________________
અંતિમ સંદેશ
૧૮૭ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કણું કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોકયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ પરિણામ વિષમ એટલે ઈછાનિષ્ટ થયા જ કરે છે. તે પરિણામ સમ, રાગદ્વેષ રહિત, શાંત થાય ત્યારે જ તત્વપ્રાપ્તિ થાય છે. માટે વિષયાસક્ત જનોને મતિ એટલે પ્રજ્ઞા કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે પણ તેને તે આત્મપ્રાપ્તિ માટે કાર્યકારી નહિ થતી હેવાથી મળી ન મળ્યા બરાબર થાય છે, અર્થાત્ તેને તેને ચેગ મળે પણ તે અયોગ થાય છે, વ્યર્થ, નિષ્ફળ જોય છે. તેથી તેમની તત્વપ્રાપ્તિ માટે યોગ્યતા નથી. ૮ ૯. જેણે વિષયાસક્તિ મંદ કરી, ઘટાડી દીધી છે, જેની મન-વચન-કાયાની પ્રવૃત્તિ અવંચક, સરળ, નિષ્કપટ, માયારહિત થઈ છે, જે જ્ઞાની ગુરુની આજ્ઞાની ઉપાસનામાં એક્તાન થઈ આત્મવિચારમાં પ્રવર્તે છે, જેને દયા, મૃદુતા આદિ ગુણોથી આત્માનાં પરિણામમાં કમળતા આવી છે તે અપારંભી છે. તપ્રાપ્તિ માટે પ્રથમ ભૂમિકામાં આવ્યા ગણવા યોગ્ય છે. ૯ ૧૦. જે મુમુક્ષુ જનેએ શબ્દ સ્પર્શ રસ આદિ પાંચેય ઈન્દ્રિયના વિષયમાંથી ભેગાસક્તિ ટાળી વિષયે પ્રત્યે જતી મનની વૃત્તિને રેકીને ઇન્દ્રિય સંયમ સાધે છે, તેમજ સ્વરૂપ સ્થિરતારૂપ પરમાર્થ સંયમનાં સાધને સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદુબંધ આદિ પ્રત્યે જેને રુચિ પ્રગટી છે, અને આત્માથી સૌ. હીન, એમ દઢ સમજણ તથા પ્રતીતિ થવાથી “જગતની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org