SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૧૮ ] २७ Jain Education International می આત્મ-સિદ્ધિ નડિયાદ, આસા વદ ૧, ગુરુ ૧૯૫૨ * ૨૭ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમ્', શ્રી સદ્ગુરુ ભગવંત. ૧ જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અન`ત દુઃખ પામ્યા તે પદ જેણે સમજાવ્યુ` એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા ચેાગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેથ્રુ એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરુ' છું. ૧ વર્તમાન આ કાળમાં, મેાક્ષમા બહુ લેાપ; વિચારવા આત્માર્થીને ભાખ્યા અત્ર અગેાપ્ય ર " આ વર્તમાન કાળમાં મેાક્ષમાગ ઘણા લેાપ થઈ ગયા છે, * આ ‘ આત્મસિદ્ધિશાસ્ત્ર'ની ૧૪૨ ગાથા આત્મસિદ્િ’ તરીકે સ’. ૧૯૫૨ ના આસેા વદ ૧ ગુરુવારે નડિયાદમાં શ્રીમની સ્થિરતા હતી ત્યારે, રચી હતી. આ ગાથાઓના ટ્રકા અ ખંભાતના એક પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલ લાલચ દે કરેલ છે. જે શ્રીમદ્ની દૃષ્ટિ તળે તે વખતે નીકળી ગયેલ છે, (જુએ આંક ૭૩૦ના પત્ર). આ ઉપરાંત • શ્રીમદ્ રાજચંદ્ર'ની પહેલી અને ખીજી આવૃત્તિમાંના આંક ૪૪૨, ૪૪૪,૪૪૫, ૪૪૬, ૪૪૭, ૪૪૮, ૪૪૯, ૪૫૦, ૪૫૧, ના પત્રો શ્રીમદે પાતે આત્મસિદ્ધિના વિવેચન રૂપે લખેલ છે, જે આત્મસિદ્ધિ રચી તેને ખીજે દિવસે એટલે આસા વદ ૨, ૧૯૫૨ ના લખાયેલા છે. આ વિવેચન જે જે ગાથા અંગેનુ છે તે તે ગાથા નીચે આપેલ છે. ૧ પાઠાંતર ઃ ગુરુ શિષ્ય સંવાદથી, કહીએ તે અગાપ્ય. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy