SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસ્વરૂપ રહસ્ય ૧૦૭ . એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ સમજે બંધમુક્તિયુત જીવ, નિરખી ટાળેશક સદીવ,૪ બંધયુક્ત જીવકર્મ સહિત પદગલ રચનાકર્મખચીત; પુદગલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદેહે પછી પામે ધ્યાન ૫ પ-૬ સંસાર છ બંધયુક્ત છે અને તે બંધ પુદ્ગલ વર્ગણારૂપ કર્મોથી થયેલ છે. પુગલ પરમાણુઓની કર્મરૂપ રચનાથી જ બંધન અવસ્થાને પામેલા છે. તેથી અનંત શક્તિશાળી એવા જીવને જે પુગલરૂપ કર્મનાં બંધનેથી સંસારમાં બંધાઈપરાધીન બની અનંત દુઃખદ પરિભ્રમણ કરવાં પડે છે તે પુદ્ગલનું, કર્મચના આદિનું યથાર્થ જ્ઞાન અવશ્ય પ્રથમ મેળવવું જોઈએ. પુદ્ગલ પરમાણુ અત્યંત સૂક્ષમ છે. અમુક ચોકકસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુઓના સમૂહથી વગ થાય છે. તે વર્ગના સમૂહથી વર્ગણ થાય છે. તેવી કર્મરૂપ પરિણમવાની શક્તિવાળી કાર્મણ વર્ગણાઓ લેકમાં સર્વત્ર ભરપૂર છે. જીવને કર્મને સંગ અનાદિને છે. તે કર્મ સત્તામાં છે. તેમાંથી ઉદયમાં આવે ત્યારે આ જીવ રાગદ્વેષ અજ્ઞાન આદિ વિભાવરૂપે પરિણમતે હેવાથી નવીન કર્મ વગણએ ગ્રહણ કર્યા કરે છે. અને પૂર્વબદ્ધ કર્મ વર્ગણાઓ ઉદય આવેલાં કર્મોરૂપે ભગવાઈને ખરી જાય છે. પરંતુ નવીન કર્મબંધ તો નિરંતર ચાલુ થયા જ કરે છે. તે કર્મના સત્તા, ઉદય, ઉદીરણ, સંકેમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, બંધબુચ્છિત્તિ, નિર્જર, ક્ષય આદિ સર્વ પ્રકાર સમજવા ગ્ય છે. તેમજ કેવા ભાવથી કેવા કર્મો બંધાય છે અને તે બંધ ઉદયમાં આવે ત્યારે જીવનાં જ્ઞાન દર્શન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy