SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝાં કેવળ કરુણા–મૂર્તિ છે, દીનબંધુ દીનનાથ; પાપી પર્મ અનાથ છુ, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ હાય તે પણ મૂળ પેાતાના સ્વરૂપની આળખાણુરૂપ સમ્યગ્દન વગર તે સર્વ ગુણે સદ્ગુણુપણાને પામતા નથી, પત્થરની ઉપમા પામે છે, અને ભારરૂપ ગણાય છે, પરંતુ તે જ ગુણા જો સમ્યગ્દર્શન સહિત હાય તા સગુણા ગણાય છે, અને અમૂલ્ય રત્નરૂપ શેાભાને ધારણ કરે છે. તેથી ઉપરોકત સાધનાની ઉપાસનાથી જો દેહાદિમાં આત્મપણાની માન્યતારૂપ મિથ્યાદન ટળી જઈ પેાતાના સ્વરૂપની એળખાણુ, અનુભવ, રમણુતારૂપ સ્વધર્મની પ્રગટતા થાય તે તે જ બધા સદ્ગુણા અવશ્ય સદ્ગુણરૂપ લેખાય, અને અપ્રાપ્ત એવા બધા સદ્ગુણા પ્રગટ થઈ સ્વરૂપસિદ્ધિ પમાય. પરંતુ હે પ્રભુ ! તે વિનાના, એક પણ સાધન કે સદ્ગુણ વિનાના હું, સ`સ્વ હારી ગયેલા, આવી દ્દીન અવસ્થાને પામેલા આપને મુખ ખતાવવાને પણ ચેાગ્ય રહ્યો નથી. ૧૩ ૧૪. એમ એકપણ સાધન કે સદ્ગુણ વિનાના હુ, સ સદ્ગુણ સંપન્ન એવા આપની પાસે આવવાની હિંમત કરી શકતા નથી. હું પાપી છું, પરમ અનાથ છું, કેવળજ્ઞાન સ્વરૂપ મારા આત્માની મને શ્રદ્ધા, પ્રતીતિ, એળખાણુ નથી એ મિથ્યાત્વ કે અજ્ઞાન જેવું ખીજુ કાઈ પાપ નથી. કારણ તેથી મારા આત્માના ગુણાની હું' ઘાત કરી રહ્યો છું; અને ‘આત્મઘાતી મહાપાપી’ છે. તેથી હું મહાપાપી છું. તેમ આપના સિવાય આ પાપમાંથી મારો ઉદ્ધાર કરે, મને બચાવે તેવું કેાઈ શરણુ ખીજું મને નથી, તેથી હું અનાથ છુ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy