________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ, એને નિશ્ચય ન બને, ઘણા ભેદ એ દોષ. ૯૪
બ્રાહ્મણદિ કઈ જાતિમાં મેક્ષ છે, અથવા કયા વેષમાં મેક્ષ છે એને નિશ્ચય પણ બની ન શકે એવે છે, કેમકે તેવા ઘણા ભેદે છે, અને એ દેશે પણ મેક્ષને ઉપાય પ્રાપ્ત થવા ગ્ય દેખાતું નથી. ૯૪
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણ, શે ઉપકાર જ થાય? ૯૫
તેથી એમ જણાય છે કે મોક્ષને ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદને ઉપાય પ્રાપ્ત થ અશક્ય દેખાય છે. ૯૫
પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમજુ મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. ૯૬
આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે, પણ જે મેક્ષને ઉપાય સમજુ તે સદ્ભાગ્યને ઉદય-ઉદય થાય. અત્રે ‘ઉદય” ઉદય બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મેક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. ૯
સમાધાન–સશુરુ ઉવાચ. [ મોક્ષને ઉપાય છે, એમ સશુરુ સમાધાન કરે છે–] પાંચે ઉત્તરની થઈ આત્મા વિષે પ્રતીત, થાશે મેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org