SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિ શાસ્ત્ર ૨૧૯ દૃષ્ટિમાં આવતા નથી, તેમ જેનું ક ંઈ રૂપ જણાતુ નથી, તેમ સ્પ≠િ ખીજા અનુભવથી પણ જણાવાપણું નથી, માટે જીવનું સ્વરૂપ નથી; અર્થાત્ જીવ નથી. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદા માનવેા, નહી. જુદુ એંધાણુ, ૪૬ અથવા દેતુ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયેા છે તે આત્મા છે, અથવા શ્વાસેાવાસ છે તે આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહરૂપે છે, માટે આત્માને જુદો માનવે તે મિથ્યા છે, કેમકે તેનું કશું જુદુ એધાણ એટલે ચિહ્ન નથી. ૪૬ વળી જો આત્મા હોય તેા, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હાય તો, ઘટ પટ આદિ જેમ, ૪૭ અને જો આત્મા હૈાય તો તે જણાય શા માટે નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હૈાય તો શા માટે ન જણાય? ૪૭ મિથ્યા મેાક્ષ ઉપાય; સમજાવે સદુપાય. ૪૮ માટે છે નહિ આતમા, એ અંતર શકા તણેા, માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મેાક્ષના અર્થે ઉપાય કરવા તે ફેકટ છે; એ મારા સત્તુપાય સમજાવા એટલે અંતરની શકાના કંઈ પણ સમાધાન હાય તા કહેા. ૪૮ સમાધાન—સદ્ગુરુ વાચ [આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ— ] ભાસ્યા દેહાધ્યાસથી આત્મા દેસમાન; પણ તે અન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy