________________
નિજ આત્મ અપૂર્વ દિશા વરવા ભજ ભવિ તીર્થ અલોકિક આ. ૫ તહીં સ્નાન નિમજજનથી રમતાં, અવગાહન ત્યાંજ અનન્ય થતાં; ભવ તાપ ઉતાપ તમામ મટે, મલ પાપે પ્રપંચ અશુદ્ધિ ઘટે. ૬ હરી કમ સમસ્ત પુનિત કરે, અદ્દભુત અનુપમ તીર્થ ખરે; તજી તીરથ લૌકિક અન્ય અરે ! ભવિ આત્મવિશુદ્ધિ અહીં જ કરે. ૭ સહી જન્મ જરા મરણાદિ દુઓ, બળતે ત્રણ લેક અહ નિર! બચવા સહજાન્મ સુધા ભજજે, કરી શીતળ શાંત મુસ્થિત થજે. ૮ નિજ આત્મ અનુભવ અમૃત જજે, ઉલસે ઉર જન્મ કૃતારથ તે; લહી બોધિ સમાધિ મુસિદ્ધિ વરે, દુખપૂર્ણ ભદધિ શીવ્ર . ૯
– રાવજીભાઈ દેસાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org