________________
૧૮૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નહિ તૃષ્ણ જીવ્યાત, મરણ યોગ નહીં ક્ષેભ; મહાપાત્ર તે માના, પરમ ચેગ જિલભ. ૧૧ વિસ્મૃતિ કરવી, અને સહુના ચરણમાં રહેવું,” એ રૂપ આત્માની ઉપાસના એ જ સર્વોપરી કર્તવ્ય ભાસ્યું છે, દઢ મનાયું છે, અને તેથી જગત, જગતના ભાવે, સાંસારિક પ્રવૃત્તિ એ સર્વ બંધનનાં કારણ જાણી, તે ઈષ્ટરૂપ નથી, એમ દઢ થવાથી તે પ્રત્યે ત્યાગ, વૈરાગ્ય, ઉદાસીનતા, ઉપેક્ષાભાવ, જાગૃત થયે છે, એવા આત્માર્થ સન્મુખ મહાભાગ્ય નિરારંભી નિગ્રંથ મેક્ષાથી જને મદ્યપાત્ર, મધ્યમ એગ્યતાવાળા જાણવા ગ્ય છે. ૧૦ ૧૧. જેમણે જીવનની આશા, વધારે જીવાય તે સારું એવી તૃષ્ણા ત્યાગ કર્યો છે. તેમ મરણની પ્રાપ્તિ જેવા પ્રસં. ગમાં પણ ક્ષોભ, ગભરાટ, વ્યગ્રતા કે ખળભળાટરૂપ અશાંતિ જેને ટળી ગઈ છે, અર્થાત્ પરમ શાંતભાવે સમાધિમરણને ભેટવા, મૃત્યુમહોત્સવ માણવા જે સદાય તત્પર છે, તેવા મહાભાગ્ય છે ઉત્કૃષ્ટ પાત્ર, એક્ષપ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ ગ્યતાવાળા જાણવા ગ્ય છે. તે મહાપુરુષો પરમ ભેગી, જ્ઞાન ધ્યાનમાં નિરંતર મગ્ન રહેનારા, મન-વચન-કાયાને ભેગને જીતનારા, સ્વવશ વર્તાવનારા, ગુપ્તિ અને સમિતિથી આત્મવૃત્તિને મેક્ષમાં, શુદ્ધ આત્મસ્વભાવમાં જેડી, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા સાધી, સમાધિસુખમાં નિરંતર નિમગ્ન રહેનારા, જિતલેભ, કષાયને જય કરનારા, અર્થાત્ ચારે કષાયને જીતનારા એવા પરમ નિર્ગથે, અથવા પરમ યોગી સગી જિન તે મેક્ષમાર્ગના સર્વોત્કૃષ્ટ અધિકારી છે. કારણ તેઓ અલ્પકાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org