________________
૨૦૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
ચેાથે ગુણસ્થાનકે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવઆવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાનકે દેશે કરીને ચારિત્રઘાતક કષાયે રાકાવાથી આત્મસ્વભાવનુ ચેાથા કરતાં વિશેષ આવિર્ભાવપણુ છે, અને છઠ્ઠામાં કષાયે વિશેષ રાકાવાથી સ` ચારિત્રનુ ઉદયપણુ છે, તેથી આત્મસ્વભાવનું વિશેષ આવિર્ભાવપણું છે. માત્ર છઠ્ઠું ગુણસ્થાનકે પૂર્વ - નિબંધિત કમના ઉદયથી પ્રમત્તદશા કવચિત્ વર્તે છે તેને લીધે ‘પ્રમત્ત’ સવ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહી', કેમકે આત્મસ્વભાવનુ બાહુલ્યતાથી આવિર્ભાવપણુ છે. વળી આગમ પણ એમ કહે છે કે, ચેાથે ગુણસ્થાનકેથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રતીતિ સમાન છે; જ્ઞાનના તારતમ્યભેદ છે.
જો ચેાથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હાય, તામિથ્યાત્વ જવાનું ફળ શુ થયું? કંઈ જ થયું નહીં. જે મિથ્યાત્વ ગયું' તે જ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું છે, અને તે જ સ્વરૂપસ્થિતિ છે. જો સમ્યક્ત્વથી તથારૂપ સ્વરૂપસ્થિતિ ન હેાત, તેા શ્રેણિકાદિને એકાવતારી પણુ` કેમ પ્રાપ્ત થાય ? એક પણ ત્યાં વ્રત, પચ્ચખાણ નથી અને માત્ર એક જ ભવ ખાકી રહ્યો એવું અલ્પસંસારીપણું થયું તે જ સ્વરૂપસ્થિતિરૂપ સમકિતનું મળ છે. પાંચમે અને છઠ્ઠું ગુણસ્થાનકે ચારિત્રનુ` મળ વિશેષ છે, અને મુખ્યપણે ઉપદેશક ગુણસ્થાનક તે છઠ્ઠું અને તેરમું છે બાકીનાં ગુણસ્થાનકે ઉપદેશની પ્રવૃત્તિ કરી શકવા ચેાગ્ય નથી; એટલે તેરમે અને છઠ્ઠું ગુણુસ્થાનકે તે પદ પ્રવર્તે છે. (૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org