SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પ'ચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પચ પ્રમાદે ન મળે મનના ક્ષેાભો: દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલેાભ જો. અપૂર્વ૦૬ કરવી પડે, છતાં તે પ્રવૃત્તિ ક્ષણે ક્ષણે અલ્પ સ્થિતિવાળી થઈ ઘટતી ઘટતી છેવટે નિજસ્વરૂપમાં લીન થઈ જવારૂપ સ્થિતિને પામે. ધ્યાનમાં નિર્વિકલ્પદશામાં શુદ્ધ ઉપયેગમાં રમણતા છે ત્યાં ચેાગની સ્થિરતા છે, તે દશા અખંડ ન રહે ત્યારે શુદ્ધ ઉપચેગમાંથી શુભાપયોગમાં આવવું થાય છે, ત્યાં સ્વાધ્યાય, ઉપદેશ, શાસ્ત્રાભ્યાસ આદિ શુભેાપયેાગમાં ચેગની પ્રવૃત્તિ કરતાં પણ લક્ષ તે જિન આજ્ઞા અનુસાર નિજ શુદ્ધસહજામસ્વરૂપમાં લીન થઈ સમાધિસ્થ દશામાં રમણતા કરવાના જ રહે. તે લક્ષે ક્રમે ક્રમે ચેાગની પ્રવૃત્તિ ઘટતી જઈ છેવટે સ્વરૂપલીનતા થતાં સ્થિરતા પામે, અથવા ત્રણ ગુપ્તિરૂપ ચેાગના નિરાધમાં આત્મસ્થિરતામાં નિમગ્નતા છે તે ઉયવશ છૂટી જાય અને ચેાગની પ્રવૃત્તિ આહારાદિ અર્થે કરવી પડે તેા સતત અંતમુ ખ ઉપયેાગે રહેવાના લક્ષે આજ્ઞાના ઉપયેગપૂર્વક જેમ આજ્ઞા આપી છે તેમ ખેલવું પડે તેા ખેલવું, ચાલવુ પડે તે ચાલવું, આહારાદિ લેવાં, વજ્રપાત્રાદિ લેવાં-મૂકવાં, મળમૂત્રાદિ ત્યાગ કરવાં એ રૂપ પાંચ સમિતિમાં પ્રવવું. તે પણ ગુપ્તિમાં ત્વરાથી કયારે પાછુ સ્થિર થવાય એ લો પ્રવતતાં આત્મસ્થિરતાના ધ્યેય સાધ્ય થાય. અચિંત્ય ચિંતામણિ સમાન અત્યુત્તમ માહાત્મ્ય જેને સ્વરૂપસ્થિરતાના અદ્ભુત આહ્લાદથી પેાતાના આત્મામાં જ ૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005409
Book TitleKavya Amrut Zarna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1975
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy