________________
કાળ કેઈને નહિ મૂકે છે ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા એ ચતુર ચકી ચાલિયા હોતા નહોતા હોઈને, જન જાણુએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડયા, અવળા યે જેના બધા સવળા સદા પાસા પડયા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટે સૌ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કરી મૂકે કેઈન. ૬
ચાલ્યા ગયા. માટે હે ભ! નક્કી જાણજો અને મનમાં ચોક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૪
૫. પિતાને પરાક્રમે કરીને જે છ ખંડના અધિરાજ બન્યા હતા, તથા બ્રહ્માંડમાં બળવાન થઈને જે મહાન રાજાધિરાજ કહેવાયા હતા એવા ચતુર ચક્રવર્તી એ પણ જાણે કદી થયા જ નહેતા એવી રીતે મરણને શરણ થઈ ચાલ્યા ગયા. માટે હે ભવ્યો! નકકી જાણ અને મનમાં ચક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૫
૬. રાજનીતિની નિપુણતામાં જે ન્યાયી તરીકે ગણાયા હતા, અને સદ્ભાગ્યયોગે, અવળાં કરવા જતાં પણ જેનાં બધાં જ કાર્યો સદા સવળાં થતાં હતાં, એવા ભાગ્યશાળી પણ એ બધી ખટપટો મૂકીને ભાગી ગયા. માટે હે ભો! નક્કી જાણજો અને મનમાં એક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org