ઞા ધારણ કર્યા વિના જતા નથી તે સગુગેગથી સમાધાન થાય, અને તે દે ટળે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુને ભેટે ઉપકાર જાણે, અને તે સદ્ગુરુ પ્રત્યે મન, વચન, કાયાની એકતાથી આજ્ઞાંકિતપણે વતે. ૩૫
એક હેય ત્રણ કાળમાં, પરમારથ પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ ત્રણે કાળને વિષે પરમાર્થને પંથ એટલે મેક્ષને મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org