________________
વ હેાય
એ વિકટ બૂડે *
ર૧૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એ વિનયનો માર્ગ શ્રી જિને ઉપદે છે. એ માર્ગને મૂળ હેતુ એટલે તેથી આત્માને શે ઉપકાર થાય છે, તે કેઈક સુભાગ્ય એટલે સુલભધિ અથવા આરાધક જીવ હોય તે સમજે. ૨૦
અસદ્દગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહામહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧
આ વિનયમાર્ગ કહ્યો તેને લાભ એટલે તે શિખ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જે કંઈ પણ અસદૂગુરુ પિતાને વિષે સદ્ગુરુપણું સ્થાપે છે તે મહામહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. ૨૧
હાય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથ જીવ તે, અવળે તે નિર્ધાર. ૨૨
જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગોદિને વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેને અવળે નિર્ધાર લે, એટલે કાં પિતે તે વિનય શિખ્યાદિ પાસે કરાવે, અથવા અસદૂગુરુને વિષે પિતે સદ્ગુરુની બ્રાંતિ રાખી આ વિનયમાર્ગને ઉપયોગ કરે. ૨૨
હાય મતાથીં તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાથ લક્ષણે, અહીં કહ્યાં નિર્યક્ષ. ૨૩
જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનને લક્ષ થાય નહીં; એવા મતાથી જીવનમાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણે કહ્યાં છે. ૨૩
મતાર્થી–લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org