________________
ર
૧.
ભાખુ માક્ષ સુબાધ ધર્મ ધનના, જોડે કહ્યું રકામના;
એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા,
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
મેરા પ્રભુ કામ ના. ૧
છપ્પય
નાભિનંદન નાથ, વિશ્વવદન વિજ્ઞાની; ભવ અંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ ૫થ આધત, ખંત પ્રેરક ભગવતા; અખડિત અરિહંત, તંતહાર યવ તા;
કે રત્નત્રયરૂપ કે અન ંતચતુષ્ટય સ્વરૂપ આત્મધર્મની પ્રાપ્તિ થાય એવા મ રહસ્ય આમાં બેાધુ, પ્રગટ કરું, કે જેથી અનાદિને ભ્રમ, અવિદ્યા, આત્મબ્રાન્તિ, અજ્ઞાન દૂર થઈ જાય, એ વિના બીજી કઈ કામ, પ્રત્યેાજન નથી. ધર્મ અર્થ કામ અને મેક્ષ એ ચાર પુરુષાર્થાંના સુખાધ, યથાર્થ જ્ઞાન થાય તેવું આમાં વર્ણન કરું, એવી અંતરંગ અભિલાષાની સફળતા અથે હું · કામ ના ’, કામ રહિત નિષ્કામ વીતરાગ પ્રભુ, આપ મને સુખદ તત્ત્વવિચારણામાં પ્રેરણાત્મક સત્ત્વ, બળ, શક્તિ આપેા, સહાય થાઓ! એ પ્રાથુ છુ. ૧
૨. નાભિરાજાના પુત્ર, આત્મપ્રભુતાએ યુક્ત હેાવાથી સંસારી અનાથ જીવાના નાથ, ત્રણ લાકના જીવાને વંદનીય, વિજ્ઞાની કહેતાં વિશિષ્ટ જ્ઞાનવાળા, કેવળજ્ઞાન ભાસ્કર, સસ્પેંસારનાં માયિક અધનાની જાળને છેદનારા, આત્મિક અનત સુખના દેનારા, ગ્રંથસમાપ્તિ પ``ત પ્રગતિના પંથમાં, આદિથી અંત સુધીમાં ઉત્સાહ
Jain Education International
૧. અથૅ પુરુષાર્થ, ૨. કામ પુરુષાર્થ, ૩. વીતરાગ.
For Personal & Private Use Only
www.jainelibrary.org