________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
(ભાવાર્થ સહિત)
[૧]
મંગલ કાવ્ય
શાર્દૂલવિક્રીડિત વૃત્ત ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કેડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના;
મંગલ કાવ્ય ૧. ગ્રંને આરંભરૂપ મંગલ પ્રસંગમાં રંગ ભરવા, તેને અત્યંત સુરોહિત અને શ્રેયકારી બનાવવા, તેમાં રંગ જામે અને ઉત્સાહની વૃદ્ધિ થાય તેવી, ઉલ્લાસિત ભાવે, અંતરના ઉમંગથી, કામના, ભાવના, અભિલાષા કરું છું. સંસારમાં પડતાં આત્માને વરી રાખે તે ધર્મ. એ અહિંસારૂપ કે વસ્તુ સ્વભાવરૂપ
૧. ભાવના, ૨. પ્રજન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org