________________
અહે। સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને
સત્સમાગમ
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
દર્શન માત્રથી પણ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ,
અને
પૂણૅ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના
કારણભૂત, છેલ્લે
નિર્દોષ
અયેાગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વ ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
➖➖➖
શ્રીમદ્ રાજચંદ્ર
For Personal & Private Use Only
www.jainelibrary.org