Page #1
--------------------------------------------------------------------------
________________
૧૮૧૩) ધર્મમય જીદગી હેલી કે મુશ્કેલ ?
૧૫૧ લાગે કે “ હમારી બક્ષીસ પાછી જો !” આ વાતને ઝાઝા દિવસ ન થયા એટલામાં તે પાછો બ્રહ્માને વિનવવા લાગે કે “ પિતા ! મને પેલી બક્ષીસ પાછી પિ એના વગર મહેને ઘડી પણ ચાલતું નથી.” જે સ્ત્રીની સેબતમાં તે અમુક વખત રહ્યો તે સ્ત્રીથી તે ટેવાયેલો થઈ ગયો તેથી, જો કે સ્ત્રીમાં અમુક અવગુણ છે તે પણ, હેના વગર ચાલ્યું નહિ ! એવી જ રીતે ધર્મમય જીંદગીથી જેઓ ટેવાયેલા બને છે હેમને એ રસ્તે કદાપિ સંકટ પડે છે તો પણ એ જાતની જીંદગીથી તેઓ ટેવાયેલા હોઈ એ રસ્તો છે? મને ગમતું જ નથી—કહે કે પાલવતા જ નથી. અને આમ થાય એમાં આ શ્ચર્ય પામવા જેવું કંઈ નથી. મહાન તત્વવેત્તા બેકન કહે છે કે, “જે ચીજ આપણને પ્રથમ નાપસંદ કે મુશ્કેલ લાગે છે તે ચીજ (હારે આપણે હેનાથી ટેવાયેલા થઈએ છીએ ત્યહારે) જેટલી આનંદદાયક કે સહેલી થઈ પડે છે તેટલી બીજી કેઈ ચીજ થતી નથી. : ધર્મમય જીંદગી કે જે દરેક માણસને પ્રથમ આકરી-અપ્રિય લાગે છે તે, આ સિદ્ધાંત અનુસાર, હારે આપણે તહેનાથી ટેવાયેલા થઈએ છીએ હારે, સેથી પ્રિય અને સ્વાભાવિક થઈ જાય છે; પછી એથી જુદી જાતની અંદગી આપણને ગમશેજ નહિ, - મનુબ સ્વભાવના બંધારણનું આ રહસ્ય-આ છુપી કળ' કહી દેવાથી વાચકને એક મોટો લાભ થવા સંભવ છે-જે તે હેને ઉપયોગ કરવા ખુશી હોય છે. એ લાભ એ છે કે, “ ટેવ કે જે ધર્મમય જીંદગી તેમજ પાપમય જીંદગીને પાયો છે તે પાયા ઉપર ઘર્મમય જીદગીનું જ મકાન ચણવાની કાળજી રાખતાં તે શીખશે. આપણે શું ધર્મપુસ્તકમાં નથી વાંચતા કે આ જીવ અનાદિ કાળથી કામ-ક્રોધ-મોહ-મત્સર આદિમાં રપ ( =વાય ) છે, તેથી જ હેને સાન થતું નથી ? એ શાસ્ત્રો જ “ ટેવ ” ના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે. અનાદિ કાળથી-ગણ્યા ગણાય નહિ એટલા ભવથી આ ઇવ વિભાવમાં રમત હેવાથી ભતિને આવરણ થયું અને તેથી ધર્મમય જીંદગી મુશ્કેલ લાગી! પણ હવે જે ધર્મમય જીંદગીની ટેવ પાડવામાં આવે અને તે ટેવ પણ દિવસો–મહિનાઓવરસે અને યુગે સુધી કેળવવામાં આવે તે કેવલ્ય જ્ઞાન અને સિદ્ધિએ પહોંચવું છું અને શક્ય છે ? આમાં સર્વ આધાર “ટેવ ” ઉપરજ છે.
આ વિચારે કહેતાં કહેતાં મ્હારૂં લક્ષ બીજે ખેંચાઈ જાય છે. હમણાં હું કેવલ્ય જ્ઞાન અને સિદ્ધ પદની વાત કરી. હું શાસ્ત્રોને પારંગામી નથી; એટલે સત્ય કથનનો ગર્વ કરતો નથી પણ મહારા તર્કમાં કાંઈ દોષ હોય તો અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ
મિથ્થાને સુ ' કહી મહારા સ્વતંત્ર વિચાર અને જાહેર કરીશ. કૈવલ્યજ્ઞાન અને સિદ્ધિ 5 ( સિદ્ધિપદ) એ કાંઈ કોઈ ક્રિયાનું ફળ હોય એમ મને લાગતું નથી, પણ જ્ઞાનમાં 'ટેવાયેલા રહેવાથી—એ ટેવ સંપૂર્ણ જ્ઞાને પહાચ એમધમધિ જાળી મણિયલા રહેવાથી એ જીવન સિદ્ધિઓ પહોંચાડે છે, લાઈનમાં પોવની આરાધના કરનારને મોક્ષ મળતું નથી; પણ ધમની- સડક છે, કે જહેના આ તરફના છેડાથી ચાલવું શરૂ કરનાર બીજે છેડે પહોંચે છે, કે જે છેડોજ “મેક્ષ' છે.
અને તેવીજ રીતે મન-વચન અને કાયાને બેટે રસ્તે પ્રવર્તાવવાની ટેવ પાડવાથીએ ટેવ કેટલાક ભવ સુધી ચાલ્યાં કરી, જાની થતાં સ્વભાવરૂપ બની જવાથી નારકી જેવું
Page #2
--------------------------------------------------------------------------
________________
ઉપર
"
જૈન કોન્ફરન્સ હેર૯.
શરીર, કાલકસુરીયા કસાઈ જેવું મન અને સગ્ગી માને પણ ગમે નહિ એવી વાચાવાળા પ્રાણી (રહેને માટે શાસ્ત્રકારો “નારકી’ના જીવો એવું નામ આપે છે તેવા,) થવાય છે.
આ સર્વ ઉપરથી વાચક જો એમ નકી સમજ્યો હોય કે, નારકી બનવામાં સિદ્ધ બનવામાં-દારૂ પીવામાં તેમજ વિદ્યા ભણવામાં સર્વમાં ટેવ જ કામ કરે છે, તે પછી એ વાચકે આટલું પણ સમજવું જોઈએ કે, હારે ટેવથી કડવી ચીજને મીઠ્ઠી કરીએ છીએ
હારે મીઠ્ઠી ચીજને જ મીઠ્ઠી કાં ન કરીએ? બીજા શબ્દમાં કહું તો, ટેવ કેવી ક્રિયાની પાડવી તે બાબતની પસંદગી કરવામાં શાણપણ વાપરવું જોઈએ. વ્હારે કોઈ રાજા એમ કહે કે, “હમારે જોઈએ તે માંગો હારે હલકી વસ્તુ શા માટે માગવી જોઈએ? મ્હારે દરેક કામ ટેવવડે પ્રિય થઈ પડે છે ત્યારે ટેવ સારામાં સારી જ વાતની કેમ ન પાડવી? મહાન તત્વવેત્તા પીથાગોરસ પિતાના વિદ્યાર્થીઓને હમેશ કહે કે
" उत्तममा उत्तम जीवन ग्रहण करो अने पछी 'टेव' ए जीवनने अत्यंत आनंदमय बनावशे."
- સમયધર્મ,
શાન-ચર્ચા.
આ મથાળા તળે આવતા લેખમાં ધર્મ, ફીલસુફી, નીતિ, સંસાર સુધારે, ગૃહ સુખ, સંઘ સુધારણ વગેરેને લગતા પ્રશ્ન ઉભા કરી વિદ્વાને અને અનુભવી મહાશ પાસેથી જવાબ મેળવી તે દ્વારા જૈન સમાજમાં ભિન્ન ભિન્ન બાબતોનું જ્ઞાન અને તર્કબળ વધારવા ઇછ્યું છે. પ્રશ્ન ઉભા કરવામાં અને બીજાના પ્રશ્નના ખુલાસા પિતાના જ્ઞાન અને અનુભવવડે લખી જણાવવામાં પિતાના સમયનો ભોગ આપવા સપુરૂષોને વિનંતિ કરવામાં આવે છે.
આજના અંકમાંના પ્રકો અમોએ શ્રીયુત ગોકુળભાઈ નાનજી ગાંધીને લખી મોકલ્યા હતા, જેને જવાબ નીચે પ્રમાણે મળે છે–તંત્રી.
(૧) પ્રશ્ન – જ્ઞાન પાંચ પ્રકારનાં છે; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. હવે આમાંથી કયું જ્ઞાન આત્માનુભવ છે? ધારો કે મને આત્માનુભવઆત્મસાક્ષાત્કાર–જરા થોડો સમય થઈ ગયો, તે તે આ પાંચ જ્ઞાનમાંથી કયું જ્ઞાન? શું બીજું શ્રુતજ્ઞાન હોઈ શકે? કારણ કે તેમાં કલ્પના, સમજ, વિચાર, નિર્ણય, પ્રતીતિ અને હું પુગલથી-શરીરથી-ભિન્ન છું એ તેમાં અનુભવ થાય છે. મારા ધારવા પ્રમાણે અવધિજ્ઞાન ન હોય ?
ઉત્તર–આત્માને નિર્વિઘાત એટલે અખંડ અનુભવ તે કેવલજ્ઞાન. આત્મા જાતે 3ય છે. યની પ્રતીતિ તે જ્ઞાન, રેયને અનુભવ તે જ્ઞાન, યને જેવડે જાણી શકાય તે જ્ઞાન. જ્ઞાન એ મનને વિષય છે. તે જ્ઞાન-કેવલજ્ઞાન-નું મૂળ કારણરૂપ કે યરૂપ આત્મા છે. સેય આત્માનું અખંડ જ્ઞાન, નિર્વિશેષજ્ઞાન, નિર્વિકલ્પજ્ઞાન તે કેવલજ્ઞાન. આત્માનું ખંડિત
Page #3
--------------------------------------------------------------------------
________________
N
૧૯૧૩)
જ્ઞાન-ચર્ચા.
૧૫૯
અલ્પ સમયનું જ્ઞાન તે મતિજ્ઞાન. મતિજ્ઞાન મુખ્ય એ પ્રકારનું છે, કુમતિ જ્ઞાન અને સુમતિજ્ઞાન. સુમતિજ્ઞાનને આભિનિષેાધિકજ્ઞાન પણ કહેવામાં આવે છે. હિર્ષિનુ જ્ઞાન કે જગદભિમુખવૃત્તિવંત જ્ઞાન તે કુમતિજ્ઞાન-દેહ જ્ઞાન કે મનોવિકલ્પ જ્ઞાન; અતર્દષ્ટિનાન કે આત્માનુભવક્ષ જ્ઞાન તે આભિનિષેાધિકજ્ઞાન. અખંડજ્ઞાન થાય તે તે કેવલ જ્ઞાન કહેવાય, પરંતુ અતિજ્ઞાન માટે આભિનિષેાધિક જ્ઞાન-આત્માનું ખ’તિજ્ઞાન તે શ્રુતજ્ઞાન નધી. શ્રુતજ્ઞાન એ મનસહિત કણના વિષય છે, અને મતિ એ મનને વિષય છે. મનની એ વિત્ત છે, આંતર્ અને અહિ. બહિવૃત્તિએ જગત્ પ્રતીત થાય છે અને અતવૃત્તિએ આત્મશાન્તિ-મનોશાન્તિ-પ્રતીત થાય છે; અંતર્ અને અહિવૃત્તિવિહીન તે પરમાત્મતત્ત્વ છે. શ્રીરામરૂપ વિવેકે મનરૂપ મરીચિ મારીચમૃગ-કનકમૃગ-કે મનમૃગને હણ્યો તે મન મૃગ દ્વિમુખ હતા; એ મુખ તે અંતર અને બહિર્મુખ જાણવાં. બહિવૃત્તિ એ કેવલ મન કહેવાય છે અને અતવૃત્તિ એ થોડાઘણા પ્રમાણમાં મનની આત્માને વિષે વિલયતા હાઇ અગર તેમ કરવા પ્રયાસ હોઈ મનરૂપ આત્મા કહેવાય છે. મનરૂપ આત્મા એટલે આત્માને વિષે વિલય થતું મન ! મનેત્તિ જાણવી. આત્માનું અલ્પ સમયનુ જ્ઞાન, પછી તે ગમે ત્યારે થયું હોય તે પણ તે અવધિ નથી-અવધિના પેટા વિભાગજેવું ક્ક્ત ભાસ્યમાન થાય એટલું જ. અવધિજ્ઞાન એ પ્રકારનું છે, સુઅવધિ અને કુઅવધિ. વિભ’ગ–અિિષ્ટનું સાત દીપ અને સાત સમુદ્રપર્યંતનું જ્ઞાન-સાત ચક્રનુ-અજ્ઞાનદશાની સમતામાં વાચાળ રાન · તે વિભગનાન અને આત્માની અમુક હદે સ્થિતિવાળું જ્ઞાન તે અવધિજ્ઞાન, તે પણ તિ જ્ઞાનની ઉંચા પ્રકારની ખીલવણી સિવાય બીજું કશું નથી.
આત્માના અનુભવ તે જ્યારે મનની આત્માનેવિષે ચેડાઘણા પ્રમાણમાં વિલયતા થાય છે ત્યારેજ તે પ્રમાણમાં થવા સંભવે છે; પણ મનની આત્માને વિષે વિલયતા થયા સિવાય એ સ ંભવતાજ નથી. આત્મા જાતે શુદ્ધ, સર્વજ્ઞ, વિભુ, અને સચ્ચિદાનંદમય છે, એટલે આત્માને કાંઈ જાણવા કે જોવાપણું નથી, તેમ આત્માને કોઇ લોપી શકતુ કે વિશેષ શુદ્ધ કરી શકતું નથી. આત્મા જેવે છે તેવાજ પેાતાના સ્વરૂપે સ્થિત છે. આત્મા જ્ઞેય છે અને તેનું જ્ઞાન વિલયતાના પ્રમાણમાં મનને થાય છે. આજે થોડા વખત મનની આત્મામાં વિલયતા થઈ પાછી વિલયતા મટી ગઈ અર્થાત્ અહિષ્ટિ થઈ ગઇ પણ અ’તષ્ટિએ જેમને આત્માનંદને અનુભવ થયેા તે યાદ રહી જાય છે અને હરવખત સાંભળ્યા કરે છે કે લાણે સમયે મને આત્માને એવા આનદ આવ્યા હતા કે જેની વાતજ ન થાય. એ અનુભવ મનને થયા. આત્માને સત્ય અનુભવ થયા પછી જતાજ નથી. મનનેજ અનુભવ થયે તે મને મનનારા યાદ રાખ્યું. મનનું જ્ઞાન તે મતિજ્ઞાન; મનવડે નિશ્ચય કરેલું જ્ઞાન તે મતિજ્ઞાન. મનથી અટકળ કરેલું જ્ઞાન તે મતિજ્ઞાન. અંતર્દ્રષ્ટિના અભ્યાસમાં મનના અલ્પ ક્ષયેાપાયથી જે શાન્તિ થવી તેજ અલ્પ-ખંડિત-આત્માનુભવ જાણવા. આનેજ શબ્દશેલીમાં આપણે ખંડિત સાક્ષાત્કાર કહીએ છીએ. અતિ સૂક્ષ્મ વિચાર કરતાં તે સાક્ષાત્કાર કે વાસ્તવ અનુભવ નથી. જ્યારે મનની સંપૂર્ણ વિલયતા થાય ત્યારેજ આત્મસાક્ષાત્કાર આત્માનુભવ થઇ શકે છે, તે સિવાય થઇ શકતા નથી; માટે મતિ, શ્રુત, અવધિ, અને મન:પર્યવજ્ઞાન તે અનુભવજ્ઞાન નથી પણ એક જાતની મનેાશાન્તિ ઓછા વત્તા પ્રમાણમાં છે. જેમ જેમ અંતર્દષ્ટિનો અભ્યાસ થતા જાય છે તેમ તેમ મનને ક્ષયાપશમ થ મન શાંતતાને પામે છે, તેથી મનને એક જાતના સ્વાભાવિક આનંદ સપ્રાપ્ત થાય છે,
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧૫૪
જૈન કોન્ફરન્સ હેરા.
તેને મન પિતેજ આત્માનંદ માને છે; પરંતુ આત્માનંદ તેથી જુદા જ પ્રકારનો છે; તેનો પ્રસાક્ષાત્કાર કે અનુભવ થયા પછી તે પુન: તેજ નથી. શબ્દ વ્યવહારસિદ્ધિ માટે મનના
યોપશમને ખંડિત આત્માનુભવ ગણી લેવામાં આવે છે તે પણ ઠીક છે. પશમથી આત્માનંદનું કાંઈક વાનગીરૂપ ભાન થાય છે. આત્મસાક્ષાત્કાર એ ક્ષાયક છે. મતિ, શ્રત, અવધિ અને મન:પર્યવજ્ઞાન એ મનના ક્ષપશમ પ્રમાણે કે મનની સૂક્ષ્મતા પ્રમાણે કે મનની ખીલવણીના પ્રમાણમાં ઉત્તરોત્તર વિશેષ અધિકારદર્શક નામો છે. મનના
પશમ પ્રમાણે મતિ, શ્રત, અવધિ, અને મન:પર્યવ કહેવાય છે. મનની સંપૂર્ણ વિલયના લાયકભાવ-તે કેવળજ્ઞાન; એ દરજજે જોતાં આત્માનો ખંડિત સાક્ષાત્કાર-યોપશમનો તે અનુભવની સ્થિતિના પ્રમાણમાં મતિ, ચુત, અવધિ, કે મન:પર્યવ કહેવાય. પણ સાધારણ રીતે સુમતિ એટલે આભિનિબોધિક જ્ઞાનમાં તેને સમાવેશ થાય છે. આવા જ્ઞાનને મતિ, શ્રત, અવધિ કે મન:પર્યવ કહેવામાં આવે છે તેથી બાધ જેવું નથી, પણ તેથી કેવલજ્ઞાન તે ન કહેવાય.
(૨) પ્રશ્ન–શું સમ્પર્વ એ એક પ્રકારનું જ્ઞાન છે? એમ હોય તે ઉક્ત પાંચ પ્રકારમાંનું કયું જ્ઞાન? આનો ઉત્તર કદાચ એમ હોઈ શકે કે પહેલા ત્રણ પ્રકારનાં જ્ઞાન નામે મતિ, શ્રત અને અવધિમાંના દરેક બે પ્રકારનાં-નામે મિથ્યાત્વ યા સમ્યકત્વ થઈ શકે. પરંતુ આત્મપ્રતીતિ–આત્માનુભવ–મતિજ્ઞાન નથી તે પછી તે શું છે? આત્માનુભવ કહું છું એટલે ઉપર પ્રમાણે કહ્યું તેમ થોડો વખત આવીને જતો રહે છે. કયું જ્ઞાન આ માનભવને ઓછામાં ઓછો અંશ છે?
ઉત્તર:–અંતરદષ્ટિશ્રદ્ધા તે સમ્યકત્વ, અને બહિરદષ્ટિશ્રદ્ધા તે મિથ્યાત્વ. તત્ત્વાર્થની પ્રતીતિ તે સમ્યકત્વ, સામ્યભાવ તે સમ્યકત્વ, આત્મા એજ ઈશ્વર છે એ નિશ્ચય તે સમ્યકત્વ, સમ્યકત્વ એટલે શ્રદ્ધા. કેવા પ્રકારની શ્રદ્ધા? આત્મતત્ત્વ શ્રદ્ધા. વીતરાગ સમ્યવ અને વ્યવહાર સમ્યકતવ એવા તેના બે ભેદ છે. આત્માને દેહથી ભિન્ન કેવલ ચૈતન્યમય, અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંત ચારિત્રને ધણી, સ્વયંપ્રકાશ, વગેરે શુદ્ધરૂપે નિરંતર જાણો, તે ક્ષાયિકસમ્યકત્વ. તસ્વરૂચિનું પ્રકટવું તે ક્ષાયિકસમ્યકત્વ. ચાર અનંતાનુબંધીયા કવાય તથા દર્શનમોહનિય ત્રણ એ સાત પ્રકૃતિને ઉપશમાવવી તે ઔપશામિક સમ્યકતવ. એ પ્રકૃતિના ઉદયને ખપાવ્યો અને બાકીને ઉદય ન આવ્યું તે ક્ષાપશમિક. મુખ્ય વાત એ છે કે આત્માના જ્ઞાનમાં રૂચિ તે સમ્યવ, અને આત્મવિમુખજ્ઞાનમાં રૂચિ તે મિથ્યાત્વ. સમ્યકત્વનું મૂળ મેહવિલયતા છે અને મિથ્યાત્વનું મૂળ મોહ છે. ઉપશમ સમ્યકતવ આવ્યું અંતમુહર્ત રહે, પ્રતિપતિ તે આવે જાય. ક્ષાપશમિક તે ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ રહે. આત્માનું નિરંતર ચોકસ જ્ઞાન તે ક્ષાયકસભ્યત્વ એ નિસર્ગ સમ્યકત્વ કર્યું. નિસર્ગ સમ્યકત્વ એટલે સ્વભાવે રૂચિ. ગુરૂઉપદેશથી તત્વમાં રૂચિ તે અભિગમ સમ્યકત્વ. તે ઉપશમભાવ અને ક્ષાયકભાવ.
ઉપરથી સમજાય છે કે જ્ઞાન અને સમ્યકત્વ એ ભિન્ન છે. જ્ઞાનમાં શ્રદ્ધા તે સમ્યકત્વ. મન અને આત્માનું સ્વરૂપ જાણવું તે જ્ઞાન. મનને આત્મામાં વિલય કરવા માટે જે અતિ પ્રેમ ઉત્પન્ન થયે તે સમ્યકત્વ. અતિપ્રેમ દ્વારા મનને આત્મામાં વિલય કરવા માટે પ્રયાસ
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૮૧૩) સંસારની રાણીના જુલમમાંથી છુટવા મથતા બે મુસાફરે. ૧૫ થતાં જેમ જેમ તેમાં ફલિભૂત થતું જવાય છે તેમ તેમ સમ્યકત્વ ઉચ્ચ કોટીને પામતુ જાય છે. આત્મા જાતે પૂર્ણ છે માટે ઉચ્ચતર કેટીને પામનાર મન હોઈ આત્માનુભવ ઓછામાં ઓછો અંશ મતિજ્ઞાન છે. મનની આત્મામાં વિલયતામાં મતિ, શ્રત અને અવધિ કહેવાય છે અને બહિરદષ્ટિમાં મનોવ્યાપારમાં જે મનની સુક્ષ્મતા તેને કુમતિ, કુશ્રુત કે કુઅવધિ, તેને જેમાં સમાવેશ થાય છે એવું વિભંગ જ્ઞાન (અજ્ઞાન) કહેવામાં આવે છે. જેમ જેમ આવરણનો ક્ષય થતું જાય છે તેમ તેમ મતિજ્ઞાનાદિ પ્રકટ થતાં જાય છે. મતિજ્ઞાન અઠાવિસ પ્રકારનું છે અને શ્રુતજ્ઞાન દ પ્રકારનું છે. જે મનન કરે તે મતિ. મન અને ઇન્દ્રિયો દ્વારા જે વડે વસ્તુને બોધ થાય તે મતિ. શાસ્ત્રવણથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન. મન અને ઇન્દ્રિયની અપેક્ષા વગર જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે અવધિજ્ઞાન (આમાં મન સૂક્ષ્મ રૂપે છે. ) અવધિ એટલે સમર્યાદ, સમાપ. મનો પર્યાયનું જે વડે જ્ઞાન થાય તે મન:પર્યવ જ્ઞાન. મનઃપરિ+અવ=મનઃ એટલે મનનું+પરિ એટલે ચેતરફઅવ એટલે જાણવું. મનનું ચોતરફ જાણવું. કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, અભેદજ્ઞાન, અખંડજ્ઞાન, સ્વતઃજ્ઞાન, અનંતજ્ઞાન–ઈત્યાદિ. એટલે શુદ્ધજ્ઞાન, અભેદજ્ઞાન, અખંડજ્ઞાન, સ્વતઃજ્ઞાન, અનંતજ્ઞાન-ઇત્યાદિ.
આત્માનુભવ થયા પછી તે તો નથી માટે ખરું જોતાં કેવલ જ્ઞાન એજ આત્માનુભવરૂપ છે પરંતુ આત્માને પશમને લઈને તેમાં જે શાન્તિ જણાય છે તેને અનુભવરૂપે મંડન કરવામાં આવે ત્યારે તે અતિ એ આત્માનુભવને ડામાં થેડો અંશ છે એમ ઉપરની વ્યાખ્યામાં સ્પષ્ટ સમજાય છે.
(અપૂર્ણ) ટંકારા. ૧ર-૧૧-૧૨.
--ગોકુળભાઈ નાનજી ગાંધી.
સંસારની રાણીના જુલમમાંથી છૂટવા
મથતા બે મુસાફરો. વ્રત–નિયમનું વ્યવહારૂ સ્વરૂપ
:
ચંપા નગરીમાં માર્કદીશેઠના જિનરક્ષિત અને જિન પાલિત નામના બને પુત્રો ઘણા સાહસિક હતા. તેઓ વળી જૈન ધર્મમાં શ્રદ્ધાવંત અને વ્યવહારમાં શુદ્ધ હતા. છતાં વણિક વર્ગને પેઢી દર પેઢી વારસામાં જે ભ” નામને કુબેરના ભંડારથી પણ ઑટો ખજાને મળે છે તે ખજાનાથી તેઓ બેનશીબ રહેવા પામ્યા નહતા. લડવું તે ક્ષત્રિયના બાપનું અને રળવું તે વાણીઆના બાપનું જ છે. જેમ ક્ષત્રિયે જેવી શુરાતનથી જીતેલી લડાઈઓ બીજી સંભળાઈ નથી તેમ વાણીઆ જેવી ધીરજ, સહનશીલતા, દીર્ધદષ્ટિ અને સમયચકતા વેપારમાં કોઈ કોમે વાપરી જાણવામાં આવી નથી. હાલની માફક તે પુરાણું જમાનામાં કઈ વિજળી વેગેથી ચાલતી અને સર્વ સગવડોથી ભરપુર મહેલ જેવી આગબોટ ન હતી, પણ પવનના વિશ્વાસ ઉપર મુકવામાં આવતાં બહાણા કે જે કહાં અને
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરડ,
(મે ક્યારે જઈ હડશે તે ખાત્રીપૂર્વક કહી શકાતું નહિ તેમાં સફર કરવાની હતી. એવી સાહસિક અને જોખમી ૧૧ સફર કરી અખૂટ દ્રવ્ય મેળવવા છતાં જિનરક્ષિત અને જિન પાલિત હજી ધરાયા નહતા, અને ડાહ્યા છતાં “જેઓ ધનથી ધરાતા નથી હેમને લાભ લૂંટે છે” એ કહેવતથી હજી અજાણ્યા હતા.
ધનના લેબી આ બે વણિક બંધુઓએ પિતાનાં વહાણ દરીઆમાં એકવાર ફરીથી હંકાયાં. કેટલેક દિવસે સમુદ્રમાં મહાભારત તોફાન શરૂ થયું. વિક્રાળ માઝાં પિતાનાં રાક્ષસી ડાચાં વિકાસી વહાણને આખા ને આખાં હોઈ કરવા મથતાં. વહાણો ઘડીમાં પાતાળની ગુફામાં પચ્છાતાં અને ઘડીમાં આકાશ તરફ ફેંકાતાં છેવટે હારે એક ભયંકર મઝાએ બને ભાઈઓ જે વહાણમાં હતા તે વહાણને પિતાના ડાચામાં પકડયું અને ગળવા માંડયું તે વખતે જિનરક્ષિત સિવાયના બધા માણસો અર્ધગાંડા બની ગયા, આ સાહસ માટે પોતાને ગાળો દેવા લાગ્યા, કેપેલા દેવને કરગરવા લાગ્યા અને ચીસો પાડવા લાગ્યા. જિનપાલિતે તે સોગન લીધા કે આ સંકટમાંથી બન્યું તો ફરી કદી સફરનું નામ જ દઉં નહિ !
પણ આ સઘળું તેફાન જિનરક્ષિત શાંતપણે જોયા કરતો હતો. તે ગભરાય નહિ, રડે નહિ, બાધા આખડીને ભૂલા ભમ્યો નહિ કે સેગન લેવા તત્પર થયે નહિ. પુદ્રગળને સ્વભાવ અને પૂર્વ કર્મનું અનિવાર્ય ફળ હેના ખ્યાલમાં હતું. વળી કરવું હાં ડરવું કશું?’ એ તે બરાબર સમજતા હતા. તે દૃઢ મનને હતે.
વ્હાણ ભાગ્યું; માત્ર બે ભાઈઓ સિવાય સર્વે બી મુઆ. ભાગ્યેગે મળી આવેલા પાટીઆની મદદથી તેઓ બંને રત્નદિપ નામના બેટ ઉપર આવી પહોંચ્યા.
એ બેટ ઉપર રયણદેવી નામની એક વિષયરાગી અને ઘાતકી દેવીની સત્તા હતી. તે દેવી પિતાના સારસ્તા મુજબ આ બન્ને ભાઈઓ પાસે આવીને પ્રથમ ધમકીથી અને પછી ભેગવિલાસની લાલચથી હેમને પિતાની સાથે લઈ ચાલી. હેમને એક ભવ્ય મહેલ, સુંદર ઉપવન અને સુખની સર્વ સામગ્રીઓ આપી અને તેમની સાથે પિતાને મનગમતા ભોગ ભોગવવા લાગી. કેટલાક દિવસ એમ પસાર થતાં, દેવીને ઈ રાજાનું તેડું આવવાથી
હાં જવું પડયું; તેથી તેણે નીકળતી વખતે પોતાના બંને દિલજાને કહ્યું કે આ મહેલની ત્રણ દિશાના ત્રણે બાગમાં ફરી નવનવિન ફળ ખાઈ આનંદમાં રહેજે; પણ ચોથી દક્ષિણ દિશાના બાગમાં એક ભયાનક નાગ રહે છે, જે હેની પાસે જનારને કસે છે. માટે તે દિશામાં જતા નહિ.”
જે વસ્તુના ઉપર પડદે નાખવામાં આવે છે તે વસ્તુ ઓર વધારે જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. દેવીના ગયા પછી આ બન્ને ભાઈઓને વિચાર થયો કે અમુક દિશામાં જવાની મના કરવાનું કાંઈક ખાસ કારણ હેવું જોઈએ. તેઓ પોતાની જિજ્ઞાસા તપ્ત કરવા દક્ષિણ દિશામાં ચાલ્યા. રસ્તે ચાલતાં તેઓની આંખોએ મનુષ્યનાં હાડપિંજર જૂદા જૂદા વિક્રાળ રૂપમાં જોયાં, કાને સળી ઉપર વિંધાતા નાજુક યુવાનોના આકંદમયે શબ્દો સાંભવ્યા અને નાકે બેભાન કરી નાખે એવી સખત દુર્ગધ અનુભવી. એક સૂળી ઉપર યુવાન આ બંને ભાઈઓને જોઈને બોલ્યો કે, “હે કમનશીબ પ્રાણીઓ! હમે શું સુખ
Page #7
--------------------------------------------------------------------------
________________
5
.
*
*
*
સંસારની રાણીના જુલમાંથી છૂટવા મથતા બે મુસાફરે. ૧૫૭ સમજી અહીં મહાલો છે? | દેવી જેવી માહિતી અને સ્વાદિષ્ટ ફળ કુલ તથા મનહર ગાનતાન મળતું હોવાથી હમે આને સુખનું ધામ માનો છો, પણ એવી જ ભૂલ કરવાથી આ સ્થિતિએ આવી પડેલા મુજ રંકનાં વચન સત્ય કરી માનજે કે વહેલીમેડી હમારી પણ હારા જેવીજ વસે છે. શું હમને એ દેવીએ પ્રથમ પિતાની ઈચ્છાને આધિન કરવા માટે વિક્રાળ રૂપથી છળ્યા નહોતા? એ વિકાળ રૂપ તે હેણીનું અસલ રૂપ છે. જે સુંદરતા, કોમળતા, નવિનતા અને નખરાં હમે પાછળથી જયાં તે તે વૈક્રિય રૂપ છે-બનાવટી છે. હમારી યુવાની જવા માંડવાથી, અગર યુવાની છતાં પણ હમારામાંથી વીર્ય ઘટતું જવાથી, અગર યુવાની અને વીર્ય બને છતાં પણ મારાથી સહજ કુડું પડવાથી, હમારી દશા મહારા જેવી અને હમારી આસપાસ જે અસંખ્ય હાડપીંજરે જુઓ છો તેવીજ થવાની, એ નિશ્ચય માનજે.”
એ શબ્દ સાંભળતાં જિનપાલીત ધ્રુજવા લાગ્યો. જિનરક્ષિત પણ ડચ તે ખરો, પરતુ હેની બુદ્ધિ સંકટોમાં ગુમ થતી નહિ. હેણે હવે વિચાર્યું કે, જો કે અહીં આપણું કઈ બેલી ન હોવાથી આ દેવીને હુકમ માન્ય કરીને હેની સોબત કર્યા સિવાય આપણે છૂટકે નહે, તો પણ “વિષયનાં ફળ બુરાં છે” એ શાસ્ત્રવચન સુણેલાં હોવા છતાં આપણે હેના મેહપાસમાં અંધ જ બની રહ્યા અને હેમાંથી પહેલે જ પ્રસંગે છૂટવાની કેશીશ કરવા વિચાર સરખો પણ આપણા મનમાં આવવા પામ્યો નહિ એ કેવી મૂર્ખતા!
આ તરફ હારે તે આમ આત્મનિંદા કરતો હતો તે વખતે જિનપાલિત “અરે રે, અરે રે” એવા ઉદગાર અને પ્રજાટથી ગાંડે અને વધારે ગાડ બનતો જતો હત; અને તે જ વખતે સૂળી ઉપરના યુવાનને છેલ્લો શ્વાસ લેવાનો વખત હતા. મરતાં મરતાં બે મનુષ્યહિંસા અટકાવવાના હેતુથી “હમે પૂર્વ બાગમાં શેલક્યક્ષને વિનવશે તે ઘરભેગા થવા પામશે” એટલું બોલવાની સાથે જ હેણે પ્રાણ છોડયા.
પિતાના હિતેચ્છના શાંત શબને જેતા, તથા એવી જ સ્થિતિ કદાચ પિતાની થશે એમ વિકલ્પ કરતા બન્ને ભાઈઓ દિગમૂઢ થઈ ઉભા. કેટલીક વારે, સ્વભાવથી જ દેઢ મન વાળો અને એક ખત્તાથી વધારે દદીભૂત થયેલા મનવાળો જિનરક્ષિત બંધને લઈ પૂર્વ બાગમાં ચાલ્યું. હાં આવી આંખમાંનાં આંસુની ધારાથી યક્ષના પગને હવરાવત, આડાઅવળા વિખરાઈ ગયેલા એટલાથી યક્ષના પગ આગળની રજને વાળતો, બે હાથ ભેગા કરી હેના સંપુટમાં કાલાવાલાનું ભૂટણું ધર હોય હેમ, કહેવા લાગ્યો કે, “હે ત્રાતા ! અમને બચાવ; દયાળુ દેવ ! આ ઠગારી ભૂમિમાં અમે ઠગાઈ બેઠા છીએ, એટલું જ નહિ પણ આપની હાય વગર અમારા પ્રાણ પણ બચવાના નથી. અમે હમારા શરણે આવ્યા છીએ, મહાદુઃખી છીએ, નાસવાના રસ્તાથી અજાણ્યા છીએ, ચોતરફ પડેલા મહાસાગરને તરવા અશકત છીએ, અમારા શત્રથી લડવા કાયર છીએ, મહા-મહા દુઃખી છીએ. અમને ફસાવનાર હમણું જરા દૂર છે તેટલામાં અમને બચાવો, રે બચાવો.”
જે નિરાધારને આધાર આપવાને ઘધાજ લઈને આ બેટમાં બેઠે છે, દુખીને સાવન આપવા અને બુડતાને બચાવવાને હેને કુદરતી આાવ છે તે શેલુક પક્ષે હેમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે, “હું મને બંનેને મારી પીઠ ઉપર બેસાડી સમુદ્ર પાર
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જૈન કન્ફરન્સ હેરલ્ડ. હમારા સ્વગૃહે પહોંચાડવા તૈયાર છું; પણ એટલું યાદ રાખજો કે હમારા મનને જરા પણ ચલિત થવા દેશે તે હારી પીઠપરથી ગબડી પડશે.”
શેલક યક્ષ હેમને લઈ સમુદ્રના અગાધ જળથી અદ્ધર ઉડવા લાગે તે વખતે, વિશાળ કાગળના પાના જેવી પાણીની સપાટી જોઈને, વિશ્વની વિશાળતા જોઈને તથા સૂર્યને અપ્રતિબદ્ધ પ્રકાશ જોઈને હેમને નવું નવું જ્ઞાન થવા લાગ્યું અને તેઓ કદી નહિ અને નુભવેલા આનંદ અને આશ્ચર્યમાં ડૂબકી ખાવા લાગ્યા. શેલક એટલી તે ઝડપથી ઉડત હતું કે હેને વળગી રહેવું આ બંને યુવાને માટે મુશ્કેલ થઈ પડયું હતું; છતાં તેઓ દઢતાથી વળગી રહ્યા હતા અને વળી તે યક્ષ પણ હેમને પડતાં અટકાવવા માટે વારંવાર કાળજી રાખતો હતો. એમ કરતાં હારે તેઓ મધ્ય સમુદ્રમાં આવ્યા હારે દુષ્ટ ક્ષણને ખબર પડવાથી તે હેમની પાછળ પડી અને લગભગ હેમની નજીક આવીને વિક્રાળરૂપ બનાવી ડરાવવા અને ધમકાવવા લાગી કે, “રે ધતી! હમે મહને આવી રીતે ઠગી જાઓ છે પણ હમણાં હું હમને ચીરી નાખીશ, હમારા ટુકડે ટુકડા કરીને તળી ખાઈશ. માટે જીવતર વહાલું હોય તે સ્વારી સાથે પાછા ચાલો.” પરંતુ યક્ષના રક્ષણમાં આવેલા અને હેના ઉપદેશથી દઢ બનેલા બન્ને યુવાનો પૈકી એકે ડગે નહિ; કોઈએ હેના સામું સરખું પણ જોયું નહિ.
પરંતુ આપણે ઘણીવાર જોઈએ છીએ કે, જેઓ ઝગમગતી તલવારને તાબે થતા નથી તેઓ માત્ર એકજ મંદ હાસ્ય કે એકજ મીઠી નજર કે એકજ લલિત વચનના આધિન આધિન થઈ જાય છે, અને એ જ કારણથી કામદેવનું બાણ કુસુમ કમ્યું છે.
આ બંને ભાઈઓ પાસે દુષ્ટાની ધમકીનું કાંઈ ચાલ્યું નહિ હારે હેણુએ સુંદર સોળ શણગારથી શોભતી અને આછા ઘુંઘટથી હાવ ભાવ કરતી સુંદરીનું રૂપ લઈને સજળનેત્રે કરગરવું શરૂ કર્યું. “મને અબળાને અટવીમાં મુકીને શું ૯મે પ્રાણુધારે જતા જ રહેશે ? અહીં મુજ રંકનું કોણ બેલી? આટલા દિવસની પ્રીતિ કાંઈક તે યાદ કરે!” વળી કુલેને હાર અને સુગંધી જળની વૃષ્ટિ કરીને બોલીઃ “પ્રાણેશ! પાછા પધારે તે હું આપના.
પગ પૂજું.”
આ છેલ્લા બેલથી જિનપાલિત પાછું ફરી એકવાર જેવા લલચાવે, અને એક દષ્ટિ થતાંજ હેનું મન ડગમગવા લાગ્યું; તે જ તે યક્ષની પીઠ ઉપરથી ગબડી પડ્યો. હેને નિરાધાર થયો જેઈ યણદેવીએ રાક્ષસી રૂપ ધારણ કર્યું અને રંક ઉપર રાડ કરવા લાગી, સૂળીથી હેને ભેંકવા લાગી, અદ્ધર ઉછાળી સૂળી ઉપર ઝીલવા લાગી અને હેના ટુકડેટુકડા કરી દશે દિશામાં ફેંકવા લાગી.
એ દરમ્યાન જિનરક્ષિત ક્યારએ ચંપાનગરીએ પહોંચી ચુક્યો હતો. તે હવે ઘેર જઈ જિનદેવની આજ્ઞાઓ દઢપણે પાળવા લાગ્યો અને છેવટે વીરભગવાનના ઉપદેશથી દીક્ષા લઈ શુદ્ધ ચારિત્ર પાળી કાળ કરી પહેલે દેવ ઉપજે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રે મનુષ્યભવ પામી આકરી ક્રિયાઓ કરી મોક્ષ જશે.
આ વાતમાં મહાસાગર તે ભવેની પરંપરા બતાવે છે. રદિપ તે મનુષ્યભવ સસ
Page #9
--------------------------------------------------------------------------
________________
સંસારની રાણીને જુલમમાંથી છૂટવા મથતા બે મુસાફરે. ૧૫ જ. રયણદેવી એ વિષય લાલસા સમજવી, કે જે પ્રથમ લલચાવવા માટે સુંદર રૂપ ધારણ કરે છે અને પાછળથી સૂળી ચડાવવા વખતે (એટલે કે મહા દુઃખી કરવા માટે) વિક્રાળ રૂપ ધારણ કરે છે. પેલા બે ભાઈઓએ જે અસંખ્ય હાડપિંજરે વિવિધ રૂપમાં જેમાં તે વિષય લાલસાથી ખુવાર થયેલા મનુષ્યોની હેટી સંખ્યા સૂચવે છે.
સૂળી ઉપરના યુવાને ભરવાની અણી વખતે બંધ કર્યો તેવા બનાવ ભાગ્યશાળી પુરૂ ષના સંબંધમાં સંસારમાં પણ કવચિત કવચિત નજરે પડે છે. કોઈ કોઈ માણસ વિષયમાં પડી ખુવાર થાય છે પણ મૂળે વિદ્વાન કે ડાહ્યા હોવાથી હેને માટે પસ્તાય છે; પસ્તાવા છતાં તેઓ વિષયની સત્તામાં એટલા તો સપડાઈ ગયા હોય છે કે તેથી છૂટી શકાતું નથી–માત્ર પિતાના જાત અનુભવથી બીજાઓને શિખામણ આપી એ ખાડામાં પડતા અટકાવવાની શીશ જેટલું કામ કરી શકે છે. એવાઓનો બોધ મેળવનાર ખરેખર ભાગ્યશાળી સમજો.
જિનાલિત કાચા મનનો હતો અને જિનરક્ષિત સ્થીર મનને વિચારશીલ હતે. સંસારમાં આવી પડેલે હેવાથી તે જમીનની અધિષ્ઠાતા દેવી “શ્રી”થી તદ્દન સ્વતંત્ર બનવું એટલી શક્તિ તે આપણામાં નથી, પરંતુ હેના મેહપાસમાં એકજ ગરકાવ નહિ થતાં વખત આવ્યું તે હદવાળા પ્રેમમાંથી–તે કાચી કેદમાંથી છૂટી નાસવાની તક શોધવા મથવું એજ વ્યાજબી છે એમ હેને પાછળથી વિચાર થયો.
શેલક યક્ષ તે ગુરૂની ઉપમા છે. હેની પાસે ખરા મનથી યાચવાથી તે સમુદ્રપાર (ભવજળ પાર) ઉતારવાનું માથે લે છે. જેમ વહાણના મધ્યભાગમાં ભવ્ય ઓરડામાં બેઠેલા સુકુમાર નરને બહાણને કપ્તાન કહે છે કે “તારે હાણના કઠેરા આગળ જવું નહિ, કારણ કે હેને ફેર ચડશે અને તે “ફેર' સામા ટકર ઝીલવાની હારી શક્તિ નથી તેથી આવું મોટું હાણ મળવા છતાં મરણને આધિન થઈશ”, તેમજ સદ્ગુરૂ પણ હેની યાચના કરનારને ચેતવે છે કે “હું જે બોધ કરું અને જે જે આજ્ઞા ફરમાવું તેમાં દઢ મન રાખજે. જરાપણ મન ફેરવીશ નહિ; નહિ તે હને “ફેર” આવશે ( વિષેની અસર લાગશે તેથી ચિત્ત ચગડોળે ચડશે ) અને તે ફેર સામા ટક્કર ઝીલવાની લ્હારી શક્તિ ન હોવાથી મહારા જેવો ‘તારો મળવા છતાં તું અગાધ ભવજળમાં રડવડી ભરીશ—શ્યણદેવી (વિષય પાસ) વડે હણાઈશ, કપાઈશ, છેદાઈશ અને મહાદુઃખી થઈશ. ”
માણસ જેમ વિષયથી વિરક્ત થવા ઠરાવ કરે છે તેમ તેમ વિષે વધારે અને વધારે યુક્તિઓથી અને વધારે જુસ્સાથી હેને લલચાવે છે. રણદેવીએ નાસતા આશકોને પ્રથમ કરતાં પણ વધુ હાવભાવ અને લાલચેથી ફસાવવા કોશીશ કરી, હેમજ વિષયથી છુટવા મથનારને એવા ઘણા પ્રસંગો મળે છે કે જે યણદેવીના જેવા જ શબ્દો અને હાવભાવથી લલચાવે છે અને છેવટે એક રજ માત્ર ચળાયમાન થતાં તે નર આસનભ્રષ્ટ થઈ ડુંગરની ટોચ ઉપરથી ગુફાના ગર્ભમાં લથડી પડે છે અને હેના ટુકડેટુકડા થઈ જાય છે.
ધંધામાં કે ધર્મકાર્યમાં દઢતા વિનાને માણસ નકામે છે. તે એક તરખલાની માફક, ઘડી ઘડી દિશા બદલતા પવનની લહરીમાં ઘડીમાં આમ અને ઘડીમાં તેમ ઉડયાં કરે છે; પૈસો કે ધર્મ કાંઈ પ્રાપ્ત કરી શકતો નથી. માણસે મગજને સીસા જેવું ભારે અને અંગોને રૂ જેવા હળવાં બનાવવા કેશીશ કરવી જોઈએ, જેથી મગજ આમ તેમ ઉડી શકે નહિ અને ચપળ અંગે મજબુત મગજને હુકમ થતાંની સાથે જ સહેલાઈથી ગતિ કરે.
Page #10
--------------------------------------------------------------------------
________________
A
#
* *
*
*
*
*
*
* *
*
* *
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. મગજની દઢતા અને વ્રતપાલન એ બન્ને એક જ ગુણનાં જુદાં જુદાં નામ છે; માટે ત્રતાની જરૂર કેટલી અનિવાર્ય છે અને કેવાં વ્રતો વ્યવહારૂ ગણાય તે હમણાં જ વિચારીશું.
પકત્રત પ્રત્યાખ્યાનની જરૂર છે કે? –––
– “મને ચોખું હોય તે બાધા-પ્રતિજ્ઞાની કે વ્રત પચ્ચખાણની શી જરૂર છે?” એમ કહેનાર યુવાન વર્ગ હમણાં ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. એકલા અંગ્રેજી કેળવણી પામેલા યુવાને જ નહિ, પણ કાંઈ પણ કેળવણી નહિ પામેલા અને જહેમાં દેખીતું સુખ જેવામાં આવે એવી બાબતોમાં નકલ કરવા કુદી પડનારા યુવાને પણ સ્વતંત્રતાના હિમાયતી થઈને કઈ રીતે બંધનથી છૂટા રહેવા માગે છે અને બાધા-પ્રતિજ્ઞાને ખાલી ડાળ-બાથ દેખાડો ગણી હશી કાઢે છે, જે ઘણું ખેદકારક છે. એમ બોલનાર લોકો કેવળજ્ઞાનીના ઉપદેશને લોકમાં જ પાડે છે, અને પિતાને ચેપ બીજા આસ્તિક પણ ઉડી વિચારશક્તિ વગરના લેકને લગાડી હેમને ભ્રષ્ટ કરે છે.
સિંહને પાળનાર પહેલાં તે હેને બંધનમાં જ રાખે છે. પણ હારે તે બરાબર કેળવાય છે અને વ્હારે કઈ પશુ અગર મનુષ્યને જોઈ હેના ઉપર તરાપ મારવાને પિતાને સ્વભાવ ભૂલી જાય છે ત્યહારે જ હેને છુટો રાખવામાં આવે છે. કારણ કે પછી દરેક પ્રાણી હેની પાસે નિડરપણે જાય છે અને તે સિંહ વગરબંધને પણ કેળવણીથી બંધાયેલા જેવો જ નહિ બહીવા લાયક ગણાય છે. હેમજ માણસે પણ પહેલાં તે બાધા-પ્રતિજ્ઞાથી બંધાવું જ જોઈએ. આારે તે એટલી દટતાવાલી સ્થિતિમાં પહોંચે કે કઈ પણ પ્રાણી ઉપર હે રાગહેપ ન જ રહે ત્યારે હેને પ્રતિજ્ઞાની જરૂર ભલે ન હે; કારણ કે કુતરે અને બિલાડી, વાઘ અને બકરી, સર્ષ અને નળ સર્વ હેની પાસે જતાં પિતાનું સ્વાભાવિક વેર પણ ભૂલી જાય છે. એવી સ્થિતિ આવતાં સુધી તે હેશે વ્રત પચ્ચખાણુ-બાધા પ્રતિજ્ઞાથી છૂટા રહેવાની આત્મઘાતક ઈચ્છા ન જ કરવી જોઈએ.
માણસ હારે તદન જંગલી સ્થિતિમાં હતે હારે હેના ઉપર કોઈ દાબ (રાજકિય કે સામાજિક) નહિ હતો. જેમ હેનામાં વિચારશક્તિ ખીલતી ગઈ હેમ હેમ અરસ્પરસના બચાવ માટે, પિતાના સ્વાભાવિક હકોના રક્ષણોની અને ન્યાય-નીતિ-ધર્મ-વિધા કળા આદિની ખીલવટ માટે અમુક દાનની જરૂર જણાઈ. રાજા વ્હારેજ સ્થપાય, થોડા થોડા કાયદા પણ હારેજ ઘડાયા. માણસના સુધારાના એ પહેલા પગથીઆના જમાનાથી જ, જેઓ અમુક દાબ તળે રહેતાં શીખ્યા તેઓ દાબ વગરના બીજા વર્ગને, જંગલી, નામથી ઓળખવા લાગ્યા. જહેમ માણસની બુદ્ધિ વધારે ખીલતી ગઈ હેમ દાબ અને કાયદાવ ધારે વ્યાજબી અને સારા પાયા ઉપર મુકાયા. આપણે જોઈએ છીએ કે ડાહ્યામાં ડાહ્યા લેક કાયદાને વધુમાં વધુ માન આપતા આવ્યા છે.
તદન દાબ વગરની સ્થિતિ કરતાં દાબવાળી સ્થિતિ વધારે માનની ચીજ છે; મધમાખ કરતાં પતંગીલું જે કે વધારે સ્વતંત્ર છે તો પણ માણસજાત મધમાખને વધુ ભાન આપે છે; કારણ કે તે ઉદ્યમ કરવાને અમુક નિયમોને તાબે રહીને કામ કરે છે અને
Page #11
--------------------------------------------------------------------------
________________
વત પ્રત્યાખ્યાનની જરુર છે કે ?
તેથી “ઉદ્યમના અવતાર તરીકે આળસુ મનુષ્યને દૃષ્ટાંત રૂપ થઈ પડે છે અને કેટલાકને મધ પૂરું પાડે છે.
જે લંપટ લોક છે તેઓ શીલના બંધનમાં રહેવાનું શાસ્ત્રવચન માન્ય કરતા નથી જે આળસુ લે છે હેમને ઉદ્યમને બોધ ગમતું નથી, જે વેઠેલા લે છે હેમને કાયદાને માન આપવાની શિખામણ તે જાણે કે પિતાની સ્વતંત્રતા છીનવી લેવાના પ્રયત્ન સરખી ભાસે છે; અને જેઓ ઇદિને ગુલામ છે તેઓ જ બાધા-પ્રતિજ્ઞા અને વ્રત-પચ્ચખાણની વિરુદ્ધમાં હોય છે. દેવ અને ગુરૂની સમક્ષ લીધેલાં વ્રત પચ્ચખાણના બંધનમાં છતાં જેઓ સીધા રહી શકતા નથી તેઓ માત્ર મનની ક્ષણિક કલ્પનાના ઝીણું તંતુથી કેમ બંધાઈ રહે ?
ઇંગ્લંડ દેશમાં સ્વતંત્રતાની બડાઈખેર વાત ઘણી સાંભળવામાં આવે છે; પણ તે વિદ્વાને અને અમલદાર કરતાં ધક્કાગાડી ખેંચનારા, ભડીઆરા, નવરી બેરીઓ અને ન્હાનાં છોકરાંના હેથી જ વધારે સાંભળવામાં આવે છે. સ્વતંત્રતાના શોખીન જમાનામાં અને તેવા દેશમાં જ જન્મેલે જેને રસ્કીન વ્યાજબી દાબ અને કાયદાની હીમાયતમાં લોકોને લંબાણ ઉપદેશ કરતાં કહે છે કે, “મનુષ્યત્વનું ચિહ દાબ છે, અને પશુત્વનું ચિન્હ સ્વતંત્રતા છે, અને માણસ જહેમ વધારે કાયદાને માન આપે છે હેમ થડા ગુન્હાને પાત્ર થાય છે.” જે જૈન યુવાને અને બીજાઓ અંગ્રેજી નકલ કરવાની ટેવને લીધે અથવા બીજા કોઈના ઉપદેશથી હદ ઉપરાંતની સ્વતંત્રતાના શોખીન બન્યા છે, હેમને જેન રસ્કીન જેવા પ્રખ્યાત પુરૂષના આ વાક્યથી વધારે હદયભેદક વાકય બીજેથી જાવું મુશ્કેલ છે.
વ્રત પચ્ચખાણથી, પાર બાંધેલા સરોવર ભાફિક, નવીન પાપો રૂપી જળ આવતું અટકે છે; એટલું જ નહિ પણ ઈ દિ ઉપર દાબ રહે છે-જેથી ધાર્મિક લાભ ઉપરાંત વ્યવહારિક લાભ પણ અસાધારણ થાય છે. માટે દરેક માણસે યથાશક્તિ ત્રત પચ્ચખાણના બંધનમાં તે રહેવું જ જોઈએ. આ જગાએ એટલું કહેવું જરૂરનું છે કે અમુક વનસ્પતિ નહિ અને ખાવાની કે એવી બીજી બાધાઓ બહુ મહત્વની વધારે વિચારવાની બાધાઓ કે જેથી કુકર્મોથી અળગા રહેવાય એવી બાધાઓ ઉપર વધુ :ચિત્ત આપવું તે વધુ કલ્યાણકારી છે જૂઠું બોલવાની ટેવ વાળાએ એક રાત્રીદિવસ પર્યત જૂઠું નહિ બોલવાની, ચેરીની આદત વાળાએ એક અઠવાડીયા સુધી ચોરી નહિ કરવાની, ઉતાવળીઆ અને બહુબલાં સ્ત્રી પુરૂષોએ પખવાડી સુધી કોઈ કામ કરવા અગાઉ અગર કાંઈ બોલવું શરૂ કર્યા અગાઉ મનમાં એકથી પચીસ ગણવાની, વ્યભિચારી નરનારીઓએ એક મહીના સુધી પર સ્ત્રી કે પર પુરૂષ સામું નહિ જોવાની, બિભત્સ વાત નહિ કરવાની, નહિ સાંભળવાની અને નહિ વાંચવાની બાધા લેવી તે ઘણું મુશ્કેલ નહિ પડે, અને તેથી તેમને બેહદ ધાર્મિક હેમજ વ્યાવહારિક લાભ થશે. એટલી મુદત પુરી થયેથી બીજી મુદત વધારતા જવું.
મહારા સાંભળવા પ્રમાણે, જે માણસ પચ્ચખાણ લીધા વિના વીતરાગની શ્રદ્ધાએ નિયમ રાખે છે તે શું ગુણસ્થાનક અતિક્રમો નથી અને જે માણસ શ્રદ્ધા સહિત એક નિયમ પચ્ચખાણ સાથે કરે છે તે પાંચમ ગુણસ્થાનકે જાય છે; માટે પચ્ચખાણ સાથે નિયમ કરવાથી એટલે ગુણ વધે છે અને અગ્રતપણું દૂર થાય છે, માટે અવશ્ય પચ્ચખાણ કરવાં
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જૈન કૅન્ફરન્સ હેર૭. જોઈએ. જે કોઈ નિયમનાં પચ્ચખાણ નથી કર્યા હતાં તે તેવો માણસ અણી આબે કાયમ રહી શકતો નથી, પણ જે પચ્ચખાણ કર્યા હોય છે તે મન મલીન થયા છતાં પણ પચ્ચખાણ ભાગવાના દોષના ડરથી તે નિયમ બરાબર પળી શકે છે. શ્રી ભગવાને કહ્યું છે કે, કોઈ પચ્ચખાણ મલીન થઈ જાય તે હેનું આલેવણ લેવું; પણ પચ્ચખાણ કરવાં તે જોઈએ જ.
કેટલાક કહે છે કે, “આપણું મન સ્થિર નથી, તે સામાયિક-પ્રતિક્રમણાદિ કરવાથી ઉલટ દેષ લાગે છે,” આમ કહે છે તે હેટી ભૂલ છે; કારણ કે, એ વ્રતમાં મનની અનુમોદનાનાં પચ્ચખાણ કરવામાં આવતાં નથી માટે તે બાબતને અમુક દોષ લાગે જ નહિ; પણ સામાયિક આદિ કરવાથી મન સ્થિર થવાને ગુણ આવતો જાય છે, માટે એ લાભ ખાતર વ્રત પ્રત્યાખ્યાન આવશ્યકિય છે.
કેવી જાતના નિયમો પિતાને માટે વધારે જરૂરના અને શક્ય છે તે બાબતને નિર્ણય કરવાનું કામ દરેક મનુષ્યની સ્વતંત્રતા પર છોડવું જોઈએ. ઉપદેશકે અને મનુષ્ય જાતના હિતચિંતકોની ફરજ માત્ર એટલી જ છે કે, જગતને મનુષ્યત્વનાં લક્ષણો કહી સંભલાવવાં અને મનુષ્યને ખલેલ કરનારા પદાર્થો અને ભાવોથી ચેતવાની અગત્ય સૂચવવી. તે પછી ઉપદેશ સાંભળનાર મનુષ્ય પોતાના સ્થલ શરીરની સ્થિતિ, પોતાની ઈચ્છાઓનું વલણ, પિતાના મનોબળનું માપ, એ વગેરેને વિચાર કરીને કઈ બાબતને ‘ત્યાગ' (એટલે પ્રત્યાખ્યાન) અને કઈ બાબતેનું પાલન (“વ્રત) હેની પિતાની બાબતમાં કેવા અનુક્રમે કરવા એગ્ય છે તે સંબંધી નિશ્ચય પિતેજ કરવો.
હિતબુદ્ધિથી લેવાયલું સામાયિકાદિ વ્રત કદાપિ અજ્ઞાનતાને સબબે પરિપૂર્ણ શુદ્ધતાપૂર્વક ન જાળવી શકાય, પણ “ચાલતાં ચાલતાં પંથ કપાય” એ ન્યાયે કેઈક દિવસ તે મનુ બને પિતાની ભૂલ સમજવાનો પ્રસંગ મળશે અને કોઈક દિવસ તે શુદ્ધ સામાયિક કરતાં શિખશે. કહેવાનો હેતુ એ નથી કે, અજ્ઞાનમય ક્રિયા ઉત્તેજન આપવા ગ્ય છે. જહેમ ક્રિયાને તિરસ્કાર એ ઉત્તેજન આપવા યોગ્ય નથી, હેમ અજ્ઞાનમય ક્રિયા પણ ઉત્તેજનને પાત્ર તે નથી જ. પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે, સંપૂર્ણ જ્ઞાન મળતાં સુધી ક્રિયા કરવાનું મોકુફ રાખીએ તે કદાપિ કાંઈપણ કર્યા પહેલાં જ કાળને કોળીઓ થઈ પડાય! આજે આપણી પાસે જે કંઈ જ્ઞાન છે તે જ્ઞાનના પ્રકાશ વડે ક્રિયાનું સ્વરૂપ જેવું સમજવામાં આવ્યું તે મુજબ ક્રિયા કરીશું, તે કાલે વળી જ્ઞાન વધતું જશે અને વધેલા જ્ઞાન વડે ક્રિયામાં શુદ્ધતા આવી જશે.
મોડા ઉઠવાની ટેવ, વાડીઆપણામાં વિર્ય અને વખત ગુમાવવાની ટેવ, ભાગ્યાતૂટયા વિચારે-તક-કલ્પનાઓમાં મગજને ભટકાવવાની ટેવ, સહજમાં ઉશ્કેરાઈ જવાની ટેવ, જરૂરીઆત અને શક્તિને વિચાર કર્યા વગર નાણાં ખર્ચવાની ટેવ, ઋતુ-શરીરસ્થિતિ– આદરાયેલાં જોખમભર્યા કામોની મહત્તા વગેરેને વિચાર કર્યા વગર સ્ત્રીસેવનમાં શક્તિ ખર્ચ વાની ટેવ, સહજમાં અસત્ય કે દુઃખદાયક વચન બોલવાની ટેવ, પ્રમાદ, વારંવાર ખાવાની, તીખું તમતમતું ખાવાની, માદક પદાર્થ ખાવાની અને અનિયમિતપણે ખાવાની ટેવ, આ વગેરે ટેવોને આતે આતે હઠાવવા માટે એવી રીતનાં પચ્ચખાણ લેવાની જરૂર છે કે, અમુક અઠવાડીઆ સુધી આટલા વાગ્યે જ ઉડીશ, કામ પ્રસંગ વગર અને જરૂર પડતી બાબત
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ. wanngwnnwinnenvinning ઉપરાંત કોઈથી વાત કરીશ નહિ, એકાંતમાં હઈશ તે વખતે મનમાં ભાગ્યાટ્રટયા વિચારે આવતા અટકાવવા માટે કાંઈ નહિ ને કાંઈ ઉત્તમ ગ્રંથ વાંચીશ, કેઈથી ગુસ્સે થવાનું કારણ મળશે તે ઉત્તર આપવા પહેલાં એકથી પચીસ સુધી આંક ગણીશ અને અંગૂઠો ચુસીશ, અઠવાડીઆમાં અમુક રકમ ઉપરાંત પાઈ પણ ગમે તેવી જરૂરની ચીજ પાછળ પણ ખર્ચાશ નહિ, વગેરે, વગેરે, વગેરે.
ઉપર કહ્યું તેવી જાતનાં “ પ્રત્યાખ્યાન ” અથવા “પચ્ચખાણ” માણસે પોતાની મેળે પિતાના ગુણ–દેષ અને સંજોગે તપાસીને કરવાં જોઈએ અને અકેક અઠવાડીઆ સુધી
અકેક પચ્ચખાણ પાળ્યા પછી બીજે અઠવાડીએ કે જરૂર પડે તે થે—પાંચમે અઠવાડીએ એક વધુ પચ્ચખાણ ઉમેરવું જોઈએ.
દરરોજ ઓછામાં ઓછી ૧૫ મીનીટ સુધી કાંઈક આત્માને શક્તિ આપે એવું વાંચન એકાંતમાં કરવાનું “ વ્રત ', દરરોજ ઓછામાં ઓછી ૧૦ મીનીટ પિતાની સ્થિતિ અને આત્મા આગળ વધે છે કે પાછો પડે છે એ બાબતનો વિચાર કરવાનું “વત’, દરરોજ ઓછામાં ઓછી એક પાઈ_પૈસો કે રૂપીએ ગુપ્તદાન કરવાનું “ત્રતઃ' વગેરે વગેરે પ્રકારનાં “વત’ એક પછી એક આદરવા યોગ્ય છે. * ઘેડાને ચેકડું નખાય છે, ગધેડાને નહિ; ઉત્તમ જનો વ્રત-પ્રત્યાખ્યાનને જરૂરનાં માને છે, મૂર્ખ નહિ. - વ્રત–પ્રત્યાખ્યાન સ્વીકારનારે હેનું સ્વરૂપ સમજવા બનતી કશીશ કરવી જોઈએ અને દરેક વ્રત–પ્રત્યાખ્યાનની આત્મા ઉપર શી અસર થવી જોઈએ તે વિચારવું જોઈએ. જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે અને ક્રિયા એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું એક સાધન છે. જ્ઞાન, ક્રિયાની હાંસી કરી શકે નહિ; અને ક્રિયા, જ્ઞાનના ઉપરીપણાનો અસ્વીકાર કરી શકે નહિ.
હું ઈચ્છું છું કે, આ બુદ્ધિવાદના જમાનામાં માનસશાસ્ત્ર, ધર્મ, ફિલસુફી, નીતિશાસ્ત્ર વગેરેના મિશ્ર જ્ઞાનબળથી–પ્રતિક્રમણદિનાં હેતુ, ક્રમ, બરાબર સમજાય અને વ્રત-પ્રત્યાખ્યાનનાં નૂતન સ્વરૂપ જનસમાજ સમક્ષ મૂકાય.
સમયધર્મ. ”
V સ્યાદ્વાદ,
(લેખક-રા. મણિલાલ નથુભાઈ રાશી. B. A)
અનુસંધાન, ગતાંકના પૂર્ણ ૨૧ થી] પરમપદ-એક્ષ-નિર્વાણ પ્રાપ્ત કરવાના માર્ગ અનેક છે, અને મનુષ્યની માનસિક શક્તિઓ વિવિધ પ્રકારની હોવાને લીધે બધાને વાસ્તે એક માર્ગ હોઈ શકે જ નહિ. જૈનશાસ્ત્રમાં લખ્યું છે કે, પંદર ભેદે છે સિદ્ધિપદને વરે. હવે બધાને માટે એક માર્ગ ક્યાં રહ્યો ? કઈ જ્ઞાનમાર્ગથી આગળ વધે છે, કોઈને આગળ વધવામાં ભકિત સાહાકારક થાય છે, તે કઈ ગમાર્ગથી આત્માની શક્તિઓ ખીલવે છે. સત્ય એટલું ભવ્ય છે,
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જૈન કન્ફરન્સ હૈરલ્ડ.
એટલું વિશાળ-એટલું ઉચ્ચ છે, અને એટલું સૂક્ષ્મ છે કે બધી વિચારશ્રેણિઓને એકઠી કરવામાં આવે, છતાં પણ તે અનંત સત્યને આલેખી શકે નહિ. ચૌદ પૂર્વનું એટલું બધું જ્ઞાન હતું કે ૧૬૩૮૩ હાથી જેટલી સાહીથી લખવામાં આવે તો પણ લખી શકાય નહિ; આ કાંઈ અતિશયોક્તિ નથી, પણ સત્ય વાત છે. કારણકે સત્યને પૂર્ણ રીતે આલેખવાને ગમે તે પ્રયત્ન કરવામાં આવે છતાં બધી અપેક્ષાઓ એક સાથે બોલી શકાય નહિ તે લખી તે શી રીતે શકાય ? આ કારણથી જ સપ્તભંગીમાં ચોથે વિભાગ ‘અવક્તવ્ય–કહી શકાય નહિ એમ રાખવામાં આવ્યો છે. જ્યારે સંપૂર્ણ સત્ય આટલું વિશાળ છે, ત્યારે તે સત્યની કેઈ કેઈ અપેક્ષાઓ બીજાઓ પણ બતાવતા હશે એમ માનવાને સ્યાદ્વાદ દષ્ટિથી કારણ કેમ ન બને ? જે સત્યને તીર્થંકર પણ પૂર્ણ અનુભવ છતાં, સંપૂર્ણ રીતે કહી શક્યા નહિ, તે સત્યને બીજો કયો મનુષ્ય કહેવાની હિમ્મત ધરે ? અનંત સત્યમાંથી જેનાથી જેટલું ગ્રહણ થયું તેટલું તેણે દર્શાવ્યું. જ્યાંસુધી કોઈપણ પંથ કે ધર્મ કે મનુષ્ય પોતાને સત્ય લાગતી વાત રજુ કરી બેસી રહે છે, ત્યાં સુધી તો તે સહીસલામત માર્ગ વિચરે છે, પણ
જ્યારે તે હદ છેડીને સામાના દુષણો શોધવા જાય છે, ત્યારે તે જોખમ ભરેલે ભાગે પગ મૂકે છે. જે દરેક ધર્મવાળા પુરૂષો બીજા ધર્મોની નિંદા કરવાને બદલે સ્વધર્મના સિદ્ધાંતો પ્રતિપાદન કરવામાંજ મંડ્યા હતા તે ધર્મપ્રવાહ ઘણી શાન્તિથી વહ્યા હોત, અને ધર્મને ખાતર પણ કોઈને દુઃખ દેવું એ ખોટું છે, એવું લેકોના સમજવામાં આવ્યું હતું. પણ ઉપર જણાવ્યા પ્રમાણે આવી સ્થિતિ થવાનું કારણ સ્યાદ્વાદ શૈલિનું અજ્ઞાન છે.
આ સ્યાદાદ શૈલિનું અજ્ઞાન એટલું બધું વ્યાપી ગયું કે તે શૈલિના ઉપાસકોએ પણ ફરમાન કાયા કે “ મિથ્યાત્વીની પ્રશંસા ન કરવી, ” “ મિથ્યાત્વીને પરિચય ન કરવો.’ પણ મિથ્યાત્વી એ કેણુ? સત્યની સર્વ અપેક્ષાઓ નહિ જણાવતાં થોડીજ અપેક્ષાઓ જણાવી તેમાં સંતોષ માને તે મિથ્યાત્વી. તે અમુકજ અપેક્ષાઓ દર્શાવે છે, પણ તે અપેક્ષાઓ પણ ઉપયોગી છે, એમ સમજીને સ્યાદાદ શૈલિના સત્ય ઉપાસક શ્રી આનંદઘનજી કહે છે કે
પ દર્શન છન અંગ ભણુજે છે.” આ વાક્ય આપણને પ્રતિબંધે છે કે બીજા ધમમાં સત્યની અમુક અપેક્ષાઓ રહેલી છે. જો આમજ હેય તે તે તે અપેક્ષાઓ સમજી આપણે આપણું સત્યને કેમ વધારે વિશાળ, ભવ્ય અને ઉચ્ચ ન બનાવવું ? વેત રંગ સાત જૂદા જૂદા રંગને બનેલો છે, પણુ જગતમાં જે એક વેત રંગ જ હોત તો તેથી જગતના સંદર્યમાં અધિકતા થાત નહિ, પણ સાત રંગને લીધે તે વિશેષ રમણીય અને આકર્ષક લાગે છે. વિવિધતા એ કુદરતી કમ છે, એ વિવિધતામાં એક્તા જેવી એ આત્મદૃષ્ટિ છે. સ્વાદાદ ગંભીર નાદથી પકારીને તેના સકળ ભક્તોને જણાવે છે કે “ હે સત્યના ઉપાસક ! તમારાં ચક્ષુ ખુલ્લાં રાખો, તમારા કાન ઉઘાડા રાખે. જુઓ અને સાંભળો. સત્યની વિવિધ બાજુએ અવલે—નિહાળો અને પરમ સત્યની સમીપમાં આવતા જાઓ.”
ઘણી વસ્તુઓને એક કરતાં વધારે બાજુઓ હોય છે. આપણે ફક્ત એકજ બાજુ તરફ દષ્ટિ રાખીએ છીએ, અને તેથી તેની બીજી બાજુ જોઈ શકતા નથી. એટલું જ નહિ પણ બીજી બાજુ જે ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને જે બીજે કઈ જણાવે છે,
Page #15
--------------------------------------------------------------------------
________________
યાદ્વાદ.
તે તરફ દુર્લક્ષ કરીએ છીએ. અર્ધસત્ય (અમુક અપેક્ષાવાળું સત્ય ) ઉપર ઉપરથી બહુ સુંદર લાગે છે, પણ વિશેષ વિચાર કરતાં, અને જ્યાં વ્યવહારમાં લગાડવામાં આવે છે ત્યાં તે ટકી શકતું નથી.
આ વિચારને સમર્થન કરવા પ્રમાણે એક બે અર્ધસત્ય તપાસીએ. “મન એજ સર્વસ્વ છે, અને સઘળા રોગોનું કારણું મન જ છે ” આ શબ્દોમાં જે નિશ્ચયવાચક “જ” મૂકવામાં આવ્યો છે, તે ખેટે છે. ચિંતાતુર મન, ઉદ્વેગવાળું મન, કૅધી મન રોગનું કારણ છે, પણ તેની સાથે રગનાં બીજાં સ્થળ કારણે પણ છે. એક મનુષ્ય હદ ઉપરાંત ખાધું અને તેથી અજીર્ણ થયું. આમાં હદ ઉપરાંત ખાવાની માનસિક ઈચ્છા એ કારણ છે, પણ તેની સાથે પેટમાં લીધેલ વધારે ખેરાક પણ કારણ છે. કારણ કે એકલી વધારે ખાવાની ઈચ્છાથી મનુષ્યને અજીર્ણ થયું ન હત; માટે સ્યાદાદી જણાવે છે કે વિચાર તેમજ ક્રિયા બન્ને કારણે છે. આપણે એક બીજો દાખલો તપાસીએ. ઘણુ સુજ્ઞ, ડાહ્યા અને વિવેકી પુરૂષો એમ લખે છે અને બોલે છે કે “જે બીજામાં તમે દુર્ગણ જુઓ તે તમે દુર્ગુણ હોવા જોઈએ.” જો કે આ વિચારમાં કેટલુંક સત્ય રહેલું છે, પણ તે સત્યની એક અપેક્ષા છે. તેને તે વિચાર બીજી રીતે ગોઠવી શકાય કે “આપણુમાં દુગુણ છે, તે બીજામાં પણ હશે, એમ માનવું એ મનુષ્યના મનનું સામાન્ય વલણ છે. અહીં પણ એ સ્મરણમાં રાખવું જોઈએ કે ફક્ત “વલ” છે, પણ દરેક વખતે એવો નિયમ જ હોતો નથી. જે કોઈ મનુષ્ય સ્વાર્થી હોય તો બીજાઓ નિસ્વાર્થ હશે એમ વિચારવું તેને માટે મુશ્કેલ થઈ પડે. પણ આનું કારણ એજ છે કે તેનું દષ્ટિબિન્દુ બહુ સંચિત છે. જ્યાં સુધી આ પણે અમુક રંગના ચશ્મા પહેર્યા હોય ત્યાં સુધી તે ચશ્માના રંગ જેવીજ બધી વસ્તુઓ જણાય. કમળાવાળે બધી વસ્તુ પીળી જ દે છે. પણ તે ઉપરથી એમ ફલિત થતું નથી કે જે સંપૂર્ણ છે અને નિષ્પક્ષપાતી છે તે બીજાના દોષ જોઈ શકે જ નહિ. તીર્થકર ભગવાન સર્વજ્ઞ છે-સર્વ વસ્તુને જાણવાવાળા છે, એટલે શું તે બીજાના દોષ નહિ જોઈ શકતા હોય? અને જે બીજાના દોષ જોઈ શકે છે તેવા દોષવાળો હોય તેમ શું આપણે હવે કહી શકીશું? જેમ જેમ આપણે ઉગે ચઢતા જઈએ છીએ, તેમ તેમ આપણી દષ્ટિ ખીલતી જાય છે, અને શુભ અને અશુભ વચ્ચેનું અંતર સ્વયમેવ સમજાઈ જાય છે; બીજાને સદ્ગણ તેમજ દુર્ગુણે ખુલ્લા સ્વરૂપમાં નજર આગળ જણાઈ આવે છે. પણ તે દુર્ગુણ સાથે તેનાં કારણો અને તે દૂર કરવાના ઉપાય પણ જડે છે, અને તેથી આપણે તેમની નિંદા કરતા નથી.
“ To know all is to forgive all” “સર્વ જાણવું એટલે સર્વને ક્ષમા આપવી એ સિદ્ધાંત અનુસાર વિશેષ જ્ઞાની બીજાના દોષ જોઈ શકતું નથી, એમ નથી; પણ તે જોઈ તેમની તરફ દયા લાવે છે. સર્વજ્ઞાની સર્વ જોઈ શકે છે; જે સર્વ ન રાકે તે પછી સર્વજ્ઞાની શી રીતે થઈ શકે ? માટે કેઈનમાં દોષ દેખાય એમાં ' , નથી, પણ તે દોષ ખાતર તેને ધિક્કારવો તે ખોટું છે. કારણ કે બેટાની નિંદા કરવાથી આપણે તે બાબતને વધારે પુષ્ટ કરીએ છીએ, અને વારંવાર તેને વિચાર કરવાથી આપગામાં પણ તેનાં બીજ ઘર કરે છે. પણ જો આપણે આ સાથે એમ વિચાર કરીએ કે અશુભ એ કઈ નહિ પણ શુભની અપ્રકટ સ્થિતિ છે તો પછી કેનામાં બેશુભ દેખાય તે તેથી આપણે ખાટા છીએ, એમ માનવાને કારણ નથી.
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેર. - આપણે કાચું જામફળ જોઈએ છીએ. તે ખાવાને લાયક નથી. જો કે હાલની સ્થિતિમાં તે ખાવામાં આવ્યું હોય તો શરીરમાં બાદી ઉત્પન્ન કરે, પણ તે ઉપરથી તે ખરાબ જ છે એમ આપણે કહી શકીએ નહિ. આપણે બધા પરમાત્માનું પદ પામવા તરફ લક્ષ રાખી આગળ વધનારા છીએ. હજુ તે કાચા જામફળની માફક શક્તિઓ વિકાસ પામી નથી. માટે તે ઉપરથી તે જામફળની માફક કોઈની નિંદા કરવી એ બેટું છે. આવાં આવાં જગતમાં અનેક અર્ધસત્ય છે, અને જે સ્યાદાદ દષ્ટિથી વિચાર કરવામાં આવે તો તેમાં ' રહેલી સત્યની અમુક અપેક્ષા આપણે શોધી કાઢીએ, અને તેની સાથે તેમાં જે અપેક્ષાઓની
ન્યૂનતા છે, તે પૂરી પાડી શકીએ. આ રીતે આપણું જ્ઞાન વિશાળ થાય, અને સર્વની સાથે હળીમળીને ચાલી શકાય.
જેમ જેમ મનુષ્ય વધારે અપેક્ષાઓ સમજતો થાય છે, તેમ તેમ તે વિશાળ હૃદયને થાય છે, અને જે સર્વ અપેક્ષાઓ સમજે છે તે સર્વજ્ઞ બને છે. - આ ચાઠાદ શૈલિ પ્રમાણે આપણા કુટુંબમાં, આપણે મિત્રમાં, આપણી કોન્ફરન્સમાં, આપણા બીજા પ્રત્યેના વર્તનમાં જે વાતવામાં આવે તો સર્વ ઝઘડાઓનું સમાધાન થઈ જાય અને સર્વત્ર શાન્તિ વ્યાપી જાય. આ વિચારની દૃષ્ટિમાં એક પ્રસિદ્ધ અમેરિકન તત્ત્વજ્ઞાનીના શબ્દ દર્શાવી આ લેખ સમાપ્ત કરવામાં આવે છે.
Let there be many windows in your soul. That all the glory of the universe May beautify it. Not the narrow pane Of one poor creed can catch the radiant rays That shine from countless sources. Tear away The blinds of superstition; let the light Pour through fair windows, broad as truth itself And high as heaven...... Your heart Shall turn to truth and goodness as the plant Turns to the sun...... be not afraid To thrust aside half-truths and grasp the whole,
Ralph-waldo-Trine.
વીર્થ–સર્વ.
ગામ શરિર નામ “વ” હૈ સે ‘સર’ માં તે . નિત મજુप्यके शरीरमें वीर्य नहीं है वह मनुष्यत्वके योग्य ही नहीं है. इसी तरह जिसे आत्मा होने पर भी आत्मशक्तिमें और स्वबलमें विश्वास नहीं है वह धर्मके उंचे सोपान पर चढनेको असमर्थ है. शरीरके रोमरोममें कर्म लगे हुए हैं। यह धर्मशास्त्रका विचार [ प्रथम दृष्टिसे ] मनुष्यको कमाहम्मत और निरुत्साही बनाता है, "इतने
Page #17
--------------------------------------------------------------------------
________________
अहा
वीर्य-सत. कर्मोंका नाश हम कैसे कर सकेंगे ? " यह विचार बडे २ बलवानको भी निर्वल बना देनेको काफी है. परन्तु धर्मशास्त्रका दूसरा विचार भी भूल जाना न चाहिए; " जिस कर्मको हमने बांधा है उसका नाश भी हम कर सकते है. आत्माकी शक्ति अनन्त है और इसीसे क्षणभरमें आत्मा अनन्त कर्म समुदायका नाश कर सकती है. प्रचण्ड सूर्यके साम्हने, बदल देखते ही देखते बिखर जाते हैं. इसी तरह जब आत्मा अपना सच्चिदानन्दमय व ज्ञान-दर्शन-चारित्रमय स्वरुप का अनुभव करती है तब उसकी शक्ति बडी प्रबल हो जाती है और वह चाहे जैसे कर्म क्यों न हो उनके दलको दूर कर देती है."
अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः ।
त्रैलोक्य चालयत्येव ध्यानशक्तिप्रभावतः ॥ विश्वको प्रकाशित करनेवाली यह आत्मा अनन्त शक्तिवाली है और ध्यानशक्तिके प्रभावसे यह तीनों लोकोंको चला सकती है. इससे हमे चाहिये कि हम आपत्ति पड़ने पर भी, अनेक विघ्नोंके आने पर भी, आत्मविश्वासको न छोडें. क्योंक आत्मविश्वास न होनेसे हम किसी भी महत्वके कामको नहीं कर सकते. किसी भी महापुरुषके जीवन चरित्रको पढिए, आपको सहजमें मालूम होगा कि उसमें और गुण हो या नहीं, आत्मविश्वासका गुण अवश्य होगा. जिस मनुष्यको आत्मबलमें-अपने सामर्थ्य में विश्वास नहीं है वह कभी महत्वका काम कर ही नहीं सकता.
___व्याख्यान देनेवालेको इस गुणकी आवश्यकता है, लिखने वालेको इस गुणकी आवश्यकता है, युद्धवीरको इस गुणकी आवश्यकता है, मुनिजन भी इस गुणके बिना आत्मकल्याण कर नहीं सकते. कोई महत्वका कार्य जिसे हम संसारको अचंभमें डाल दे ऐसा कहें वह इस गुणके अभावमें पूर्ण नहीं हो सकता. इस लिये हम जिस सोपान खडे हो उससे आगे हिम्मत कर बढना चाहिये. “ हमसे क्या हो सकता है ? " " मैं क्या कर सकता हूं ?" ऐसे विचार रखनेवाला मनुष्य कभी अपने निश्चित कार्यमें सफल नहीं मेगा. कहनावत है “ रोता जाय तो मरेकी खबर लावे !"
मैं यह कहना नहीं चाहता कि हम एकाएक पहले सोपानसे सातवें सोपानको चढनेके लिये उछल कर अपने पैरोंको तोड बैठे; परन्तु मेरे कहनेका अभिप्राय यह है कि, आत्मशक्ति में विश्वास रखकर सीढी दर सीढी चढते जाना चाहिये.
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. गोरे २ बडे २ पर्वतोंके पार हो सकते हैं. जो उपरके सोपान पर चढे, वे भी मारे जैसे मनुष्य थे वे भी आत्मिक बलसे ही उस दरजे पर पहुंचे थे. आत्मशक्तिमें विश्वास रख कर चलनेसे हम भी सफलमनोर्थ हो जायगे. “. हिम्मते सरदा, मददे खुदा. " जिस कामको एक पुरुष कर सकता है उस कामको दूसरा न कर सके, इसकी कोई वजह नहीं है. इस लिये दुसरोंका भरोसा छोड आत्मबलके विश्वासपर हमें काम करना चाहिये कारण कि आत्माके लिये कोई काम असाध्य नहीं है. सारे जगतका अनुभव हम पांचा इन्द्रियोंसे करते हैं; इन्द्रियोंका स्वामी मन है और मनका स्वामी आत्मा; अत एव आत्मा ही त्रिभुवनका स्वामी है. वही त्रिभुवनाधीश मेरे शरीरमें बैठा हुआ है. जो ऐसा विचार दृढतासे आवे तो मनुष्यको हिम्मत और धैर्यका पार ही न रहे.
ग्रीकका विद्वान डिमोस्थनीस पछेिसे बडा भारी वक्ता हो गया था. वह पहले पहल जब राजसभामें बोलनेको उठा तब उसपर सब लोग हँस पडे. उस समय उसने आत्मशक्तिमें-'सत्व' में विश्वास होनेके कारण कहा कि "आप भले ही मुझ पर इस तरह हँसे, परन्तु आगे चलकर आपही मेरी प्रतिष्टा करेंगे. " बोलते वक्त उसकी जिभ अटकी थी. उसने नदीके किनारे जा मुंहमें कंकर डाल वैसेही बोलना शुरु किया. इस तरह अभ्यास करते २ वह एक प्रसिद्ध वक्ता हो गया. यदि उसमें आत्मविश्वास न होता तो वह प्रसिद्ध वक्ता न बन सकता. यदि उसने निराश होकर दुसरीवार बोलनेका यत्न न किया होता तो वह कभी अपने काममें सफलमनोर्थ न होता.
पहले प्रयत्नमें ही मनुष्य सफलता पा जाय ऐसा कोई नियम नहीं है. चाहे. तुम्हे सफलता न मिले परन्तु प्रारम्भ किये हुऐ कार्यको कभी न छोडो. तुम्हे चाहे हजार बार निष्फलता हो परन्तु कामको न छोडो..
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः ।
प्रारभ्य चोत्तमजना न परित्यजन्ति ॥
उत्तम मनुष्य विघ्नोंसे बार २ निष्फलता पाने पर भी आरम्भ किये हुए कामको नहीं छोडते. ऐसा होनेसे कभी न कभी उस काम में सफलता मिलही जाती है. चाहे तुम्हे यह मालूम हो कि हमारे कामका परिणाम नहीं निकला, परन्तु यह निश्चय रक्खो कि ऐसा नहीं है; आप विजय पानेक समीप चले जाते हो. अन्ततः आत्मा विजयी है; जीत अवश्य मिलेगी..
Page #19
--------------------------------------------------------------------------
________________
वीर्य-सत्त.
"Have faith in the ultimate triumph of the evolution of the soul within you, which nothing can finally frustrate."
अन्ततः आपकी अन्तरात्माकी उन्नतिका विजय अवश्य है, इसपर श्रद्धा रखिये क्योंकि अन्तमें उसके आडे कोई विघ्न ही न रहेगा. मोह राजा या दुनिया के विषयरुपी सुभट, आत्माको अपने जालमें फँसावे; परन्तु आत्मसिंह जब अपना सच्चा स्वरूप प्रकट करेगा, जाल स्वयमेव टूट जायगा और भ्रमसे जो मेडसा देख पडता है जाता रहेगा. उस समय उसे अनुभव हो जायगा कि मैं ही शुद्धबुद्धमुक्त स्वरूप हूं.
श्रीमद हेमचन्द्राचार्य ने कुमारपाल राजाको ज्ञान दिया था कि:---- प्रयातु लक्ष्मीचपलस्वभावा, गुणा विवेकप्रमुखाः प्रयान्तु । प्राणाश्च गच्छन्तु कृतप्रयाणाः, मा यातु 'सत्वं' तु नणां कदाचित ।
चाहे चपल लक्ष्मी चली जाय, चाहे विवेकादिक गुण न रहे, और प्रयाणोन्मुख प्राण भी निकल जाय, परन्तु मनुष्यका 'सत्व' कभी न जाना चाहिये. "सत मत छोडे सांइया, सत छोडत पत जाय." यों तो सत् या सत्व शब्दके अनेक अर्थ हैं, परन्तु यहां पर इसका व्यवहार दो अर्थमें हुआ है: अव्वल 'आत्मश्रद्धा' और दूसरे 'वीय.' जबतक मनुष्यमें आत्मश्रद्धा है तबतक वह कभी नहीं डरता, चाहे उसे सम्पूर्ण संसार क्यों न छोड दे ? आत्म शक्तिमें श्रद्धा रखनेवाला मनुष्य सम्पूर्ण जगतपर आत्मबलप्ते अपनी सत्ता रखता है. सब गुण आत्माके आधिन हैं, इस वास्ते चाहे मृत्यु हो जाय परन्तु आत्मिक बलका नाश न करना चाहिये. इसके साथ ही कुमारपालको यह भी उपदेश दिया गया था कि आत्मबलकी भांति शारीरिक वीर्यकी रक्षा करना आवश्यक है.
वीर्य मनुष्य के शरीरका राजा है. जैसे राजा विना राज्यमें अंधाधुधी फैल जाती है, राज्य निरर्थक हो जाता है, वैसे ही वीर्यहीन मनुष्य निस्तेज होजाता है, उसके शरीरमें अनेक रोग होजाते हैं. शरीरके सातों धातुओंमें वीर्य मुख्य है. उसके बलसे शरीरके सब यन्त्र ठीक २ चलते हैं. परन्तु कहते हुए दुःख होता है कि उसकी–वीर्यकी टीक २ रक्षा आजकल नहीं की जाती. उसका बुरी तरह नाश किया जा रहा है, इससे हम उचित समझते हैं कि भावी सन्तानके लिये दो बातें यहां पर लिखी जाय.
बचपनसे ही निष्कलंक रीतिसे ब्रह्मचर्यका पालन किया जावे-बराबर वीर्यकी रक्षा की जावे, व्यायाम याने कसरत कर शरीरके प्रत्येक अंगकी पूर्णता की
Page #20
--------------------------------------------------------------------------
________________
1190
જૈન કેન્ફરન્સ હે. जावे और पुष्टिप्रद सादा खुराक खानेमें आवे तो वृद्ध होने तक मनुष्यका शरीर दृढ और बलवान रहेगा इसमें कुछ आश्चर्य नहीं है. जो भोजन हम करते हैं उसे जठराग्नि पचाती है और उसका रक्त बन जाता है. उस खनका वीर्य बनता है. वीर्यसे जठराग्नि प्रज्वलित होती है. इस भांति वीर्य और जठराग्निका परस्पर व्यवहार है, वे एक दूसरेके सहायक हैं. परन्तु इनमेंसे एकमें भी विकार -अव्यवस्था होनेसे सब शरीरकी रचनामें फरक पड जाता है.
प्राचीन समयमें जबतक विद्याथीं पढतेथे तबतक अखंड ब्रह्मचर्य पालन करते थे. इसीसे वे बद्धवीर्य और उर्वरेता कहे जाते थे. वीर्यके बंधनसे और उसका कुमार्गमें व्यय न होनेसे वह जठराग्निको प्रदीप्त कर शरीरके सव भागोंको बल देता था. इसीसे प्राचीन पुरुषांके शरीरकी स्थिति बहुत अच्छी थी, और इसीसे, जिस शक्तिसे दिनरात विद्यार्थियोंको काम पडता है वह मेधाशक्ति तीत्र
और बलवाली रहतीथी. उनका अभ्यास अच्छा होताथा. उनकी स्मरण शक्ति ऐसी होतीथी कि जिसका हाल सून आश्चर्य होता है और कभी कभी तो हम उसके सत्य होनेमेंही शंका कर बैठते हैं. ऐसा होनेका कारण हमारी शारीरिक निर्बलता और उससे उत्पन्न हुई दिमागकी कमजोरी है.
प्रायः ऐसा भी होता है कि बालक कुसंगतिके प्रभावसे कुआचरणके फंदेमें पड़ जाते हैं. दूसरे बच्चोंके कुआचरण देखकर ये भी कुचेष्टाओंसे वीर्यपात करने लग जाते हैं. भविष्यमें इसका परिणाम भयंकर हानिकारक होगा, इसका इन्हे स्वप्नमें भी विचार नहीं होता. वे ऐसी २ क्रियाओंको एक प्रकारका खेल समजते हैं. परन्तु “ पडी टेव टाली हुई नहीं टलती" इस वाक्यके अनुकूल एक दफा पडी हुई आदत बराबर कायम रहती है. इस तरह बचपनमें ब्रह्मचर्यका भङ्ग होता है, वीर्यका सत्यानाश होता है.
अय निर्दोष अज्ञान वालकों ! तुम कैसे कुआचरणके फंदेमें पड गये हो कि खोटे मार्ग पर चल कर अपने शरीरके राजा वीर्यका किस तरह नाश करते हो इसका तुम्हें कुछ भी विचार नहीं है ! ऐसे दुर्गुणमें पड़े हुए बालक सचमुच दयापात्र हैं. मावाप और बडे बुढोंका इस विषयमें बडा गंभीर कर्तव्य है कि इस बातपर पूरा २ लक्ष दें कि उनके बालक कैसे साथियोंकी संगाते रहते हैं. याद कोई रोग आदिके कारण न होने पर भी बालक कमजोर होता जान पडे तो इस बातकी तलाशी करना चाहिये कि बच्चे कुटेव तो न पड़ गई हैं? तलाशी करनेपर
Page #21
--------------------------------------------------------------------------
________________
191
जो कुटेव ही जान पडे तो उसके महा दुःखदायक परिणाम पर विचार कर फोरन बच्चेको कुटेवसे छुडानेकी तरकीब करना चाहिए. अफसोस ! अफसोस ! बेहूदा शरम इस बारेमें सत्यानाश करती है और भविष्यत कबतक हानि करती रहेगी यह कहा नहीं जा सकता है. 'ऐसी बात ही कैसे की जय?' ऐसे हानिकारक विचारको छोड देना चाहिये और अज्ञानवश शरीरसम्पत्तिके नाशक कुएमें पडे हुए बच्चोंका उद्धार करना चाहिये यह बडोंकी फर्ज है.
वीर्यस्राव द्वारा शरीरसम्पत्तिके नष्ट होनेका इस समय एक और भी कारण उत्पन्न हो गया है और वह भी प्रबल कारण है. वह यह है कि घृणित उपन्यास, और शृंगारसे लबालब भरे हुए नाटकोंका देखना-पढना आदि ये सब काम वासनाको उत्तेजित करते हैं और मनुष्य के हृदयमें कामका राज्य स्थापन कर देते हैं. उस समय मनुष्यका मन आधीन नहीं रहता. इन्द्रियें मनको अपने २ विषयकी
ओर ले जाती हैं. कामदेवके आधीन हुए मनुष्यका वीर्य रुक नहीं सकता, चाहे फिर वह किसी भी तरह नीकले. - कितनेही न्यायी और विचारशील मनुष्य यद्यपि पर स्त्रीको मा, बहन, बेटीकी दृष्टिसे ही देखते हैं, ऐसा होने पर भी उनमेंसे कई एक स्वस्त्रीमें इतने लोलुप रहते हैं कि वीर्यकी होती हुई अपार हानिका वे विचार भी नहीं करते. केवल व्यभिचारसे ही वीर्यका नाश नहीं होता है; वीयका नाश होता है हद पार विषयासक्तिसे.
कितनेही वचोंके बलका नाश बालविवाहसें हो जाता है. जो समय वीर्यके पकनेका होता है उसी समय कीर्यका अयोग्य व्यय कर दिया जाता है. इसका परिणाम यह होता है कि वे जवानीमें ही बुढ़े हो जाते हैं, आंखाका तेज घट जाता है, मुंह पीला पड़ जाता है, शरीरकी कान्ति नहीं रहती, शरीरके धातुओंके राजाके नाश होनेसे जठराग्नि मंद पड जाती है. खाया पिया नहीं पचता, खून साफ नहीं बनता और न नवीन वीर्य पेदा होता है. इस भांति अनर्थपरंपरा होती जाती है. वीयको मस्तिष्कके साथ बडा सम्बन्ध हे. वीर्य नष्ट होनेसे ज्ञानतंतु भी निबल हो जाते हैं. इससे बालविवाहके भेट चढे हुए बच्चे विद्याभ्यास भी अच्छी तरह नहीं कर सकते, विद्या और स्त्रीका दुना बोझा पडनेसे वे बिलकुल अशक्त हो जाते हैं. ऐसी स्थितिमें पढते रहनेसे वे न कोमका भला कर सकते हैं और न अपना. उनका जन्म ही शारीरिक दुःखमय स्थितिमें व्यतीत होता है. आत्मश्रेय करनेके उनके विचार हृदयके हृदयमें ही रहे जाते हैं; क्यों कि उन उन विचारोंको काममें लानेकी शक्ति उनमें रहती ही नहीं है,
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેર. । इन सब बातोंका कारण ढूंढनेको दूर नहीं जाना है. इस अयोग्य वीर्य'नाशको रोकने के उपाय क्यों नहीं किये जाते हैं ? मा बापका दोष है या बालकोंका यह विचार करने योग्य प्रश्न है. मेरे विचारमें तो लोकलाज, वेहुदा शरम, और इस विषयके ज्ञानका न होना ही इस अनर्थके कारण हैं. “ बच्चोंको हम ऐसी बात कैसे करें ? होती हूई रीति क्यों कर तोडी जाय ? ऐसी बातका कहना तो अश्लील है ! ऐसी बात करनेसे निर्लज कहे न जायगे ? " ये विचार ही खराबी पैदा कर रहे हैं. विवाह होनेके थोडे ही दिन बाद बेटे और बहुको एक स्थल सुलाते हूए तो माबाप आदिको लज्जा नहीं आती ( बल्कि अपना चातुर्य समजते हैं ) और अपने बेटेकी शारीरिक सम्पत्तिका नाश न होकर रोग न बढे इसके बारेमें उपदेश देते हुए लज्जा आती है ! पश्चिमके देशमें तो ऐसी २ शालायें हैं जहां इन विषयोंपर व्याख्यान दिये जाते हैं. शरीरकी रचना सम्बन्धी व्यावहारिक ज्ञान दिया जाता है.. परन्तु अफसोसकी बात है भारतमें इस समय बेहदा शरम-हानिकारक लोकलज्जाने घर घाला है. साथ ही यह भी कहना पडेगा कि 'शारीरिक तत्ववेत्ता' भी अब बहुत कम हैं. सामान्य लोकमत कैसा ही क्यों न हो परन्तु यह वात विचार कर काममें लाने योग्य अवश्य है. ऐसे २ पुस्तक और इस विषयका ज्ञान जितना बढे उतना ही अच्छा. ' नैतिक हिम्मत 'की हम लोगों में बडी कमी है, स्वतंत्र विचार प्रकट करनेवाले कहां मिलते हैं? जबतक गडरिया प्रवाहको न छोड़ेंगे और "बापके खारे कुवेका पानी पीने " के विचारका त्याग कर जिस मार्गसे उन्नति हो उस मार्गको ग्रहण न करेंगे, तबतक उदयकी आशाके चिन्ह बहुत दूर हैं. ब्रह्मचर्य कैसे अच्छी तरह पालन हो सक्ता है ? किस मार्ग पर चलनेसे वीर्यकी रक्षा हो सकेगी? वीर्यनाशका शरीरसम्पत्तिके नाशके साथ क्या सम्बन्ध है? ऐसे २ विषयोंका भिन्न २ करके प्रतिपादन करने वाले पुस्तकोंका खूब फैलाव होना चाहिए. सद्ज्ञानके फैलनेसे अवनतिके कारण दूर होंगे और प्रजाका शरीरबल व बुद्धिवल वढेगा.
जीनका शारीरिक बल और आत्मिक बल उच्च प्रकारका होगा वे भारी भारी संकट आने पर भी, अनेक विनोंके आने पर भी, उस पर विजय पायेंगे. संकटोंपर जय पानेसे उनके बलमें और भी वृद्धि होगी, और आगे चल कर वे और भी कठिन मार्गपर चल सकेंगे और अन्तमें अपने साध्यकी सिद्धि कर सकेंगे.
V. M. S.
Page #23
--------------------------------------------------------------------------
________________
સ્ફુટ નોંધ.
स्फुट नांध.
Editorial Notes.
193
जैन विद्वानोने आमंत्रण.
અલ્પ જ્ઞાન મહા ાણુ ” આ કહેવતનું સત્ય અનુભવવાના એક પ્રસંગ એક અંગ્રેજ ટીકાકારે હમણાં આપ્યા છે. મી. હુટ વારન નામના એક અંગ્રેજ કે જે કેટલુંક થયાં જૈન ધર્મ પાળે છે તેમણે “ Jainism in Western Garb, as a Solution to Life's great Problems એ નામનું પુસ્તક અંગ્રેજીમાં બહાર પાડયું છે અને તેમાં જીંદગીના મહાન પ્રશ્નાનું નિરાકરણ જૈનદષ્ટિએ પરન્તુ પાશ્ચિમાત્ય શૈલિમાં આપવાનો યત્ન કર્યો છે.
כי
..
આ પુસ્તકપર અવલોકન મી. રૅડગ્રેવ નામના કોઇ લેખકે લંડનના “ આકષ્ટ રિવ્યુ ” નામના માસિક પત્રમાં લખ્યું છે, જેમાં તેણે પોતાના અલ્પજ્ઞાનને લીધે-નહિ કે ઇરાદાપૂર્વક–જૈન ધર્મને સડ અન્યાય આપ્યા છે. અવલોકનકાર તેમાં જણાવે છે કે, જૈન ધર્મ લુખ્ખા છે; વાદવિવાદગ્રસ્ત છે; ઈશ્વરને નહિ માનનારા હાઇ તે હૃદય વગરના છે; તેના દ્વૈતવાદ બુદ્ધિને અસંતોષકારક છે; જંતુ અને વનસ્પતિ પરની ધ્યાને તેના સિદ્ધાંત મૂર્ખતા ભરેલા છે; આત્મામાં જડના પ્રવેશથી દુ:ખ ઉત્પન્ન થવાની તેની માન્યતાએ તેના ભક્તાને, ઘણાજ કંટાળા આપે તેવા સાધુપણા તરફ વાળ્યા છે; વળી તેનું દૃષ્ટિબિન્દુ-સર્વજ્ઞપણાની પ્રાપ્તિનું દૃષ્ટિબિંદુ એવું છે કે જેમાં આત્મા જાણી શકે બધું, પણ કરે નહિ કાંઇ એવી સ્થિતિ છે, તેથી તે દૃષ્ટિબિંદુ ન ગમે તેવું અને મૂર્ખતાભરેલું છે.
* અવલોકનકારના કુલ શબ્દનુ ટાંચણ અમે નીચે આપીએ છીએ:--- JAINISM IN WESTERN GARB, AS A SOLUTION TO LIFE'S GREAT PROBLEMS. By Herbert Warren. 7 ins. X 4 ins, pp. xi + 129 + 1 plate. Madras: The Minerva Press, 33, Popham's Broadway ( London Agents: Mess's Luzae & Co., 46, Great Russell Street, W. C. ). Price As. 12 (I. s ).
THERE is comparatively little literature on Jainism in the English tongue, so that this very clear and terse exposition by Mr. Warren will be especially welcome to English students of Indian philosophies and theologies. Some of the Jain tenets are both curious and interesting. On the subject of existence and non-existence, Mr. Warren's remarks remind one of Hegel The clear cut concept of individuality fundamental in Jainism, and its unflinching defence of free-will,
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૭૪
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. જૈન ફીલસુફીના ઉંડા અભ્યાસના અભાવને લીધે થવા પામેલા ઉક્ત ગંભીર આક્ષે પિને વિદ્વાન જૈન મુનિરાજે અને પંડિતાએ જતા કરવા જોઇતા નથી. જેમ તે આક્ષેપ ; જતા કરવા જેવા નથી તેમજ, તે અપમાનના ખાસ ઇરાદાથી નહિ લખાયેલા હાઈ પ્રત્યુ, ત્તરમાં કડવા શબ્દોના પ્રયોગની પણ જરૂર નથી. જે જરૂર છે તે એટલી જ છે કે, શાને
અનુભવી મુનિમહાત્માઓ અને અભ્યાસી શ્રાવકેએ ઉક્ત આક્ષેપોને રદીઓ જનશાસ્ત્રાધારે અને તર્કશાસ્ત્રાધારે આપવા બહાર પડવું. જૈનેતર વિદ્વાનોના વિચારે બદલાવવા માટે * સામાન્ય લેખકોના હાથથી લખાતા ખુલાસાને અમે પુરતા માનતા નથી અને તેથી જ
એવા પ્રયાસથી અમે વેગળા રહી પ્રચંડ વિદ્વાનોને આ માસિકધારા ખુલાસો બહાર પાડવાનું આમંત્રણ આપવું એગ્ય વિચાર્યું છે. અને અમને આશા છે કે પવિત્ર જૈન ધર્મ ઉપર ખરો પ્રેમ રાખનારા વિદ્યાને આવે વખતે પ્રમાદ સેવશે નહિ જ.
ज्ञानीओनां कथन अने पदार्थविज्ञानीओनी शोधोनां परिणाम
वच्चे आश्चर्यजनक मळतापणुं.
ફોનોગ્રામની શોધ પાછળ અત્યંત ખર્ચ અને શ્રમનો ભોગ આપ્યા પછી ભાષાના પુદ્ગલ હેવાને જે સિદ્ધાંત પદાર્થવિજ્ઞાનશાસ્ત્રીઓ બધવા લાગ્યા છે તેને તે જ સિદ્ધાંત ગુપ્ત જ્ઞાનવાળા જૈન “દ” એ-Seers અથવા “ જ્ઞાનીઓ ” સ્થૂલ પ્રવેગોની ખટપટમાં ઉતર્યા સિવાય માત્ર આંતર્દષ્ટિથી જાણી અને બોધી શક્યા હતા. પરંતુ ઍડીસને જડ પિટી પાસે શબ્દો બોલાવી લેકેને પ્રત્યક્ષ પુરા ક્યાં સુધી આપ્યો ન હતો ત્યાં સુધી જૈન શાસ્ત્રકારો અથવા જ્ઞાનીઓ અથવા “દાએ એના શબ્દમાં ઘણાએક કેળare points worth noticing; and the intense desire of Jainas to avoid inflicting injury on any living creatures, one can admire to a certain extent. But even Mr. Warren cannot save Jainism from being condemned as dreary and scholastic, It lacks a God and is thus without a heart. Its essential pluralism prevents it from satisfying the intellect. It renders the principle of non-injury absurd by applying it to non-selfconscious forms of life, even insects and vegetables. Its con: cept of evil as due to the influx of matter into soul leads its devotees into the most disgusting asceticism. And its aim, that of rendering the individual soul omniscient, reducing it to a condition in which it knows everything and does nothing, is not only unattractive, but also absurd. The volume has, as frontispiece a portrait of the late Jain philosopher, V. R. Gandhi, B. a.
H. S. RevgRoi E.
Page #25
--------------------------------------------------------------------------
________________
રકુટ નેધ.
વાયેલા કહેવાતા જનેને પણ વિશ્વાસ બેસતો નહતો. એવી જ રીતે બીજી ઘણી બાબતોમાં પૂર્વના મહાન દષ્ટાઓના શબ્દોને આજના શોધકે અને અભ્યાસીઓ પ્રતિદિન ખરા પાડતા જાય છે. થોડાએક વરસ ઉપર એક જૈન ગ્રેજ્યુએટ અમારું લક્ષ જૈનહિતોપદેશ ભા. ૧ને પૃ ૧૧૧ માંના નીચેના શબ્દ ઉપર ખેંચીને કહ્યું હતું કે “આ કેવું કોળકલ્પિત લાગે છે ! આવાં આવાં નાપાયાદાર અને અસંભવિત કથાનો પરિચય થયા બાદ કણ જૈન શાસ્ત્રો પર શ્રદ્ધા રાખી શકે?” જૈનહિતપદેશમાંથી તે મહાશયે બતાવેલા શબ્દો નીચે પ્રમાણે છે:--
“મનુષ્યનું આયુષ્ય ૧૨૦ વર્ષનું, હાથી ૧૨૦, ઘોડા ૪૦, વાઘ '૪, કાગડા ૧૦૦, ગધેડા ૨૪, ગેંડા ૨૦, સારસ ૬૦, કેચપક્ષી ૦, કુકડા ,, બગલા ૬૦, સર્ષ ૧ર૦, સમલી પર, સૂવર ૫૦, કાનકડીઆ (વાગેલ) ૫૦, હંસ ૧૦૦, સિંહ ૧૦૦, કાચબો ૧૦૦થી ૧૦૦૦, ગીધપક્ષી ૧૦૦, બકરી ૧૧, કુતરા ૧રથી ૧૬, શિયાળ ૧૩, હરણ ૨૪, બીલાડી ૧૨, સૂડે ૧૨, બપયા ૩૦, માછલાં ૧૦૦થી ૧૦૦૦, ઉંટ ૨૫, ભેંસ ૨૫, ગાય રપ, બેલ ૨૫, ઘેટા ૧૬, રૂપારેલ ચલ્લી ૩૦, ઘુવડ તથા ચીબરી ૫૦ વર્ષ, જુ-કંસારી ૩ માસ, વીંછી ૬ માસ, ચીરે પ્રિય જવ 1 માસથી ૬ માસ, ગરોળી 1 વરસ, કાંકી 1 વરસ, કીડી ૪૮ દિવસ, ઉંદર ૨ વર્ષ, અને સસલાનું ૧થી ચૌદ વર્ષ સુધીનું આયુષ્ય છે.”
આ શબ્દો જ્યારે અમને બતાવવામાં આવ્યા ત્યારે હાલના શોધકને મળેલી હકીકતથી અમે જાણતા નહતા. પરંતુ ત્યારબાદ માત્ર થોડા દિવસ ઉપર “કેળવણી ” નામના માસિકના ફેબ્રુઆરી ૧૮૧૩ ના અંકનો નીચેનો ફકરો અમારા વાંચવામાં આવ્યો –
“પ્રાણુઓની આયુષ્ય મર્યાદા–આ સંબંધી કેટલાક આંકડા વર્તમાન શોધના પરિણામે નીચે આપ્યા છે-કે-ફલાઈ નામની માંખ ૨૪ કલાક જીવે છે. મે-જુલાઈ નામે માંખ ૬ અઠવાડિયાં જીવે છે. પતંગિયું બે મહિના જીવે છે. આગિયો કીડે અને મધમાખ એક વર્ષ જીવે છે. સસલાં અને ઘેટાં ૬થી ૧૦ વર્ષ જીવે છે. વરૂ ૧૫ વર્ષ જીવે છે. બુલબુલ પક્ષી ૧૨ વર્ષ જીવે છે. કૂતરે ૧૫થી ૨૫ વર્ષ જીવે છે. ઘેડ ૨૫-૩૦ વર્ષ, ગરૂડ પક્ષી ૩૦ વર્ષ, હરણ ૩૦ થી ૪૦ વર્ષ, તથા બગલે, સિંહ, અને રીંછ ૫૦ વર્ષ જીવે છે. કાગડો ૮૦ વર્ષ જીવે છે. કચ, પિપટ અને હાથી ૧૦૦ વર્ષ જીવે છે. આઈહી નામે એક પ્રકારને વેલે ૨૦૦ કરતાં વધારે વર્ષ જીવે છે. કેટલાંક ક્ષે ૩૦૦, ૫૦૦ કે ૧૦૦૦ વર્ષ જીવે છે. દેવદારનું ઝાડ ૧ર૦૦ વર્ષ જીવે છે. કેળવણી. ફેબ્રુ. ૧૮૧૩.
અમારા ઉપર જણાવેલા જૈન ગ્રેજ્યુએટ મિત્ર અને બીજાઓ આ આંકડાઓને જૈન શાસ્ત્રકારોએ લખેલા આંકડાઓ સાથે સરખાવશે તે માલમ પડશે કે, બને લગભગ મળતા આવે છે. જે નો તફાવત જણાય છે તે જ્ઞાનીઓના અને પદાર્થવિજ્ઞાનીઓના જમાનાના દેશ-કાળ વચ્ચેના તફાવતને આભારી છે; કારણ કે એક જ જાતનાં પ્રાણી એકદેશમાં જેટલાં વર્ષ જીવે તે કરતાં બીજા દિવસમાં બહુ યા ઓછા વર્ષ જીવે એ સંભવિત છે.
બાહ્ય દષ્ટિની મદદથી ઉંડામાં ઉંડા ઉતરીને કરાતી શેનાં પરિણામ, બાહ્ય દષ્ટિ કે કઈ જ સાધનની મદદ વગર આંતર ચક્ષુથી જોવાયેલાં સત્યને જૂફ પાડી આપવાનું નહિ પણ સાબીત કરી આપવાનું કામ બજાવે છે એ કેટલે આનંદને વિષય છે. !
Page #26
--------------------------------------------------------------------------
________________
. ૧૭૬
જૈન કૅન્ફરન્સ હેર. नवा जैन बॅरीस्टरने मान.
શ્રીયુત મકનજી ઠાભાઈ , . . .. E, Bar-at-law વિલાયતથી પાછા ફરતાં તા. ૧૫ મી એપ્રીલના દિવસે તેમના માનમાં એક ભવ્ય મેળાવડો અત્રેના શ્રી જૈન ઍસેસીએશન ઓફ ઈન્ડિઆ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક જાણીતા જૈન અગ્રેસરેએ હાજરી આપી હતી. અત્યારનાં ગાયન, પ્રીતિભોજન અને નિર્દોષ વાર્તાલાપથી પ્રસન્ન થઈ સભાજને શ્રીયુત મકનજીભાઈને ચળકતું ભવિષ્ય ઈચ્છી છુટા પડયા હતા. એક વખત આપણું મહાન કેન્ફરન્સની ઉત્તમ પ્રકારે આનરરી સેવા બજાવનારા આ બંધુને અમે પણ આબાદ અંદગી ઇચ્છવા સાથે સંઘસેવાના કામમાં પ્રથમ મુજબ અને તેથી પણ વધારે પ્રમાણમાં ભાગ લેતા જેવા ઉમેદ રાખીએ છીએ.
प्रगतिनो पवनः आपणे शुं ते पवनथी दूर रहीशुं ?
સ્થાનકવાસી જૈન કેમ કે જે આપણી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ફોમ કરતાં ઘણી પાછળ જાગી છે તે કોમ છેલ્લાં છ વર્ષથી કન્ફરન્સની સંસ્થા સ્થાપીને પાંચ બેઠક કરી ચૂકી છે અને ગયા'માસમાં દક્ષિણ સીકંદ્રાબાદ મુકામે મળેલી તેમની કોન્ફરન્સે તે રૂ. ૩ર૦૦૦ જેટલું એક સારૂં ફંડ માત્ર ૪૦૦ જેટલાજ પ્રતિનિધિઓની હાજરી છતાં કર્યું છે. દક્ષિણમાં એક જેન બાલાશ્રમ ખોલવાનું ઠરાવી તે ખાતે કૅન્ફરન્સ ઓફીસ તરફથી અમુક ભાસિક મદદ આપવાનું પણ ઠરાવવામાં આવ્યું છે. વળી તે કોમના એક પત્રકારે, કેટલુંક થયાં કૅન્ફરન્સ ઑફિસમાં બોલાવેલું “વિત્તજક કં” પણ આ સંમેલનમાં સારી સરખી મદદ મેળવી શકાયું હતું અને તે જ પત્રકારે અમુક મુનિને લગતા ગંભીર ટાનું સમાધાન કરાવી “જૈન શાસ્ત્રોદ્ધાર” માટે એક નવુંજ કું ખોલાવ્યું હતું અને તેમાંથી રૂ. ૫૦૦૦ નું એક પ્રેસ કોન્ફરન્સ ઑફિસ માટે ખરીદી સુત્રોનાં શુદ્ધ ભાષાંતર તૈયાર કરાવવા તથા છપાવવાનું ઠરાવ્યું હતું. આ ઉપરાંત એક એવો પણ સંતોષજનક ઠરાવ થયો હતો કે જૈનના ત્રણે ફીરકાઓ વચ્ચેના કલેષને દૂર કરવા માટે જે દરેક વર્ગમાંથી ૨૫-૨૫ મેમ્બરો નીમવામાં આવે તો તે કામમાં પૈસા, માણસ અને પરિશ્રમને પિતા તરફનો ફાળો આપવા તે કૉન્ફરન્સ તૈયાર છે. *
" આ સર્વપરથી સૂચિત થાય છે કે સદરહુ ભાઈબંધ કોમને પ્રગતિને પવન લાગી ચૂકયો છે. સ્થા. જૈન ભાઈઓ હમણાં કાંઈક નિંદ્રામાંથી જાગવા લાગ્યા છે એ ખરૂં, પણ હજી તેમને ઘણું કરવાનું બાકી રહે છે.
આપણું શ્વેતામ્બર ભાઈઓએ આ તથા બીજી ભાઈબંધ કેમોની પ્રગતિ જોઈ પોતાની ધીમી પડેલી ચાલ ઉતાવળી અને સુદઢ કરવા કમર કસવી જોઈએ છે. આપણે આશા રાખીશું કે આવતી પંજાબમાં મળનારી આપણી કૉન્ફરન્સ સીકંદ્રાબાદ કૅન્ફરન્સ કરતાં પણ વધુ ફંડ કરવામાં અને વધુ સુસંપ ઉત્પન્ન કરવામાં તથા વધુ વ્યવહારૂ ઠરાવો જવામાં ફતેહમંદ થશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
જૈન લિટરેચર સોસાયટી
Jain Literature Society.
The annual meeting of the members of the European Section took place at the India Office Library, London, on January 20th, 1913 The President of the Society, F. W. TAOMAS, Esq; M. A,, Ph.D., and the Hon. Secretary Mr. H. WARREN, were present. The following report & accounts for the year 1912 were read and approved.
During the period which has elapsed since the last meeting of the European Section, which took place on February 19th, 1912, the following events have occurred:
Prof. Dr. HERMANN JACOBI, of the University of Bonn, Germany, has accepted the Office of Honour as President of the Society.
The late Mr. G. M. MEAPANI, B.A, LL B., one of the Society's most active members, was obliged to leave London in July, 1912, on account ef an illness from which he did not recover While in fombay, he was nevertheless successful in procuring for the Society the following three dona. tions, which were receivels in London, in August:
£70 for the publication of an English translation of the Pravachanasara of Kundakunda Acharya: arrangements for the translation are still in progress.
£70 for the Svadvadamuniari which is now being translated by our member in St. Petersburg, Dr. MIRONOW, Ph. D.
£ 35, part of a promised £70, for the Saddarsanasamuccaya, which is being translated by our member, Prof. Dr L. SUALI. :: This money, £ 175 in all, is banked with Messrs. BARCLAY & Co., Ltd., Bankers, Pall Mall East, London, in the joint names of F. W. THOMAS, Esq., M. A, Ph., D., and Mr. H. WARREN. The following new members have joined the Society.
EUROPEAN SECTION. Prof. Dr. HERMAXX JACOBI' of Bonn. CH TAWYEY, Esq MA, CIE, London, Prof. JAMES H WOODS, of Cambridge, Mass., Dr A. Foxann, of Christiania, Norway, HERRE EIXAR SCHMIDT, of Gopenhagen Denmark.
INDIAN SECTION. SITAI PRASAD BRAMACHARI, of Bombay, Puu KIRPA RISHI, of Patti, CHANDANMAL NAGARI, of Choti Sadri, MANILAL HUDANI, MALL B. of Bombay, AJIT PRASADA, MA, LL B, of Lucknow CJIXADAS NAIXAR, of South ARCOT.
Page #28
--------------------------------------------------------------------------
________________
૫૧ ૧૭૮
જૈન કોન્ફરન્સ હેર૯.
--
*
*
,
,
,
, ,
ACCOUNTS.
$
1.
d.
8 at
10
Cash on hand as per last account Cash received during the year:--
June 1st, from Damji Kessowji, donation... ... Aug; 3rd, from Sitalprasad Bramachari, donation... Aug; 3rd, from
Maneckchand Hirachand Javeri J. P. donation
1 0 0 10
0 0
.
· 0 0 0 - $ 0.
Cash opent. June 1st, 1912 for 200 “Rules"
Cash on hand January 20th, 1918...
•
•
% 3 184,
cash at Bankers January 20th, 1913, £ 175
No change was made in the list of officers of the Section.
સ્વીકાર અને સમાલોચના.
મુનિ સંમેલન-રિપોર્ટ: વડોદરામાં શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મા રામજી ના શિષ્યપ્રશિષ્યાદિ મુનિમંડલનું સમેલન ૧૩ મી જુન ૧૪૧૨ ને દિને થયું હતું, અને તેને રિપોર્ટ હિંદુસ્તાની ભાષામાં છપાઈ બહાર પડેલ છે. આ મુનિ સંમેલનના ઠરાવો તથા ભાષણે સમગ્ર મુનિવર્ગને એટલા બધા ઉપયોગી છે કે અમોએ ગત અગસ્ટ માસના અંકમાં બીજા વિષય પડતા મૂકીને પણ તેને મુતેસર અહેવાલ આપવામાં ગ્યતા ધારી હતી. આવાં મુનિસમેલને દરેક ગચ્છના થાય અને પછી એન્ન મુનિ સંમેલન’ થાય એમ અમે અંતઃકરણપૂર્વક ઈચ્છીએ છીએ. મુનિઓ અમારા તારક છે અને પેટા ભાગેથી સીધે રસ્તે ચલાવનાર છે, એમ સર્વ કબૂલ કરશે. જે તે જ મુનિઓ પિતાનામાં સુધારે, પ્રગતિ અને ઉચ્ચ
ટિ પર આવવા વીર્યવાન થવાની જરૂર પીકારશે તે અમારામાં સહજ સુધારે થશે એ નિઃસંશય છે. અમે આ મુનિસંમેલનના કાર્યવાહકને અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં આવાં વધુ સંમેલને ભરાશે.
રત્નચિંતામણિ સ્થા. જૈન મિત્રમંડળ–19 મે વાર્ષિક રિપટ સં. ૧૯૬૭. આ મંડળને ઉદેશ તે કોમના બાળકોને વ્યાવહારિક કેળવણી સાથે ધાર્મિક કેળવણી આપવાને છે. તે માટે નેશનલ ઇંગ્લીશ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે, અને સાથે ધાર્મિક શિક્ષણ માટે જૈનશાળા ચલાવવામાં આવે છે. વ્યાવહારિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને બીજે સ્થલે લવાજમ આપી મોકલવા કરતાં આપણી જૈન હાઈસ્કૂલમાં (બાબુ પનાલાલની) મોકલવામાં આવે તે ઈષ્ટ છે, કે ત્યાં સારું શિક્ષણ મળે, અને તેથી ખર્ચમાં થતો બચાવ સ્ત્રીકેળવણી આદિમાં વપરાય તે સારું. ધાર્મિક અભ્યાસમાં કંઈ પદ્ધતિસર શિક્ષણ અપાય તે સારૂ અને તે માટે કોન્ફરન્સ તરફથી તૈયાર થયેલ
Page #29
--------------------------------------------------------------------------
________________
સ્વીકારે અને સમાàચના.
૧૭૮ અભ્યાસક્રમ જોવાની અમો ભલામણ કરીએ છીએ. આ સંસ્થા કેટલાક વર્ષો થયાં ઉઘતી હતી તે હમણના કાર્યવાહકના એકત્ર બળથી જાગૃત થઈ છે એ જાણી આનંદ થાય છે અને આશા રહે છે કે કાંઈક ઉપગી કાર્ય કરી બજાવશે. અનેક કાર્ય હાથ ધરતાં એકને જ હાથ ધરી તેને પૂર્ણ ટોચે પહોંચાડવું એ અત્યંત પ્રશંસનીય અને માનપ્રદ છે.
સ્વાધ્યાય માળા-પ્રથમ રન–- (સંગ્રહ કરી પ્રસિદ્ધ કર્તા ચુનિલાલ વીરચંદ નાળીએરવાળા-ભરૂચ. પૃ. ૮૦ પદ્મવિલાસ પ્રિ. પ્રેસ. ભરૂચ.) આમાં “શ્રી પંચાસ્તિકાય રહસ્ય અને પારમાર્થિક વચનામૃતોને પ્રકાશ” છે. દ્રવ્યાનુયોગના અભ્યાસીને પંચાસ્તિકાય એ પુસ્તક અવશ્ય અવલોકવા જેવું છે, અને ત્યારપછી તેમાં રહેલ ગર્ભિત વાક્યોને હદયમાં ઉતારી તેનું વારંવાર મનન કરવા યોગ્ય છે; તેથી તે વાકે, આમાં સંગ્રહ કરેલ છે. માટે ઉપયોગી થશે. મૂલ્ય અમારા જાણવા પ્રમાણે કંઈ છે નહિ. જોઈએ તેમને ટીકીટ બીડી મંગાવી લેવું.
હિંમત કાવ્ય--( કર્તા રા. હિમતલાલ ડાહ્યાભાઈ શાહ. મહુવા, મહુવા ત્રિભુવનપ્રેસ પૃ. ૨૪. મૂલ્ય લખેલ નથી). આમાં અનુક્રમણિકા નથી, તેથી ગણત્રી કરતાં ૧૬ કાવ્ય છે. કાવ્યમાં જેવી હૃદયમાં અને ભાવલાસ ઉછળવો જોઈએ તેવો નથી, ભાષામાં કર્કશતા છે, છતાં પ્રયાસ ઉત્તેજયો ગ્ય છે, ધીમે ધીમે તેમાં કંઈ તેજ પ્રકાશે એવું સંભવે છે, છતાં તેવું તેજ આવ્યા વગર પ્રસિદ્ધિમાં મૂકવાની ઉતાવળ કરી હોય તેમ લાગે છે. કાવ્ય એ કંઈ ગધમાં મૂકાતા વિષયને છંદમાં ગોઠવી દેવું એ નથી, એ ખાસ ધ્યાનમાં લેવાનું છે. વળી વ્યુત્પત્તિ બહુ અવ્યવસ્થાવાળી છે. સંસ્કૃતનું જ્ઞાન ન હોવા છતાં લેખકોએ શુદ્ધ ગુજરાતી ભાષા તરફ ખાસ લક્ષ આપવાનું છે. પોતે કબૂલ કરે છે કે –
ગીર્વાણુ જ્ઞાન નવ પુર્ણ ન ગુર્જરીનું, ના પુર્ણ ન વળી વાંચન છે મઝેનું; એવું પ્રતીકુળપણું સહુ પાસ દીસે,
શું કાર્ય સાધન બને પ્રીય મિત્ર વિષે. પૃ. ૧૧ આમાંજ પુર્ણ, પ્રતીકુળ, પીય, વીવે એ શબ્દો ખરી રીતે પૂર્ણ, તિકુળ, પ્રિય, વિષે એમ જોઈએ અને આવી રીતે સ્થાને સ્થાને હસ્વ દીઘીની મિમાંસા રાખીજ નથી. ચીત, શુદ્ધી, બુદ્ધી, વ્યથીત, ક્ષતી, વીચાર વગેરે શબ્દ કેટલા ગણાવવા ?
વળી પ્રાસંત્રુટિ પણ કેટલેક ઠેકાણે દેખાઈ આવે છે –વસંતતિલકાત્તમાં “આજે જુવાની પુનઃકાલે જરા જણાશે.” પૃ. ૧૫ અને દોહરા “બાળલગ્નની ઝાળની, લાગી કરી ઠેશ.' પૃ. ૨૧,
આટલું દય સંબંધે કહ્યા પછી હવે ગુણ તરફ જઈશું. રા. હિંમતલાલ એક જૈન, યુવક લેખક છે, અને કવિતા કરવાના ઘણુ શોખીન છે.
આ પત્રમાં એક બે વખત (મશક્તિ આદિ) પ્રસિદ્ધ થયેલ છે અને જૈનશાસનાદિ પત્રમાં આવે છે. પ્રયાસ જારી રાખશે તે ધીમે ધીમે જેને મધ્યમ યા સામાન્ય કવિતા કહેવામાં આવે છે તેવી કવિતા-ઉપરના દેષ નિવારતાંબનાવી શકશે. તેઓ જે ખંડકાવ્ય ( જૈન ઇતિહાસમાં પ્રખ્યાત પુરૂષના સંવાદો-વસ્તુ લઈ) કરશે તો તે ક્ષેત્ર સારી રીતે
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન કેન્ફરન્સ હેર, બેઠવા જેવું તેમને જણાશે. તેમને વિષયોની ચુંટણી સારી છે. છેવટે તેમના એક કાવ્યમાંથી નીચેની કડીઓ પ્રાસંગિક બનાવો માટે ઉપયોગી જાણી ટાંકી અમે સમાપ્ત કરીશું.
કલેશે કદાગ્રહ થકી કડવાશ થાય, નિચે કુસંપ વધતાં સુખ સર્વ : ઈર્ષા બળે નિજ બીજાની કરે ખુવારી,
અજ્ઞાનનું સકળ કારણ એ વિચારી. પૃ. 1-1ર. " * નિરાધાર માણસેના હેરને આશ્રય આપનાર મંડળને રિપોર્ટ-૩૬-૩-૧ર થી ૧૫-૭-૧ર સુધી, વઢવાણ -વઢવાણ શહેરની પાંજરાપોળ આખા કાઠિયાવાડમાં મોટામાં બેટરી છે, અને તેની પાસે એટલું સમર્થ કુંડ-આવક છે કે પાંજરાપોળમાં આવતા ઢાર માટે કદી પણ બીજા પાસેથી મદદ ન માગવામાં તેના કારોબારીઓ સત્ય રીતે ગર્વ લે છે જાણી આનંદ થાય છે. આ ૬૭ ના દુકાળમાં પાંજરાપોળમાં ન મુકાતા ગરીબ માણસોના ઢોરની દુષ્કાળ પ્રસંગે ઘણી વિપતકારક સ્થિતિ હતી. કેટલાક ગરીબા પિતાનાં ઘરબાર વેચી પિતાના વ્હાલા ઢેરની રક્ષા કરે છે તેમને ધન્ય છે; પરંતુ ઘણુ ગરીબની દયામણી સ્થિતિ હોય છે અને તેથી તેમના સ્ટેરોની તેના કરતાં વધુ દયામણી સ્થિતિ હોય છે; તેવામાં કોઈ સંસ્થા ઉભી થઈ છે. એકઠું કરી આવા માણસોને ઠેરની રક્ષા અર્થે મદદ આપે એ ખરેખર આવશ્યક અને ઉપકારી છે. - રીપેટવાળા સમયમાં રૂ. ૩૮૮૭-૫-૩ ભેગા ક્યાં હતા અને તેમાં ૩૨૪-૧૩-૩ ને સંતોષકારક ખર્ચ કરી સીલીક ૬૪૦-૮-૨ છે, અને ૧૫-૭-૧ર પછી પણ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી હતી. સેક્રેટરી અને કાર્યવાહીઓને આ કાર્ય માટે ખરેખર ધન્યવાદ ઘટે છે.
આવી સંસ્થાઓ દુષ્કાળ જેવા આફતકારક ભયંકર પ્રસંગોએ ઉત્પન્ન થવા યોગ્ય છે, છતાં ગયા દુષ્કાળામાં તથા આ દુષ્કાળમાં આ સિવાય આના જેવી એક પણ સંસ્થા નીકળી સાંભળી નથી એ ખરેખર વિસ્મયકારક અને પછાતપણું સૂચવનાર છે. આ રીપાટમાં જરા અમને વિસ્મયકારક એ છે કે જે સંસ્થાને રિપોર્ટ છે તે કયે સ્થળે આવેલ છે તે સ્થળ મુખ પૃષ્ઠ કે બીજે સ્થળેથી એકદમ મળી આવતું નથી, પરંતુ આખર બહુ શોધ કરી ત્યારે અનુમાન પ્રમાણથી પૃ. ૪ થા પરથી સમજવામાં આવ્યું કે વઢવાણમાં આવેલ છે! ! !
નારીદર્પણમાં નીતિવાકય ભાગ ૧ લે– લખનાર સૌ૦ બાઈ રબા શામજી ભાવનગર. ભારતબંધુ પ્રિ. વર્કસ- પૃ. ૧૬ કિં. બે આના.) લેખક એક જૈન શ્રીમતી છે એમ જાણી અને ઘણો આનંદ થાય છે. વસ્તુમાં ૮૪ વિષયો છે અને તે દરેક યાદ રહી જાય તેવી કહેવતરૂપે છે. આ મોઢે કરી દરેક સ્ત્રી વતે તો ઍક વર્ગ બને, સંસાર સુખરૂપ થાય અને જીવન પ્રેમમય નીવડે. સુંદર પસંદગી કરી યથાયોગ્ય સ્વરૂપમાં કહેવતો મૂકવામાં ઉક્ત સ્ત્રીલેખકે અજબ ચાતુરી વાપરી છે, અને તેથી તેમને ધન્યવાદ ઘટે છે. જૈનસમાચાર” ના ગ્રાહકોને તેના અધિપતિ રા. વાડીલાલે ભેટ આપી હતી, અને ઉક્ત સ્ત્રીલેખક પણ જૈન કન્યાશાળા જૈન શ્રાવિકાશાળાને ગુજરાતી કન્યાશાળામાં અભ્યાસ કરનારી બહેને તથા તેમના શિક્ષકોને તથા પતિવ્રત ચાહનારી માતાઓને ભેટ તરીકે આપવા માંગે છે. જોઈએ તે ટપાલખર્ચ માટે બે પૈસાવાળી ટીકીટ “શાહ લાલચંદ ત્રિભુવન, કાપડબજાર મુ. ભાવનગર એ સરનામે બીડી પુસ્તક મંગાવી લેવું.
Page #31
--------------------------------------------------------------------------
________________
હેરલ્ડ માસીકના વધારા
પ્રાહિતા મુદ્રાલય પ્રીન્ટીંગ પ્રેસ. અમદાવા
તૈયાર છે !
તૈયાર છે !
તૈયાર છે !
કાન્ફરન્સ ઓફીસની ચારવ'ની અથાગ મહેનતનું અપૂર્વ ફળ. શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મ ધુરધર જૈન આચાયે!એ ભિન્ન ભન્ત વિષષેા ઉપર રચેલા અપુર્વ ગ્રંથેાની સોંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, દિલાસાક્ી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથાનું લીસ્ટ, ગ્રંથ કર્તાએનાં નામ, ક્લાક સંખ્યા, રચ્યાના સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સધળી હકીકત બતાવનારૂ' આ અમુલ્ય પુસ્તક છે. વિશેષ છુટનેટમાં ગ્રંથાને લગતી ઉપયાગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ટ, ગ્રંથકર્તા અને પૃષ્ટ, રચ્યાના સંવત્ અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળ પૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાએ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડાર, લાઇ બ્રેરી તથા સમા મંડળમાં અવસ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. શ્રી જૈન શ્વેતામ્બર કાન્સ
કીંમત માત્ર રૂ. ૩-૦-૦
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ,
પ્રથમ ભાગ.
આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરાની ( ધરદેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલા છે. મુંબઇની કાન્ફરન્સ ઓફીસ તરથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ળરૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઇને આ પુસ્તક એક સુંદર ( ભામીયા ) તરીકે થઇ પડવા સંભવ છે આ પુસ્તકમાં જુદી જુદી કલમેા પાડી દેરાસર વાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મેાટાગામનું નામ તથા તેવુ અંતર, દેરાસરનુ ઠેકાણું, બાંધણી, વણુÇન, બંધાવનારનું નામ, મુળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સખ્યા, નાકરાની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રીયલ સાઇઝ ૨૬૦ પાનાનું સુંદર પુંઠાથી બધાવેલુ છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી. મેાકલવામાં આવશે.
કીંમત માત્ર રૂ. ૧-૮-૦ પાયધુની મુંબઈ ન. ૩ -
આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કાન્સ
Page #32
--------------------------------------------------------------------------
________________
લેખોને નમ્ર વિનંતિ.
પૂજ્ય મુનિસહારાજાઓ, જન ગ્રેજ્યુએટ તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનતિ રવામાં આવે છે કે જેન વસ્તીવાળા લગભગ તમામ શહેરોમાં મહાન કોન્ફરન્સને જિય વાવ ફરકાવતો તથા કોન્ફરન્સના સર્વ માન્ય વાત્ર ગણાતા આ સિક પત્રમાં કોન્ફરન્સે હાથ ધરેલા વિષય સંબંધી તથા સમસ્ત જૈન મિની સામાજીક, નૈતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ Rાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે અને જેન-ભવ્યત્વ સૂચવનાર અતિહાસિકને પણ ખાસ સ્થાન અપાય છે. અને આશા રાખીએ
એ કે પદવીધારી જૈન ગ્રેજ્યુએટની માફક અન્ય વિદ્વાન જૈન લેખક તથા પુજ્યમુનિમહારાજાઓ, વધારે નહીં તે માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલો લેખ આ ત્રમાં લખી મોકલી રૂમ બંધુઓને પોતાની વિદ્વત્તાનો લાભ આપવાનું મન ઉપર લેશે.
( ૧ ) આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બંને બાજુએ, અથવા પેનસીલથી લખેલું લખાણ ટાઇપોમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલે થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સુચના તરફ લય આપવા ખાસ વિનંતિ છે. ( ૨ ) લખાણ મોડામાં મોડું દરેક મહીનાની તા. ૧૫ મી પહેલાં અમને મળવું જોઈએ. (૩) લેખકને લેખ જે અંકમાં પ્રસિધ્ધ થશે તે અંક અને નીયમીત લેખકને નીયમીત પણે સર્વ અંક મસ્ત મોકલવામાં આવશે. ( ૪ ) પસંદ નહિ પડેલા લેખે પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા. ( ૫ ) અપકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપાઠો, પટ્ટાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રાચીન જૈન પભાવકનાં ચરિત્રો વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે. (૬) રાજ્યકીય, ધાર્મિક વિવાદવાળું, નિદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે. (૦) લેખકે પિતાનું પૂરું નામ તથા ઠેકાણું લખવા કૃપા કરી. તે પ્રગટ કરવા ઇચ્છા હોય તે તે, અગર તેમ ન હોય તે કોઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછો મોકલવા બંધાતા નથી.
- મોહનલાલ દલીચંદેશાઈ બી. એ. એવું એવું બી પીન્સેસ સ્ટ્રીટ. મુબઈ. ' તંત્રી. જૈન એ. કેન્ફરન્સ હેર૯.
:
-
- *
-
-
Page #33
--------------------------------------------------------------------------
________________
જૈન બંધુઓ વાંચો અને અમુલ્ય લાભ લ્યા.
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી. વહાલા બંધુઓ, આપ સારી રીતે જાણતા હશે કે વડોદરા અને પાટણ કોન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતી જાણવા માટે સર્વે જૈન બંધુઓને વિચાર થવાથી ડીરેકટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળ, ભાગ ૧ લો બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી કોન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દિતીય ફળ રૂપે શ્રી જેન વેતાંબર ડીરેકટરીના–ભાગ ૧ લે (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જે (દક્ષિણ ગુજરાત) એવી રીતે બે ભાગ જેને પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવા લાયક હકીકતો દાખલ કરવામાં આવી છે, જેનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેવેની સરળ માહિતી આપનારાં ચિન્હો વાળ સુંદર નકશો પણ આપેલ છે. ટૂંકમાં જૈનોની વસ્તી વાળા છલા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભા મંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતોથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપુર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જન બંધને આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે. વિશેષમાં છલાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારોથી આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખર્ચવામાં આવી છે; તે છતાં જુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકને લાભ આપવાનું છે. માટે સર્વ જૈનબંધુઓ આ મોટો લાભ અવસ્ય લેશે જ એવી અમારી સંપુર્ણ ખાત્રી છે.
કિંમત માત્ર પહેલા ભાગના રૂ, ૦ ૧૨-૦ બીજા ભાગના
રૂ. ૧-૪-૦૦ બને ભાગ સાથેના રૂ. ૧-૧૪૦ નકશાની છૂટી નકલ અઢી આનાની પિષ્ટ કીકીટ મોકલનારને મોકલવામાં આવશે. પામધુની મુંબઈ- નં .
- આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી જન “વેતાંબર કોન્ફરન્સ.
Page #34
--------------------------------------------------------------------------
________________
Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમુલ્ય તક.
, શ્રી જેન વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જેનો જેવી ધનાઢય કામમાં બહાળો ફેલાવો છે તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
એક પેઈજ અડધુ પેઇજ પા પેઈજ |
ચાર લાઈન
એક વર્ષ માટે. |
૩૦
છ માસ માટે
ત્રણ માસ માટે | ૧૨
એક અંક માટે
જાહેરખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેરખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેરખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબલ વહેચાવવાના ભાવ પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓર્ડર વગેરે નીચેના શીરનામે મોકલવા.
પાયધૂની, મુંબઈ - ૭
{
- આસિસ્ટન્ટ સેક્રેટરી.
થી જ બેબર કોન્ફરન્સ.
Page #35
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हरल्ड.
“सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवाः यतस्तेषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सवोंद्वेग घातिनी उपेक्षति."-श्री सिद्धर्षः
" मे तो तुं, मे ना तो-नहि तुं शुगे निथे, નહિ જે બીજ, ક્યાંથી વૃક્ષ ? ફળ કેના ઉપર ફળશે ? હમારી હસ્તીમાં હસ્તી, રહી હારી અજબ રીતે, હમ પર ઘાવ કરતાં વાવ આવી તમ ઉપર પડશે.”
-
पुस्ता ८-
१.]
वीर संवत् २४30.
[गुन, १८१3.
स्फुट नेांध. Editorial notes.
सागरगच्छ मुनि सम्मेलनपरथी उपजता विचारो.
जूदा जूदा गच्छोनुं खेंचवामां आवतुं लक्ष.
સમાજની ઉન્નતિને ઘણોખરે આધાર સાધુવ ઉપર છે એમ માત્ર સાધુઓ જ નહિ પણ ગૃહસ્થવર્ગ પણ ખુલી રીતે કહે છે; અને જેઓ ઉપર ઉન્નતિને આધાર હોય તેઓએ ઉન્નતિનું સ્વરૂપ અને ઉન્નતિનાં સાધન જાણવા માટે તથા તે જાણપણું પ્રમાણે ઉદ્યમ કરવા માટે અહોનિશ કટિબદ્ધ રહેવું જોઈએ એ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. જે ઉન્નતિનું સ્વરૂપ તેઓના જાણવામાં ન હોય તે ઉન્નતિને બદલે તેમની પ્રવૃત્તિ અવનતિ કર
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જૈન વેઠ કૅન્ફરન્સ હૈર૯. નાર થઈ પડે એ સ્વાભાવિક છે. પુત્ર ઘણું પ્રિય હોવા છતાં પુત્રને સારી રીતે ઉછેરવાનું જાણપણું ન હોવાના પરિણામે ઘણીએક માતા પિતાના પુત્રના જાયુના દુખનું કારણ થઈ પડે છે. તેવી જ રીતે કોઈપણ સમાજના નાયક-પછી તે ગૃહસ્થ હો વા ત્યાગી છેજે તે નાયકો તે સમાજની ઉન્નતિનું સ્વરૂપ જાણતા ન હોય, જે તેઓએ સમાજની હાલની સ્થિતિ અને લક્ષબિંદુ એ બે બાબતને બારીક અભ્યાસ ન કર્યો હોય, અને હાલની સ્થિતિથી આગળ વધી લક્ષબિંદુએ પહોંચવાને રસ્તે તેઓએ ન જાણે હૈય, તે, તેઓ પિતાના સ્વાધીન મુકાયેલા સમાજને કાંઈ ફાયદો નહિ જ પહોંચાડી શકે, બધે જેઓએ પિતાના ઉદ્ધાર માટે તેમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો હતો તે પિતાના તે વિશ્વાસને ભંગ થયો માને એ દેખીતું જ છે.
તેમજ, જેઓ ઉન્નતિના માર્ગને જાણવા છતાં પિતાના સ્વાધીન વતતા સમાજને તે ભાગે દેરવા અર્થાત ઉન્નતિને રસ્તે કામ કરવા ઉત્સુક ન હોય તેઓ પણ પિતામાં મુકાયેલા વિશ્વાસને સફલ કરનારા ગણી શકાય નહિ.
આથી ફલીત થાય છે કે, દરેક સમાજના ગૃહસ્થ તેમજ ત્યાગી નાયકે (૧) સમાજની હાલની સ્થિતિનું આંતર્ સ્વરૂપ બરાબર પીછાનવું જોઈએ અને તેમાં જણાતા વ્યાધિઓને ઢાંકપીછોડો ન કરતાં ખુલ્લી રીતે તે જાહેર કરવા જોઈએ, (૨) સમાજનું લક્ષબિંદુ (goal) નક્કી ઠરાવવું જોઈએ (અને તેમ કરવા માટે તેમણે બીજા સમાજોની પ્રગતિના કમપર ધ્યાન આપવું જોઈએ), તથા (૩) જે સ્થળે સમાજ ઉભે છે ત્યાંથી લક્ષબિંદુ સુધી પહોંચવા માટે સમાજની સઘળી વ્યક્તિઓને ચલાવવી જોઈએ અને પોતે તેઓની આગળ ચાલવું જોઈએ.
પિતાના સમાજની ઉન્નતિ અથવા પ્રગતિ ઈચ્છનાર દરેક સમાજનિયંતાએ આ ત્રણે બાબતો ધ્યાનમાં લેવાની છે.
હવે આપણે જોઈએ કે જૈન સમાજના નિયંતાઓ અથવા નાયકો આ ત્રણે બાબતો ઉપર કેટલું ધ્યાન આપે છે.
આપણું નાયકે પૈકી કેટલાક ગૃહસ્થ” એટલે “શ્રાવક છે અને કેટલાક ત્યાગી” અથવા સાધુ છે. ગૃહસ્થ નાયક સંબંધે બોલવાનું આ સ્થળ નથી, તથાપિ સંબંધ પરત્વે કહી લઈશું કે, ચાલુ સ્થિતિ વિચારવા જેટલી અવલોકન શક્તિ, દષ્ટિબિંદુ અથવા લક્ષબિંદુ નક્કી કરવા જેટલી દીર્ધદષ્ટિ, પિતે તે દૂરના બિંદુ સુધી ચાલવાની શક્તિ, અને બીજાઓને ત્યાં સુધી દેરી જવા જેટલે હૃદયને નિઃસ્વાર્થ પ્રેમ અથવા સેવાબુદ્ધિ : આ બધી લાયકાત ધરાવનારા નાયકોની, હિંદના બીજા ઘણુંએક વર્ગોની માફક જૈનવર્ગમાં પણ ન્યૂનતા જ જેવાય છે; કહે કે ઘણાખરા નાયક કહેવાતાઓને તે આ બધે વિચાર કરવા જેટલી કુરસદ પણ નથી.
પરંતુ આપણે સાધુવર્ગને કાંઈ કુરસદની અગવડ પડે તેમ નથી. તેઓએ સઘળી ઉપાધિને તિલાંજલિ આપીને “વિચારોની દુનિઓમાં જ પ્રવેશ કર્યો છે-જે પ્રવેશને આપણે “દીક્ષા” કહીએ છીએ. ભૂત, વર્તમાન અને ભવિષ્યપર વિચાર કરવા માટે અને સર્વોત્કૃષ્ટ ભવિષ્ય તરફ ગતિમાન થવા માટે જ એ “દીક્ષા” અથવા એ “પુનર્જન્મ” છે. નિરંતર એક અથવા બીજા રૂપના વિચારવાતાવરણમાં રમવાનું હોવાથી એમનામાં એટલું અંતર્ બળ
Page #37
--------------------------------------------------------------------------
________________
ફુટ નેધ.
૧૮૩ એકઠું થવા સંભવ છે, કે જે વડે, જેમ એકલું એંજીન સો ડબ્બાને ખેંચી શકે છે તેમ, આ સાધુરને પૈકીની એકેક વ્યક્તિ સેંકડે શ્રાવકોને તેમના લક્ષબિંદુએ ખેંચી જઈ શકે. બીજા શબ્દમાં કહીએ તે, ગૃહસ્થવર્ગને કદી ન મળી શકે એટલી કુરસદ અને નિવૃત્તિ તથા નિશ્ચિતતા સાધુવર્ગને સ્વભાવતઃ મળતી હોવાથી અને એમનું મુખ્ય કામ જ ભૂત-વર્તમાન -ભવિષ્ય વિચારવાનું હોવાથી, એ સઘળાના પરિણામે એમનામાં ઘણો અનુભવ આવી શકે અને એમનું વિચારોબળ કેળવાઈ કેળવાઈને એટલું મજબુત થઈ શકે કે તેઓ તે વડે ઘણાઓને પ્રગતિના ભાગે ખેંચી શકે.
આવી સરસ સગવડ સાધુવર્ગને મળેલી હોવા છતાં, તે સગવડને તે રસ્તે કેટલો ઉપગ આજકાલ કરાય છે એ સૌ કોઈ જાણે છે. જૈનવર્ગમાં દેખાતા કુસંપ, અજ્ઞાનતા, નિરાશ્રીત મનુષ્યની સંખ્યા, કુરીવાજો, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાઃ એ વગેરે ઉપરના સવાલને જવાબ સારી રીતે આપી શકશે.
તેમ છતાં, તેની વાત છે કે, હમણાં હમણાં કેટલાક મુનિવરેની દષ્ટિ વર્તમાન દશા અને લક્ષબિંદુ તરફ પડવા લાગી છે અને તેઓએ લોકોનું લક્ષ તે બે સવાલ તરફ દોરવા માટે પ્રયાસ પણ આર્યા છે. આચાર્ય શ્રી કમળવિજયજીના પ્રમુખપદ નીચે ગઈ સાલ (તા. ૧૩ જુન ૧૮૧ર) વડોદરા મુકામે કેટલાક મુનિશ્રીઓની એક સભા મળી હતી, જે વખતે સાધુવર્ગની તેમજ શ્રાવકવર્ગની હાલની સ્થિતિનું અવલોકન ખુધી દષ્ટિએ કરવા જેટલું હેઠું મન બતાવવામાં આવ્યું હતું અને કેટલાક ધારાઓ ઘડવામાં આવ્યા હતા.
હમણાં, ગઈ તા. ૨૮ મે ના દિવસે સાણંદ મુકામે મુનિ શ્રીસુખસાગરજીના પ્રમુખપણું નીચે સાગર ગચ્છના કેટલાક મુનિઓનું એક સમેલન થયું હતું, જેમાં માત્ર સ્થિતિનું અવલોકન કરવા જેટલું એકજ કામ ન કરતાં લક્ષબિંદુ સૂચવી ત્યાં પહોંચવાના રસ્તા પણ નક્કી કરવામાં આવ્યા હતા. એ સમેલનના ઠરાવનું અવલોકન કરીને આપણે હમસાંજ ઈશું કે કેટલે દરજજે તેઓએ પિતાનું કર્તવ્ય બનાવ્યું છે.
સાણંદ મુકામે મળેલા સાધુસમાજે જેનવર્ગની ઉન્નતિ માટે પ્રથમ જરૂરનું તત્વ જે વિચારોની આપ-લે તેને સારી રીતે સ્વીકાર કર્યો છે. કારણ કે તેમણે એવો ઠરાવ કર્યો છે કે, “સર્વ સાધુઓએ મતભેદને દૂર રાખી દરવર્ષે એકવાર સંમેલનમાં એકઠા થવું” ઘણા વિચારકે એકઠા થાય અને અહંકારરહીતપણે શાન્તિથી એકબીજાના વિચારો અને અનુભવો સર્વની સમક્ષ રજુ કરવામાં આવે, તો જ પ્રગતિને સરળમાં સરળ રસ્તો હાથ લાગી શકે. એટલા માટે આપણે ઈચ્છીશું કે, હવે પછી બીજા ગચ્છોના વિચારશીલ મુનિરત્નો આવાં સમેલનમાં ભાગ લેવા કૃપાવાન થશે અને સાધુવર્ગ તેમજ ગૃહસ્થવર્ગની ઉન્નતિ માટે સૂચવાતા અનેક રસ્તાઓના મુકાબલા કરી તથા તેમાંથી વ્યવહારૂ અને સરળ રસ્તાઓ પસંદ કરી તે રસ્તે સર્વને દોરવાને કટિબદ્ધ થશે.
સાણંદમાં મળેલા મુનિઓએ બીજું જે ઉત્તમ કામ કર્યું છે તે, ધર્મ જ્ઞાન ફેલાવનારા મંડળો, મુનિઓ અને શ્રાવકેના કામની નોંધ લઈ તેઓને ધન્યવાદ આપી એ રીતે તેમના ઉત્સાહમાં વધારો કરવાને લગતું અને બીજાઓને દાખલો બેસાડવાને લગતું છે. જ્ઞાનના ફેલાવા માટે સારા ગ્રંથો બહાર પાડવાની અને પાઠશાળાઓ સ્થાપવાની જરૂર સ્વીકારીને આ મુનિઓએ તે રસ્તે આત્મભોગ આપતી કેટલીક વ્યક્તિઓને અને સમાજોને ધન્યવાદ
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જૈન શ્વે. કૅન્ફરન્સ હૈરલ્ડ.
આપવામાં ખરે જ ઉદાર બુદ્ધિ વાપરી છે. અલબત્ત એમ પણ હશે તે ખરું જ કે જેઓ જેઓને ધન્યવાદ અપાવે છે તેઓ સર્વ સંપૂર્ણ ધન્યવાદને પાત્ર ન પણ હોય અને કોઈ કોઈ વ્યક્તિ તરફ તે મુનિઓને પક્ષપાત પણ હોય; પણ તે છતાં તેઓની કૃતજ્ઞતા-કદરદાની એજ અહીં ચર્ચાતો વિષય હોવાથી એવી કદરદાની અને શુભ પ્રયાસ કરનારાઓને એવી રીતે ઉત્સાહ ધીરવાની રીત માટે આપણે ખચીત પ્રસન્નતા જ જણાવવી જોઈએ છે.
આ બે passive ઠરાવ પછી, તેઓના active ઠરા તરફ આપણે દષ્ટિ કરીશું. અને એ બીજા વર્ગના ઠરાના બે વિભાગ પાડીશું. કેટલાક ઠરાવ સાધુવર્ગની પ્રગતિ માટે ઉધમ કરવાના રૂપમાં છે, અને કેટલાક ઠરાવો શ્રાવકવર્ગની પ્રગતિ માટે ઉધમ કરવાના રૂપમાં છે. સાધુ-સાધ્વીની પ્રગતિ માટે તેઓએ નીચે મુજબ ઠરાવો કર્યા છે –
(૧) મુનિ મહારાજેએ જાહેરમાં ભાષણ આપવાં. (૨) એક વિશાલ પુસ્તક ભંડાર સ્થાપ. (૩) સ્થાનકવાસી સંપ્રદાયની પેઠે આપણે સાધ્વીઓએ પણ શ્રાવિકાઓ સમક્ષ ,
વ્યાખ્યાન વાંચવું. (૪) મોટાં મોટાં શહેરોમાં તથા સાધ્વીઓ માટે વ્યાકરણ, ન્યાય, બીજા ધર્મના
પુસ્તકે ભણવાની સગવડ કરી આપવી. અને શ્રાવક-શ્રાવિકાની પ્રગતિ માટે કરેલા ઠરાવો નીચે મુજબ છે – (૫) જેનેની અને જૈન શાસનની વૃદ્ધિ માટે ગુરૂકૂળ સ્થાપવું. (૬) મુનિ મહારાજ શ્રીરવીસાગરજીના સ્મરણાર્થે પાઠશાળા સ્થાપવી. (૭) પચાસ વર્ષ પહેલાં જેનેની વસ્તી પચાસ લાખ જેટલી હતી, જે ઘટતાં ઘટતાં
હાલમાં ૧૨,૩૬૦૦૦ સુધી આવી પહોંચી છે. આ ઘટડાનાં કારણોની તપાસ કરવા જેન કોન્ફરન્સ તરફથી એક કમિટી નીમવી અને આ બાબતે સંબંધી
વધુ વિચાર કરવા એક જૈન મહામંડલ નીમવું. હવે આપણે આ ઠરાવનું વ્યવહારૂપણે વિચારીએ.
(1) પ્રથમ તીર્થકર શ્રીકૃષભદેવ ભગવાને જે સત્ય જોયું અને પ્રબોધ્યું હતું તે જ સત્ય ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર પ્રભુએ જોયું અને પ્રબોધ્યું છે. તેઓ કાંઈ કોમ-જ્ઞાતિ કે વર્ણને માનનારા ન હતા પણ જે કાંઈ પોતે જાણ્યું તે સકળ વિશ્વને માટે મૂકતા ગયા છે અને પિતાના સમયમાં પણ છે જે માણસોને તેઓ પૂલ દેહથી પહોંચી શક્યા તે સર્વને તે જ્ઞાન તેમણે ભિન્નભાવ સિવાય આપ્યું હતું. તેઓએ જેમ કોઈ જાતની સંકુચિત દષ્ટિ રાખી નહોતી અને અમુકને જ પિતાના જ્ઞાનને લાભ આપવા ઇચ્છયું ન હતું, તેમ, તેમના અનુયાયીઓએ એટલે જૈન સાધુઓએ પણ શ્રાવક કુલમાં જન્મેલાઓના જ વર્ગમાં બંધ કરવાની સંકુચિત ઉદારતા ન રાખતાં મનુષ્ય જાત માત્ર તરફ દયાભાવ રાખીને સર્વને તારવા--સુખને રસ્તો બતાવવા તૈયાર રહેવું જોઈએ અને એટલા માટે શ્રાવક કુલમાં જન્મેલાઓ વચ્ચે વ્યાખ્યાન આપવા ઉપરાંત જાહેર વ્યાખ્યાને પણ આપવાની પ્રથા રાખવી જોઈએ. એવાં જાહેર વ્યાખ્યાને આપવાથી જનસમાજને જે લાભ થો સંભવીત છે તે કરતાં પણ વધુ લાભ તે વ્યાખ્યાનદાતા મુનિઓએ પિતાને જ
Page #39
--------------------------------------------------------------------------
________________
કુટ નેધ. થવાને એ ચોક્કસ છે; અને એટલા માટે જ અમે જાહેર વ્યાખ્યાનના ઠરાવને સાધુના હિતના ઠરાવ પૈકીના એક તરીકે ગણાવ્યો છે. જાહેર પ્રજાને વ્યાખ્યાન આપવા ઈચ્છતા મુનિએ જાહેર પ્રજા કે જેમાંની કેટલીક વ્યકિતએ તે શ્રાવક કુલમાં જન્મેલાઓ કરતાં બુદ્ધિમાં, ચારિત્રમાં તેમજ આત્મશકિતમાં વધારે આગળ વધેલી હેવાથી, તેમની સમક્ષ વ્યાખ્યાન આપનાર મુનિએ વધુ લાયકાત મેળવવા તરફ ફરક્યાત રીતે લક્ષ આપવું પડશે; અને એ જ મોટામાં મોટો લાભ છે. જનસ્વભાવ અને દેશસ્થિતિનું જ્ઞાન તે મુનિઓએ અવશ્ય મેળવવું પડશે; ભિન્નભિન્ન ધર્મ પાળનારા શ્રોતાઓ સમક્ષ વ્યાખ્યાન આપવાનું હોવાથી ભિન્નભિન્ન ધર્મનાં ગુપ્ત રહસ્ય અને બાહ્ય રૂઢીઓ જાણવાની તથા તે બન્નેનો સંબંધ મેળવીને ગુપ્ત રહસ્ય તરફ શ્રોતાઓનું લક્ષ કેવી રીતે ખેંચી શકાય તે તેઓએ વિચારવું પડશે; બીજા ધર્મવાળાઓની લાગણી ન દુખાવા પામે એવી શેલિથી જેન તો શિખવવાની રીત શોધવા તરફ લક્ષ આપવું પડશે અને તેથી ઘણેભાગે વપરાતી નિષેધક અને નિંદક શેલિને બદલે અતિ ઉપકારી પ્રતિપાદક શેલિ-મંડન શૈલિ અને તેને અંગે રહેલી હૃદયની નિષ્કપટી દયા શિખવી પડશે; આ પ્રમાણે અન્ય ધર્મઓ તરફ સહિષ્ણુતા રાખવાની ટેવ પડવાને પરિણામે ખુદ જૈનધર્મના જૂદા જૂદા પેટાવર્ગો વચ્ચે એખલાસ અને મસહિષ્ણુતા બતાવવાનું સ્વાભાવિક વલણ જન્મ પામશે; તથા જૂદા જૂદા ધર્મો અને સમાજોના સહવાસથી મળતો અનુભવ જેનેના ઉદ્ધારના રસ્તા યોજવામાં ઘણે કારગત થઈ પડશે.
આમ અનેક તરેહના લાભ જાહેર વ્યાખ્યાનની પ્રથાથી થવા પામશે. માટે એ પ્રથા દરેક આત્માથી પરોપકારી શક્તિમાન મુનિવચે અવશ્ય અંગીકાર કરવી જોઈએ છે.
- સાણંદમાં એકઠા મળેલા ન્હાના મુનિસમાજે આ ઠરાવ પસાર કરવામાં એક કિમતી માર્ગ સૂચન કર્યું છે એમ સ્વીકારવું જ પડશે. અત્યાર સુધીમાં મુનિમહારાજ શ્રીચારિત્રવિજયજી, મુનિ મહારાજ શ્રીબુદ્ધિસાગરજી અને મુનિ મહારાજ શ્રી વલ્લભવિજ્યજીએ જાહેર વક્તા તરીકે આ ઠરાવ અગાઉ પ્રયાસ સફલતાથી કર્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તે ઉપરાંત આવા ઠરાવ વડોદરા મુકામે શ્રી આત્મારામજી મહારાજના સંઘાડાના મુનિસમેલને મુક્ત કંઠે કર્યો છે તે પણ સ્તુતિપાત્ર છે.
(૨) પુસ્તક ભંડાર માટે તે મુનિઓને ઠરાવ પણ શ્રાવકને હિતકર તો છે જ, પણ તે કરતાં મુનિવર્ગને વધારે હિતકર છે. આજના શ્રાવકેને શાસ્ત્રો વાંચવા-વિચારવાની ઈચ્છા અને કુરસદ તેમજ શક્તિ અલ્પ છે; પરંતુ સાધુઓને તે વાંચન-મનન-નિદિધ્યાસન એજ મુખ્ય કર્તવ્ય હોવાથી અને પુરાણુ ગ્રંથ કવચિત જ મળી શકતા હોવાથી આવા એક મહાન પુસ્તક ભંડારની હયાતી આત્માથી સાધુવર્ગને ઘણી જ લાભદાયક થઈ પડે. વળી આજકાલ ઘણાએક મુનિઓને પુસ્તકને જ પરિગ્રહ રૂ૫ થઈ પડે છે તેમ પણ હવે પછી નહિ થાય. કહેવાની જરૂર છે કે, આ પુસ્તક ભંડાર ન સ્થાપવા કરતાં કેઈપણ હયાત ભંડારને વિશાલ બનાવવા માટે જોઈતી રકમ અને જુના ગ્રંથની સંખ્યા મેળવી આપવા માટે તમામ સંઘાડાને મુનિરએ પિતાપિતાને ભાવિક શ્રાવકોને ઉપદેશ કરે, એજ વધારે વ્યવહારૂ પગલું ગણાશે. બીજા હયાત નાના નાના ભંડાર અને મુનિઓ પાસેના ગ્રંથોનો જ આ હવે પછી થવાના ભંડારમાં અર્પણ કરવાથી વ્યવસ્થા સારી થશે અને જજૂદી જૂદી જગાએ સાચવવાની જંજાલ બચશે, આવા મહાન ભંડારની વ્યવસ્થા બનતાં
Page #40
--------------------------------------------------------------------------
________________
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
^
x
v
૧૮૬
જૈન ક. કૅન્સરન્સ હૈરલ્ડ. સુધી કોન્ફરન્સને અગર જૂદા જૂદા પ્રાંતના આગેવાનોને સોંપાશે તે કઈ વખત તકરારને સંભવ નહિ રહે. એ ભંડારમાં જૈન સૂત્રોની જૂનામાં જૂની પ્રત એકઠી કરવી જોઈએ, બીજા જૈન ગ્રંથોની પ્રત તથા આધુનિક તમામ જૈન ધર્મને લગતાં પુસ્તક ઉપરાંત હરકોઈ દેશના વિદ્વાનોએ રચેલાં તત્વજ્ઞાન, ભાનસ શાસ્ત્ર, ઈતિહાસ, ખગોલ, ધર્મ, નીતિ, સંસારસુધારે, ગુપ્ત વિદ્યાઓ એ વગેરે વિષયો ઉપરનાં પુસ્તકો પણ સંગ્રહવા જોઈએ, કે જેથી અભ્યાસ મુનિવરોને તેમજ શ્રાવકોને વિશાલ જ્ઞાન મેળવવાનું સુગમ થાય. ઉપરાંત વળી જૂના શીલાલેખો વગેરે પણ સંગ્રહવા જરૂરી છે. જે તમામ મુનિવરે પોતપોતાના ભાવિક શ્રીમતિને આવા એક પુસ્તક ભંડાર માટે વખતોવખત પ્રેરણું કર્યા કરે તો આતે આતે દસ લાખ રૂપિઆની કિમતને પુસ્તક ભંડાર થવો અસંભવિત નથી. આ બાબતમાં કૉન્ફરન્સ કે કઈ શ્રાવક જેટલું નહિ કરી શકે તેટલું મુનિરો કરી શકશે અને એટલા જ માટે અમે સાગર ગચ્છના મુનિઓએ કરેલા પુસ્તક ભંડારને લગતા ઠરાવને હવેષથી વધાવી લઈએ છીએ તથા એ ઠરાવને કાગળ ઉપર ન રહેવા દેતાં તથા માત્ર ઠરાવના શબ્દો માટે થતી શ્રાવકો તરફની વાહવાહથી સંતુષ્ટ ન થતાં, તે કામ માટે કમર કસી ઉધમ કરવા અને યોજના ઘડી જાહેરમાં મુકી - બીજાઓની સલાહને લાભ લઈ છેવટની યોજના પ્રમાણે વર્તવાનો નિશ્ચય સાથે નાણાની સગવડ માટે ઉધમ કરવા મુનિશ્રીઓને અરજ કરીએ છીએ. હમણાં શ્રીધર્મવિજયસૂરિને કૃષ્ણદુર્ગ (કિસનગઢ)માં રણજીતમલ્લ નાહટાએ દશ લાખ લોક પ્રમાણ ગ્રંથે ભેટ કર્યા છે. આ ગ્રંથ, સુરત મેહનલાલજી ભંડાર, પાટણ ભંડાર વગેરે એકઠાં કરી ઉત્તમોત્તમ પુસ્તક ભંડાર કરવામાં આવે તેના જેવું એકે નથી.
(૩) સાધ્વીત્રીઓએ વ્યાખ્યાન વાંચવું એવો ઠરાવ આપણા આધુનિક રીવાજમાં - સુધારે કરવારૂપ છે પણ તે એક ઘણો જરૂરી અને હિતાવહ સુધારો છે. સ્ત્રીવર્ગને ઉપદેશ ઠસાવવામાં એક પુરૂષ કરતાં એક સ્ત્રા વધારે ફતેહમંદ થઈ શકે, એ દેખીતું છે. સ્ત્રીવર્ગનાં ખાસ લક્ષણ, તેની ખાસીઅતે, તેની સમજશક્તિ, તેની મુશ્કેલીઓ, તેની જરૂરીઆતો એ વગેરેનું ભાન પુરૂષ કરતાં સ્ત્રીવર્ગને વધારે હોય અને તેથી સ્ત્રીવર્ગને ઉપદેશ આપવા માટે સાધ્વીઓને છૂટ મળવી જ જોઈએ. આપણું એક બંધુવર્ગમાં સ્થાનકવાસી જનવર્ગમાં એ રૂઢી ઘણું વખતથી ચાલે છે અને આપણા મુનિઓએ તે વર્ગની એ હિતાવહ રૂઢીનું અનુકરણ કરવા જેટલી ઉદારતા બતાવી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જૂદા જૂદા પંથે આ પ્રમાણે એકબીજાના સારા ગુણો કે રીવાજોની તારીફ અને અનુકરણ કરતાં શીખે તે હલકી નિંદાની જગાએ ભાઈચારે અને ઈર્ષાની જગાએ હિતકર સ્પર્ધાને પ્રચાર થઈ સર્વત્ર શાંતિ અને પ્રગતિ જોવાનો વખત નજીકમાં આવે.
સાધ્વીઓને આ પ્રમાણે વ્યાખ્યાન વાંચવાની ફરજ અદા કરવી પડશે તેથી શાસ્ત્રાધ્યયનમાં જ વખત ગુજારવાની ફરજ પડશે અને તેથી અનેક કલેશને રહેતો સંભવ નહિવત થશે અને ચારિત્રશુદ્ધિ પણ વિશેષતર ઉજવલ થશે. આપણે ઈચ્છીશું કે, જે વિદુષી સાધ્વીઓ શ્રાવિકાવર્ગ સમક્ષ વ્યાખ્યાન વાંચવાની રૂઢી અંગીકાર કરશે તેઓ વખત જતાં શ્રાવકવર્ગ વચ્ચે અને તેથી પણ આગળ વધીને જનસમાજ વચ્ચે જાહેર વ્યાખ્યાન આપવા શક્તિમાન થાય, અને જૈનધર્મ એક અદના સ્ત્રીને કેટલે બધે દરજજે ખીલવી શકે છે એ વિચારવાની દુનીઆને બતાવી આપવાની આપણને તક મળે,
Page #41
--------------------------------------------------------------------------
________________
ફુટ નોંધ.
૧૮૭. (૪) સાધ્વીઓ માટે અભ્યાસનાં સાધનો અને શિક્ષક વગેરેની સગવડ કરી આપવાને ઠરાવ પણ એટલેજ વ્યવહારૂ છે અને એ વર્ગના મગજને શ્રેષ્ઠ રસ્તે રેકી ખટપટાને રહેતે સંભવ અટકાવવાને એજ શ્રેષ્ઠ માર્ગ છે.
અને શ્રાવક વર્ગની પ્રગતિ માટે કરાયેલા ઠરાવો પણ એવાજ વ્યવહારૂ છે.
(૫) બદ્ધવીર્ય વગર-સપૂર્ણ બ્રહ્મચર્ય વગર માનસિક શક્તિઓ કદી ખીલી શકે જ નહિ; માટે અભ્યાસમાં આગળ વધવા સારૂ એ ખાસ જરૂરનું છે કે સામાન્ય સ્કૂલેને બદલે ગુરૂકુલ સ્થાપવાં, કે જ્યાં વિધાર્થીઓને ફરજ્યાત બ્રહ્મચર્ય પાળવાનું હોય અને સ્ત્રીવર્ગનાં દર્શન કે કલ્પનાને સંભવ જ ન મળે. ગુરૂકૂલના લાભ વિસ્તારથી વર્ણવાની આ જગા નથી પણ આર્યસમાજ તરફથી કાગડી મુકામે સ્થપાયેલા ગુરૂકૂલે અને જલંધર મુકામે સ્થપાયેલી કન્યામહાપાઠશાલાએ જે ચળકતાં પરિણામ બતાવવા માંડ્યાં છે તે ઉપરથી આપણે શિખવાનું છે કે, દરેક પ્રાંત દીઠ જૈન ગુરૂફૂલ સારા પાયા પર સ્થાપીને તેમાં તે પ્રાંતના જૈન વિદ્યાર્થીઓને માટે સાત્વિક આહારની, અંગ કસરતની તથા વ્યાવહારિક જ્ઞાન સાથે જૈન તત્વજ્ઞાનના ડાઘણું અભ્યાસની સગવડ કરવી એ ખરેખર આ જમાનાનું પહેલી જરૂરીઆતનું કામ છે. અત્રે એક ચેતવણી આપવી જરૂરની છે કે, આપણ ને માથે “પ્રારંભશુરા’નું તહોમત છે; માટે હૈસો હૈસો કરીને કામ આરંભવાને બદલે વિચારપૂર્વક એજના ઘડીને તથા પુરતું ફંડ એકઠું કરીને જ કામ આરંભવા તરફ લક્ષ આપવું જોઈએ. ગુરૂફૂલ કે પાઠશાલામાં ભણનારાઓને દુનીઆ વચ્ચે રહેવાનું છે અને દુનીઆની હરીફાઈ વચ્ચે ગુજરાન ચલાવવાનું છે એ યાદ રાખીને તેમને uptodate Citizens of India અને તે સાથે અનેકાન્તવાદ અથવા અનેક દષ્ટિબિંદુથી વિચાર કરી શકે તેવા સાચા જેન બનાવાય એવું જ શિક્ષણ આપવું જોઈએ.
(૬) પાઠશાલા સ્થાપવી એ આધ્યાત્મિક ઉન્નતિને જ રસ્તો છે; અને સ્વર્ગરથ મુનિઓનાં નામ આવાં કાર્યોથી અમર કરવાની પસંદગી વળી બેવડી સ્તુત્ય છે
(૭) જેનોની વસ્તી ઓછી થતી જતી જોઈ મુનિસમેલને તેનાં કારણે શોધવાની જરૂર સ્વીકારી છે એ દીર્ઘદૃષ્ટિપણું છે. અને જેનેની વસ્તી ૧૨,૩૬૦૦૦ બતાવી છેકેટલાકની માફક પોતાના પેટા વર્ગ તરફ દષ્ટિ રાખીને ૫-૬ લાખની જ નથી કહીતે વળી વધારે સંતોષ પામવા જેવી દષ્ટિવિશાલતા છે. અને એથી એ વધુ ખુશ થવા જેવું તે, વસ્તી ઓછી થવાનાં કારણે તપાસવા માટેની કમીટી નીમવા માટે કોન્ફરન્સ ઍફીસને અધિકારી ઠરાવી છે. શ્રીમતી કોન્ફરન્સ એ ચતુર્વિધ સંઘની સેવા માટે સ્થપાયેલી સંસ્થા હોવા છતાં કેટલાક સાધુએ તેના તરફ અવગણના અને કેટલાક તે ખુલ્લો સહપત્નીભાવ બતાવે છે એવા વખતમાં આ સુજ્ઞ મુનિએ કૅન્ફરન્સને યાદ કરે છે અને મહત્વ આપે છે તે બતાવી આપે છે કે તેઓ જમાનાની જરૂરીઆ પીછાનતા થયા છે.
અવલોકન, અલબત, ઘણું લાંબું થઈ ગયું છે, તેથી આપણે હમણું તે આટલે જ વિરમીશું અને આશા રાખીશું કે સાગર ગચ્છના મુનિઓ પોતે કરેલા ઠરાવો અમલમાં મુકવાની દઢતા અને બલ પામે તથા બીજ ગચ્છના સુજ્ઞ મુનિઓ અને શ્રાવકવેર્યો એ કામમાં હાયભૂત થવાની જરૂર સ્વીકારે !
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જૈન . કોન્ફરન્સ હેરેલું.
લેખમાં મઢેરો તૈનસમાન.
શ્રીમતી શ્વેતામ્બર જૈન કોન્ફરન્સના આશયે અને ઠરાને વધારે પ્રસિદ્ધિમાં લાવવા માટે દરેક પ્રાંતમાં પ્રાંતિક કોન્ફરન્સ ભરવાની અગત્ય છે એ વિવાદરહિત છે. પરંતુ આવી પ્રાતિક કૉન્ફરન્સ મુંબઈ કોન્ફરન્સ ઑફિસને ખબર આપી સમ્મતિ મેળવીને પછી જ થવી જોઈએ તથા આમંત્રણ પત્રિકામાં સ્પષ્ટ જણાવવું જોઈએ કે પ્રાંતના દરેક ગામના સર્વે પ્રતિનિધિ ચુંટીને મોકલવા. તે જ રીતસરની પ્રાતિક કૅન્ફરન્સ કહેવાય. વળી તેની બેઠકો ઓછી ધામધુમવાળી અને તે પ્રાંતમાં આગેવાન ગણુતા મહાશયોની હાજરીવાળી હોવી જોઈએ. કોઈ પણ પ્રાંતને સુધારવાનું કામ તે પ્રાંતના આગેવાનોની સામેલગીરી સિવાય બનવું અશક્ય છે–અગર મુશ્કેલ તો અવશ્ય છે. માટે પ્રાતિક કૉન્ફરન્સમાં તે પ્રાંતના આગેવાન જૈનેની હાજરી અને સામેલગીરી મેળવવા તરફ ખાસ લક્ષ આપવું જોઈએ છે. અને મે ળાવડાની ધામધુમ પાછળ બહુ ખર્ચ ન કરતાં તે પ્રાંતને જે સંસ્થાની ઘણી જ આવશ્યકતા હોય તેવી કોઈ સંસ્થા સ્થાપવા કે ધ્યાત હોય તે તેને મજબુત કરવા માટે દ્રવ્ય એકઠું કરવામાં તેવી પ્રાન્તિક કૉન્ફરન્સને ખાસ ઉપયોગ કરવો જોઈએ. કોન્ફરન્સને વિચાર વાતાવરણ ફેલાવવાનું સાધન મનાય છે એ ખરી વાત છે, તથાપિ માત્ર વિચારે જણાવીને જ બેસી રહેવા માટે એટલું બધું ખર્ચ અને શ્રમ ઉઠાવે એ વ્યાપારી વર્ગનું વ્યવહારૂ પગલું ગણાશે નહિ.
દક્ષિણના ગામ પંચરમાં ગઈ તા. ૬ ઠી મે ના રોજ પ્રતિષ્ઠા ઉત્સવને અંગે જૈન સંઘ, એકઠો થયો હતો તેને લાભ લઈ પ્રમુખપદ મી. કેકચંદ મળચંદે સ્વીકારી, સંમેલનનું રૂપ આપ્યું હતું. આ સંમેલનમાં થયેલા ઠરાવો સારા હતા, અને ખાસ કરીને બે કે ત્રણ ઠરાવો તે આપણું ધ્યાન ખેંચે તેવા છે. જે તીર્થોમાં દેવદ્રવ્ય બહુ જમા થયું હોય તે તીર્થના ફાજલ દિવ્યની મદદથી તથા બીજાઓની સહાયથી છણું મંદીરેને ઉદ્ધાર કરવાની જરૂર આ મેળાવડાએ સ્વીકારી હતી. તથા ફાજલ પડેલા જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ જૈન પુસ્તક ભંડાર જેવા જ્ઞાનખાતામાં કરવાની જરૂર પણ સ્વીકારી હતી. સાણંદ મુકામે મળેલા સાગર ગચ્છના મુનિસમેલનમાં પણ પુસ્તક ભંડાર સ્થાપવાનો ઠરાવ થયો હતો. આ પ્રમાણે એક સુવ્યવસ્થીત ગ્રંથભંડાર સ્થાપવાની બાબતમાં તો શ્રાવક તેમજ સાધુ બને વર્ગો એકમત છે એ જાણી આપણને સંતોષ થાય છે અને બન્ને વર્ગને નમ્રતાપૂર્વક અરજ કરવાની પ્રેરણું થાય છે કે, હવે વાત કરવાનો અને જરૂરીઆતો બનાવવાનો જમાને વહી ગયો છે, હવે તો કામ કરી બતાવવાનો સમય આવી પહોંચ્યો છે, માટે જે કામ સાધુ અને શ્રાવક બન્ને વર્ગ એકમતે સ્વીકારે છે તેવા કામ કરવા માટે લાગી જ પડવું જોઈએ. ઘરમાં ચાર પ્રવેશ કરે, પટારે ઉઘાડે, દાગીના ઉઠાવે અને ઘરમાંથી નાસવા લાગે ત્યાં સુધી એમ કહેવામાં આવે કે “હા, હું જાણું છું” તો એવા જાગવાનું સાર્થક શું? સાધુઓ અને શ્રાવકે લાંબાચેડાં ભાષણ આપી પુસ્તક ભંડારની, ગુરૂકુળની, માધ્યસ્થવૃત્તિની, અને સંપની ભલામણ કરે અને તેવી કોઈ શરૂઆત કરવામાં પિતા તરફનો ફાળો આપવા બહાર ન પડે તો સુધારકો અને વ્યાખ્યાનદાતાઓમાં જનસમાજ વધુ વખત સુધી શ્રદ્ધા કેમ કરી
Page #43
--------------------------------------------------------------------------
________________
મુકુટ તેંધ.
૧૮૮ રાખી શકે? શ્રાવકે પુસ્તક ભંડારની અને ગુરૂકૂળની શિખામણ કેને આપે છે? પિતાને જ; તે પછી શું ગજવામાંથી થોડીક નોટ કે ધોળીઆ કહાડી આપવામાં લાંબાં ભાષણ બોલવા કરતાં વધુ વખત લાગે છે કે ? અને મુનિઓ સંપ અને મધ્યસ્થવૃત્તિની ભલામણ કેની આગળ કરે છે? પિતા આગળ જ. તે શું પતે તે શિખામણ પાળી ન શકે કે ? અમારી આ ટીકા એક સામાન્ય સૂચના તરીકે છે, કોઈ વ્યક્તિ પરત્વે નથી. અને આટલી સૂચના કરવાની ખાસ અગત્ય એટલા માટે છે કે, પ્રતિદિન કૉન્ફરન્સ, ભાષણો, ભાષણકર્તાઓ, સુધારા, સુધારક અને મંડળો તરફને જનસમાજને પ્રેમ વધવાને બદલે ઘટતો જાય છે અને એના કારણોમાં મુખ્ય એજ છે કે આપણે બીજાને પ્લેટમ ઉપરથી બોધ આપનારા આગેવાન તરીકેના મહાન પદના જેટલા લેભી છીએ તેટલા સુધારા કે જનસેવાના કામના આશક નથી. અમારી આ ટીકા કેટલી વાજબી છે તે એટલા ઉપરથી જ જણ આવશે કે મંચેર કોન્ફરન્સના લાંબાચેડા, રિપેટ જાહેરમાં લખી-લખાવી મોકલનારાઓને પૂછવાથી જણાશે કે પ્રમુખે રૂ. ૫૦ અને બાકીના બીજાઓએ ૦ ની સખાવત કરી હતી.અમે નથી કહેવા માગતા કે પ્રમુખે પ્રમુખપદની કિમત ભરવી જોઈએ, પણ શું દક્ષિણમાં એક સારી બેડિંગની જરૂર નહતી? કેળવણીને પ્રચાર એ તરફના જેનભાઈઓમાં અન્ય હિંદુઓના પ્રમાણમાં છેક જ ઓછો છે એમ શું જોવામાં આવ્યું નહતું? અને કેળવણીના પ્રચાર માટે લરશીપ ફંડ કે બોર્ડિંગ ફંડ જેવું કામ કરવા માટે પ્રાન્તિક સભાઓ કરતાં બીજો કયો વધારે અનુકૂળ પ્રસંગ કે સાધન છે? વિચારવાતાવરણ ફેલાવવાના કરેલા કામ માટે તે પ્રમુખસ્વર્યને તેમજ દક્ષિણના ઉમંગી જૈન ભાઈઓને અમે ઘટતું ભાન જ આપીશું, તથાપિ આપણી હાલની સ્થિતિ જોતાં તેમણે વિસારેલું ખરેખરૂં વ્યવહારૂ કર્તવ્ય તેમની દષ્ટિ સમક્ષ લાવ્યા વગર જતું કરવું એ અમારા મત પ્રમાણે અમારે એક ગંભીર દોષ જ ગણાય. તીથામાં દેવદ્રવ્ય છાજલ હેય તેને અમુક ઉપયોગ કરવાની સલાહ આપવાનું કામ એક પ્રાંતિક સભા કરતાં સંયુક્ત કોન્ફરન્સને લાયકનું વધારે માની શકાય; કારણકે તે રસ્તે કાંઈ પણ પ્રયાસ કરવો હોય તે પ્રાન્તિક સભાથી નહિ પણ સંયુક્ત કૉન્ફરન્સથી જ બનવા સંભવે. માટે એવી, દેખાવ કરવા જેવી, બાબતેમાં લક્ષ આપવાને બદલે, પોતાના પ્રાંતને ક્યા સુધારાની જરૂર છે, કઈ સંસ્થાઓની જરૂર છે, એવી એવી બાબતો પર વિચાર કરીને એને જ લગતા ઠરાવો કરવા અને તેવા ઠરાવો પૈકી એકાદને માટે શરૂઆત પણ ત્યાંજ કરવી, એ પ્રાંતિક સભાઓ અને પ્રાંતિક કૅન્ફરન્સનું કામ છે. અને પ્રાંતિક સભાઓને ખરેખર વ્યવહારૂ અને ફલદાયક બનાવવી હોય તે તે હીલચાલ ઉપાડયા પહેલાં એકાદ તે પ્રાંતના અગર બીજા પ્રાંતના પરોપકારી સજજને તે પ્રાંતમાં આગેવાન મનાતા પાંચ દસ શ્રાવકોને મળીને તેમની જરૂરીઆતો સમજાવી તે પૈકીની એકાદ પુરી પાડવા માટે જોઈતાં ડાં ઘણું સાધન તૈયાર કરવાની અગાઉથી તજવીજ કરીને પછી જ એવાં સમેલન કરવાં જોઈએ, અને એ કામમાં–જો બની શકે તો-એ પ્રાંતમાં વિચરતા કેઈ વજનદાર મુનિશ્રીની હાય લેવી જોઈએ, કે જેથી તેમની સલાહને માન આપવા શ્રાવકે જલદી તૈયાર થશે. ચાર-છ કલાકનું નાટક કરનારાઓ પણ તે નાટક માટે મહીનાઓ સુધી તૈયારી કરે છે, તો કેમના મેળાવડા કે જે કાંઈ નાટક નથી પણ એક એવી ગંભીર બાબત છે કે જે ઉપર હજારે મનુષ્યના સુખને આધાર છે તેવી એક બાબત.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧ટે.
જન . કૅન્ફરન્સ હૈ.
ઉભી કરવા પહેલાં ઉપર કહ્યા મુજબની તેયારીઓ મક્કમપણે કાં ન થવી જોઈએ?
મંચરની પ્રાંતિક સભાએ સુકૃત ભંડારની યોજનાને ટેકો આપ્યો છે એ ખુશી થવા જેવું છે. એ કંડ કોઈને બોજા રૂપ ન થાય એવું, કેળવણીને પ્રચાર કરવા માંટે ઉત્તમોત્તમ સાધન રૂપ અને કોન્ફરન્સને નીભાવનારા રક્ષક તુલ્ય હોવા છતાં એની સ્થિતિ છેક જ દુર્બળ -કહે કે ખેદજનક છે. આ સંબંધમાં અમે આ અંકમાં જ અન્ય સ્થળે બોલવાના છીએ, એટલે અત્રે વિશેષ ન કહેતાં માત્ર એટલુંજ પ્રાથશું કે દક્ષિણની પ્રાંતિક સભામાં હાજર થઈને સુક્ત ભંડાર સંબંધી ઠરાવ કરવામાં સામેલગીરી આપનાર તમામ ગામો અને શહેરના પ્રતિનિધિઓ પિતપોતાના ગામમાંથી માણસ દીઠ ચાર આના ઉઘરાવી મુંબઈ મોકલી આ પવા કૃપાવાન થશે અને કૅન્સરન્સના ઉપદેશકોને તથા પ્રાતિક સેક્રેટરીઓને તે કંડ વસુલ કરવાના કામમાં કઈ મદદ જોઈએ તે તે ખુશીથી આપશે.
દક્ષિણ પ્રાંતિક સભાની બીજી બેઠક આવતી સાલ આથીએ વધારે વિયવતી થાઓ એમ અમે ઇચ્છીએ છીએ અને દક્ષિણને પ્રગતિના વિચારો પ્રેરનારા તમામ મહાશને અમે ધન્યવાદ આપીએ છીએ.
श्री सुकृत भंडार फंडनी खेदजनक हालत.
जैन वर्गने वधारे विचारशील, वधारे आगळ वधतो अने
वधारे आवाद करवाना व्यवहारु मार्ग.
-
पूज्य मुनिवरो अने आगेवान श्रावकोने अपील.
દરેક ધર્મ અને દરેક જ્ઞાતિના અનુયાયીઓનું લક્ષ આજકાલ જમાનાને બરની કેળવણી તરફ ખેંચાવા લાગ્યું છે. જમાનાને બરની કેળવણી તરફ સર્વ કેઈની વૃત્તિ જવાનું કારણ એ નથી કે એ સર્વોત્તમ માર્ગ કે મોક્ષને રસ્તે છે; ના, એવું કોઈ નથી, પણ આજના દેશ-કાલમાં–આજની સ્પર્ધામાં પ્રવૃત્તિ વચ્ચે—જે કોઈ જીવતા રહેવા અને સુખી થવા ઈચ્છતું હોય તે દેશ-કાલને અનુસરતી કેળવણી લીધા સિવાય ચાલે તેમ નથી એટલા ખાતરજ દરેક ધર્મ અને દરેક જ્ઞાતિના સુજ્ઞોનું લક્ષ તે તરફ ખેંચાવા લાગ્યું છે. બીજા હાથ ઉપર યુરોપ-અમેરીકાના કેળવાયેલા લોકો જેમ જેમ વધારે કેળવણી પામતા જાય છે, જેમ જેમ સાયન્સ અને તત્વજ્ઞાનને અભ્યાસ વધારતા જાય છે તેમ તેમ તેઓ આત્મવિધાના જ્ઞાન તરફ વધુ ને વધુ આકર્ષાતા જાય છે. એ જોતાં આપણને એક એવા સિદ્ધાંત ઉપર આવવાનું વળણ થાય છે કે, જેમ જેમ આપણે જમાનાને બરનું જ્ઞાન વધુ ને વધુ પ્રમાણમાં લેતા જઈશું તેમ તેમ આત્મજ્ઞાન તરફ વધારે ને વધારે આકર્ષાતા જઈશું.
Page #45
--------------------------------------------------------------------------
________________
સ્ફુટ નોધ.
૧૯૧
એટલા માટે બીજા હિંદીઓની સાથે જેતેાએ પણ આજની કેળવણીમાં આગળ વધવાના પ્રયાસ કરવાની ખાસ જરૂર છે. નિર્ધનતા, કન્યાવિક્રય જેવા ભય‘કર કુરીવાજો, રાતડપણું, પ્રમાદ અને જડતા વગેરે જૈન વર્ગપર લાગેલી ખલાઓને દૂર કરવાનો શ્રેષ્ઠ રસ્તા કોઈ હોયતા તે કેળવણીનો પ્રચાર જ છે. આ કામ માટે લાખ્ખો ક્રોડેા રૂપીઆ ખર્ચાવાની જરૂર છે, કે જેથી દરેક પ્રાંતના જેનો પૈકી કોઈ અભણ રહેવા ન પામે. જે સાધનરહિત હોય તેવાને માટે અભ્યાસનાં દરેક સાધન મેળવી આપી શકાય એવી ચેાજના થવી જોઇએ. આમ કરવા માટે ઘણી મેટી રકમ શીલીકમાં જોઇએ, કે જે રકમ એ રસ્તે એકઠી થઈ શકે. એક તેા શ્રીમતેને અપીલ કરી તેઓ પાસેથી સખાવતા મેળવવા પ્રયાસ કરવા અને બન્ને રસ્તો એ છે કે દરેક જૈન પાસેથી અમુક નવે ટૅક્ષ ( વેરે ) ઘરાવવા, કે જે ગરીબમાં ગરીબને પણ મારૂપ ન થઈ પડે.
આજે અમે શ્રીમા પાસેથી મેળવવાની મોટી સખાવતા સંબંધમાં ખેલવા ઈચ્છતા નથી. ખીન્ન પ્રસંગ માટે તે વાત મેક રાખી આજે તે સ્હેલામાં અેલી અને વ્યવહારૂ યેાજના સંબંધી ખેલવા માગીએ છીએ, કે જે ચેાજના કોઇને ભારે પડે તેવી નથી, અને જે આપણા ભાગ્યે યાતીમાં પણ આવી ચુકી છે. તે યાજના બીજી કાઈ નહિ પણ
*
સુકૃત ભંડાર કુંડ” નામથી સુપ્રસિદ્ધ છે અને આપણી કૅાન્ફરન્સે સમસ્ત હિંદના જેન પ્રતિનિધિઓની સમ્મતિથી એ યાજના મજુર કરીને તેને લગતું કામકાજ કેટલુંક થયાં શરૂ કર્યું છે. પ્રત્યેક જૈન પાસેથી હરસાલ ચાર આના ઉઘરાવી તેમાંથી અડધા ભાગ કૅાત્કૃસતિભાવ સંબધી કામમાં વાપરવાનો અને અડધા ભાગ જેનોમાં કેળવણીનો પ્રચાર ફરવાના કામમાં વાપરવાનો ઠરાવ થઈ ચૂક્યા છે. સદરહુ ઠરાવને અમલમાં મૂકવા ખાતર આ માસિકદ્રારા તેમજ કૅાન્ફરન્સના ઉપદેશકાઢારા પ્રત્યેક પ્રાંતના જૈન ભાને અપીલ કરવામાં આવે છે કે, તેઓએ પેાતાતાના ગામમાંથી સુકૃત ભંડાર ક્રૂડ ઉઘરાવી મેાકલવા કૃપા કરવી. પરંતુ તે છતાં, ખેદની સાથે કહેવું પડે છે કે, એ અપીલ આજસુધી પુરતા આદર પામી નથી. ચાર આના ઘણાંજ ઘેાડાં ગામામાંથી વસ્તુલ થઇ શક્યા છે. કેટલાંક મેટાં શહેરો તેા એવાં છે જેં જ્યાંથી પ્રતિવર્ષ ચચ્ચાર આના કરતાં સેંકડા રૂપિયા મળી શકે તેમ છે. તેવાં શહેરા તા, ત્યાં કૅન્ફરન્સના પ્રમુખ કે સેક્રેટરી જેવા આગેવાનો ખીરાજવા છતાં, આજસુધી કદી ચાર આના ઉઘરાવવા શ્રમીત થયાં નથી અને એ મહાઉપકારી ચેાજના તરફ પ્રેમ પણ ધરાવતાં નથી. અમે આ માટે તેએને દોષ દેવા ઇચ્છતા નથી, પરન્તુ જો કાંઈ ગેરસમજને લીધે કે શકાને લીધે એમ થતું હોય તે તે માટે કૅન્દ્ રન્સ ઑફિસને પૃછાવીને ખુલાસા કરી લેવા પુરતી જ અમારી સલાહ છે. સ્થાનકવાશી જૈન કૅાન્સ તરફથી ઘરદીઠ ચાર આના ઉઘરાવવાનો રીવાજ છે, તે છતાં તે વર્ગોમાંથી હજારા રૂપી તે ખાતાને મળે છે, અને જે આગેવાના એ પરાપકારી ખાતાની વિરૂદ્ધ અવાજ ઉડાવે છે તે જાહેરમાં તિરસ્કાર પામે છે. એ વર્ગની ફૅાન્સે ચાર આના ડનો અમુક હિસ્સા કેળવણી કડખાતે લઇ જવાનું ઠરાવ્યા ઉપરાંત “ જૈનવિદ્યાત્તેજક ક્રૂડ ” પણ ખાલ્યું છે, જેમાં યથાશક્તિ રકમે તે વર્ગના જૈનો મેાકલે છે અને હાલ તેમાં સારી સરખી શીલીક છે. વળી કેટલાક આગેવાનો સદરહુ ક્રૂડને મેદું બનાવવાના વિચારથી કૅપ્યુટેશનના આકારે ગામેગામ જવા ઇચ્છે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
1
કપ
૧૮ર
જૈન શ્વે. કૉન્ફરન્સ હૈરછ. આ જોતાં શ્વેતામ્બર જૈન ગૃહસ્થોએ તો વિદ્યાવૃદ્ધિના કામ માટે અત્યંત જરૂરી એવું“સુકૃત ભંડાર ફડ” જેમ બને તેમ વધારે મોટું બનાવવા માટે મોટી મોટી સખાવતો કરવી જોઈએ એટલું જ નહિ પણ પ્રત્યેક જૈને ઉપર કહેલું ફંડ કૉન્ફરન્સ ઓફીસ જોગ નિયમિત રીતે દર વર્ષે મોકલી આપવું જોઈએ; વળી કોન્ફરન્સના પ્રાંતિક સેક્રેટરી સાહેબ તથા દરેક સંઘ અને નાતના આગેવાનોએ પોતપોતાના ગામ, સંઘ કે નાતમાંથી તે ફંડ ઉઘરાવવા માટે પિતાની સત્તા અને લાગવગનો ઉપયોગ કરવો જોઈએ. અને જે જે ગામોમાં કરન્સના ઉપદેશક આવી પહોંચે તે તે ગામના અગ્રેસરેએ તે ઉપદેશકને સદરહુ ફંડ ઉઘરાવી આપવાનું તેમજ કૅન્ફરન્સના ઠરાવો અમલમાં મૂકાવવાને લગતા તે ઉપદેશકના પ્રયાસોને જોઈતી સગવડ કરી આપવાનું ધ્યાનમાં લેવું જોઈએ.
આ પ્રમાણે ખરે રસ્તે જે આપણે મહેનત કરીશું તો ટીપે ટીપે સરોવર ભરાય” એ કહેવત મુજબ દર સાલ ઓછામાં ઓછી ૧-૨ લાખ રૂપીઆ (માત્ર ચચ્ચાર આનાના ફંડમાંથીજ) મેળવી શકીશું અને તે વડે હજારે જેનોને કેળવણીમાં આગળ વધારી શકીશું. અફસોસની વાત છે કે હાલ આપણી પાસે કેળવણીખાતે લગભગ રૂ. ૫૦૦ ). જેટલીજ શાલીક પડી છે, અને પાઠશાળાઓને તથા વિધાર્થીઓને દર માસની મદદના લગભગ રૂપીઆ ૧૫૦૦ દેવાના છે.
આપણા મુનિરો પણ પોતાના શ્રદ્ધાળુ જૈન ભાવિ તરફ દયાબુદ્ધિ કરીને જે તેમને સુખી કરવાનું મન પર લે તે જ્યાં જ્યાં વિહાર કરવાનો પ્રસંગ મળે ત્યાં ત્યાં ચાર આના માટે ઉપદેશ આપતા રહે અને તેમની સલાહનો સ્વીકાર કરવા કઈ ગામ કે કોઈ વ્યકિત આનાકની કરે જ નહિ; અને આ પ્રમાણે વગર મુશીબતે દરસાલ હજારો રૂપીઆ કેળવણુ જેવા ઉત્તમ કામ માટે એકઠા થઈ સેંકડો જેનો ભણીગણી વિદ્વાન બને.
એક સવાલ ખાસ લક્ષમાં રાખવા જેવો છે; તે એ છે કે, આજકાલ ભણેલાઓ ઉપર સ્વાર્થીપણાનો જે આરોપ મૂકાય છે તે આરોપ, જે જૈન ભાઈઓની મદદથી કેળવણી ફેલાવવાની રૂઢી ચાલશે તે, ભવિષ્યમાં ઉમે રહેવા પામશે નહિ. કારણ કે, તેઓ જૈન સંઘના પ્રતાપેજ આબાદ થવાથી તેમના હૃદયમાં સ્વાભાવિક રીતે જ ઉપકારની લાગણી પેદા થશે અને જેમ બીજા જેનોએ તેમને સુધારી ઠેકાણે પાડવા તેમ તેઓ પણ જીવતો દાખલો જેવાનો મળેલો હોવાથી તથા પ્રબળ ઉપકારવૃત્તિ ઉત્પન્ન થયેલી હોવાથી બીજાઓને મદદ આપી ઠેકાણે પાડવા તથા જૈન સંઘની સેવા બજાવવા પ્રેરાશે. જેઓ આત્મભોગ ન આપી શકતા હોય તેમને ધીકારવાથી કાંઈ તેઓ સુધરશે નહિ પણ આત્મભોગ અને સેવા બુદ્ધિનો જુસ્સો બીજાઓમાં પ્રેરવા માટે આપણે જાતે એવાં કામો કરી બતાવીને મુંગી રીતે બીજાઓને તે રસ્તે વાળવા જોઈએ. આપણી એટલે સંઘની મદદથી આપણે જે લોકોને કેળવીશું તેઓ સેવા બુદ્ધિ શીખ્યા વગર કદી નહિ જ રહે; અને એ પ્રમાણે આખા વર્ગમાં ક્રમે ક્રમે સેવા બુદ્ધિ અને આત્મભોગના ગુણો પ્રગટી નીકળશે અને જેનવર્ગમાં કેળવણી અને શાન્ત વિવેજ્યુક્ત સુધારે પ્રચાર પામશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
Jain Students’ Brotherhood.
Jain Students' Brotherhood. Fahe Hon. General Secretarg's report for 1971,
President, Gentlemen and Brothers !
This is the third year since this our pet Gathering comes into existence under the auspices of Jain Students’ Brother. hood, which has, during the time, been able to make some remarkable progress. My friend Mr. Barodia has alreadystated about its work for 1910 at the last Social gathering
The most unique occasion that for 1911 the brotherhood could take up, was the celebration of the birthday of our Lord Mahavir on Chaitra Sud 13 ie 11 th April 1911, when different 'speeches were made by various speakers on the merits and life of Shri Mahavir, under the chairmanship of Sheth Hemchand Amarchand and then a lecture-series was inaugurated, list whereof is as follows :
LECTURE-Series For 1911. 30th July Development of Juin (Mr Vanechand M. Gulabchandji Dhadha community.
Kothari, B. A.
Ésq. M. A. 6th Aug Philosophy of Stand- Mr, Mohanlal D. Prof. S. R. Bhandarker points Desai B,A.L L.B
M A. 20 Aug The Present Condition Mr Manilal H. Makanji J. Mehta Fsq. of Jain Community.
Udani M. A.
BAL.L.B. 3rd Sept A Few, thoughts on Mr. U. D. Barodia Prof. H. M. BhadkamJain Philosophy,
B. A.
kar B. A. 17th Sept Social Status of the Mr. Putteah H. D.Lakhamsey H. Meisri Jains in India.
Esq. B.A.L.L.B. Out of these the 1st, 2nd and last were delivered and the remaining two could not be had on account of several unforeseen circumstances.
By this we could secure the sympathy and co-operation of all the students and gentlemen belonging to different sects of Jainism, and could understand the lines of thoughts, modes of working and feelings of each much better and more closely. Before this institution came into its being, we sought one another long, and afterwards by the characters we heard of each other which wrought more upon our affections than in
Page #48
--------------------------------------------------------------------------
________________
or ca. 51-42-74 72 . reason mere reports should do, I think by some secret appointment of heaven or say Karm is, we embraced in our names und at our first meeting which was at the first Social gather. ing in 1910, we found ourseljes so mutually taken with one another, say acquainted and so endeared between ourselves that thenceforward nothing was so near to us as one another. Differences were discarded, prejudices were sunk, and grades of position were merged and there remained Self and nothing but Self.
Thus younger generation, guided by the older generation, proceeds forward with rapidity and easiness and I hope there are signs of actual progress in the right direction in point of unity, co-operation and soundness of work, unless many disturbances quite characteristic of our Jain Community do not come in numbers and un-nerve the whole balance. Last year we had many circumstances productive of such disturbances. Circumstances are like clouds, continually gathering and bursting. While we are laughing and enjoying, the seed of some trouble is put into the wide arable land of eventswhile we are laughing, it sprouts, it grows. and suddenly bears a poison fruit, which we must pluck. Hence in the name of Brotherhood, we should earnestly request the elder members of our community to try their best with sincer 3 feelings to put a stop to such disturbances between one sect and another, between its portion and a portion, so that the younger generation may not have any bad precedents and tendency to go astray from the right path of co-operation. I need not remind you of the well-known fact that United we stand and divided we fall."
By such co-operative movements we shall secure sympathy, admiration and kindness of others in moulding monuments of past as well as present Jain greatness and be in a position to show to the world that we are gifted with the greatest kind of religion, philosophy, wisdom and literature.
Page #49
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનચર્ચા.
૧૮૫
શાન-ચર્ચા.
(ગતાંકના પૂર્ણ ૧૫૫ થી અનુસંધાન. )
-
-
-
પ્રશ્ન:-અજ્ઞાન (મિથ્યાત્વ વગેરે) આત્માનો અસ્વાભાવિક ગુણ છે? જે તેમ હોય તે તે આત્માને ગુણ (ભલેને પછી અસ્વાભાવિક હોય પણ) થશે. જે તે આત્માને (જીવન) ગુણ હોય તે પછી અછવ એટલે કર્મનો (જીવ અજીવ સંઘાતને) ગુણ તે હાઈ શકે નહિ. તેથી મિથ્યાત્વ, અજ્ઞાન દિવ્યકર્મ નથી, પણ આત્માનો વિભાવિક ગુણ છે. બીજી રીતે કહીએ તે આત્માનું અજ્ઞાન યુગલ (અગવા દ્રવ્યકર્મ)થી નિપજતું નથી પણ આત્મા પિતાથી થાય છે. આ શું ખરું છે?
ઉત્તર:–અજ્ઞાન ( મિથ્યાત્વ વગેરે) શુદ્ધાત્માને નહિ પણ મનરૂપ આત્માને અસ્વાભાવિક ગુણ છે. જ્ઞાન અને અજ્ઞાનને કરનાર મનરૂપ આત્મા જ છે. મનરૂપ આત્માનું અજ્ઞાન મનરૂપ આત્માથી જ થાય છે એ ખરું છે, પરંતુ જે શુદ્ધચેતન્યઘન અવ્યાબાધ સિદ્ધસ્વરૂપ આત્મા છે તેમાં તે જ્ઞાન અને અજ્ઞાન એ સર્વ ભેદભ્રાંતિજ નથી. જ્ઞાન અને અજ્ઞાનને ભેદ મનમાં જ છે માટે મનરૂપ આત્મા જ સંસારનો પેદા કરનાર છે. બro પુખ ળિયનું આય” જ્ઞાન જ આત્મા છે; એમ હોઈ જ્ઞાનને કરનાર મનરૂપ આમ જ છે. “મrmય આસ” અજ્ઞાન જ આત્મા છે, એટલે અજ્ઞાનને કરનાર પણ મનરૂપ આત્મા જ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તત્વ અને ચેતનત્વ એ આત્મદ્રવ્યના છ ગુણ છે.
नाणं च दसणंचेव चरितंच तवो तहा।
वीरियं उवओगोय एवं जीवस्स लक्षणम् ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ જીવનાં છ લક્ષણ છે; શબ્દ, અંધકાર, ઉત, પ્રભા, વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શ એ પુદ્ગલનાં લક્ષણ છે.
ચૈતન્યમાં ‘ચિતી ધાતુ છે તેનો અર્થ જાણવું એવો થાય છે; પિતે તે અથવા બીજાને ચેતાવે તે ચેતન્ય. ચેતનને જે ધર્મ તે ચૈતન્ય. ચેતનનો જે વ્યવહાર તે ચેતન સ્વભાવ. પિતાના સ્વભાવથી ચૈતન્યને અન્યથા ભાવ તે વિભાવ સ્વભાવ. વિભાવ સ્વભાવ વડે જ કમપાધિ સિદ્ધ થાય છે. નિજસ્વરૂપે સ્થિતિ તે શુદ્ધભાવ. ઉપાધિજન્ય તે અશુદ્ધભાવ. શુદ્ધભાવથી મુક્તિ અને અશુદ્ધ ભાવથી જન્મ મૃત્યુ; આ બંનેને કરનાર મનરૂપ આત્મા. વિભાવ સ્વભાવથી વ્યવહારની સિદ્ધિ થાય છે અથત બહિર્દષ્ટિએ પ્રતીત થતા વ્યવહારને લઈને જ વિભાવ સ્વભાવ ગણવામાં આવે છે; વાસ્તવ તેવું કશું નથી. જેને વિભાવ સ્વભાવ લય થઈ નિજ સ્વભાવ પ્રકટયો છે અર્થાત જે કર્મરહિત થયો છે તેને વ્યવહાર નથી. “થવા n વિઝકમરહિત એટલે વિભાવ સ્વભાવરહિત જીવને વ્યવહાર નહિ.
ઉપરથી સમજાશે કે અજ્ઞાન કરનાર પણ મનરૂપ આત્મા જ છે; અજ્ઞાનને વિલય પણ મનરૂપ આત્મા જ કરે છે. એ અજ્ઞાન શુદ્ધ ચૈતન્યને કોઈ પણ રીતે પી શકતું નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈન કઇ કૅન્ફરન્સ હૈર.
(૪) . પ્રશ્ન –અજ્ઞાની જીવનું અજ્ઞાન અજ્ઞાનને વધાર્યા જ કરે તે પછી તે અજ્ઞાની કઈ પણ દિવસ અજ્ઞાની મટી જ્ઞાની થવાને નથી? જ્ઞાની થાય છે તે કઈ રીતે થાય ? શું ફિક્ત ચાન્સથી થાય? લોઢાને તપેલ કકડે ઈ હથિઆર વડે બહાર મૂકવાથી મૂળ સ્વભાવે––થાય છે તેમ આત્માને મૂળ સ્વભાવે જતાં કોઈ અદષ્ટની જરૂર છે? વગેરે.
ઉત્તર:–મનને બહિર્દષ્ટિએ જેજે પ્રતીત થાય છે તે સર્વ અજ્ઞાનમય છે અર્થાત બહિર્દષ્ટિએ કે આત્મવિમુખ વૃત્તિએ જે મને વ્યાપાર થાય છે તે કેવળ અજ્ઞાનમય હોઈ અજ્ઞાન વધાર્યા જ કરે છે. પૂર્વે કરેલી કલ્પનાનુસાર ઉપાર્જન કરેલ કર્મોદય વિદ્યા બાદ સ્થિરતા થાય છે ત્યારે જે કઈ આત્મનિટ અને તત્ત્વવેત્તાને યોગ થાય તો જ્ઞાનમાર્ગ ચલાય પણ જો એક કર્મય વેદતાં બીજી પાછી કલ્પના કરી કે, નુતન કમ બાંધ્યાં તો પાછો કર્મોદય વેદો પડશે.
કર્મદલ પાતળાં પડવાથી શાન્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સત્સંગમાં અભિરૂચિ થાય છે, અને સત્સંગ મળે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનંત કર્મદલને ક્ષય થયું હોય ત્યારેજ સત્સગમાં અભિરૂચિ થાય છે. શુભકર્મોદય આવે ત્યારે જ મનુષ્યજન્મ મળે છે. મનુષ્યજન્મ જ દર્શાવે છે કે ઘણાં કર્મળ–અજ્ઞાનમય-દૂર થયાં છે. માટે જ ઘણું કરીને આર્ય દેશવાસી ઘણું મનુષ્યોને ધર્મ જિજ્ઞાસ પ્રકટે છે, અને તેમાં પણ કેટલાક તે અજ્ઞાનને તદ્દન દૂર ક. રીને પરમ શાન્તિ નિધાન પરમપદને પામે છે. ઘણે કર્મદલે અવશેષ હોય તે ચાન્સ મળે છતાં પરમ શાતિરૂપ જ્ઞાન મળે નહિ. દરેક જીવ અનંતી વખતે આત્મવેત્તાના દર્શનના લાભને પામ્યા છે છતાં એટલે ચાન્સને પામ્યા છતાં પણ તેમના કામોની બહુલતા અવશેષ હઈ તે સત્સંગના લાભ રૂપ પરમશાન્તિને પામી શક્યા નથી. જ્યારે મને કલ્પનાને વિલય થાય ત્યારે જ અજ્ઞાન દૂર થઈ તાન પ્રકટે. મને કલ્પનાને વિલય કરવારૂપ ચાન્સ મળે ત્યારે જ અજ્ઞાની મટી જ્ઞાની થવાય છે. જેને મનોકલ્પના છે તે અજ્ઞાની છે અને જેને મને કલ્પના નથી તે જ્ઞાની છે.
લખંડના લાલ ગોળાને ઠંડો કરે એટલે મૂળ સ્થિતિમાં મૂકવાને દષ્ટાંત ઠીક છે પરંતુ તે દષ્ટાંત શુદ્ધ ચૈતન્યઘનને ચોકસ રીતે લાગુ પડી શકે તેમ નથી કારણ કે શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ તે મૂળથી જ 'સ્વપ્રકાશ તથા સ્વતઃસિદ્ધ છે અને નિરવધિકાલ સુધી તેમનું તેમજ રહેશે, તેમાં જ્ઞાન અને અજ્ઞાનને સંભવ જ નથી. અજ્ઞાન હોય તે ગેળાની પેઠે મૂળરૂપે એટલે જ્ઞાનરૂપે મૂકાય, પણ અજ્ઞાન જ નથી, અજ્ઞાન તો મનને છે; માટે મન અને ગેળાનો મુકાબલે કરવો ઠીક પડશે. મુક્તિ તે મનની જ થાય છે, આભા તે જાતે મુક્ત જ છે. મનરૂપ લેખંડને ગેળો કે કકડો બહિર્વત્તિરૂપ અજ્ઞાનવડે લાલચોળ થયો છે, અર્થાત લોખંડને ગેળા જેમ અગ્નિસંગે અગ્નિભાવને પામે છે તેમ મન, અને જ્ઞાન ભાવને પામેલું છે. તે મનની વિલયતા તે જ્યારે મનરૂપ આત્મા, કેઈ આત્મવેત્તાના સંયોગને પામે છે ત્યારે થાય છે. ધ્યાનરૂપ સાણસી વતી મનરૂ૫ આત્મા કે લોખંડને કકડો અજ્ઞાનરૂપ અગ્નિથી આત્મોપદેશકરૂપ લુહારવડે ભિન્ન કરાય છે, એટલે મનરૂપ અગ્નિભાવ કે અજ્ઞાનભાવ શુદ્ધ ચેતન્યમાં વિલય થાય છે અર્થાત મૂળ આત્મસ્વરૂપ જેમ છે તેમ પ્રતીત થાય છે. ટૂંકમાં અન છે તે મૂલભાવને પામી જાય છે. મન એટલે આત્મા–મનરૂપ આત્મા
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈનસાહિત્ય-શ્રીપાળને રાસ
૧૪૭ તે આત્મા; આત્મા તે આત્મા. આમ સૂત્રમાં આત્માને ઉપગ છે, ઉપરપ્રમાણે ખુલાસો છે. આ ખુલાસા ઘણં ત્વરાથી લખાએલ હાઈ આમાં વિચારશ્રેણી શબ્દણ અને વાક્યશ્રેણી કદા અસંબંધ જણાય તે સૂક્ષ્મ વિચાર કર્યાથી ભાવાર્થમાં તેવું પ્રતીત થશે નહિ. વિશેષ ખુલાસા ગીતાર્થ-આત્માર્ય-ગુરૂથી જાણવા. શ્રી શાસ્ત્રકારે ફરમાવે છે કે. વિત્યસ વથળેળે દાઢ ાિ : ગજરાક્ષ વગેvi ગમ ન કv I
. . | ગીતાથ-આત્માર્થના વચનપર શ્રદ્ધા રાખીને હલાહલ ઝેર પી જવું, પણ અંગીતાર્થ આત્મવિમુખ–ના વચનપર અમૃત પણ નહિ પીવું જોઈએ.
: - ગેકુલદાસ નાનજીભાઈ ગાંધી.
જૈન સાહિત્ય-શ્રીપાળનો રાસં. (વડોદરાની એથી સાહિત્ય પરિષમાં વંચાયેલે લેખ)
લેખકઃ–રો. રા. પિપટલાલ કેવળચંદ શાહ, રાજકોટ.
(ગત પૃ. ૩૭થી ચાલુ) પ્રેમાનંદાદિ અન્ય કવિઓએ જેવાં કથા વર્ણને લખ્યાં છે, તેવાં વર્ણથી ભરપૂર જેન રાસાઓ પણ છે. મૂળ એક વાતને લઈ અનેક ભવ્ય તથા ચમત્કારિક પ્રસંગોનાં વર્ણન આપી નીતિધર્મને વિજ્ય સ્થાપી પાત્રોનાં પરમ મંગળ સહિત રાસ પૂરા કરવામાં આવે છે.
અગાઉ જણાવ્યા મુજબ મૂર્તિપૂજક વેતાંબર જૈને માં ચાલતી સિદ્ધચક્ર નવ પદ પૂજાના મહામ્યને પ્રકાશિત કરવા આ શ્રીપાળનો રાસ લખવામાં આવ્યો છે. પરંતુ તે સાથે જૈન સિદ્ધાંતમાં મુખ્યપણે મનાતા કમને ચમત્કાર પણ તેમાં દર્શાવવામાં આવ્યો છે. આચારૂ (આયંબિલ) તપની ઉત્કૃષ્ટતા પણ તેમાં જણાવી છે.
___विश्वाश्चर्य कीर्ति कीर्ति विजयश्री वाचकेंद्रान्त सद
राजश्री तनयोऽतनिष्ठविनयः श्री तेजपालात्मजः* છેઆમાં પિતાનું નામ વિનયવિજય, ગુરૂનું નામ કીર્તિવિજય, માનું નામ રાજશ્રી અને પિતાનું નામ તેજપાળ એટલું દર્શાવી દીધું છે. - શ્રીપાળના રાસનું અધુરૂં રહેલું કાર્ય યશોવિજયજીએ પૂર્ણ કર્યું. એ યશોવિજયજી અને વિત્યવિજયજી બંને જલાલ ને વિનલાલ નામ ધારણ કરી કાશીમાં ભણવા ગયા હતા. એક બ્રાહ્મણ પંડિતને ત્યાં સાથે રહી ભણ્યા તેથી બંને વચ્ચે ઘણી સારી પ્રીતિ થઈ હતી. કહે છે કે ત્યાં ૧૨૦૦ ગાથાને એક ગ્રંથ ગુરૂએ તેમને ફક્ત જેવા આપેલ તેની ૭૦૦ ગાથા જલાલે ને પ૦૦ ગાથા વિનયલાલે એક દિવસમાં મુખ પાઠે કરી લીધી. કહે છે કે વિનયવિજયજી એ યશોવિજયજીના કાકાગુરૂ હતા. . * * આ હકીકત નયકર્ણિકામાં આવેલ શ્રી વિનયવિજ્યજીના ચરિત્ર ઉપરથી લીધી છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૪૮
•
જૈન . કોન્ફરન્સ હૈરછ. વિનયવિજયજીએ શ્રીપાળ રાસ, પુણ્ય પ્રકાશ, શ્રી ભગવતી સૂત્રની સઝાય, વિનય વિલાસ, અધ્યાત્મ ગીતા, જિનચોવીશી, વિહરમાન વીશી વગેરે ગુજરાતી ગ્રંથે અને લેક પ્રકાશ, સુખબાધિકા (કલ્પસૂત્ર પર ટીકા), હૈમલધુ ક્રિયા, નયકણિકા અને શાંત સુધારસ ભાવના નામના સંસ્કૃત ગ્રંથો રચ્યા છે.
યશોવિજ્યજીએ વિનયવિજય કરતાં વિશેષ ગ્રંથ રચ્યા છે અને તેની કૃતિ પણ વિનયવિજ્ય કરતાં વિશેષ ઝમકદારને તેજસ્વી છે. આ વખતે આનંદઘનજી, માનવિજય, લાવણ્યસુંદર, વગેરે જૈન સાધુઓ, તુકારામ, રામદાસ વગેરે મહારાણી ભકતો અને પ્રેમાનંદ, સામળ, અખો વગેરે ગુજરાતી કવિએ પિતતાના ક્ષેત્રમાં ઘુમતા હતા.
- શ્રી વિનયવિજયજીએ જુનાગઢ, દીવ, રાધનપુર, રાંદેર, સુરત વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા જણાય છે.
કવિ વિનયવિજ્યજીએ આ શ્રીપાલ રાસ રચે શરૂ કર્યું પણ તેમને હાથે તે પૂર્ણતા પામે નહિ. આ રાસમાં કુલ ગાથા ૧૨૫૧ છે ને ઢાળ ૪૧ છે. તેમાં ૫૦ ગાથા તેમણે રચેલી છે. ૩ જા ખંડની ૫ મી ઢાળની ૨૦ મી ગાથા એ તેમની રચનાની છેલી ગાથા છે. તે ગાથામાં જાણે પોતાનું મરણ હવે નજીક છે એમ ગર્ભિત રીતે ઇસારે કરી લીધે હાયની ! એમ જણાઈ આવે છે.
વિણ એક અનુપમ દીધી તસ કરે, હે લાલ કે. દેખાડે સ્વર નાદ, ઠેકાણાં આદરે, હે લાલ કે. ત્રટ ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી, હે લાલ કે.
તે દેખી વિપરીત, સભા સઘળી હસી, હે લાલ કે. , આ રાસ સિદ્ધચક્ર-નવપદ (અરીહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દશન, ચારિત્ર ને તપ)ની ઉત્તમતા બતાવવા માટે રચાયાનું આપણે આગળ કહી ગયા છીએ, કેટલાક જૈન વિદ્વાનોએ જુદે જુદે પ્રસંગે રાજા શ્રીપાળનું આખ્યાન સંસ્કૃત અને પ્રાકૃતમાં રચેલું છે તે ઉપરથી આ રાસ રચવામાં આવ્યો જણાય છે.
કવિ વિનયવિજયજીએ ત્રણ ગ્રંથો રચ્યા છે. જે કાળે આ રાસ રદેરમાં રચાત હતો તે કાળે ભગવતી સૂત્ર સંઘને વાંચી સંભળાવતા હતા એમ જણાય છે. તે શ્રવણ કર્યા પછી કરવાં જોઈતાં કાર્યો ને મળવાનાં કુળ વિષે પણ ૨૧ ગાથા તેમણે ત્યારે તૈયાર કરી હતી.
તેઓના ગુરૂની ટુંક પાવલિ આગળ આપી છે પરંતુ સંસારદશામાં તેઓ ક્યાંના રહેવાશી, કેવી સ્થિતિમાં હતા વગેરે માલમ પડતું નથી. તેમણેરચેલા લોકપ્રકાશમાંના દરેક સર્ગમાં જે એક પ્રકારનો કલેક આપે છે તેના પૂર્વાર્ધપરથી તેમની માતાનું નામ રાજબાઈ ને પિતાનું નામ તેજપાળ જણાય છે ને તે નામ પરથી અનુમાન થઈ શકે કે તેઓ જ્ઞાત વણિક હશે.
શ્રીપાળનો રાસ અહીં પસંદ કરવાનું એક ખાસ કારણ છે. ગુજરાતના એક ઉત્તમ કવિના-પ્રેમાનંદના સમકાલીન આ જૈન કવિ વિનયવિજ્યજી હતા. જે વખતે હજી નળાખ્યાન રચવાની શરૂઆત પ્રેમાનંદે કરી નહોતી તે વખતે એટલે નળાખ્યાન પહેલાં બે વરસે આ શ્રીપાળને રાસ રચાય છે. એટલે બંનેની કેટલીક કવિતાએ સરખાવવાની
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈનસાહિત્ય-શ્રીપાળતા રાસ
જિજ્ઞાસા સાક્ષર વર્ગને થશે અને તેથી કદાચ ગુજરાતી સાહિત્ય પ્રદેશમાં કંઇક નવું અ જવાળુ પડશે. એક ત્યાગી ને એક સંસારી, એક ભાષાભક્ત અને એક પ્રભુભક્તની કવિતાઓનો ભેદ પણ એથી જાણવામાં આવશે. સાક્ષર વર્ગને સંતાય આપી શકાય એટલી આ લેખકમાં આવડત નથી તથાપિ ચથા રક્ત ચતનાથં ઝુમે (શુભ કામમાં યથાશક્તિ ઉદ્યમ કરવા ) એ વાકયાનુસાર આ લેખ લખવાનું સાહસ આદર્યું છે.
“ ચણાતા સાહિત્ય મંદિરમાં બે ઇંટ મૂકવા જેટલું થાય તેએ ઘણું છે. અગર છેલ્લે માટીના ટોપલા ઉચકી કારીગર કને લઇ જવામાં પણ ધર્મ છે. કવિ પ્રેમાનંદ નળાખ્યાનમાં છેલ્લે લખે છે કે~~
ار
મુહુર્ત કીધું સુરત માંહે થયું પૂર્ણ નદુરબારજી; કથા એ નળ દમયંતી કેરી સાર માંહે સાર; સંવત સત્તર ખેતાળી વર્ષે પાશ શુદિ ગુરૂવાર; વિતિયા ચંદ્રદર્શણુની વેળા થઇ કથા પૂર્ણ વિસ્તારજી:
કવિ વિનયવિજયજીના પૂર્વાધ પછી આ શ્રીપાળ રાસને પૂરા કરનાર શ્રી યશેાવિજયજી અતે લખે છે કે
સંવત્ સત્તર આડત્રીશા વરસે રહિ રાંદેર ચેામાસે;
સંધ તણા આગ્રહથી માંડયા રાસ અધિક ઉલ્લાસે; । ૯ ।। કવિ વિનયવિજયજી આ રાસ પુરા થતાં પહેલાં દેવલેાક પામ્યા. ૭૫૦ ગાથા તેમણે રચીને ખાકી તેમના સંકેત મુજબ શ્રી યશેાવિજયજીએ ગ્રંથ પૂરા કર્યાં.
સાધ્ધ સપ્ત શત ગાથા વિશ્મી પહાંતા તે મુરલોકેજી !
તેના ગુણ ગાવે છે ગેારી લિલિ થોકે થોકેજી !! ૧૦ !! તાસ વિશ્વાસ ભાજનતસ પુરણ પ્રેમ પવિત્ર કહાયા ।। શ્રીનયવિજય વિષ્ણુધયસેવક, મુજસવિજય ઉવઝાયાજી | ૧૧ | ભાગ થાકતા પુરણ કીધા, તાસ વચન સકેતેજી ।। તિણે વલિ સમકિત દલિ જે નર તેહ તણે હિત હેતેજ । ૧૨ । શ્રીપાળના રાસમાં કવિ છેવટે આશીર્વાદ આપે છે કે,
।। ૧૩ ।।
જે ભાવે એ ભણશે ગુણશે તસધર મગલ માલાજી ।। બંધુર સિંધુર સુંદર મંદિર મણિમય ઝાકઝમાલાજી દેહસબલ સસ્નેહ પરિદ, રગ અભંગ રસાલાજી !! અનુક્રમે તેહ મહોદય પદવી લેહશે જ્ઞાન વિશાલા ।। ૧૪ ।।
" પરિષદ્' શબ્દ સાહિત્ય પરિષદ્ પછી ગુજરાતમાં વધારે વપરાશમાં આપ્યા છે; પરંતુ જૈન ગુજરાતમાં તે! એ શબ્દ ઘણા વખતથી વપરાય છે. આ ઉપરની ૧૪ મી ગાથામાં સસ્નેહ પરિષનું સ્મરણ છે.
જૈન કાવએ રાસ પૂર્ણ કરતાં ઘણું કરીને હંમેશાં પોતાની ગુરૂપ્રશસ્તિ આપે છે. તેથી તેઓ ક્યારે અને કેાના વખતમાં થયા અને તે ક્યા ક્યા ગુરૂની પાટે કે ગચ્છમાં થયા તે જણાઈ આવે છે. એ મુજબ આ શ્રીપાળના રાસની છેલ્લી ઢાળમાં ગુરૂપ્રશસ્તિ આપી છે;
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જૈન શ્વેŠાન્ફરન્સ હેરલ્ડ
॥ ૧ ॥
તપગચ્છ નદન સુરતરૂ પ્રગટયા હીરવિજય ગુરૂરાયા. ॥ અકબરશાહે જસ ઉપદેશે પડતુ અમારિ વજાયાંછ શાહ સભામાંહે વાદ કરીને જિનમત ધિરતા થાપીજી ।। બહુ આદર જસ શાહે દીધા, બિશ્ત ‘ સવાઈ' આપીજી ॥ ૪ ॥ સૂરિ હીરગુરૂનિ બહુકીર્તિ, કીર્તિવિજય ચું વાયાજી । શિષ્ય તાસ શ્રી વિનયવિજયવર વાચક સુગુણ મુહાયાજી || ૭ || વિદ્યા વિનય વિવેક વિચક્ષણ લક્ષણ લક્ષિતદેહાજી ॥ સેાભાગી ગીતારથ સારથ સંગત સખર સનેહાજી ।। ૮ ।
ત્રીજી વિભક્તિમાં ‘ એ ’ નહિ પણ ‘એ... ’પ્રત્ય વપરાયાનું આમાં જોઈ લેવાશે. કવિ પ્રેમાનંદે નળાખ્યાનની શરૂઆત કરતાં ૧ લી ગાથામાં લખ્યું છે કે:નૈષધનાથની કહું કથા, પુણ્યશ્લોક જે રાય; વૈશ‘પાયન વાણી વદે, આકિપર્વે મહિમાય.
કવિ વિનયવિજયજીએ શ્રીપાળનો રાસ શરૂ કરતાં ૧-૨ ગાથામાં કહ્યું છે કે:કલ્પ વેલિ કવિયણ તણી, સરસિત કરિ મુપસાય ॥ સિદ્ધચક્રગુણ ગાવતાં પૂરે મનેરથ માય ॥ ૧ ॥ અલિય વિધન સવિ ઉપસમે, જપતાં જિત ચાવીશ !! નમતાં નિજ ગુરૂપયકમલ, જગમાં વધે જગીશ ।। ૨ ।।
કવિ પ્રેમાનદ જ્યારે કડવામાં છેલ્લે ઉથલે આપી એક ગથામાં પછીના કડવામાં શું હકીકત આવશે તેને કંઈક ઇસારા કરે છે ત્યારે આ રાસમાં એક ટાલ પુરી થએ પછીની ઢાલમાં જે હકીકત આવવાની છે તે સબંધી કેટલાક દોહરા કેટલેક ઠેકાણે આપવામાં
આવ્યા છે.
દુઆમાં ચાલતો આડંબર.
ઉત્તમ ગૃહસ્થ અને ઉત્તમ ત્યાગીનાં લક્ષણા.
ઈનામના મેળાવડાઓમાં ભજવવા લાયક એક સવાદ* ( ધન્યાશ્રી. )
પ્રજ્ઞાચ’~~ જોયું, જોયું, જોયું——
પ્રભુજી ! જગત્ સવ મેં જોયું;
સંકુચિત મતિ જ્યાં ત્યાં ભમે છે, પોત પ્રકાશી એયું-ધર્મરૂપી મહાસાગરને કરી ખામેાચીયું છે વગેાયું—
પ્રભુ !
,,
.
* આ સંવાદ મુંબઈની માંડવી એગ્લા-વાક્યુલર સ્કુલ 'ના વાર્ષિક મેળાવડામાં ભજવી બતાવવામાં આવ્યા હતા તે સવાદ કંઈક જનસમાજને હિતકર થશે એમ ધારી તેમજ આવા સંવાદો આપણી જનશાળામાં ભજવી બતાવાય તે માટે તેમને એક નમૂનો પૂરો પાડવા અહીં આપેલ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
દુનીઆમાં ચાલતે આડઅર.
૨૦૧ ત્યાગ તણી મુખ વાત કરતાં, મન રહે છે નહિ ધોયું– પ્રભુજી ! વિશ્વાસે લેતા સાધકને, સાધ્ય રહ્યું છે ખોયું- : , ધમ ધૂરા કર્મોના બંધનમાં ચિત્ત પરાયું - : - હમસેં બડા કેઈ નહિ જ્ઞાની” હૃદય જાય છે કેહ્યું-
- મિયાં કે ચાંદે ચાંદ” કહેતાં, જગત સર્વ બહુ રોયું છે
આંસુથી પણ સમજ ન આવી, અજ્ઞાને રહે મેહ્યું છે : શરતચંદ્ર-મિત્ર ! આ કાવ્યને ભાવાર્થ શું છે?
પ્રજ્ઞાચંદ્ર–શું તું સમજી શકતા નથી? આજકાલ “મહાત્માઓ” આખી દુનિયામાં બહુ વધી પડ્યા છે અને દંભથી અજ્ઞાનીઓને ફસાવે છે તે શું તું નથી જાણતા ?
શરતચંદ્ર–હા, હા ! હવે સમજે. “સંત પુરૂષ” “ભક્ત શિરોમણી” “ગીશ્વર એવા ભારી ભારી આબરી નામ ધારણ કરી, સ્વાથી શિવમાર્ગ બતાવનારા આજકાલ જ્યાં ત્યાં નજરે પડે છે. વારૂ, આ બધે આડંબર તેઓ શા માટે કરતા હશે?
પ્રાચંદ્ર–આડંબર કરવાનું કારણ સ્પૃહા છે. અમુક પદાર્થ મેળવવાની સતત ઈચ્છાલેભ-તેનું નામ “સ્પૃહા '. આ સ્પૃહા કે નથી? સાંભળ
સ્પૃહા જગતમાં રાક્ષસી મોટી, જનનાં રક્ત જે પીતી રે; - રાય રંક કેને નવ છેડે, ત્રિભુવને નવ બીતી રે.
. શરતચંદ્ર–શું બધાને એક સરખી પૃહાં હૈતી હશે ? - ::
પ્રજ્ઞાચક–ના, ના, તે તે જુદી જુદી જાતની હોય છે. કોઈને મનની, તે કોઈને કીર્તિની, કોઈને કામની, તે કોઈને ધનની. આ બધી ઇચ્છા જ એકંદર માનવ જાતને ભમાવે છે, અને નહિ ઈચ્છવા જોગ કાર્ય કરાવરાવે છે. માનની ઈચ્છા રાખનાર પિતે ગમે તેટલા પ્રપંચ કરી, માનને મેળવીને બેસી રહેતું હોય તે દીક; પણ માન મેળવ્યા પછીની દશા અપમાન થયા પછી થતી દશા કરતાં પણ ભયંકર થાય છે; કારણ કે માન મેળવી તેને સહન કરી, સમભાવમાં રહી, પિતાની સ્થિતિ જાળવી રાખવી તે બહુજ મુશ્કેલ છે. તેવી જ રીતે કામની સ્પૃહા પણ એવી જ છે, તેણે પણ દંભને-પ્રપંચને પૂરેપૂરે આશ્રય લીધે છે.
- શરતચંદ્ર–એ તે ખરું, પણ દંભને આશ્રય કેવી રીતે લેવાતું હશે તે સમજાતું નથી. જરા ઉદાહરણ આપીને સમજાવ તે હદયમાં બેસે.
પ્રજ્ઞાચક–જે આનાં ફક્ત બે ઉદાહરણ આપું છું. એક તે તું જાણે છે કે, વિબુદ્ધવિજય નામના નાટકમાં વિલાસી નામને ગુરૂ રાજપુત્રી પર આશક થઈ તેને “ગુરૂ થયો. અને ગુરૂ તરીકે શું કહેતા હતા તે તને ખબર છે? યાદ ન હોય તે જે સાંભળ–
કોઈ સાચું દિલ જુએ, દેખો દુનિયા તે રે દંભે ભોળવાય. ' સાધક મારા શોધી લાવે, સકળ નગરને સાર; ગુરૂ બનીને બેસું દંભ, ભરમાવું દરબાર. કેઈન
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ,
જૈન . કૅનરન્સ હૈરલ્ડ.
ત્યાગ તણી મુખ વાતે કરવી, હૈયે કામની જવાળ; . રાજા રાણ આધીન કરીને, લઉં મેળવી બાળ. કોઈ
આ તે ઠીક છે; પણ મહેંદ્ર જે મહાત્મા પણ સ્ત્રીના પાસેથી કામભોગમાં ફસાયે હતે. હમણાં પણ આવાજ ભીક અને ભોળા ગણાતા પંડિત પણ ભોળવાઈ ફસાઈ જાય છે. તેવાને તે મત્સ્યકને છોડાવવા તેના ખરા શિષ્ય ગેરખનાથે જે કહ્યું છે તે સમજાવવાનું છે –
(ભરવી ) ઉપજી હંસને આ શી મતિ રે ? ભૂલે નિજ સ્વરૂપનું ભાન–ઉપજી. માનસરોવર તીરે શોભતો રે, પાસે હતા હંસ દશવીશ, ઉપજી. પામે સુંદર વિષની પુતળી, તેથી રમતાં સોંપ્યું શીશ. ચણ ચતુર મોતી ભૂલનાં રે, કરે હવે અન્નત આહાર છે. કરતે દષ્ટિ ન દેખત ઉર્વશી રે, કરે નટડી સંગ વિહાર. ,,
બેડા બીજાને પાર ઉતારતો રે, તેનું નાવ જ ગાથાં ખાય. ઉપ૦ શરતચંદ્ર-અહાહા ! આ સાંભળી, ફસાતા પંડિત અને મહાત્મા ઉપર બહુ દવા આવે છે. પ્રભુ તેમનું કલ્યાણ કરે! પરંતુ આડંબર કોનાથી વધુ ચાલે છે તે હવે કહેશો?
પ્રજ્ઞાચંદ્ર-મિત્ર ! મારા માનવા પ્રમાણે ધર્મને નામે બહુ ઢગ ચાલે છે. અભયકુમાર જેવા અતિ બુદ્ધિશાળી અને વિચક્ષણ પુરૂષને પણ એક ગણિકા તેની ધર્મન્ડેન બનીને છેતરી ગઈ હતી તે તું જાણતા જ હોઈશ. હિંદની હાલની સ્થિતિ જોતાં લાખે પુરુષ કે જેને વેરાગી ” કહેવામાં આવે છે તેઓ ધર્મને નામે અહીંથી તહીં અન્નના ટુકડા ખાઈ છેતરપીંડીથી પોતાનું પિષણ કરે છે. કેટલાક તો બગભગત જેવા
મુખમેં રામ, બગલમેં છુરી” જેવું કરી જગતને ઠગે છે. ઝાઝાં માણસો એકઠાં કરીને ભજનીયાં ગાય, અને ખાનગીમાં જોયું હોય તે સાક્ષર નાટકકાર ડાહ્યાભાઈ કહે છે તેમ- તુંહી તુંહી તુંહી તુંહી રામ નામ, એક તુંહી તુંહી રે રામ,
મફત મલીદા ગેરી ગેરી ગેરી, મફતમાં લેક ગુલામ; . હાથમાં માળા ને મૃગછાલા, ટીલા ટપકાં આહાહાહા ! તુંહી ભુખીઓ દુ:ખીઓ કઈ નમે તે, સીતારામ ચલ સીતારામ હઠ સીતારામ; અમીર તવંગર આવી નમે તે, સીતારામ, જય સીતારામ, છ સીતારામ ! નાજુક નાજની નમન કરે તે નારાયણ, બસ નારાયણ, હું નારાયણ! કાળી કઈ કદરૂપી નમે તે, નારાયણ ચલ નારાયણ ધુત નારાયણ! . હરઘડી હરહર, ખીસ્સાં ભરભર, વાહરે ગુરૂગુરૂરાજ, અહાહાહા ! શરતચંદ્ર–આવું શું દરેક ધર્મમાં થતું હશે ?
. પ્રજ્ઞાચંદ્ર--હિંદમાં તે દરેક ધર્મમાં થાય છે. વૈષ્ણવ, જૈન, શૈવ આદિ દરેકમાં. ગુજરાતી માં હમણાં જે નવલકથા આવે છે-“સંદિગ્ધ સંસાર, યાને સાધુ કે શયતાન?”
Page #57
--------------------------------------------------------------------------
________________
દુનીઆમાં ચાલતા આડંબર.
૨૦૩
તે ખાસ વાંચવા જેવી છે. સામાન્ય રીતે આપણા હિંદુ ભાઇ બહુ ભેાળા છે, અને તેથી ધર્મને બહાને બહુ છેતરાય છે. તેનું ખુલ્લું સ્વરૂપ તા મેં પ્રથમ જ કાવ્ય કહ્યું તેમાં આપ્યું છે.
શરતચંદ્ર—હા, હું હવે બરાબર તે કાવ્યને ભાવાર્થ સમજ્યેા. ત્યારે હવે આપણે શું કરવું? આડંબરની બદી ટા ભયકર છે, તેા તેને દૂર કેવી રીતે કરવી જોઇએ ?
પ્રજ્ઞાચંદ્ર—શું કરવું શું ? આપણે આપણા પર જોવું. આપણે પાતે કઇ રીતે અને કેટલા પ્રમાણમાં આડબર કરીએ છીએ અથવા તેા કઇ રીતે લેાભાઇ ઉત્તેજન આપીએ છીએ, તે જોવાની જરૂર છે. આડંબરથી લોબાનારાએ સ્વતંત્ર વિચાર કરવાનો છે. અને ‘ મારૂં તે સારૂં માને મૂખજન, સારૂં તે મારૂં માને પ ંડિત જન ' એ ન્યાયે ગમે ત્યાંથી સારૂં મળે ત્યાંથી મેળવી ગ્રહણ કરવાનું છે. સત્યના સંગી થવું અને આચારમાં સીધા થવું. સાક્ષર ડાહ્યાભાઇએ કહ્યું છે કે:~~~~
જ્ઞાની ઝગડે ગાથાં ખાતા, સુધે શીવપદ પામીયું; ભાઇ એ વાતા
ઝીણીયું, કોઈ સંતવીરલે જાણીયું—ભાઈ
આડંબર કરનારાએ દંભ અને માનવૃત્તિ છેાડી દેવાં. માનની ઇચ્છા જતી કરી કર્તવ્યની ખાતર કર્તવ્ય બજાવવું. જો એક અન્યોક્તિ બહુ જાણવા જેવી છેઃ—
રે બાળા મધુલાલચી ભ્રમર ! તું, જાતા ન ચંપા કને; માની લે સુખ માલતી મહીં પુરૂં, સ્હેજે મળ્યું જે સુખે. ચંપામાં ચતુરાઇ તારી ઘટશે, ચંપાઇ જાઇશ તું; તારૂં કામ નથી અને કરીશ તા, ખત્તા ઘણા ખાઇશ તું.
નથુરામ ( કુમુદચંદ્ર. )
''
માટે “ જર્મન્થેવાધિસ્તે મહેવુ વચન " કર્મ કરવામાંજ તારા અધિકાર છે, પરંતુ તેના ફળની અપેક્ષા રાખવામાં બિલકુલ નથી.
શરતચંદ્ર—પરંતુ આ સસાર એવા છે કે, થોડા પણ આડંબર રાખવાની જરૂર છે. નહિ તેા જે દંભ વગરના, તદ્દન સરળ અને શુદ્ઘપરિણામી માનવા હશે તે તે ત્રિચારા ચગદાઈ જાય તેમ છે. સારાને માથે અપયશના પોટલા છે, તેમ તેના પરજ દુ:ખને ’ ભાર છે. કારણ કે, કહ્યું છે કેઃ—
અરેરે જાલિમ જગ શા તારા, જાડા વ્યવહાર છે રે ? અરેરે નિર્ભય ક્રૂરતા નારા, સારાના સહાર છે રે. નમ્ રંક કસ્તુરિ મંગા, નિર્જન વન વસનાર; મરે કસ્તુરી કારણે, લાખા બની શિકાર. શી ગુણકારી કસ્તુરી, માટે તેને શિર છુરી
વિના ભય શ્વાન ભુંડા ભસનારા—સારા ગુલાબને ાલર કળી, અણુખાલી ચુંટાય; અર્ક કાજ કળાય ને, માળા કાજ વિધાય.
Page #58
--------------------------------------------------------------------------
________________
२०४
જૈન વે ફરન્સ દર૯. શી સુગંધ તેમાં ભરી, માટે તેને શિર છુરી :
આવળ કેરાં ફુલડાં ન કોઈ જોનારે—સારા કાતળી કાતળી શેરડી, હાથે હાથ પાય; - વાડે વાડ પીલાય ને, દાંતે દાંત ચવાય.' શી રસની છે માધુરી, માટે તેને શિર છુરી.
બાવળ કેરી બાજુ ન કઈ જેનારો—સારા
- વિજ્યશંકર (નવલકુસુમ.) આ પ્રજ્ઞાચંદ–તું કહે છે તે ઠીક, પણ જે સારા કહેવાય છે તે તેના પર પડતાં દુ:ખની કટીથી જ સારા કહેવાય છે; નહિ તે બધા સારા કહેવાત. પણ આડંબર સાથે તેને શું સંબંધ છે? આડંબર ન કરે તેને માથે કંઈ ભૂલમ ન પડે. “ જેવા હેઇએ તેવા દેખાવું.'
શરતચંદ્ર-તું કહે છે કે, કર્તવ્ય કરવામાં આપણો અધિકાર છે; તે કર્તવ્ય શું કરવાં એ વિષે તારે જે અભિપ્રાય હોય તે કહે. તારું કહેવું મને બહુ પ્રિય અને બુદ્ધિગ્રાહ્ય લાગે છે. : પ્રજ્ઞાચંદ્ર–મારો તે નમ્ર અને સામાન્ય મત એમ રહે છે કે, તને હમણાં કહ્યું તે પ્રમાણે જે આડંબર કરનારા છે તેના બે ભાગ પાડીએ. (૧) ગૃહસંસારી (૨) વૈરાગ્યવાન સાધુ. તે બન્નેએ પિતાનો આડંબર છેડી દેવો અને પિતાપિતાના કર્તવ્ય ક્ષેત્રમાં લાગ્યા રહેવું. ગૃહસંસારીએ ઉત્તમ ગૃહસ્થાશ્રમ પાળવાને છે અને પોતાના દુઃખી ભાઇઓને મદદ કરવાની છે. તે માટે “લલિત” નામને સુંદર કાઠિયાવાડી કવિ
ધા સુણિયે રે દુઃખિયાન, વ્હાલા બન્ધ બનીએ
- બંધુ બનીએ રે એના બેલી બનીએબેલડીયાં બાંય બરબર, સહેવા સરજ્યાં શું સહોદર? દુઃખે દુઃખીઆર આળા અંતર ચાંપીએ-આળાં અંતર ચાંપીએ. ધારા દુઃખીયાનાં બેડી બંધન રચીએ ઉર આંગણ નંદન, દીનને ઠારે દયાસાગર રેલીએ-દયાસાગર રેલીએ – દુનિયાના દેવ સહાયક, દીનનાં તે સંતન સેવ; ૨ક ભાંડનાં રખવાળાં લઈએ-રખવાળાં લઈએ - સૈયારી મજલસ ભરીએ, હૈયાને હેલે ચડીએ; વિભુની હાલપનાં રૂડાં તિ ચંદિયે, રૂડાં જોતિ વંદિયે – ,
શરતચંદ્ર–બરાબર છે; હવે સાધુને શું કર્તવ્ય છે એ કહે, એટલે આપણે આ સંવાદને કાંડ પૂરો કરીએ.
પ્રજ્ઞાચક–હાલ તે સાધુને માટે ખેલવું તે યોગ્ય નથી. પણ આટલું તે ખરું કે, તેમણે સંસારી ગૃહસ્થાશ્રમની ખટપટથી દૂર રહેવાની ખાસ જરૂર છે. ગમે તે બાબતને સવાલ હેય પણ તેમણે તેમાંથી હાથ ઉઠાવી પિતાનું તથા પરનું આત્મકલ્યાણ જ સાધવાનું છે. તેમને તે રાત્રે “લલિત ના શબ્દોમાં એ જ ગાવાનું કહ્યું છે કે –
Page #59
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને સમાચના.
૨૦૫ મહૂલી મજાની પેલે તીર, સંત હાલાં!
મહૂલી મજાની પેલે તીર. વૃક્ષે વેલડીઓ વાળા, કુમળાં ફળફૂલ રસાળાં;
લઈ જાઓ લાવો એ લગીર–સંતો મનની કંઈ મોજમજાઓ, ઉર સહૃદયને કંઈ લ્હાવો,
લેવાને આવજો લગીરઉડવાય સફર સૈયારી, સુખ દુઃખની કંથા ધારી;
આનંદ એર એ લગીર– લગની હેવારહાવાની, વિભુનાં ગીતડાં ગાવાની
લાગે તે આવજે લગીર–
eeeee૭૦૦૦૦૦૦
स्वीकार अने समालोचना. દ્વાદશ વ્રત પૂજા—(શ્રી વીરવિજ્યજીકૃત–અનુવાદક ફહચંદ ઝવેરભાઈ શાહ.) પ્રકાશક.. . ઝવેરભાઈના પુત્રો, આનંદ પ્રેસ, ભાવનગર. પૃ. ૭ર કિમત અમૂલ્ય) - જૈન ગુજરાતી સાહિત્યમાં પ્રભુપૂજા નિમિત્ત છેલ્લા બે ત્રણ સૈકામાં થયેલ આપણું પૂર્વાચાર્યોએ રચેલ “પૂજાઓ” સારું કાવ્યત્વ અપ ઉંચો ભાગ ભજવે છે, તેમજ આવી પૂજાઓ” સંગીત સાથે ભાવપૂર્વક ગાવામાં આવે છે તેથી હૃદય ઉલ્લાસમાન થાય છે, તદુપરાંત તેમાં રહેલ ઉચ્ચ અર્થ, હેતુસહિત સમજવામાં આવે તે પરિણામની વિશુદ્ધતા,
અને પ્રબલ ઉલ્લાસવેગ પ્રકટે છે એમાં શક નથી. આ પૂજાઓ એવી રચના છે કે તેમાં • પ્રભુપૂજા સાથે અંતર્ગત હેતુ ભિન્ન હોય છે. જેવી રીતે દ્વાદશત્રત પૂજા. તેમાં પૂજા તરીકે
જુદું નામ હોય છે, અને પછી તેમાં વ્રતનું નિરૂપણ કરેલું હોય છે, અને તે આવી રીતે ચતુર્થવ્રતે પંચમદીપક પૂજા. તેમાં દીપક પૂજાને સંબંધ ચતુર્થવ્રત સાથે બતાવે છે – - ચોથુવ્રત હવે વરણવું, દીપક સમ જસ જોત
કેવલ દીપક કારણે, દીપકને ઉત –હવે ક્રમે ચોથું વ્રત વર્ણવું છું. આ વ્રતને પ્રકાશ દીપક સમાન છે, કારણકે આ દ્રવ્યદીપકને કેવલજ્ઞાન રૂપી ભાવદીપકને અર્થે પ્રકટ કરવા માટે છે. પછી ચતુર્થવ્રતનું વર્ણન કરે છે –
એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો-ઈત્યાદિ
આવી રીતે અંતર્ગત અર્થ હેતુ, ભાવાર્થ અને વિવેચન સહિત જાણી, હૃદયમાં લાવી સારા ઉત્સવ પ્રસંગે સંગીતનાં સાધન વડે સુંદર રાગ રાગણીમાં દેવમંદિરે પ્રભુની મૂર્તિ
પેલે તીર=જગતની જંજાળથી દૂર, કવિને આશય એમ જણાય છે કે, સંત-સાધુઓ માટે દુનીઆ અને તેની જંજાળ કામની નથી, આ દુનીઆની પેલે તીર’ તેઓએ વસવું જોઈએ. અને ત્યાં રહ્યાં રહ્યાં દુનીઆનાં દુઃખોને ભાગ પડાવવામાં, બીજાથી થતાં પિતા ઉપરનાં દુઃખ સહવામાં અને પરમાત્માનાં ગુણગ્રામ ગાવામાં જ આનંદ માન જોઈએ. જાહેરાત કે પ્રસિદ્ધિ, વાહવાહ, ભાન, જંજાળ, ખટપટ, ઉપાધિ અને ચિંતાઓથી તેમણે વેગળા રહેવું જોઈએ.
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન વે કૉન્ફરન્સ હૈરહ્યું.
સમક્ષ પ્રભુની પૂજા કરવા સાથે આ રચનાઓ ગાવામાં આવે તે તલ્લીનતા વિશેષ પ્રકટ છે, એમાં શક નથી.
આ પરથી જણાશે કે જે જે પૂજાઓ છે તેમાં રહેલ અર્થ વિવેચન સહિત સમજાવવાની ઘણી જરૂર છે. પૂજા ભણવવામાં લોકો બહુ તત્પર છે, પરંતુ ખરીરીતે તેમ કરવામાં જેટલી તત્પરતા અને પ્રીતિ લેવામાં આવે છે તેના કરતાં વધુ તત્પરતા અને પ્રીતિ તેની સાથે તે સમજવામાં દાખવવી જોઈએ. અત્યાર સુધીમાં આવી પૂજાઓના અર્થ સમજાવવાનો પ્રયાસ સ્વ. મેહનલાલ અમરશીએ પ્રસિદ્ધ વક્તા મુનિમહારાજશ્રી ચારિત્રવિજ્યજીની સહાયતાથી શ્રી વીરવિજ્યજી કૃત ચેસઠ પ્રકારી પૂજા (કર્મપ્રકૃતિગર્ભિત)ને અમુકભાગ વિવેચન સહિત પ્રકટ કરવારૂપે હતું, અને બીજો પ્રયાસ આ છે. આમાં વિવેચન યથાસ્થિત કર્યું નથી, પરંતુ અર્થ સારી રીતે પૂરેલ છે, અને જે જે કથાઓને ઉલ્લેખ આપ્યો છે તેને કથાનું ટુંક વર્ણન પણ આપેલ છે. હજુ પણ આમાં વિશેષ સ્કૂટ વિવેચનની જરૂર છે, છતાં આ પ્રયાસ પ્રથમ હોઈ અભિનંદનીય છે.
આવી કૃતિઓ પુત્રો પિતાના સ્વ. પિતાના સ્મરણાર્થે કાઢે એ પણ ઓછું સ્તુતિપાત્ર નથી. પિતા પાછળ ખર્ચ આદિ કરવા કરતાં હાલના જમાનામાં જ્ઞાનને પ્રભાવ કરવાની પદ્ધતિ ખાસ અનુકરણીય છે. આ ગ્રંથની કિંમત રાખી નથી એજ સૂચવે છે કે ઉદ્દેશ જ્ઞાન નને પ્રચાર છે. અંતે આવા પ્રયાસો વધુ વધુ થાય (અમને ખબર છે ત્યાં સુધીમાં પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજી પૂજા અર્થ સાથે પ્રકટ કરાવનાર છે) એમ અમે ઇચ્છીએ છીએ, અને લેકે આવી કૃતિઓને સપ્રેમ આદર આપશે એવી વાંછા છે. - જન સંગીત રાગ માળા-(પ્રસિદ્ધર્તા માંગરોળ જેન સંગીત મંડળી. સંવત ૧૯૫૧ કિંમત રૂ.. ૧-૪-૦ ) હાલની મુંબઈ માંગરેલ જૈન સભાનું પ્રથમ સ્વરૂપ માંગરોલ જેન સંગીત મંડળી હતું. તેણે પ્રથમ પ્રભુનાં સ્તવને ગાવાં, સુંદર રાગ રાગણીથી તલ્લીનતા લેવી એ ઉદેશ રાખી કામ આરંળ્યું, અને તેના ફળ તરીકે આ પુસ્તક તૈયાર થયું છે. આમાં આ મંડળીમાં ભાગ લેનારાએ પોતે કરેલ નવીન સ્તવને હાલના નવા રાગમાં ગોઠવીને બનાવ્યા અને તેની સાથે પૂર્વાચાકૃત ઉત્તમ ભાવનામય ગેયસ્તવને દાખલ કર્યા. પ્રાચીન સ્તવનની ચુંટણી ઘણું સારી થઈ છે અને શુદ્ધતા ઠીકરીતે સચવાઈ છે. એકદરે પુસ્તક. સારું છે અને ઘરમાં રાખવા જેવું છે. બુકસેલર મેઘજી હીરજીએ આને સર્વ હક લઈ કિંમત પણ ઓછી રાખી છે, તે સારું કર્યું છે. તેની પાસેથી આ પુસ્તક મળી શકશે.
જૈન શ્રેયસ્કરમંડળ સં. ૧૯૬૬-૬૭—આ ખાતું સંવત ૧૯૬૦ના આસો માસમાં સ્થાપિત થયું છે. તેથી આ રીપોર્ટ કેટલા છે તે જણાવ્યું નથી છતાં છો-સાતમો હશે એમ જણાય છે. તેમાં મુખ્ય ચાર ઉદેશ છે. ૧ જ્ઞાન વૃદ્ધિર તીર્થમંદિર સંબંધી ૩ આણંદજી કલ્યાણજી પેઢી સંબંધે ૪ જૈનર્કોન્ફરન્સ કરવા ધારેલાં કામો પૈકી બની શકે તેટલાં કામ માટે બનતે પ્રયાસ કરે. આ ચાર ઉદ્દેશનેજ અંગે-તેબર લાવવા-સર્વ કાર્યની વ્યવસ્થા જોઈએ, છતાં કેટલાંક ખાતાં આમાંનાં કયા ઉદેશમાં આવે છે તે સમજી શકાતું નથી.-જેમકે જૈનદવાખાનું, શ્રી સિદ્ધાળજીની ભકિત-ફૂલપખાતું. આ પરથી અમે એકાંતે કહેવા માંગતા નથી કે આ ખાતાં એ છાં ઉપયોગી છે. જીવદયાખાતાને કદાચ ચાથા ઉદ્દેશ-કૉન્ફરન્સના કામમાં લઈ જઇ શકાય. તે અમે આ મંડળને મહેનતુ સેક્રટેરી શેઠ વર્ણચંદ સુચંદ ઉદ્દેશવાર દરેક
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને સમાચના.
૨૦૧૭ ખાતાં પાડી હવે પછી પ્રકટ કરશે, એમ ઇચ્છીએ છીએ. વેણીચંદશેઠે આ મંડળ માટે અત્યારસુધીમાં સતત પરિશ્રમ, સહનશીલતા, અને નિપુણતા દાખવી ણિલાખ ઉપરની ગંજાવર રકમ એકઠી કરી છે, તેમાટે તેમને મોટે ધન્યવાદ ઘટે છે.
આમાં દરેક ખાતાને હિસાબ જુદો જુદો આપ્યો છે તે ગણુતાં લગભગ ૩૦ થાય છે. તે આટલાં બધાં ખાતાં શા માટે જોઈએ એમ કેટલાકને પ્રશ્ન થાય છે. અસ્તુ. આ ખાતાં નીચે ખાસ બે મહાન અને ઉપયોગી સંસ્થા છે, તેમાં એકનું નામ જૈનકેળવણું ખાતું છે અને બીજીનું નામ મહેસાણુ યશોવિજ્યજી પાઠશાળા છે. આ દરેકનો રિપોર્ટ જૂદ પડે છે એ ખુશી થવા જેવું છે. આ ખાતાનો અભ્યદય અમે ઇચ્છીએ છીએ, અને સાથે ઇચ્છીએ છીએ કે ઉદ્દેશ બરાબર અંતઃકરણમાં રાખી, ન્યાય, નીતિ, સત્ય, પ્રમાણિકપણું, અને જ્ઞાન કે જે પ્રાણીના ઉદયના હેતુ છે તે સર્વને અમલમાં લાવવા વિશેષ વિશેષ પ્રયત્ન કરી, જેમાં સ્વાતંત્ર્ય, ખરું શિક્ષણ, અને કર્મયોગ વિશાળ પ્રમાણમાં પ્રસરાવશે. જૈન કેળવણી ખાતું (જેન છે. મંડળ નીચેનું) સં. ૧૮૬૬-૬૭ પાંચમો રિપિટ.
આ સંસ્થાને ખીલવી યથારૂપ સ્વરૂપમાં મૂકાય તો ઘણું સંગીન અને ભવ્ય કાર્ય કરી શકે તેમ છે. ઉદ્દેશ સમગ્ર હિંદની જેન પ્રજામાં ધાર્મિક જ્ઞાનને બહેળા પ્રચાર કરવાને અને તે વડે શાસનનો ઉદય અને અનેક આત્માઓનું કલ્યાણ સાધવાને મહાન છે, તે તે પાર પાડવા મહાન અને કાર્યસાધક યોજના કરવી ઘટે છે.
આને કાર્યક્રમ બે વિભાગમાં છે- ૧ તે પાઠશાળાઓને મદદ કરવી, અને નવી - સ્થપાવવી. આ માટે જન કેન્ફરન્સ તરફથી સહાય અપાતી પાઠશાળાઓને મદદ આપવાનું
આ ખાતાએ માથે લીધેલ છે તેથી આ ખાતાએ ઘણો ઉપકાર કર્યો છે. ૨ પરીક્ષકે દરમાયે રાખી તે દ્વારા તેનું સર્વી કાર્ય અમલમાં મૂકાવવું. આ અંગે બીજી પણ વ્યવસ્થામાસ્તર વિધાર્થીઓને ઈનામ આપવાની, દરેકનાં પત્રકે મંગાવવાની, પુસ્તક ભેટ આપવાની અને વાંચનશાળા લાયબ્રેરી આદિ કરાવવાની–સારી રાખેલ છે.
આને માટે અમે નમ્રપણે સૂચવીશું કે જ્યાં સુધી દરેક પાઠશાળામાં અમુક ધાર્મિક ક્રમ એકજ રીતે નિણત થયે નથી, ત્યાં સુધી એક સરખી સરલ વ્યવસ્થા થઈ શકે તેમ નથી. આ ક્રમ માટે કેન્ફરન્સે જે ઘણી મહેનતથી અનુભવપૂર્વક, હાલ ભળતાં સાધનોની દષ્ટિએ અભ્યાસક્રમ ગોઠવેલ છે તે ખાસ મનનીય, અનુકરણીય છે. આ ક્રમ ગોઠવી તેને અમલમાં લાવવા માટે એવો ઠરાવ રાખી શકાય કે દરેકને અભ્યાસક્રમ મેળવી તેમાં પોતે સૂચવેલા ક્રમ પ્રમાણે અમલ થાય તો જ તે શાળાને સહાય આપવી. આમ થયે શિક્ષણ ક્રમનાં પુસ્તક સવા શાળામાં એકજ નિણત થશે તેથી એક ગામથી બીજે ગામ જનાર વિદ્યાર્થીઓ તે બીજા ગામની શાળાને લાભ સગવડતાથી લઈ શકશે, શિક્ષકે તે કમનું બરાબર પઠન કરી તેમાંના કઠિન પ્રશ્નોનું નિરાકરણ બીજા ગામના ધર્મશિક્ષક તરફથી મેળવી શકશે, તેથી વિષય સારી રીતે છણાશે, તે અંગે ધર્મશિક્ષક પરિષદુ પણ ભરી શકાશે, અને એક “જૈન શાળાપત્ર જેવું માસિક પણ કહાડી શકાશે, પરીક્ષકને કેવી રીતે પરીક્ષા લેવી તેમાં સારી રીતે પળોટાશે, અને આવા આવા અનેક લાભવાળી બીજી યેજનાઓ પણ ઘડી શકાશે. અત્યાર સુધીમાં આવો કમ ન હોવાથી સદ્ગત અમરચંદ તલકચંદના સ્મણાર્થે તેમના સુપુત્ર શેઠ હેમચંદભાઈએ દરવર્ષે ૫૦૦ રૂ આપી પાંચ વર્ષ સુધી કાઢેલી ધાર્મિક પરીક્ષા જેવી જોઈએ તેવી ફત્તેહ પામી નથી. અલબત તે જનાએ એટલે
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જૈન શ્વે. કૅાન્ફરન્સ હેરલ્ડ.
બધા લાભ કર્યો છે કે તેની અસર સમાજમાં ઘણી ઉંડી થઈ છે, અને તે યોજના તળે નીત થયેલા ઉદાર અભ્યાસક્રમ પણ, ધાર્મિક અભ્યાસક્રમ એક હાવા જાઇએ એવી જરૂર પાડતા જણાય છે.
ધર્મનું શિક્ષણ યથાયાગ્યરીતે શક્ય થઇ શકે તે માટે એ જ બાબતેાની ખાસ જરૂર છે. ૧. શિક્ષણક્રમનાં પૂરતાં પુસ્તકો ૨ તેનું શિક્ષણ આપવાને પધ્ધતિપુરઃસર કેળવણી પામેલા શિક્ષકા. આ બંને જ્યાં સુધી તૈયાર થયેલ નથી ત્યાં સુધી ખરેખર યાગ્ય કાર્ય દિશા સાંપડવાની નથી. આપણી સમાજમાં અનેક વિદ્યાતા હોવા છતાં હજુ સુધી વાંચનમાળા તૈયાર થઈ નથી એ ચેાગ્ય નથી.
શ્રેયસ્કર મંડળે શિક્ષાપયોગી પુસ્તકો બેચાર બહાર પડાવવાનો યથામતિ પ્રયાસ કરાવેલો છે, કે જે વિષે અમે પછી ખેલીશું; અને શિક્ષકો તૈયાર કરવા માટે મહેસાણામાં શ્રીયશેાવિજયજી પાઠશાળા સ્થાપી છે, કે જેને રિપોર્ટ જુદા છપાવ્યા છે. આ કેળવણી ખાતામાં ત્રણ્ પેટા ખાતાં છે–૧ જન કેળવણી ખાતું કે જેમાં કરાના પગાર માટે આખા ખર્ચના અર્ધાં કરતાં ઉપરાંત રકમ ખરચાઇ છે, ૨ જૈનશાળાઓને મદદ આપવા ખાતુંઆ ખાતું ખરેખર સ્તુત્ય છે. ‘નહિ કરતાં થોડું સારૂં ' એ ન્યાયે દરેક પાઠશાળાને પોષી સહાય આપી નિભાવવા જેવું છે. ૩ જૈન સૂક્ષ્મતત્વ ખાધ પ્રકરણાદિ પાડશાળા ખાતું-આ શાળા પાલીતાણામાં કાઢી છે. આમાં પ્રકરણ ગ્રંથોનું અધ્યયન સમતાથી કરાવવાને ઉદ્દેશ છે, તે તેને અંગે તે ગ્રંથાપર સ્ફુટ અને સૂક્ષ્મ વિવેચન અને સમજપૂર્વક પ્રકાશ પાડી નવીન સ્વરૂપમાં પ્રકરણાદિ પ્રકટ થશે એવી આશા રહે છે. આ ઉપરથી પરીક્ષકા (કેટલા રાખ્યા છે તે રિપોર્ટ પરથી જણાતું નથી) પ્રવાસપર મેાકલી શાળાની તપાસણી આદિ ખાતાંનું કાર્ય, તદુપરાંત સાર્વજનિક શુભ કામમાં મદદ, વગેરે કાર્ય સારૂં બજાવ્યું છે.
कॉन्फरन्सना उपदशकोए बजावेलु कामकाज.
શ્રીમતી ઍ. ડૅારન્સ આફ્સિનું· મીશન ફતેહમાંથી આગળ વધે એટલા માટે તે આફ્રિસ તરફથી ઉપદેશકેાને ગામે ગામ ફરતા રાખવામાં આવે છે. ઉપદેશકાની પેાતાની કાર્યદક્ષતા, અનુભવ, ખંતીલાપણું અને મીઠી વાણી ઉપર જ ઘણીખરી ફતેહ આધાર રાખે એ ખરું છે (અને એટલા માટે ઉપદેશકેાને સલાહ રૂપે એક લેખ આવતા અંકમાં આપવા ઈચ્છયું છે, ) તથાપિ એક હાથે તાળી નહિં પડી શકતી હાવાથી, દરેક ગામના જૈન ભાઇઓને અરજ કરવાની જરૂર રહે છે કે, તેએ આવા ઉપદેશકોને દરેક સગવડ કરી આપવા અને કાન્ફરન્સના કામમાં દરેક મદદ કરવા કૃપા કરવી.
ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદે કરેલા કામકાજને ટુંડ રિપોર્ટ નીચે મુજબ છેઃઢાલારાણાના વાસણા ( ૩-૩-૧૩ ) રૂ. ૧૨ ) મનીઓર્ડરથી મેાકલાવ્યા. જાહેર ભાણુ કર્યું જેથી કેટલાકોએ કેન્યાવિક્રય ન કરવા અને ખીડીનું વ્યસન છેડવા એવા નિયમે કર્યો
પીપળજ—રૂ. ૧૦ મેાકલાવ્યા. જાહેર ભાષણથી કેટલાક ગરાસીઆએ હિંસા કરવી છેડી.
રણુજ—જાહેર ભાષણમાં ૮૦૦ માણસા હાજરી આપતા. સ્ત્રીઓએ ફટાણાં ગાવાં છેડી દીધો. અઠ્ઠાઇમાં ન્હાવા ધાવાનું બંધ કરવામાં આવ્યું. જંગલમાં છાણુ લેવાનુ અધ કરવામાં આવ્યું.
[ બાકી આવતા એકમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ચર્ચાપત્ર તથા માસિક દિગદર્શન.
चर्चापत्र.
श्री तारंगाजी तीर्थ.
જ્યજીનેંદ્ર સાથે લખવાનું કે શ્રી તારંગા તીર્થના સંબંધમાં નીચેની હકીકતની જરૂર છે.
૧ શ્રી તારંગા તીર્થની ઉપરના શિલાલેખોના સંબંધમાં આપ કંઈ જાણતા હે અથવા આપના કોઈ મિત્રવર્ગને તે સંબંધીની માહિતી હોય તે લખી મેકલાવશો; કારકે તે બાબતની હાલમાં અત્યંત આવશ્યક્તા છે. - ૨ સદરહુ શિલાલેખોનું ગુજરાતી અગર ઈગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ હોય તો તે ભાષાંતર કયા ક્યા પુસ્તકમાં છે તેના નામ લખી જણાવશે અથવા આપની પાસે તેવા ભાષાંતર હોય તે તે કૃપા કરી તુરત મોકલી આપશો.
૩ શ્રી તારંગા તીર્થ સંબંધી વર્ણન અગર પુરાણી ઈતિહાસિક હકીકત જે જે અંગ્રેજી તેમજ ગુજરાતી ગ્રંથમાં હોવાનું આપના જાણવામાં હોય તે ગ્રંથનાં નામ લખી જણાવશે.
૪ બજેસ-ક્રિટ-ટૌડ વિગેરે એન્ટીકવેરીયન-રીસાઝનાં બનાવેલાં કઈ પુસ્તકમાં તારેગા સંબંધી હકીક્ત હોવાનું આપના જાણવામાં હોય તે તે લખી જણાવશો. - ૫ આ ઉપરાંત જે કંઇ વિશેષ સૂચનાઓ-સદરહુ તીર્થની ઐતિહાસિક ઉપયોગિતા ' દર્શાવનારી કરવાની હોય તે આપને ગ્ય જણાય તે પણ લખી જણાવશો
ઝવેરી મોહનલાલ મગનલાલ
અમદાવાદ–રતનપોળ
માસિક દિગ્દર્શન.
શ્રીમદ્દ જ્ઞાનસારજી–અમે ગત પર્યુષણ અંકના પૃ. ૩૪૩માં આ મહાત્મા સંબંધી ઓળખ આપી હતી. આ ઉપરાંત વિશેષ હકીકત બુદ્ધિપ્રભા” માસિક જાન્યુ. ફેબુ. ૧૨ ના અંકમાં નીચે મુજબ જણાવે છે કે “તેઓ આત્મપ્રબોધન કર્તા ખરતર જિનલાભસૂરિ કે જેની પાસે જયપુરના રાજાના પ્રધાનના પુત્ર નારણચંદ્રજીએ દીક્ષા લીધી હતી તેના શિષ્ય હતા. જન્મ સં. ૧૮૦૧ માં અને સ્વર્ગવાસ સં. ૧૮૮૮ માં થયેલ છે. મૂળ વૈષ્ણવ હતા, તેમાંથી વૈષ્ણવ સંન્યાસી બન્યા, પછી ઉક્તસૂરિના ઉપદેશથી તેમના શિષ્ય થયા.
ક આવી રીતે દરેક તીર્થના સંબંધમાં અજવાળું પાડનાર બાબતે સવિગત જણવવામાં આવશે તે તેને અગ્રસ્થાન આપવામાં આવશે, એટલું જ નહિ પરન્તુ દરેક મહાન તીર્થની યાત્રાએ જતાં ઉપયોગી હકીકતે તુરત વર્ણન સાથે મોકલવામાં આવશે તે પણ અમે સુખેથી પ્રકટ કરીશું–તી,
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જૈન છે. કૅાન્સ રહ્ડ
કિશનગઢમાં ચેામાસાં કર્યા હતાં. ત્યાંના ઉપાશ્રયમાં ભૂતને વાસે। હોવાથી કોઇ સાધુ ઉતરતા ન હતા. આ પ્રતાપી મુનિ શ્રાવકોએ ના પાડવા છતાં ત્યાં ઉતર્યા, અને રાત્રે તે ઉપદ્રવ શમાગ્યેા. જાતે ગોચરી જતા, અને તે પણ દિવસમાં એકજ વખત. તેમને પાર્શ્વયક્ષ પ્રત્યક્ષ હતા. આમના વખતમાં વિકાનેરના રાજા રત્નસિંહ હતા, અને તેના દેશપુર નજીક રહેતા રાટ લેાક બહુ ધાડ પાડતા હતા. રાજાએ આ મુનિશ્રીને વિન ંતિ કરતાં નવપદની આરાધનાથી તે દૂર થાય તેમ જણાવ્યું. પછી હ્રીંકારનુ ત્રિરેખાવાળું મંડળ કરાવી તેને પૂજવાની વિધિ જે કહી તે રાજાએ કરતાં રાટ લાકાથી શાંતિ થઇ. તે રાજાએ મુનિબાધથી દશરાને દિવસે પાડાના વધતા રિવાજ ખધ કર્યો અને શાંતિસ્નાત્ર ભણ્યું, અને તેમાં રાજાએ પેાતે અભિષેક કર્યો. પોતે વિકાનેરના સ્મશાનમાં રહેતા હતા. પાર્શ્વચંદ્ર ગચ્છનાં તે વખતના સૂરિ કે જે જગત શેડ [કે જેને ઈતિહાસ
આ પત્રના જાન્યુઆરીના અંકથી આવે છે તે ] ના ગુરૂ થતા હતા તે એક વખતે વિકાનેરમાં આવ્યા. તેની પાસે લીલા પાનાનેા બાજ છે એમ કોઇએ રાજાને કહ્યું, તેથી ગુરૂને ખેાલાવી રાજાએ તેની માંગણી કરી. તે સૂરિએ પાતાની પાસે તેવેલ ખાજ' નથી એમ જણાવતાં રાજાએ તેમને કેદ કર્યા. બીજા યતિએ અને શ્રાવકોએ રાજાને ધણું વિનવ્યું, છતાં તેણે માન્યું નહિ. પછી સ્મશાનમાં જ્ઞાનસારજી હતા તેને ખબર આપતાં તે રાજા પાસે ગયા. રાજાપર તેમને ઉપકાર હતા તેથી સામે આવી તેમને પગે પડયા અને આવાગમનનું કારણ પૂછતાં જ્ઞાનસારજી એકલા · અમ કાઢ્યા આકાશ, કહો કારી કિવિધ લગે; પ્રગટ ભિક્ષારિ પાસ, નરપતિ નીચે નારણાં ' રાજા શરમાઇ ગયા, અને પાર્શ્વચંદ્ર ગચ્છના સૂરિને છેાડી મૂકયા અને ક્ષમા માગી. આ મહાત્માતે આ સિવાય ઘણા ઘણા રાજાએ માન આપતા હતા. જ્ઞાનસારજીનાં પ્રકટ પુસ્તકો સિવાય તેમણેઆનંદઘનજીની ખહેાતેરીનાં ચાલીશ પદેાપર ટો-બાલાવબેાધ લખ્યા છે અને તેની પ્રત મેટી મારવાડમાં જયતારણ ગામમાં છે એમ મુનિશ્રી કૃપાચંદનુ કહેવુ છે.
:
">
આના લખનાર મુનિમહારાજશ્રી બુદ્ધિસાગરજી છે કે જે ઇતિહાસના સારા શાખ ધરાવે છે એ જાણી આનંદ થાય છે. તે આવી નોંધ હકીકત લખતાં પ્રમાણ—કયાંથી અમુક વાત મેળવી શકયા છે એ—જણાવવાનું લક્ષમાં રાખે તેા વિશેષ અજવાળું નાંખી શકે તેમ છે, તેા તેમ કરવા અમારી વિનંતિ છે.—તંત્રી.
પૂજ્યપાદ પન્યાસ શ્રી ગંભીરવિજયનુ' આંતિરક જીવન---(૧) નાની ઉમરે પતિપણું સ્વીકાર્યા પછી તે ઉપાધિમય લાગતાં પારખંદરમાં સ્વતઃ મુનિપણું સ્વીકાર્યું. ( સ્વયંબુદ્ધ. આ પરથી આવ્યંતર વૈરાગ્ય સુસ્પષ્ટ છે, કારણ કે તે વખતે યતિપણાનું માન સન્માન, ગુરૂભાવે માનવું વગેરે બધું હતું. ) 5. શાસ્ત્રાનુસાર ગુરૂસ્વીકાર અને છેદેપસ્થાપનીય ચારિત્ર ગ્રહણ આવશ્યક લાગતાં અમદાવાદ યાગહન કરી શ્રીમાન્ વૃદ્ધિચંદ્રજીના શિષ્ય થયા. આપરથી તેમની લઘુતા જણાય છે; કારણ કે મેટી ઉમર, ગીતાતા, અને ઘણા વખત સુધી યતિપણું પાળ્યા છતાં શિષ્ય બન્યા. ૩. કચ્છમાં પછી એકલવિહારી તરીકે વિચર્યા. તે વખતે મુખે મુહપત્તિ બાંધી વ્યાખ્યાન કરવામાં તેમની શ્રદ્ધા હતી કારણ કે તે સશાસ્ત્ર છે એમ તેઓ માનતા. પછી વિશેષ સમજાતાં તેમ કરતાં અટક્યા હતા. ૪ પછી કેટલાક શિષ્યા કર્યા, તેમાંના એક બે પાછા ગૃહવાસી થતાં શિષ્યા વિડંબનારૂપ લાગી
Page #65
--------------------------------------------------------------------------
________________
કોન્ફરન્સ વર્તમાન.
૨૧૧ એટલે પિતાના એક કલ્યાણવિજયજી નામના વિનીત શિષ્યને પાત્રાદિ સેંપી એકલા વનવાસી થયા. ઘણો વખત લેટ કે છાશ કે જે આયતું મળે તેથી નિર્વાહ કર્યો. પછી શરીરસંપત્તિ બગડી, ચારે તરફથી શેધખોળ થઈ. આવા કેટલાક સંજોગેને લઈ ગ્રામવાસી થયા. આ પરથી તેઓ કેવા ઉદાસીન વૃત્તિના હતા અને ઉપાધિને કેટલી બધી દુઃખમય માનતા તે ૩-૪ સમજાય છે. ૫ પછી કેટલાક કૌટુંબિકોને દીક્ષા આપી અને તે ફક્ત ઉપકારને અર્થ-તેઓ પ્રત્યે સંસારવાસને નહિ રાખતાં તેઓ પર પક્ષપાત કે મમત્વ દર્શાવ્યું નથી. આ નિર્મળતા અને નિમહ દશા સૂચવે છે. કે પછી શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી ગુરૂની આજ્ઞાથી ગુજેરાશ થઢીચણી સૂત્રાનુસાર તેમજ તે ગુરૂશ્રીની શરીરશિથિલતા થતાં પદવીનું ગ્રહણ ન થાય તે સાધુસમૂહ વિખરાશે એમ ધારી પિન્યાસ પદવી સ્વીકારી ૬ ગુરૂને સ્વર્ગગમન પછી અનેક ઉત્પાતોની ઉત્પત્તિમાં અત્યાર સુધી ગંભીરતા, શાંતિ જ પકડી આત્મ કલ્યાણમાં મન પરોવ્યું.
श्री जैन श्वेतांबर कॉन्फरन्स वर्तमान.
१ श्री सुकृत भंडार फंड. (સં. ૧૯૬૦ ના માહા વદ ૯ થી વૈશાખ વદ ૧૧, તા. ૧-૩-૧૩ થી ૩૧-૫-૧૩)
ગયા માસ આખરના વસુલ રૂ. ૬૦૪–૧૨–૦ ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ,
પીંપળજ ૧૦, રણુજ ૧૨, વસઈ ડા, દેલારાણુના વાસણું ૧૨, માણેકપુર ૧૦, મણુંદ ૨રા, શંખારી ૮, જખાણું કે, કુણઘાર છા, માલણ ૨૬ો, અડીઆ ૧૪, જમનાપુર ૧૦, કંઈ ૧, બેરવાડા છો, જુનામાંક ૧, સરલ ૧, વાંસા , સાકરા , ધારણોજ પા, દુનાવાડા ૧૫ા, ગેલીવાડા ૧, ઉંદરા ૧૧, સાંપરા ૧, આંગણવાડા રા, કસારા ૧, નેસડા -ળો, નાથપુરા ૮, રાજપુર ૨, દીઓદર, ૪, વખા ૧, . રૈયા ૪.
કુલ રૂ. ૨૨૮-૦-૦ ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ– પાલનપુર ઇલાકે.
જસલેણી છે, વગદા ૪, તાસકલાણું ૧૬, વડવાડીઆ ના, ફેડ પ, ચાણસમા ૧૫, ઈડર ૫), ૪ પીલુચા ૧૨૫, પીપળીબાગલ ૧૭ી, ગેળા ૧૭, ભાગ પીપળી ૧છી, વડગામ ૨૧, ભાંગરોડા ૨, મગરવાડા ૧ર. કુલ રૂ. ૩૬-૦-૦ ઉપદેશક મી, અમૃતલાલ વાડીલાલ – સુરત જીલ્લો. સરણ ૧૫, અંભેદી,૧૪, પુણી ૧કા, મલેકર ૪, ઇના ૮, સંચર ૫૧, શીખેલી રા.
કુલ રૂ. ૧૩૧-૦-૦ આગેવાનોએ પિતાની મેળે મેકલાવ્યા
કુલ રૂ ૧૦-૦-૦ ચાંદુરબજાર ૧૦
એકંદર રૂ, ૧૨૪૦-૪-૦ પીલુચાના શેઠ રવચંદ ભાઇચદે શ્રી કેશરીઆઇનો સંઘ કહાડી મુનિમહારાજનાં બે અને સાધ્વીજીનાં ૨૩ ઠાણાં સાથે આશરે ૭૦૦ માણસોને ઘણજ પ્રેમપૂર્વક યાત્રા કરાવી છે. તેઓશ્રીએ આવાં ઉત્તમ કાર્યોમાં ઘણો પૈસો વાપરી આ ફંડને પણ રૂ. ૧૨૫)ની રકમ નવાજેશ કરી છે. તે ખાતે તેમને ખરે અંતઃકરણથી ધન્યવાદ આપવામાં આવે છે. સદરહુ
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૧ર
જૈન કવેટ કૉન્ફરન્સ હૅલ્ડિ. સંઘમાં ડુબેરાવાળા શેઠ સ્વરૂપચંદ ગોવીંદજીએ ઘણે આગળ પડતો ભાગ લીધે હતો તેથી તેઓને પણ શાબાશી ઘટે છે. વળી મુંબઈના શેઠ કંકુચંદ મુળચંદ મંચરમાં પ્રતિકા મહોત્સવ પ્રસંગે પ્રાંતિક સભા ભરી આ કુંડમાં રૂ. ૫૧) ની રકમ આપી છે. આવી રીતે દરેક જૈન બંધુઓ દરેક શુભ કાર્યોમાં પિતાના દ્રવ્યો સદુપયોગ કરી આ કુંડને પણ ધ્યાનમાં રાખશો એમ અમે અંતઃકરણથી ઈચ્છીએ છીએ.
जनसमाचार. એક આગેવાન જૈન ગૃહસ્થનું મરણ—કાઠીઆવાડના સાયલા ગામના રહેવાશી અને કરાંચીના આગેવાન શ્રીમંત કુટુંબ કે જે કાળા ગલાના નામથી ઓળખાય છે તેના શેઠ સેમચંદ કાળા ગઈ તા. ૨૮ મી એ કરાંચીમાં એકાએક હૃદય બંધ પડવાથી સ્વર્ગ વાસ પામ્યા છે. મહુમ એક જૈન શાસનની ઉન્નતિકારક, વ્યવહારકુશલ અને ધમષ્ટ પુરૂષ હતા. તેમણે અનેક સખાવતે કુટુંબ તરફથી કરાવવામાં ભાગ આપ્યો છે અને સ્વધર્મી ઓને આગળ ચડાવવામાં મદદ કરવામાં અને આદરસત્કાર કરવામાં જે હૃદયબળ બતાવ્યું છે તે તેમના સંબંધમાં આવેલ દરેક ગૃહસ્થ મુકતકંઠે સ્વીકારે છે. પ્રભુ ! તેમના આત્માને શાંતિ અર્પે એમ હૃદયપૂર્વક અને પ્રાથએ છીએ.
તેમનું સ્મારક કરવા માટે સુરત પગલાં ભરવાની જરૂર –આ સંબંધમાં એક ખબરપત્રી જણાવે છે કે –શેઠ કાળા ગલાની પેઢી અને તેનું કુટુંબ કરાંચીમાં એક ધનાઢય કુટુંબ છે અને દરેક ધાર્મિક કાર્યમાં ભાગ લે છે, આથી તેમને ઘણો ધન્યવાદ ઘટે છે. હવે તેમણે પોતાના કુટુંબીજન અને આગેવાન ધામક પુરૂષના સ્મારકને ગતિમાં મૂકવાને ખાસ પ્રયત્ન કરવો જોઈએ છે. કરાંચીમાં કાઠિયાવાડ ગુજરાત અને કચ્છ દેશના દેરાવાસી તેમજ સ્થાનકવાસી મળી ૧૫૦૦ માણસ કરતાં વધારે વસ્તી છે. વળી તે વેપારનું સારું મથક હોવાથી ઘણું સ્વધર્મી બંધુઓની રોજગારીનું સાધન પૂરું પાડે છે, અને તેથી ઘણા લલચાઈ ત્યાં આવે છે. કેટલાક બીચારા વગ વસીલા વગર બીનરોજગારી માલુમ પડે છે અને કેટલાકને ટુંક પગારમાં પિતાના કુટુંબનું પોષણ કરવાનું બહુ મુશ્કેલ થઈ પડે છે, તેથી કેટલાકને કરજમાં ડુબવું પડે છે, કેટલાકને દેશમાં ચાલ્યા જવું પડે છે, કેટલાકને રોગ, ચિંતા વગેરેને વશ થવું પડે છે. આવા ગરીબ, રોગી, અનાથ ભાઈઓને મદદ કરવા માટે એકપણ ફંડ કરાંચીમાં નથી, તો પછી તેમના બાળકને વિધા આપવા માટે કયાંથીજ કુંડ હોય?
આવાને મદદ તથા વિધા આપવા માટે મહૂમના કુટુંબીઓ તેમના સ્મરણાર્થે સારી જેવી રકમ કાઢી આપે અને પછી એક ટીપ તે શહેરમાં ફેરવવામાં આવશે તો આશા છે કે એક ઘણી સારી રકમ ભેગી થઈ શકશે. તે ઉપરાંત કેટલાક બંધુઓ માસિક લવાજમ પણ આપવા તૈયાર છે કે જેની વ્યવસ્થા એક સાધારણ સભા બોલાવી કરી શકાય તેમ છે. તે આશા છે કે કોઈપણ જાતના ભેદ વગર મહું મના કુટુંબી કે જેઓ ઘણા સુજ્ઞ, દર દેશી અને ધર્મપ્રિય સજનો છે તે આ બાબતને પૂરું વજન આપશે અને પિતાના ઉદાર હાથ લંબાવી પોતાની ફરજ બજાવશે. કહ્યું છે કે—
પ્રાણી પક્ષીઓ પીએ, ઘટે ન સરિતા નીર; ધર્મ કીએ ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. –દીનબંધુ.
Page #67
--------------------------------------------------------------------------
________________
પહોંચ.
નીચેની વધુ પહોંચ અમે માનસહિત સ્વીકારીએ છીએ
આનંદ પુ. ૧૦ અં. ૭ બુદ્ધિપ્રકાશ પુ. ૬૦ અં. ૪ દિગંબર જૈન પુ. ૬ અં. ૬ સત્યવિજય પુ. ૬ નં. ૧૧ જૈન હિર્ત પુ. ૧ ઉ. ૧ ગુજરાત શાળાપત્ર પુ. પર એ. કે આત્માનંદપ્રકાશ પુ. ૧૦ નં. ૮-૮ વૈશ્યપત્રિકા પુ. ૮ અં. ૭-૮ જિનધર્મ પ્રકાશ પુ. ૨૮ અં. ૧ સત્ય પુ. ૨ અં. ૧૧ બુદ્ધિપ્રભા પુ. ૫ અં. ૧ કેળવણી પુ. ૨૫ નં. ૮ તૈના પ્રારા પુ. ૨ . રૂ સાહિત્ય પુ. ૧ નં. ૫ વિવેચક પુ. ૧ નં. ૪ પુષ્ટિ ભક્તિ સુધા. પુ. ૩ અં. ૧૨ શ્રી ભક્ત પુ. ૮ પં. ૮–૧૦.
લવાજમની પહોંચ.
(જે નામ સાથે રકમ દર્શાવેલ નથી તેમના તરફથી ૧ વર્ષનો રૂ. ૧ આવેલે સમજો) તા. ૩૧-૧૨-૧ર સુધી. રા શેઠ પનાજી ભીમાજી મુંબઈ. રા શેઠ જમનાદાસ મેરારજી મુંબઈ રા , હીરાચંદ નેમચંદ જે. પી. , ' , મેઘજી ખેતસી , રા , વેરશી પુંજાભાઈ
- અમૃતલાલ કેવળદાસ ઝવેરચંદ કલ્યાણજી.
મોતીચંદ હરખચંદ કલ્યાણજી ખુશાલચંદ
મોતીચંદ દેવચંદ પ્રેમચંદ કેશવજી
કેશરીચંદ ભાણાભાઈ , ,, મગનલાલ પરશોત્તમ
ગેમાજી કેવળદાસજી
હીરાચંદ લીલાધર ઝવેરી ,, રા , નગીનચંદ કુલચંદ
, મુલચંદ ગુલાબચંદ પુનાદરા નંદલાલ પરીખ ભીલસા. તા. ૩૧-૧૦-૧૩ સુધી શેઠ લલ્લુભાઈ ધરમચંદ બારીયા. તા. ૩૧-૧૨-૧૩ સુધી. રા શેઠ ચીમનલાલ વાડીલાલ માંડલ રાયશેઠ કેશરીસીંહ બેંકર રતલામ
ઈ મણીલાલ અમીચંદ ગેધરા શ્રી જેન તિર્થ ક્ષેત્ર કારખાના મેત્રાણા , દુલભ દેવાજી કરચલીયા શેઠ ગોવીંદરાવ દીપાજી વડોદરા છે, માનસંગ ટોકરશી ખાખરા.
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ (ચી સુકૃતભડાર ફંડ કમોટી. )
તરફથી
શ્રી હિંદુસ્તાનના સકળ જૈન સધને અપીલ.
નીચે મૂજબ પત્ર દરેક ગામના આગેવાન ગૃહસ્થ ઉપર મોકલવામાં આવેલ છે. જે ગામના આગેવાન ગૃહસ્થને પત્ર ન મળ્યો હોય તે અંક વાંચી તેને અમલ કરશેઃ—
જયજિતેંદ્ર સાથે લખવાનું કે, ચાલુ વર્ષના ફેબ્રુઆરીની તા. ૧૯-૨૦-૨૧ મીના દિવવસેામાં મુલતાન (પ ંજાબ ) ખાતે મળેલી આપણી કૉન્ફરન્સના આડમા અધિવેશન વખતે પસાર થયેલા ૧૭ ઠરાવાની નકલ આ સાથે આપને મેાકલી છે. તે ધરાવેાના અમલ કરવા એ દરેક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બધુની ક્રુજ છે. તે ડરાવા પૈકી શ્રી સુકૃત ભડાર ફંડના દેરામાં ઠરાવ ઉપર ખાસ ધ્યાન આપી આપના ગામમાંથી શ્રી સુકૃત ભંડાર કૂંડની રકમ વસુલ કરી તાકીદથી મેકલાવી આપશેા એવી ઉમેદ છે. સદરહુ ક્રૂડમાં ભરેલી રકમનો ઘણો સદુપયોગ થાય છે. આપણી ઉન્નતિના મૂળ પાયે! જે વિદ્યા ( કેળવણી-જ્ઞાન ) છે તેમાં તથા કૅાન્ફરન્સ નિભાવડમાં આ રકમ વપસતી હોવાથી, નહી જેવી રકમના ખર્ચથી લાખા રૂપીઆનું પુણ્ય પ્રાપ્ત કરવાનુ આ સાધન છે, તેા અમે આશા રાખીએ છીએ કે આપ સાહેબે તરફથી આ કુંડમાં ઘણી સારી રકમ આવશે. ફંડની રકમ અહીં આવ્યાથી છાપાઠારા (કૉન્ફરન્સ હેરલ્ડ, જૈન, હીદી જૈન, મુખઈ સમાચાર, સાંજ વર્તમાન આદિ પેપરામાં ) પ્રગટ કરવામાં આવશે, તે વાંચી ખીજા ગામેાવાળા તેને દાખલો લેશે અને ક્રૂડ મેાકલાવશે તેને યશ પણ આપનેજ મળશે. પુના કૉન્ફરન્સ વખતે થયેલ સુકૃત ભંડાર કુંડની સવિસ્તર ચાજનાની નકલ પણ સાથે મેાકલીએ છીએ. તે વાંચી વાકેફગાર થા. વળતા જવાબ તુરત લખશેા. એજ વિનંતિ. તા. સદર.
લી॰ શ્રી સંઘને સેવક, મેાહનલાલ હેમદ,
આનરરી સેક્રેટરી, શ્રી સુકૃત ભંડાર ફ્રેંડ કમીટી.
તા પત્ર વ્યવહાર અમારા નામથી કરવા તથા મનીઓર નીચેને સીરનામે મોકલવાઃ—ઍસીસ્ટન્ટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતામ્બર ૉન્ફરન્સ,
પાયધુની-મુંબઈ, ”
ܕܕ
મુલતાન કૉન્ફરન્સ વખતે થયેલા ૧૭ હરાવા અગાઉ આ માસિકમાં પ્રસિદ્ધ થઇ ગયા છે જેથી આ પ્રસંગે શ્રી સુકૃત ભડાર ક્રૂડના દશમા ઠરાવ જે થયેલ છે તેના ઉપર દરેક જૈન મનુ ધ્યાન ખેંચવા પ્રકટ કરવામાં આવે છે, તે ઠરાવ નીચે મુજબ છે.
( મુખમંડાર છંદ સંવવી વ、 )
“ कोन्फरन्सकी तरफसे जो शिक्षा प्रचा आदि कार्य उठाये गये हैं उनके लिये प्रत्येक विवाहित, अविवाहित स्त्री पुरुष एक वर्षमें कमसे कम चार आना दिया करे, चार आनासे अधीक देना उनकी ईच्छापर निर्भर है, यह प्रस्ताव सातवी कोन्फरन्समें पास किया गयाथा उसपर अमल दरामद करना चाहिये; जिन गृहस्थांने प्रस्तावपर अमल किया है उनको यह कोन्फरन्स धन्यवाद देती है. "
Page #69
--------------------------------------------------------------------------
________________
કદA
Reg. No. B. 525.
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हॅरल्ड.
Lllllli
,
r-Shri Jain S. Conference Herald. in
પર પુસ્તક ૯-અંક ૭] વીર સંવત ૨૪૩૯ [ જુલાઈ, ૧૯૧૩
Cબનાવી છે તથા સદAncat s
ai
N
"
3
છે : વિરવાનુ.
૧ ૨૬ધ (Editorial Notes) • 218 - ૨ Soul; its evolution, ? 9 માફી– (કવિતા) ..
છે કે જ્ઞાનચર્ચા. .. • • ૨૨૨ ૪ ૫ જૈન સંધને અપીલ દેરાસરના ટ્રસ્ટીઓને •૨૨૪ છે. ૬ લેખકોને નિમંત્રણ. .
૭ સ્વીકાર અને સમાલથના. છે ૮ કૅફરન્સ મિશન. છે કે માસિક દિન ૧૦ અમારે સત્કાર • •
ધાર્મિક પરીક્ષાને રિપોર્ટ. ૨ મંથર જેને પ્રાંતિક ન્ફરન્સ. ... ... ..૨૪૨ ?
વાઘેંક . ( ર ) . ૨૪-૦ ૨૦૦૦૦ ૨૦ ૨૦૦૦૦ ૨૦૦૦૦ ૦ ૦૦૦ ૨ ' તબી:- મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એ. એસ્. બી,
હાઈકોર્ટ લીડર, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ, 'પ્રકટ કર્તા શ્રી જૈન બ્લેક કોફરન્સ ઓફિસ તરફથી,
લાલચંદ લક્ષ્મીચંદ શાહ, પાયધની-મુબઈ,
• ૨૭૭
૧૨૪૭
Printed at Shri Satya Prakash P. Prese --ANMEDABAD, A
by Lalchand L Shah
LE
Page #70
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ અંક.
આવતા અગષ્ટ માસમાં પવિત્ર પર્યુષણ પર્વની શરૂઆત થાય છે તે તે સમથે ગામ વર્ષ માફક “હેરલ્ડ” માસિકને ખાસ દળદાર અંક બહાર પાડવાને છે અને તેમાં સાંસા, રિક, ધાર્મિક, તાત્વિક, ઐતિહાસિક લેખે દાખલ કરવાના છે, તે વિદ્વાન અને સંઘસેવા ભિલાષી મુનિ મહારાજાઓ અને શ્રાવક બંધુઓને ખાસ આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે કે તેમણે પિતાના લેખો તા. ૧૫ જુલાઈ પહેલાં અગર જેમ બને તેમ વહેલા તંત્રીપર મેકલી આપવા કૃપા કરવી.
આ માસિકમાં જેન તેમજ જૈનેતર વિદ્વાનેના લેખેને ખાસ સ્થાન મળશે. - જાહેર ખબર આપવા જેઓને ઇરાદે હેય તેમણે પ્રસિદ્ધ સાથે પત્રવ્યવહાર કર. | | મોહનલાલ દલીચંદ દેશાઈ,
બી. એ. એલું એવું બી.
પ્રિન્સેસ સ્ટ્રીટ–મુંબઈ
(
તબી-શ્રી જનતબર કૅ૦ હેરલ્ડ
હરડ” માસિકના ગ્રાહકેને નમ્ર વિનંતિ. આ ભાસિકની ઘણી નકલો લાઈબ્રેરીઓ, મુનિ મહારાજ આદિને મફત મોકલાતી હોવાથી તેમજ વાર્ષિક લવાજમ જુજ હોવાથી તેના ખર્ચને પહોંચી વળવા માટે આવતા લવાજમ ઉપરજ આધાર છે. આ વાત ધ્યાનમાં રાખી સુજ્ઞ ગ્રાહકો લવાજમ મોકલવાની તસ્દી લેશે અને બીજા ગ્રાહકે વધારવા પિતાથી બનતું
સઘળું કરશે, ૨, જેમની પાસે લવાજમ બાકી નીકળે છે તેમને તે બાબત લખેલ પત્રને અમલ
તુરતજ કરશે. ચાલુ ૧૯૧૩ની સાલનું લવાજમ બહાર ગામના ગ્રાહકે એક મહિનાની અંદર મોકલી આપવા કૃપા કરશે, નહિતે આવતે અંક વી.પી. થી મોકલવામાં આવ્યું : કૃપા કરી સ્વીકારી લેશે, વી.પી. પાછું કાઢવાથી નાહક કૅન્ફરન્સને નુકશાન થાય
છે એ વાત લક્ષમાં રાખવાની છે. ૪. મુંબઈના ગ્રાહકે કૅન્ફરન્સની ઓફીસમાં પિતાના માણસ સાથે લવાજમ
મલવા મહેરબાની કરશે; બનતાં સુધી કૅન્ફરન્સ ઓફીસને પટાવાળે બીલ વસુલ કરવા આવશે, તે તેને લવાજમ આપી બીલમાં સહી લેશે. કેટ, વાલકેશ્વર વિગેરે દૂરના ભાગમાં પટાવાળાને આવવાની ઘણી અગવડ પડતી હેવાથી તે ભાગમાં વસતા શેઠ સાહેબે પોતાના માણસ સાથે લવાજમ મોકલવાની અવશ્ય ગઠવણ કરશે. અગર
પછી જુલાઇને અંક વી. પી.થી મોકલવામાં આવશે તે તેઓ કૃપાથી સ્વીકારી લેશે. ૫. જેન એજ્યુએટ એસોસીએશનના સભાસદો પિતાનું લવાજમ તે સંસ્થાપર
મોકલાવી આપવા કૃપા કરશે. ૬, લવાજમની પહોંચ આ માસિકમાં પ્રગટ થશે.
આસિસ્ટન્ટ સેક્રેટરી. પાયધૂની, પિષ્ટ ન ૩, મુંબઈ ) શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ
તા, ક–ગ્રાહકો પર અમારી ફતેહને આધાર છે, તેમજ આ પત્ર કોન્ફરન્સ દેવીનું છે, અને તેમાં આવતા લેખ વિવિધ જાતના તેમજ ઉત્તમ અને ઉપયોગી છે તે તેને સહાય આપવામાં આપ અચૂક મદદગાર થશો એવી સંપૂર્ણ ખાત્રી છે. વળી ગયા વર્ષે જબરા પર્યુષણ અંક બહાર પડે હતા, તેવી જ રીતે આ વખતે પણ દળદાર અંક નીકળશે, તો તેથી આ પત્ર કેવું કાર્ય કરી શકે છે તે સમજી શકાશે.
Page #71
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हरल्ड.
' साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवाः यतस्तषां भगवतां प्रनष्ठं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सवोद्वेग થાતિના પક્ષેતિ-શ્રી સિદ્ધાર્જ
હમે તે તું, હમે નહિ તે નહિ તું જાણજે નિ; .. નહિ જો બીજ, ક્યાંથી વૃક્ષ ? ફળ કોના ઉપર ફળશે? ' હમારી હસ્તીમાં હસ્તી, રહી હારી અજબ રીતે, હમો પર ઘાવ કરતાં ઘાવ આવી તમે ઉપર પડશે.”
પુસ્તક ૯-એક ૭]
વીર સંવત ૨૪૩૯,
[ જુલાઈ, ૧૯૧૩
स्फुट नोंध. Editorial notes.
पालीताणामां त्रासजनक कुदरती कोप.
=૦૦૦૦૦૦૦૦૦૦૦ ગયા માસમાં આપણું પવિત્ર તીર્થસ્થળ પાલીતાણામાં એકાએક મધ્યરાત્રીનો સમયે જળપ્રકોપ થવાથી સેંકડો મનુષ્યો અને જાનવરોને ત્રાસદાયક નાશ થયાના અને સેંકડો મકાન નાબુદ થયાના ખબર સાંભળી કર્યું હૃદય રડ્યા વગર રહી શકશે? નિદ્રાના જાદુઈ ખોળામાં પહેલા મનુષ્ય પૈકી પાંચસેથી વધુ જેટલી સંખ્યા એ જળપ્રલયને ભોગ થઈ પડી છે. સંખ્યાબંધ કુટુંબો તણાઈને કે પિતાના જ આશ્રયદાતા મકાનમાં ચગદાઈને નાશ પામ્યાં છે.
કુદરતના આ ત્રાસદાયક કેપને ભોગ થઈ પડેલાઓમાં પાલીતાણા ખાતેની જૈન બોડીંગના ૧૭ વિદ્યાર્થીઓ તથા વિધવાશ્રમની ૨૫ ઓંનેનાં નામે પણ વાંચવામાં વે છે,
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
તેથી આપણા ખેદમાં ઓર વધારે થાય છે. એ બે પરમાર્થી ખાતાના મુખ્ય કાર્યવાહક શ્રીયુક્ત કુંવજી દેવશીએ આ પ્રલય વખતે પુષ્કળ અંગ મહેનતથી ઘણુએક કિમતી જાનને બચાવ ન કર્યો હોત તે એક પણ વિદ્યાર્થી બચવા મુશ્કેલ હતો.
આ હૃદયદ્રાવક સમાચાર મુંબઈ, અમદાવાદ વગેરે સ્થળે તારથી પહોંચી જતાં કેટલાક પર પકારી જૈન શ્રીમતાએ પુષ્કળ મદદ સાથે માણસો પાલીતાણું તરફ વિદાય કર્યા હતા અને બચવા પામેલા નિરાધારેને અન્ન વસ્ત્ર તથા રહેવાના સ્થળની સગવડ કરી આપી હતી. ત્યાર બાદ જૈનેતર ગૃહસ્થોએ પણ જગાએ જગાએ મીટીંગ ભરીને ફેડે કર્યા હતાં અને હમણાં નવી મળતી રકમ એકત્ર કરી એક જ કમીટી દ્વારા તેની વ્યવસ્થા થાય એવી ગોઠવણ થઈ છે.
મદદમાં મ્હોટે ફાળે આપણું બખ્તાવર દીલના કચ્છી ગૃહસ્થ શેઠ ખેતશીભાઈ ખીસી તરફને છે. ઉપરાંત અમદાવાદ, મુંબઈ વગેરે સ્થળોના બીજા જૈન શેઠીઆઓ અને જૈનેતર ગૃહસ્થોએ પણ સારી રકમ મોકલવાથી લગભગ બે લાખ જેટલી રકમ થવા જાય છે, જે સંતોષજનક છે, જો કે હજી વધારે મદદની જરૂર હોવાનું સંભળાય છે. શેઠ આનંદજી કલ્યાણજી તરફથી પણ અમુક રકમ આપવામાં આવી છે, એ સ્તુત્ય છે, પરતુ એવા જાહેર અને સમર્થ ખાતામાંથી આવા ગજબ વખતે એકજ એટલી ન્હાની રકમ અપાયા માટે ઘણું જેને અસંતોષ જાહેર કરતા સાંભળવામાં આવ્યા છે. .
જેને તેમજ જેનેતર ગૃહસ્થોએ આવે વખતે પિતાથી બને તેટલી મદદ પદરથી તેમજ બીજાઓ પાસેથી એકઠી કરીને પાલીતાણે મોકલવી જોઈએ છે અને કમકમાટ ભરેલા અકસ્માતના ભોગ થઈ પડેલા મનુષ્યના આત્માને શાંતિ મળવા માટે દરેક સહદય આત્માએ પ્રાર્થના કરવી જોઈએ છે.
લક્ષ્મી, ઘરબાર, કુટુંબકબીલે અને ખુદ આ સ્થળ દેહ એ સર્વ કેટલાં અસ્થીર છે -ચપળ છે, તેનું ખરેખરું ભાન આવા અકસ્માત વખતે જ થાય છે. જો કેાઈ લક્ષ્મી સ્થીર સ્વભાવ વાળી હોય તે તે “સચ્ચારિત્ર' (character) રૂપ લક્ષ્મી જ છે, કોઈ ઘર દળે ન દે એવું અભય સ્થળ હોય તે તે અંતર આત્મા” રૂપી ભોંયરું જ છે, કેઈ કુટુંબ કદી વિગદુઃખ ન ઉપજાવી શકે એવું હોય તે તે “અમિશ્ર પ્રેમ છે, અને કોઈ દેહ “હ” ન દઈ શકે એ હેય તે તે પવિત્ર કાર્મણ દેહ છે. | ગૃહસ્થોએ તેમજ ત્યાગીઓએ જે પુદ્ગલસમુહમાં મહત્તિ હોય ત્યાંથી પિતાનું મન ખેંચી લઈને બીજી તરફ–ઉચ્ચ પ્રેમ તરફ, સચ્ચારિત્ર તરફ, પવિત્ર પુરૂષોના જીવન ચરિત્રમાંથી ઉપજતા વિચારે તર–વાળવા કોશીશ કરવી જોઈએ અને મૃત્યુ આ પળે જ આવી પહોંચે તે તેને ભેટવા તૈયાર રહેવું જોઈએ. આ ક્ષણિક જીવનના નિભાવ માટે અયોગ્ય હરીફાઈ, નિંદા અને ખટપટ, આડંબર અને અહંપદ, સંકુચિત વૃત્તિ અને લોભ, વિષયવૃત્તિ અને સ્વાથ ભક્તિ, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા આદિ જે દેષો મનુષ્યથી નિરંતર થયા કરે છે તે દેશે આવા હજાર જળપ્રહાર કરતાં કે અગ્નિપકેપ કરતાં પણ વિશેષ ત્રાસદાયક છે, તે છતાં સાચા ગુરૂની હાયથી જેએની આંતર દષ્ટિ ખુલી નથી તેઓ એ ભય જોઈ શકતા નથી. કેટલી મોહ દશા ! જગતની કેટલી બધી દયામણી સ્થિતિ! દુનીઆમાં સાચા ગુરૂઓની કેવડી મોટી અછત !
Page #73
--------------------------------------------------------------------------
________________
સ્કુટ નોંધ
૨૧૫
પ્રિય આત્મબંધુઓ! પાલીતાણાના પ્રકોપને ખ્યાલ લાવવા માટે અને એમાં હોમાયલાના આત્માઓની શાતિ માટે પ્રાર્થના કરવા માટે થોડી મીનીટ એક એકાંત સ્થળમાં બેસે, અને તમારા શુદ્ધાત્માને પૂછે કે પાલીતાણાથી પણ જબરા પ્રકોપના ભોગ તમે પોતે દર મીનીટે થાઓ છે ખરા? એ ભય જે તમે જોઈ શકે તે પછી એ ભયમાંથી બચવાને કાંઈ તૈયારીઓ કરવાનું લક્ષપર લેશો? થોડા વખતને માટે તમે પણ આંતર રેલમાં તણાવા લાગ–છાથી તણાવા લાગ–અને નીચેના ભાવ અનુભવો
પરમ પ્રભુ ઓ ! આવૂ આવું! પ્રદેશ નવીનમાં હૃદયબલ કે બાકી બાકી રહ્યું નથી દીનમાં ! gs! પ્રભુ હે! તો-હીતે હું પ્રતિ પામવા, બ્રિક નીવનનું, માગું માગું! તું દ્વાર ઉઘાડવાઃ
કુદરત તણે નીલા લીલા નવા સુરમાં સાંભ; “બસરૂં બનવું છેડી છોડી નવા સુરમાં ભળું;
અમર શિશુનીક ઓથે ઓથે નવું કંઈ ચાલવું: નયન-નમણું–મીંચી મીંચી-નવીન ઉઘાડઠૂં; ઉરે અટવીમાં ઊંડે ઊંડું તપાવન સ્થાપવું. અજબ ધુનીએ છૂપું છૂપું નવૂ તપ તાપવું; તિમિરગઢ આ તેડી તેડી નવું ડગ માપદ્ધ; નવીન થઈ જ્યાં ઝાંખી ઝાંખી: તહીંજ પ્રયાણ “સહુ સ્થલ તણી બાંધી બાંધી હવા થકી છૂટવા– “હૃદય ગઢને ચીરી ચીરી ભરી પવને નવા
કંઈ કંઈ જહીં થાકી થાકી હવે ન ચહે જવા– “અમર શિશુ તો દોડે દોડે મુસાફિર ત્યાં થવા ! “સ્થલ-સમયનાં જુદાં જુદાં બધાં પડ ઊખડે:
નયન પડદા ભેળે ભેદ્ય દિવાલ બધી પડેઃ “જગત ભમતાં બેઠાં બેઠાં ને તીર કશાં નડે? ‘નવીન નૂર કે લાધે લાધે! નવી ગતિ સાંપડે ! નવલી ધવલી રેલી રેલી અહીં ઉર ચંદ્રિકા ! અવનવી કંઈ દીપે દીપે હવે અરૂણું પ્રભા રમણીયપણું રૂ રૂડું નિહાળી શકું નવું: પણ ઉર આ ત્યાગી ત્યાગી અતીત હવે થવું:
* અમર શિશુ = પ્રેમ. ક સ્થલ અને સમયના પ્રતિબંધ દૂર કરાય તે જ દીવ્ય જ્યોતિ પ્રાપ્ત થાય,
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૧૬
જન કોન્ફરન્સ હેરલ્ડ.
નવીનભયતા ભેટી ભેટી તહીં સહકારવું: પ્રભુમય થવા સ્નેહે સ્નેહે તહીં સહચારવૃંદ શરીરમયતા ગાળી ગાળી તહીં સમરૂપવું: બહુબહુપણું ટાળી ટાળી નવૂ ફરી જન્મવૃંદ ત્રુટિત થયેલું! હેને હેને જ શાશ્વત સાંધવા અમર રસનું દૈવી દૈવી સુરામૃત આપવા–
અગમ ગગને પાકું પાકું ય મન્દિર બાંધવા– ‘નવલ રવિનું જ્યોતિ ! જ્યોતિ સનાતન સ્થાપવાનવીન નૂર હૈ દીધું દીધું ! પિછાન કરાવવા વિરલ બસ ત્યાં હારું હારું, પ્રભો ! અવતારવા– વરદ વિભુ, હે ! માગું માગું ! બધું પલટાવવા– નવ જીવનમાં પ્રસ્તુ! તુ! અહો કરી જીવવા.” પ્રણય રસમાં નહાશે નહાશે બધાં જ સામટાં
અમર રસમાં હૈડે હિડાં હશે કંઈ હાલતાંદિક વનના સાચા સાચા ઉરે અભિલાષ ત્યાંહૃદય રસ છે-જ્યાં જ્યાં-ત્યાં ત્યાં કહીં શમણું ફળ્યાં છે
जैनशास्त्र अने शिल्प विद्या.
આપણાં પવિત્ર અને નમુનેદાર ભવ્ય જનમંદીર સાક્ષી પુરે છે કે, જેનસમાજે શિલ્પવિધામાં આગળ વધવા ડો. શ્રમ સેવ્યો નથી. કેટલાક જૈનગ્રંથમાં શિલ્પશાસ્ત્ર સંબંધી ઉલ્લેખ પણ છે. પરંતુ આવા ઉલ્લેખોને સંગ્રહ કરી આધુનિક શિલ્પવિધામાં જેન શિલ્પજ્ઞાનને ફાળો આપવાની કોશીશ કરાયેલી અમારા જાણવામાં આવી નથી. સુભાગે આજકાલ કેટલાક જૈન બંધુઓ સીવીલ એંજીનીઅરીંગમાં ઉંચે દરજજે પહોંચેલા છે અને તેઓ તરફથી જેન શિલ્પવિદ્યાને લગતું સાહિત્ય એકઠું કરવાનો પ્રયાસ થાય તે એક અગત્યની સેવા બજાવી ગણાશે.
અનીનીઅરીંગ અને આકચરના કામમાં પડેલા જેન બધુઓને જેન શિલ્પવિધાને લગતા સાહિત્યનો સંગ્રહ કરવામાં જેન સાધુઓએ અને જૈન શાસ્ત્રો તથા જૈન ઇતિહાસના અનુભવી વિદ્વાનોએ શરૂઆતની મદદ કરવા બહાર પડવું જોઈએ છે. તે મદદ તેમને જોઈતી માહેતી પુરી પાડવાના રૂપમાં છે. ક્યા ક્યા જૈન ગ્રંથોમાં શિલ્પવિધાને લગતા ઉલ્લેખ છે, તે ગ્રંથ કોણે કયારે બનાવેલા છે, તે ગ્રંથે છપાયેલા હોય તે કયાંથી મળી શકે છે અને કઈ ભાષામાં છે, ન છપાયેલા (હસ્તલિખિત) ગ્રંથો કયાંથી અને કેની મારફતે જોવા મળી
$ રા. સાગર,
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૭ :
છુટ બેંધ. શકે તેમ છે. આ વગેરે બાબતની માહિતી જે આ પત્રની આફિસ પર મેકલી આપવામાં આવશે તો તે મોકલનાર મુનિર અને ગૃહસ્થોને ઉપકાર માનવામાં આવશે અને મળેલી માહિતીનો સંગ્રહ જેન એનજીનીયરોને પુરો પાડવામાં આવશે, જેથી એમને
એક અગત્યનું માર્ગસુચન થશે. અમે ધારીએ છીએ કે જૈન મુનિઓ અને ખાસ કરીને યતિએ આ રસ્તે પણ સારી સેવા બજાવી શકે.
જનસમાજનું હિત કરવા યોજાયેલ દરેક ધર્મ માત્ર લખી ફીલસુફી આપીને જ અટક્તો નથી, પરંતુ શિલ્પ, સાહિત્ય ( literature) , વિજ્ઞાન, (science) વગેરેને પણ પોષણ આપતો હોય છે. અને જૈન ધર્મ એ તો સર્વને સમુદ્ર છે એમ દરેક જૈન સાધુ પોકારે છે, તે પછી આવી આવી શોધ કરવામાં તેઓએ પાછળ પડવું જોઈતું નથી.
समाजबळ वधारवानो दिगंबर भाइओनो स्तुत्य प्रयास.
જૈન વર્ગમાં દિગમ્બર અને શ્વેતામ્બર એવા બે ફીરકા હયાતી ધરાવે છે. શ્વેતામ્બરમાં વળી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એવા બે પટાવર્ગ ક્યાતી ધરાવે છે અને એ દરેક પેટાવર્ગ પણ અનેક ગ અને સંઘાડામાં વિભકત થઈ ગયેલા જેવાય છે. જૈન સંધ આવી રીતે વિભક્ત થઈ ગયો છે એટલું જ નથી, પરંતુ જૈન જ્ઞાતિઓ પણ અનેક પેટાજ્ઞાતિઓમાં વહેંચાઈ ગઈ છે. આથી સંઘ તરીકે તેમજ જ્ઞાતિ તરીકે આપણું બળ બહુ ઓછું થઈ ગયું છે અને અનેક કલેષો, અગવડો, મુશીબતે અને દુરાગ્રહો વધી પડ્યા છે. સુભાગે કેટલુંક થયાં જૂદા જૂદા સંઘ વચ્ચે સર્વસામાન્ય સિદ્ધાંતેના આધાર પર ચણાયેલ સંપ જોડવા કેટલાક સજજનો તરફથી ભગીરથ પ્રયાસ અદરાયો છે. પણ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓને એક કરવા બાબત પ્રયાસ તે જવલ્લે જે જોવામાં આવે છે. નાની નાની પેટાજ્ઞાતિઓ પ્રતિદિન વિશેષ ટુંકી થતી થતી હમણાં બહુ દુઃખી હાલતમાં આવી પડી છે અને તેને પરિણામે સુયોગ્ય લગ્નોની શક્યતા છેક જ ઘટી જવા પામી છે. દાખલા તરીકે, દિગંબર હુમડ જ્ઞાતિમાં દશા–વિશા એવા બે વિભાગ છે, જેમાં વિશા કરતાં દશાની સંખ્યા વિશેષ છે; વિશાની સંખ્યા ઘણી નાની હોવાથી ચોગ્ય વર કે યોગ્ય કન્યા મેળવવામાં ઘણી મુશ્કેલી પડવા લાગી ત્યારે હમણાં હમણાં કેટલાક પરોપકારી દિગંબરોએ એ હરકત દુર કરવા માટે એવો પ્રયાસ આદર્યો છે કે જેથી દશા-વિશા હમડે પરસ્પર લગ્નવ્યવહાર કરે એવો શુભ પ્રસંગ નજીકમાં આવવાની આશા રહે છે. તેઓએ બંને પેટાજ્ઞાતિના જુદે જુદે સ્થળે રહેતા આગેવાનની સમ્મતિ અને સહીઓ આ સુધારા ઉપર લેવા માંડી છે અને જાણીને સંતોષ થાય છે કે એવી ઘણી સહીઓ ઘણા સુરો તરફથી મળી આવી છે. જે વખત જાય છે તેમાં એ સુધારે દાખલ થઈ જશે એવો દરેક સંભવ છે. અને જો એ ડહાપણભરેલ સુધારો દાખલ થશે તે કજોડાં, કન્યાવિક્રય અને મૃત્યુ પ્રમાણ ઘટશે તથા અન્ય પેટાજ્ઞાતિઓ એ પરિણામ જોઈ સંયુક્ત જ્ઞાતિ બનવા લલચાશે. એવો દિવસ ક્યારે આવે કે શ્રી મહાવીર નામ જપતા તમામ મનુષ્યો એક “સામાન્ય જ્ઞાતિ” બાંધે અને દુનિયાની કલ્પિત દીવાલોને તેડી એક સૈયારી પ્રેમહેલમાં બેસે !
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જેનર્કોન્ફરન્સ હૈરલ્ડ.
vvvvvvvvv
पंजाबमां थयेलं अनुकरणिय संघबंधारण.
પંજાબના શહેર અમૃતસરમાં ગયા માસમાં સુમારે પ૦૦૦ શ્રાવકો, ૪૦ મુનિઓ અને ૨૩ આર્યાઓએ એકઠા મળીને એક અનુકરણીય બંધારણ બાંધ્યાના ખબર મળતાં સંતાપ થાય છે. એક ગચ્છાધિપતિ, ૧૨ ઠરેલ મુનિઓ અને અમુક શ્રાવકનું એક રીપબ્લીક” અથવા પ્રજાસત્તાક રાજ્ય સ્થાપવા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બહુમતે નિર્ણય કરવાને ઠરાવ કર્યો છે. સંધનાં ચારે અંગ માટે અમુક ઠરા ઘડવામાં આવ્યા છે. એ ઠરાવમાં મુનિઓને વ્યાકરણ ભણવાને અને જેન સુત્રોનું હિંદી ભાષાંતર કરવાને ખાસ આગ્રહ કરવામાં આવ્યો છે. કેઈ મુનિને દોષ કોઈ શ્રાવકના જાણવામાં આવે તો પ્રથમ તેના ગુરૂને ખબર આપવી, તે દાદ ન આપે તો ગચ્છાધિપતિને ખબર આપતાં ઉપર કહેલી સાધુ-શ્રાવકની કમીટી સઘળી વાત સાંભળીને ઘટીત શિક્ષા કરે અને દોષ ગંભીર હોય તો દોષિત સાધુને ગચ્છથી દૂર કરે અને શ્રાવકોએ તેને કોઈ રીતે સત્કાર ન કરે એવો હુકમ કરે, એવું પણ ઠરાવ્યું છે. સાધવર્ગની નિંદા અટકાવવા માટે જે કોઈ રસ્તો વ્યવહારૂ હોય તો તે આ જ છે. શ્રાવકોને તેમજ સાધુઓને ખાસ ફરમાવવામાં આવ્યું છે કે, કન્ફરન્સના ઠરાવોનું ઉલ્લંઘન ન કરવું. આવી રીતે સાધુવર્ગ કોન્ફરન્સની અગત્ય સ્વીકારે અને તેને બળ આપે એ ખચીત ખુશ થવા જેવું અને સમયસૂચક પગલું છે. આ મુનિ
એ સમયને એટલે સુધી પીછો છે કે, “ હવે સમય એવો આવ્યો છે કે, સારી રીતે સ્વમત તેમજ પરમતનાં તો જાણ્યા વિના ધર્મોન્નતિ થઈ શકવાની નથી” એવા શબ્દો એમના ઠરાવમાં દાખલ કર્યા છે અને ઉદાર દીલથી જૈન અને જૈનેતર ફીલસુફીના અધ્યયનની આવશ્યક્તા સ્વીકારી છે. સંઘનાં ચારે અંગે માટે તૈયાર કરેલી પ્રથ પ્રથ શિક્ષાપત્રીમાં “તપ-સંયમની વૃદ્ધિ થાય અને પરસ્પર પ્રેમને પુષ્ટિ મળે એમ વર્તવું” એ ઉપદેશ જગાએ જગાએ આપેલો છે અને દરેક સાધુએ “અનર્થ દંડથી દૂર રહી રવાધ્યાયમાં મચ્યા રહેવું તથા આઠમ-પાંચમના ઉપવાસ અવશ્ય કરવા એ બાળક ઉપર ભાર મૂકે છે. આર્યાઓને તેમજ શ્રાવિકાઓને પણ વિધાભ્યાસ કરવા સલાહ આપી છે પણ તે પુરૂષ વર્ગ પાસે નહિ પરંતુ સુપઢ આર્યા કે સુશીલ સ્ત્રી પાસેજ કરવા ફરમાવ્યું છે, કે જે ભયંકર પરિણામેના સંભવને અટકાવવા માટે ડહાપણભરેલી સલાહ છે. દીક્ષાના ઉમેદવારને ઓછામાં ઓછા બે માસ સુધી ગુરૂએ પિતાની પાસે રાખી તેની કસોટી કરવી અને તેની યોગ્યતા-વર્તનની ખાત્રી થાય તો જ દીક્ષા આપવી, એવો સમયધર્મ પણ સ્વીકાર્યો છે. પક્ષો અને અંધશ્રદ્ધા એ બેનું જોર ચાલે નહિ એ માટે આ શિક્ષાપત્રીમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
આ સુધારે અલબત પ્રશંસાપાત્ર છે તેથી જ, જો કે એ કાર્ય એક ભાઈબંધ ફીરકાનું –સ્થાનકવાસી જૈન ફીરકાનું–છે તે પણ, અમે તેનું અવલોકન કરવાની અગત્ય વિચારી છે. જૈન ધર્મના ઍકદર ફીરકાઓ, ગચ્છ, સંઘાડાઓ પ્રતિદિન આવી રીતે સુવ્યવસ્થા, સુધારા અને પ્રગતિ કરતા જાય અને સર્વના સામાન્ય પિતા મહાવીરની જયધ્વજા ચોતરફ ફરકાવે તથા સાચા આત્મબળથી આવ્યા અને સચ્ચારિત્રને સર્વત્ર પ્રચાર કરે એમ ઈચ્છવાને દરેક જૈન બંધાય છે,
Page #77
--------------------------------------------------------------------------
________________
Soul; its evolution according to Jainism. 214 SOUL; ITS EVOLUTION ACCORDING TO JAINISM.
Excerpts From A Lecture Delivered In The South London Temple.
( APRIL, 1212. )
Jainism is one of the faiths of the world; it originated in India, and it maintains that non-injury is the highest religion.
According to the Jain Metaphysics, truth is knowledge purged of all intoxicating elements, and the Jain Scriptures are handed down as being the teachings of those who have in the past purged their knowledge of all intoxicating ele. ments and reached omniscience.
The substance of the universe is not, never was, nor ever will be, one. homogeneous mass; EACH of us can divide it in. to self and not-self. The not-self is absent in each person, one soul does not ever become another. That which is notself is made up of living beings and of dead things ; each of us is therefore a social being; there are others. His right relation towards them is one of kindness. The insentient things have no feeling and he cannot pain them. "Self” is a synonym for soul ; 'others” is also a synonym for soul, which is one kind of substance, its characteristic being consciousness, life.
The word soul may produce in the mind nothing but a blank beyond, perhaps, a mental picture of the letters composing the word. In order that we may have a concrete idea of soul, any living being may be thought of, a butterfly, man, or anything alive. These are souls; the soul is not absent in them. But they are not pure souls; and it is not rational to assume that as far as the past is concerned they ever have been pure. Metals are not found in the pure state; gold has to be refined, and the soul has to be developed. The soul in any living being is there in its completeness; its qualities are only obscured by some impurity. in combination with the soul. That impurity is matter. When matter is in combination with a scul, the nature is changed, repulsion becomes aversion ; attraction becomes attachment; aversion take the
Page #78
--------------------------------------------------------------------------
________________
R20
ond flex2r2t pas. forms of anger and pride ; attachment takes the forms of deceitfulness and greed in the living being. These forces are felt as impelling forces to wrong action, but they do not compel us; anger may inmpel us to injure someone, but does not compel us to do so ;'we are free to refrain. Anger is no more a quality of the pure soul than the dirty colour of muddy water is a quality of water ;-water is white or . colourless, the pure soul is forgiving.
The examples suggested above, butterfly, man, for a concrete idea of soul are beings in the process of development. According to the Jain belief, there is an infinity of souls whose development is completed ; and there is an infinity of souls whose development has not begun (avyakta nigoda )
During the process of development the being goes through a series of reincarnations until it reaches the state where it lives without any material body, gross or fine. There are four planes in which existence is possible during this process of development, namely (1) the angel, (2) human, (3) animal, vegetable, mineral, (4) hell. According to the life, whether good or bad, in any one of these states, so is the next life, fortunate or unfortunate; we reap as we sow, FORTUNE AND MISFORTUNE ARE NOT ACCIDENTAL.
The pure soul is invisible, and it is only the matter in combination with the soul that renders it in a sense visible, giving the soul a visible body, either fine as in the case of angels, or gross like our own. The body is no factor of the soul; we are different from the body. If we disregard all that is visible in a butterfly, angel, or man, what is there left to be called a living soul ? Knowledge, or consciousness is left, and is invisible literally ; belief is left; attention and choosing are left. All there are invisible; the man's consci. ousness of the butterfly, belief that it feels pain and carefulness not to hurt it, are not qualities of the body. A sew. ing machine exercies no conscious carefulness, you can never get consciousness into a machine ; only soul is conscious and feels.
The qualities of the soul are infinite, but the characte. ristic quality is knowledge ; where there is soul there is know. ledge; where there is no knowledge, or consciousness, there is no soul. When all impurity is removed from thə being,
Page #79
--------------------------------------------------------------------------
________________
Soul; its evolution according to Jainism.
૨૨૧
the knowledge is unlimited. Blissfulness, compassion, right belief, right conduct, everlasting life, are qualities of the pure soul. And each soul is always one; higher-self and lowerself simply mean the self in a higher state or lower state, but it is the same self.
During the process of development the chief business of life should naturally be to remove our impurities, anger, greed, fear, unkindness, etc., and so liberate the natural qualities of the pure soul and finally attain the pure state.
The word ' non-injury' sums up the means of reaching an ideal state; we injure our selves and others by unlimited desire to possess property, by unchastity, by stealing, speak. ing untruth, and by killing ; if we wish to make spiritual pro. gress we should refrain from these activities as much as possible, and by doing so we liberate the qualities of the soul.
H. WARREN.
માફી, ભલે માંગે તમે ભાકી, કહે આપી શકું ક્યાંથી ? હૃદયનો દોર તૂટ જે, કહો સંધાય તે ક્યાંથી? પરસ્પર આપી ચૅ માફી, મને તેની નહિ પરવા ! પડયો જે દાગ દિલમાં તે, કહે ભુસી શકે ક્યાંથી?
દુદય ખાલી છતાં હસવું કહે તે આવડે ક્યાંથી ? તુટેલે તાર સાંધ્યાથી, પડે જે ગાંઠ પ્રીતિમાં, હજારો મુર્શિદ આવી, નિવારી એ શકે ક્યાંથી ? અગર છે પાક દિલ મારૂ, કરે છે ખાક આતશથી, સુખી છું તેજ દુખેથી, હૃદય એ ભાવના ક્યાંથી? અચલે જે પ્રીતિની રીતિ, પછી શું માફીની પરવા? નથી તુટયું પછી સાંધી, કહો હું એ શકું ક્યાંથી? કહે લોકે ખરી શુદ્ધિ, વસે છે એજ માફીમાં, પરંતુ વિષ પીઉં હું, વિના દદે કહો ક્યાંથી? કર્યું કુરબાન આ દિલ જે, સખાની મસ્ત યારીમાં, જીગરથી જે દીધું અપ, પછી ભારી મળે ક્યાંથી ? દીધી માડી, લીધી માફી, વળી લીધી, વળી દીધી, . કુડાઈ ને બુરાઈને, લહું લ્હાવો અરે ક્યાંથી ? વળે છે સિધુનાં વારી, સમુદ્ર થાય છે ખારાં, પરંતુ સાંભળ્યું કે, કહે માંગી કહીં મારી? ખરી પ્રીતિ, ખરી માફી, વસે છે યુગપત પ્રેમ, ખરી માફી ન દીધાથી, બતાવું ભેદ એ ક્યાંથી?
–સુશીલ
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૨૨
-
જેન કૅન્ફરન્સ હેરલ્ડ,
શાન–ચર્ચા.
પ્રશ્ન:–અનાદિથી કર્મને સંબંધ આત્મા સાથે છે, એ વાતમાં ગતઃકાલમાં આપણે સદા જડ-કર્મની સાથે સંબંધવાળા હતા એવું આવે છે, તે તેવી જ રીતે એમ કેમ ન હોય કે આપણે સદા કર્મ સાથે સંબંધવાળા નહતા ? આપણું સત્ય આત્મસ્વરૂપ સંબંધી અજ્ઞાનને માટે કોણ જવાબદાર છે?
આ એક ઘણા જ દુર્ઘટ પ્રશ્ન છે. આ પ્રશ્ન એના જેવો છે કે ફક્ત કંઈ વસ્તુ છે એવું શા માટે હોય છે? શા માટે કંઈ પણ વસ્તુ નથી એવું નથી ? અને એમ હોય તો પછી કંઈ દુઃખ કે પીડા જેવું રહેજ નહિ...ખુલાસો કરતાં આગળ જે શુદ્ધતત્વ છે તેનું સંપૂર્ણ સ્વરૂપ આપણે નથી, આપણા કરતાં બીજું શુદ્ધતત્વ છે અને તેને સ્વભાવ અમુક અમુક પ્રકારે આપણા પર સામી અસર જ-પ્રત્યાઘાત-કરવાનો છે...પ્રત્યાઘાત દૃષ્ટિએ આપણે તેને અને તે આપણું દુઃખના કારણભૂત છે-છીએ.
(મી. હર્બટ વૈરનને પ્રશ્ન.) * *« How is it we have always been in the past in combination with matter? Why is it we could not just as well always have been in the past not in combination ? Who is responsible for our ignorance of our own true nature ?
It is a most difficult question; it is like the question: How is it that there is anything at all? Why is there not nothing at all, and then there would not have been all this pain and misery.
At any rate I think I get one idea towards the solution of the yuestion: it is something like this: life is always satisfactory : in the past we have ever been satisfied to live the life of getting pleasure and trying to avoid pain ; when we come to realise that being satisfied with pleasure brings pain in its train ( in its wake ), that our pains are simply part and parcel of our pursuit of pleasure and that we need not have them, then we leave off pleasure-hunting and no pains or miseries como upon us, — when our cessation is complete and permanent. Realising this, we change our life, we leave off pleasure-hunting, we are satisfied with our natural calm peace of mind, internal happiness which is not of the senses; thus we are again satisfied. So there is no such thing as compulsion to live as we always have. L fe is always whatever we are satisfied with. As soon as we become dissatisfied with our life, we leave it and follow another with which we are satisfied; thus we are ever following that kind of life with which we are satisfied; the pleasure-hurter is satisfied to put up with the consequent pains; he is satisfied to get drunk though he knows he will afterwards have a headache; he is satistied to murder though he knows he will afterwards be hanged, and so on. Thus the problem is solved, we are not the whole of reality; there is other reality than us, and its nature is to react upon us in certain ways; we are always free to live that kind of life with which we are satisfied; but we cannot stop the reaction of the rest of reality. From its point of view we are the cause of its sorrows, as it is the cause of ours."
ternal happines
pulsion to live we are again satisi
Page #81
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનચર્ચા.
૨૨૩ .
A
,
- -
-
-
-
-
ઉત્તર–આપણે જાણીએ છીએ કે સદા આપણે કર્મ-જડની સાથે સંબંધવાળા હતા. તે કેવળ એક જાતના અધ્યાસથી જાણીએ છીએ. જેવી રીતે ત્રાટક મુદ્રા સાધનાર, સાધ્ય પદાર્થના અધ્યાસને લઈને સર્વત્ર તે સાધ્યને જ જુએ છે, તેમ મનને પણ અનાદિ કાળનો એવો અયાસ થઈ ગયો છે કે હું મનરૂપ આત્મા, કર્મ-જડ સાથે સંબંધવાળો છઉં. એવો સંસ્કાર આસપાસના સામાજિક સંગોથી તથા વંશપરંપરાથી પણ પડે છે, કે આપણે કર્મ એટલે જડની સાથે સંબંધવાળા છીએ. અધ્યાસને લઈને જ આપણને એમ જણાય છે. એ જડ સંબંધવાળો અધ્યાસ દૂર થાય અને આપણે કર્મ-જડની સાથે કદિ પણ સંબંધવાળા નહતા એવો નિશ્ચયનયધારા અધ્યાસ થાય છે તેમ પ્રતીત થાય કે આપણે કદિ પણ કર્મ-જડની સાથે સંબંધવાળા નહતા.
બહિર્દષ્ટિએ આત્મા કર્મ–જડની સાથે સંબંધવાળો છે પણ અંતર્દષ્ટિની સંપૂર્ણ હદે આત્મા, કર્મ-જડની સાથે સંબંધવાળે નથી જ. કર્મ અને આત્મા એ બંને ભિન્નભિન્ન છે, તેમ તેઓના સ્વભાવ પણ કેવળ ભિન્નભિન્ન જ છે.
તે બંને પિતાના સ્વભાવમાં સ્થિત છે. એ બંનેને વાસ્તવ કોઈ પણ પ્રકારને સંબંધ નથી. આત્મા જાતે શુદ્ધચેતન્ય જ્ઞાનઘન, નિર્વિશેષ, દેશકાલ વસ્તુ પરિચ્છેદ રહિત, સર્વજ્ઞ, અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વીર્યમય છે. કર્મો, જડ અને પારિણમિક છે; તેમાં ફેરફાર--રૂપાંતર થાય છે, તે વિણસે છે, મળે છે. પણ આત્માને તે અખંડ જ્ઞાનમય –ઉપયોગ સ્વભાવ છે. એ જ્ઞાનઘન શુદ્ધ ચૈતન્ય તે હું છું, મારે કોઈ પણ સાથે સંબંધ જે નથી એવો અભ્યાસ અને કર્મ તરફ તથા કર્મના પરિણામ રૂપ જગત તરફ વૈરાગ્યની ભાવના એ બંને દ્વારા-અભ્યાસ અને વૈરાગ્યદ્વારા, ભારે કર્મ–જડની સાથે સંબંધ નથી એમ પ્રત્યક્ષ અનુભવ થશે. એ નથી સમજાયું ત્યાં સુધી જ પિતે એટલે મનરૂ૫ આત્મા કર્માનુસાર સુખ દુઃખ ભોગવે છે; તેથી ત્યાં સુધી તે અજ્ઞાનના જવાબદાર પણ પિતે એટલે મનરૂપ આત્મા છે. જ્યારે મનરૂપ આત્મા, શુદ્ધ ચૈતન્યમાં સર્વથા વિલીન થઈ જશે ત્યારે જ તે અજ્ઞાનની જવાબદારીમાંથી મુક્ત થશે, એટલું જ નહિ પણ, હું અનાદિ અનંત છું–મારે કર્મ સાથે સંબંધ હતાજ કયાં?–અજ્ઞાન હતું જ ક્યાં?–એ દઢ નિશ્ચયઅનુભવ થશે એટલે ત્યાં તેની જોખમદારી સંભવે જ કયાંથી? અભ્યાસ દ્વારા એ અપૂર્વ અનુભવ થશે; પણ જ્યાં સુધી તે અજ્ઞાનમય છે ત્યાં સુધી તે જવાબદાર છે.
જ્ઞાની પુરૂષોને ઇતર કશું છેજ નહિ; માટેજ જ્ઞાનીઓને દુઃખ કે પીડા જેવું કશું નથી. ભગવાન સૂત્રકારે પણ જ્ઞાની સિદ્ધિ પુરૂષોને—કમ સંબંધ રહિત આત્માને “તા સિદ્ધા મહા માજ” મહાભાગ એટલે મહાસુખી-ઉત્કૃષ્ટ સંતોષી––ઉત્કૃષ્ટ શાંત, પરમજ્ઞાની, સર્વોત્કૃષ્ટ ગુણયુક્ત કહેલ છે.
શુદ્ધતત્ત્વ તે શુદ્ધચેતન્ય છે, અને આપણે છીએ એ હું હું કરનાર પદાર્થ તે મનરૂપ આત્મા છે. મનરૂ૫ આત્મા જ બુદ્ધિ વગેરે ઉપર અસર કરી દુઃખી થાય છે. શરીરાદિની અસર મન ઉપર થાય છે, તેથી મનરૂપ આત્મામાં પણ દુઃખ પ્રતીત થાય છે. વાસ્તવ શુદ્ધ ચૈતન્યઘન આત્મામાં દુઃખાદિ કશું છે જ નહિ. તે જ સત્ય સ્વરૂપ છે. તે જ ત્રિકાલાતીત ગુણાતીત-કર્માતીત–શબ્દાતીત છે. તે ચેતન્યસ્વરૂપ અનાદિ કાળથી પિતાના સ્વરૂપે સ્થિત છે, સંતોષમય છે – સર્વોત્કૃષ્ટ સતિષમય છે, પરમાનંદમય છે, અને પરમશાંત છે. મન,
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૨૪
જૈન કોન્ફરન્સ હૈર©. બુદ્ધિ અને શરીરાદિ સંબંધવાળાં હોઈ એક બીજાને પ્રત્યાઘાત કરી શકે છે, પણ તેમાંથી કોઈ શુદ્ધાત્માને પ્રત્યાઘાત કરી શકે નહિ. ભગવાન સૂત્રકાર પણ ઉપદેશ છે કે “તરથિ વિજાતિ મોતિતાથ દતા–તકે તેને પહોંચતા નથી અને મતિ તેને ગ્રહણ કરી શકતી નથી. જ્યારે આવું છે ત્યારે તે, તેને એટલે આત્માને પ્રત્યાઘાત શી રીતે કરી શકે ? આત્માનો તે પ્રત્યાઘાત કરવાનો સ્વભાવ જ નથી. આત્મા તે કેવલ આનંદમય જ છે.
જેઓની પૂર્વ કમાઈ બળવાન છે, જેમને સત્સંગની પ્રબળતા છે, જેમની સમજણ શક્તિ પ્રબળ છે, ગ્રાહકશકિત પ્રબળ છે, જેઓ મહાભકિક છે, જેઓને અભ્યાસ અને વૈરાગ્ય પણ પ્રબળ છે, તેઓને સહજ રીતે અનુભવ થઈ શકે છે કે, આત્મા-શુદ્ધાતમાં કમેની સાથે સંબંધવાળો નથી અને કશું દુ:ખ કે પીડા પણ નથી; કેવલ સુખ, સુખ ને સુખ તથા આનંદ, આનંદ અને આનંદ જ છે. તેવા આનંદી પુરૂષોને શતશઃ ધન્યવાદ ઘટે છે. તેવા આનંદી પુરૂષો જ ઈશ્વરરૂપ છે, તેવા આનંદી પુરૂષો જ અર્ચનીય, વંદનીય, પૂજનીય છે.
'ગોકુલભાઈ નાનજીભાઈ ગાંધી.
શ્રી હિન્દુસ્તાનના સકળ ન સંધને અપીલ.
देरासरना ट्रस्टीओने नम्र सूचना.
દરેક ગામોના દેરાસરોમાં તપાસ કરીશું તે સાધારણ ખાતામાં ગૂંટ હશે. કોઈ એવું ગામ ભાગ્યેજ જોવામાં આવશે કે જ્યાં સાધારણ ખાતું સારા પાયા ઉપર હશે. આનું કારણ ફકત આપણું શ્રાવક ભાઈઓની બીનકાળજી ને ગેરવ્યવસ્થા જ છે. સાધારણ ખાતામાં ત્રટાને લઈ દેરાસરમાં મુનીમ કે ગોઠી તરીકે શ્રાવક રહી શકે નહીં, આથી જ્યાં જોઈશું ત્યાં શ્રાવક સિવાય અન્ય કોમના મુનીમ કે ગઠી રાખવામાં આવે છે; પણ જેવું કામ શ્રાવકે મુનીમ કે ગેડી તરીકે રહી કાળજીથી તથા અશાતના ટાળી કરશે તેવું બીજા નહીં જ કરી શકે.
શ્રાવકને સાધારણ ખાતાને પગાર લઈ દેરાસરમાં નોકરી કરવાને કાંઈ પણ જાતનો બાધ નથી. કેટલાક શ્રાવકના મનને એમ શંકા થાય છે કે, શ્રાવકને દેરાસરની નોકરી કરવી ને પગાર ખાવો તે ઠીક નહીં. પણ જે વિદ્વાન મુનિ મહારાજાઓને પુછશો તે તેઓ સત્ય વાત કહેશે કે, સાધારણ ખાતાને પગાર લઈ શ્રાવકોને દેરાસરની નોકરી કરવામાં બાધ નથી. માટે જ્યાં સુધી ગઠી કે મુનીમ તરીકે શ્રાવકે જ મળે ત્યાં સુધી બીજાને રાખવા જોઈતા નથી. કારણ કે શ્રાવકો પોતાના ધર્મની લાગણીથી જ કામ કરશે અને વળી અશાતના ટાળીને કરશે; વળી શું કરવાથી સાધારણું ખાતું સારા પાયા ઉપર આવે તેને માટે તે પુરતું લક્ષ આપશે,
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી હિંદુસ્તાનના સકળ જૈન સંઘને અપીલ.
૨૨૫
સાધારણ ખાતા માટે દરેક શહેરોમાં જચે પ્રમાણે ધારા બાંધી લાગે નાંખવામાં આવે તે શ્રાવકને જણાય નહીં ને સાધારણ ખાતું સારા પાયા ઉપર આવે – ૧ શ્રાવકના ઘર દીઠ (ચુલા દીઠ) બાર મહીને જ્યાં જે ચાલી શકે તે પ્રમાણે રૂ. ૦૧
કે બે કે રૂ. ૧ જેટલો સાધારણ લાગો નાંખવો, જે દરેક ગામવાળાએ પોતાના
ગામના દેરાસરમાં આપો. ૨ દીકરાનું સગપણ કરતાં સાધારણ લાગે ઉપર પ્રમાણે જેવો ચાલી શકે તે પ્રમાણે
દીકરાને બાપ આપે. ૩ લગ્ન પ્રસંગે દીકરાનો બાપ જે ગામમાં દીકરે પરણાવવા જાય ત્યાં (ચેરીને લાગે)
સાધારણ ખાતે કેટલેક ઠેકાણે લેવાય છે તે પ્રમાણે રૂ. ૩ થી ૫ સુધી જ્યાં જે
ચાલી શકે તે પ્રમાણે આપે. ૪ પહેલું આણું દીકરાને બાપ વળાવે ત્યારે દીકરાના બાપ પાસેથી સાધારણને
લગતાનો રૂ. ૧) લઈને સાધારણમાં આપે. ૫ મરણ પછવાડે કારજ ન કરવું એવો કેટલેક ઠેકાણે ધારે છે ને કેટલેક ઠેકાણે હજી
કરે છે; તે કારજ કરે ત્યાં કારજ ઉપર અમુક સાધારણને લાગે નાંખો ને કારજ ન કરે તે ધણીના નામથી શુભ ખાતે અમુક રકમ આપે તેમ તેણે સાધારણમાં
કાંઈક આપવું જોઈએ. ૧. વેપાર ઉપર અમુક સાધારણને લાગે નાંખવો જોઈએ. ( રૂ. ઉપર સે મણે અમુક
રકમ ચાલી શકે તે પ્રમાણે; અનાજ વગેરેની ગુણી ઉપર:એક પઈ સુધી પણ લાગે નાંખવો જોઈએ. )
ઉપર પ્રમાણે સાધારણ ખાતા માટે લાગે કઈ કઈ ગામમાં છે ને ઘણે ઠેકાણે નથી; તે જ્યાં ન હોય ત્યાંના શેકીઆઓ એકઠા મળીને ધારે બાંધવો જોઈએ અને બાર બાર મહીને ચીવટ રાખી ઉધરાણી એકઠી કરવી જોઈએ. આ સિવાય દેરાસરના ચાલતા વહીવટમાં ને ઉપજમાં સાધારણ ખાતાને અમુક ભાગ નાંખવો જોઈએ, કે જે ભાગ નાંખવો:વ્યાજબી જેવો જ છે ને સંધ મળી ઠરાવે કરે તેને માટે કોઈ જાતને બાધ નથી.
પૂજા તથા નાત્રની જે ઉપજ આવે છે તેમાં તેને અંગે લાગતું ખર્ચ તે ખાતે મંડાય છે તે બાદ કરતાં જે રૂપીઆ વધે તેના ચાર ભાગ પાડવા જોઈએ તેની વિગતઃ
૧ સાધારણ ખાતાનો ચોથો ભાગ. ૧ કેસર-સુખડના વપરાસ ખાતાને ચેાથો ભાગ.
૨ ઉપજ ખાતાને ( ભંડાર ખાતાને જમે ) અડધો અડધ. ઉપર પ્રમાણે ભાગ પાડી દરેક ખાતે જમે લેવું. મોટી પૂજા ભણાવાય છે તથા સ્નાત્ર ભણાવાય છે તેને અંગે સાધારણ તથા કેસર-સુખડનું ખર્ચ છે તે તેની ઉપજમાં તેને અંગે લાગતું ખર્ચ બાદ કરતાં વધારાના રૂપિયામાં ઉપર પ્રમાણે ભાગ પાડવાનો સંધ ઠરાવ કરે તો થઈ શકે. ઉપર પ્રમાણે ધારો કેઈક ગામમાં છે પણ ખરે અને તે ઉત્તમ શ્રાવકના જ હાથથી થયેલ છે,
Page #84
--------------------------------------------------------------------------
________________
૨૨૬
જેન કૅનરન્સ હેરલ્ડ.
દરેક દેરાસરમાં રૂપિયા વ્યાજે આપવાને ધારો છે, તો તેનું વ્યાજ આવે તે પ્રથમ વ્યાજ ખાતે જમે કરવું ને તે બાર મહિનામાં જે વ્યાજની રકમ થાય તેમાં સાધારણ ખાતાને ચોથો ભાગ કાઢી બાકી ઉપજ ખાતે જમે કરો. સાધારણ ખાતે ચોથો ભાગ લેવાનું કારણ કે પ્રથમ તે જે નામું માંડવાના ચેપડા બંધાય તે સાધારણ ખાતે માંડી લેવા ને તેના વહીવટ કરનારા મુનિમ વગેરેને પગાર પણ સાધારણ ખાતે મંડાય. તે તે બદલ વ્યાજની ઉપજમાંથી ચેાથો ભાગ સાધારણ ખાતે જમે કરવાને સંધ ઠરાવ કરે તો થઈ શકે. મુંબઈમાં પણ પર્યુષણમાં સ્વપ્નની ધીની ઉપજ ઘણી સારી થાય છે. કોઈ દેરાસરમાં આ ઉપજ સાધારણ ખાતે જમે લીધેલી છે; તે દરેક ઠેકાણે સ્વપ્નમાં ધીની ઉપજ સાધારણ ખાતે જમે લેવી એમ સંઘ મળી ઠરાવ કરે તે થઈ શકે.
ઉપર પ્રમાણે સાધારણ ખાતા માટે લાગો તથા દેરાસરના વહીવટમાં આવતી ઉપજમાં ભાગ વગેરે નાખી પુરતું ધ્યાન આપવામાં આવે તો સાધારણ ખાતું સારા પાયા ઉપર આવી જાય ને દરેક ઠેકાણે મુનિમ તથા ગેડી માટે સારા આચરણવાળા શ્રાવકોને રાખી શકાય. વળી દરેક દેરાસરમાં અગરબતી તથા કેસર વગેરેનું વેચાણ થાય છે, તે દેરાસરમાં વપરાતી જણસનું લીસ્ટ રાખી એકંદર મહીને મહીને જે વપરાણું હોય તે કેસર સુખડના વપરાસખાતે માંડી દરેક દરેક જુદે જુદે ખાતે જમે થાય. ને વેચાણ થાય તે પણ દરેકનું જુદું જુદું ખાતું હોય તેમાં જમે થાય, જેથી બાર મહીને દરેક ખાતાનો મેળ કાઢી શકાય ને દરેક ખાતામાં શું વટાવ થયો તે પણ નીકળી શકે; ને તે વટાવ થાય તે સાધારણુ ખાતે જમે લઈ શકાય. કારણકે તે એક જાતને વેપાર છે ને તે સાધારણના પગારદારે કરે છે.
શ્રાવક ભાઈઓ ચીવટ રાખશે તે સાધારણ ખાતું સારા પાયાપર આવશે ને સાધારણ ખાતાને વધારો હશે તે બીજા સારા કામમાં વાપરવો હશે તે વાપરી શકાશે, પણ બીજા ખાતામાંથી સાધારણ ખાતે વાપરી શકાશે નહીં. સંધ મળી ઉપર પ્રમાણે ઠરાવ કરે તે થઈ શકે.
શ્રીસંઘને દાસ, પારેખ ત્રિભવન મલકચંદ.
લેખકોને નિમંત્રણ.
जैनो अने जैन धर्म विषये केवां लखाणोनी जरुर छ ?
આવતા પવિત્ર પર્યુષણમાં અમે એવી પ્રભાવના કરવા માગીએ છીએ કે જેથી જ્ઞાન સાથે કર્તવ્ય દિશા પ્રાપ્ત થાય. આ માસિકનો ખાસ અંક કે જેને પર્યષણ અંક નામ એગ્ય રીતે આપ્યું છે તેમાં જેન તેમજ જૈનેતર વિદ્વાનોને પોતાના વિદ્વત્તાભરેલાં સુરસ અને ઉપયોગી લેખ મોકલવા ખાસ આમંત્રણ કરેલું છે અને તેની
Page #85
--------------------------------------------------------------------------
________________
લેખકોને નિમંત્રણ.
२२७ સાથે દરેકને વિધવિધ વિષયો સૂચવ્યા છે. આ વિષેની ચુંટણી એવા પ્રકારની કરી છે કે તે પરથી જેન, જૈન સાહિત્ય અને જેનધર્મ માટે કેવા કેવા લેખોની જરૂર છે તે તુરત જણાઈ આવે. આથી અમે તે વિષયની સૂચિ ઉપયોગી ધારી, અહીં પ્રગટ કરીએ છીએ – ૧ જેને પ્રાચીન સાહિત્ય.
૨૬ પ્રાચીન જૈન મંદિરની શોધ ખોળ કેવી ૨ જેનેએ સાહિત્યમાં આપેલો ફાળે. રીતે કરવી અને તેને માટે સરકાર ૩ જૈન પ્રાચીન કાવ્યમાળાની યોજના.-તે સાથે શું ગોઠવણ કરી શકાય? કઈ રીતે સફલ થાય?
૨૭ જૈનોની વિવાહ પદ્ધતિ. ૪ જેનોની પ્રાચીન લેખ પદ્ધતિ.
૨૮ જૈન પ્રાકૃત સાહિત્ય. ૫ જેનોની અસલની નામું માંડવાની પદ્ધતિ. ૨૮ પ્રાકૃત ભાષા કેમ ખીલવી શકાય? ૬ શ્રીમદ્ સરકાર ગાયકવાડે જેન સાહિત્ય | ૩૦ પાણીની અષ્ટાધ્યાયી અને હેમચંદ્રની માટે કરેલા પ્રયાસ.
અષ્ટાધ્યાયીમાં અંતર. ૭ પાટણના ભંડાર.
31 Jain Archeology. ૮ જૈન પંચાંગ બનાવવા માટે સાધનો.
32 Hemchndra or Malli shen
as a logician. છે જેન સાહિત્યને વિકાસ કેમ થાય ?
33 Hemchndra or Malli shena - તે માટે જેનેએ શું કરવું જોઈએ? as a philosopher. ૧૦ જૈન નાટક.
34 Prakrit Language and Jain ૧૧ સ્વ. ડાહ્યાભાઈની નાટકલેખક તરીકેની Literature: સફલતા કેટલે અંશે થઈ છે?
35 Jain Logic. ૧૨ જૈન સંસ્કૃત નાટક.
૩૬ કુમારપાળ રાજન સમયની દેશસ્થિતિ. ૧૩ જેને સંસ્કૃત સાહિત્ય
૩૭ હેમચંદ્રસૂરિની સમગ્ર ગુજરાતની ધર્મ
ભાવનાપર અસર. ૧૪ જેન ન્યાય. ૧૫ જેન સાહિત્યના પ્રાચીન ગ્રંથો.
૩૮ જેનેએ ગુજરાતના ઇતિહાસમાં બજા
વેલી સેવા. ૧૬ જૈનોની ગુજરાતી પ્રાચીન ભાષાનું સ્વરૂપ.
૩૮ પાટણને ઇતિહાસ ૧૭ સ્વ. મણિલાલ નભુભાઈની જૈન સા
૪૦ બંગાલી ભાષામાં જૈનીય સાહિત્ય. હિત્ય પ્રત્યે સેવા.
૪૧ મરાઠી ભાષામાં જેનીય સાહિત્ય. ૧૮ સ્વ. હરિલાલ ધ્રુવની ગુ. ભાષા સેવા.
૪૨ મહાવીર સમયમાં સાધુઓની સ્થિતિ. ૧૪ પ્રાચીન ગુજરાતી ભાષા અને હાલની
૪૩ મહાવીર સમયમાં સંઘની વસ્તી. ભાષામાં વિશેષ અંતર છે કે નહિ?
૪૪ મહાવીર સમયના રાજાઓની ઐતિ૨૦ સારસ્વતીચંદ્રમાં જૈન સંબંધે ઉલ્લેખ. હાસિક તપાસ. ૨૧ જૈન સ્તોત્ર.
૪૫ મહાવીર ચરિત્ર પરથી ઉદ્ભવતે બોધ. ૨૨ શ્રીમદ્દ શંકરાચાર્ય અને જેનો. 46 Mahavir as a preacher. ૨૩ જૈન યોગ.
47 Mahavir as a philosopher. ૨૪ જૈન જ્યોતિષ
48. Mahavir as a student.
49 Mahavir as a propounder ૨૫ જૈન શિલાલેખો; કઇ રીતે શિલાલેખ |
of religion. વાંચી શકાય અને તેને સંગ્રહ શી રીતે | 50 Comparision between Ma થઈ શકે ?
havir and Buddha.
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૨૮
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. ૫૧ જૈન ધર્મની પ્રાચીનતા.
૮૨ જેનોમાં કેલવણી કેમ વધે ? પર જેને અને જાતિભેદ,
૮૩ જૈન પાઠશાળાઓનું બંધારણતેને વ્ય૫૩ જૈનમાં પ્રાયશ્ચિત.
વહારૂ કેમ બનાવાય ? ૫૪ જેન કથા સાહિત્ય.
૮૪ જીવદયાપ્રસારની સરસ રીત. ૫૫ જેન સૂત્રે પ્રકટ કરવાની યોજના.
૮૫ શું રેશમ અને મોતી જેનોને કપ્ય છે? પદ પ્રાકૃત ભાષાને પુનરૂદ્ધાર
૮૬ વીરપ્રભુનાં બાલકે. ૫૭ જેને અને શબ્દકોશ,
૮૭ ધર્મગ. ૫૮ જેના ગુજરાતી સાહિત્યથી વર્તમાન ૮૮ જૈન ધાર્મિક શિક્ષણ સરકારી શાળામાં
વ્યવહારૂ કેમ બને ? સાહિત્ય પર પડતો પ્રકાશ. પટ જેનેએ ગુજરાત વર્નાક્યુલર સોસા
૮૮ હાલના સાધુઓની સુધારણા
હ૦ જૈન સાધુઓ કેટલી કેટલી રીતે શ્રાવઈટીમાં ભજવેલો ભાગ.
કને ઉપયોગી-ઉપકારી થઈ શકે? ૬૦ જેને પ્રત્યેનો પૂર્વકાલિક તિરસ્કાર શેને
૪૧ હાલના વિચારકોએ કઈ શ્રેણીએ જવા આભારી હતો?
જેવું છે? ૬૧ જૈન કવિએ.
હર હાલની સ્થિતિ આપણને ક્યાં લઈ જશે? દર વીરપુત્રે ક્યારે બની શકીએ?
૯૩ જૈનોમાં ગુણાનુરાગ દષ્ટિ કઈ રીતે વધે? ૬૩ જૈનને હમણાં શેની જરૂર છે?
९४ उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ૬૪ ગૃહસ્થની દિનચર્યા.
९५ महाजनो येन गतः स पंथाः ૬૫ કર્મયોગી વીર કેણિ?
९६ कर्मण्येवाधिकारस्ते. ૬૬ ખરે જૈન કોને કહેવો?
૨૭ જૈનોને ભક્તિગ. ૧૭ જેને આગળ કેમ વધે?
૪૮ કુટુંબ ભાવના. ૬૮ જેનેનું પરાવર્તન
99 Duties of Educated Jains. ફ૮ જૈન દીક્ષા બીજા કરતાં કઈ રીતે ચઢે છે? | 100 Are educated Jains truly ૭૦ ખરા સમાજસેવક કેમ બની શકીએ? | religious ? ૭૧ જેનો અને વ્યાપાર
101 Social Status of Jains in
India. ઉરે જેનોની પ્રાચીન અને હાલની વ્યા
102 How Jains can take their પાર કળા.
legal share in politics. ૭૩ ઝવેરાતને વ્યાપાર.
103 Social organism; how to im. ૭૪ જેની સ્થિતિ સુધારો.
prove it. ઉપ પ્રાચીન વ્યાપાર પદ્ધતિ.
104 Social reform among Jains. ૭૬ વૈશ્ય અને અન્ય વર્ણ સાથે સંબંધ. ૧૦૫ સમાજના નાયકે કેવા હોવા જોઈએ? - ૭૭ જૈન ટ્રેનિંગ કોલેજ કેવી હેવી જે- ૧૦૬ હાલના આગેવાનોની ફરજ.
૧૦૭ ઉપદેશકના ગુણે. ૭૮ જૈનોની વર્તમાન જાગૃતિ.
108 A Bird's-eye-view of the ૭૪ જેનોની ઘટતી વસ્તીનાં કારણ અને
present state of Jains in
the light of a non-Jain. તેને ઉપાય.
109 Co-operation of wealthy and ૮૦ જેનોનું ભવિષ્ય.
educated Jains. ૮૧ જૈનોની પ્રાચીન–અર્વાચિન સંસ્થાઓ. | 110 Jain litigation.
ઈએ ?
Page #87
--------------------------------------------------------------------------
________________
** * * * * ૧AAAAAA*
*
લેખકોને નિમંત્રણું.
૨૨૮ 111 Means of unification of Jains; ૧૩૭ ઓસવાલ પિરવાડ વગેરેની ઉત્પત્તિ. common Jainism.
૧૩૮ મહાવીર સમયના ત્રણ પાખંડીઓ. ૧૧ર સ્ત્રીઓ ગૃહને સુંદર અને સ્વચ્છ કેમ | ૧૩૮ મહાવીરને કાલ નિર્ણય કરતાં રહેતી બનાવી શકે ?
| મુશ્કેલીઓ. ૧૧૩ જૈન એ સ્ત્રીઓમાં જ્ઞાનપ્રસાર માટે શું ૧૪૦ સ્વ. વીરચંદ ગાંધીનું જીવન અને કાર્ય. કરવું જોઈએ ?
૧૪૧ રાજન કુમારપાળ અને ગુજરાત. ૧૧૪ આદર્શ સૌભાગ્યવતી.
૧૪૨ ચિદાનંદજીને ઈતિહાસ અને યોગ૧૧૫ સમાજસેવિકા.
નિષ્ઠતા. ૧૧૬ ઘર બેઠાં સેવિકા કેમ થઈ શકાય ? ૧૪૩ જૈન ઐતિહાસિક રાજાઓ અને પુરૂષો. ૧૧૭ સ્ત્રીઓને સ્વતંત્રતા કેવી અને કેટલી | ૧૪૪ જૈનોએ ગુજરાતના ઇતિહાસમાં બજાઆપવી ?
વેલી સેવા. ૧૧૮ સ્ત્રીઓ માટે કસરત.
૧૪૫ જૈન મંત્રીઓ-પ્રધાને. ૧૧૮ પવિત્ર વૈધવ્ય જીવન.
૧૪૬ જૈન ઐતિહાસિક સ્ત્રીઓ. ૧૨ જૈન સ્ત્રીઓની સ્થિતિ–તે સુધારવાના ૧૪૭ વ્યાવહારિક શિક્ષણમાં ધાર્મિક શિક્ષણ ઉપાય.
કેટલે અંશે આવશ્યક છે? ૧૨૧ જૈન સ્ત્રી સંસ્થાઓ.
૧૪૮ પ્રતિક્રમણનું શિક્ષણ કેટલા વર્ષનાં વિ- ૧૨૨ સ્ત્રીઓનું દૈનિક કાર્ય.
ધાર્થીને આપવું એગ્ય છે અને તે ૧૨૩ સ્ત્રીઓના ચાલુ રોગ અને ઉપાય.
સંગીનરૂપમાં કેમ આપી શકાય ? ૧૨૪ સતી થવાનો રિવાજ શું પસંદ કરવા ! ૧૪ જૈન વાંચનમાળા કેવી હોવી જોઈએ? લાયક હતો ?
૧૫૦ ભાષા સાહિત્યથી દેશની ઉન્નતિ. ૧૨૫ બાળક માટે સાહિત્ય.
૧૫૧ ધર્મજીવન. ૧૨૬ દુકાળ વખતે હેરની સેવા કેમ કરી
१५२ धर्मस्य तत्त्वं निहितं गुहायां. શકાય ?
૧૫૩ જૈન ધર્મનું રહસ્ય(Mysticism.) ૧૨૭ કૂતરાંની વિશ્વવ્યવસ્થામાં જરૂર. ૧૫૪ સ્યાદ્વાદ. ૧૨૮ જૈન તીર્થો; તેનું સંરક્ષણ; તે સંબંધી | ૧૫૫ મિથ્યાત્વનું સ્વરૂપ. ઉઠતા હક માટે સમાધાન.
૧૫૬ પ્રમાણુ રહસ્ય. ૧૨૪ આનંદઘનજીની અધ્યાત્મદશા. ૧૫૭ નય બોધ. ૧૩૦આનંદઘનજી અને યશોવિજયજીની તુલના. | ૧૫૮ નિક્ષેપ જ્ઞાન. ૧૩૧ યશોવિજ્યજી અને જન ન્યાય. ૧૫૮ પ્રમાણ અને નયને સંબંધ. ૧૩ર માનતુંગરિ.
૧૬૦ સપ્તભંગી. ૧૩૩ જન પ્રભાવક.
૧૬૧ કર્મ મિમાંસા. ૧૩૪ રાજસુર અને આનંદસૂર-પક્ષ શા કા. ૧૬ર મોહનીય કર્મ. રણથી પડ્યા ?
૧૬૩ લેસ્યાનું સ્વરૂપ ( વિસ્તારથી.) ૧૩૫ આનંદવિમલ સુરિન ક્રિયેદ્ધિાર કેવા | ૧૬૪ કાલ વિવરણ. પ્રકારનો હતો?
૧૬૫ ચૌદ ગુણસ્થાન સમજવા માટે પ્રસ્તાવ ૧૩ મલ્લધારીને અર્થ, અને થારાપદ્રીય ૧૬૬ જૈનમાં ચંદ્રકાંત જેવા પુસ્તક રચવા વગેરે ૮૪ ગાની હકીકત.
માટેની યોજના-સંકળાદિ.
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૩૦
જૈન કૅન્ફરન્સ હૈર. ૧૬૭ મિથ્યાત્વનું સ્વરૂપ.
૧૮૪ જૈન સિદ્ધાંત અને આરેગ્યશાસ્ત્ર. ૧૬૮ શું અન્યધર્મીઓ મિથ્યાત્વી છે? | ૧૮૫ “સાયન્સ” દષ્ટિએ જૈનધર્મ. ૧૬૮ જૈન દર્શન અને વેદાંત દર્શનની તુલના. | 196 Theosophy in Jainism. ૧૭૦ જૈન અને બૌદ્ધ દર્શનમાં રહેલ સમા- 197 Jainism as a practical નતા અને ભિન્નત્વ.
religion. ૧૭૧ જેના બાદ્ધ અને વેદાંતની એકવાક્યતા. | 108 Jain theory of Universe ૧૭૨ જેનેનું અન્ય દર્શનમાં સ્થાન.
tested by science. ૧૭૩ ઔદારિક આદિ પાંચ શરીરનું સ્પષ્ટીકરણ ૧૦ અછ દષ્ટિ. ૧૭૪ વગણનું સ્વરૂપ.
૨૦૦ આત્મતત્ત્વ. ૧૭પ પકારક.
૨૦૧ જૈન શિલ્પવિધા. ૧૭૬ પંચ સમવાય.
૨૦૨ સાયન્સને લગતી બાબતે જૈન શાસ્ત્રોમાં ૧૭૭ યથાખ્યાતાદિ ત્રણ કરણનું સ્વરૂ૫.
ક્યાં ક્યાં અને કેવા રૂપમાં મળી આવે છે? ૧૭૮ નિશ્ચયધર્મ.
૨૦૩ ભક્તિયોગ જૈન દષ્ટિએ. ૧૭. શુદ્ધ માર્ગનું સ્વરૂ૫.
૨૦૪ જૈનગશાસ્ત્ર; એ જ્ઞાન ખરા સ્વરૂપમાં ૧૮૦ સમ્યકત્વનું શુદ્ધ લક્ષણ. ૧૮૧ જીવની નિગોદથી તે મનુષ્ય સુધીની ઉ
કેળવવાનાં સાધનો; એક વર્ગ (Class)
એ બનાવી શકાય ખરો ? કાંતિ અને તેમાં યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણનું પૂર્ણ સ્વરૂપ.
૨૦૫ “Sons of India” જેવો વ૧૮૨ વનસ્પતિમાં સાયન્સ દષ્ટિએ જ્ઞાનતંતુઓ. લંકીઅર વર્ગ જૈન સંધ અને જેના ૧૮૩ વિશ્વવિષે મિલનો સિદ્ધાંત.
જ્ઞાતિઓના ઉદ્ધાર અને સેવા માટે બની ૧૮૪ વિશ્વવ્યવસ્થા સંબંધે જૈનનિર્ણય.
શકે એ સંભવ છે? એક યેજના ૧૮૫ જડ અને ચૈતન્યનો સંબંધ.
સૂચવો. ૧૮૬ એક જલબિંદુનું પરિક્રમણ ૨૦૬ જૈન શાસ્ત્રોના ભાષાંતર માટે સર્વોપ૧૮૭ પ્રાર્થનાનું રહસ્ય(Psychologically) યોગી અને વ્યવહારૂજના. ૧૮૮ માનસ શાસ્ત્ર અને ધર્મ. ' ૨૦૭ ત્રણે જૈન ફીરકાને ઉચ્ચ ચારિત્ર, ક. ૧૮૮ અજ્ઞાન પરિસહ.
ર્તવ્યપરાયણતા, પ્રગતિસૂચક વિચારો ૧૮૦ સમ્યકત્વ પરિસહ.
અને ખબરો આપે એવું એક સાપ્તા૧૮૧ જૈનધર્મ અને ફ્રેંચ ડા. ગરિને. હિક પત્ર લેવાની જરૂર; એ પત્ર કેવા. ૧૮ર ધર્મનું વ્યાવહારિક સ્વરૂપ.
પાયા ઉપર ચલાવવું જોઈએ? સાધનો 198 Is electricity a matter ?
અને કર્તવ્યસીમા.
ઉપર સૂચવેલા ૨૦૭ વિષે છુટથી ચર્ચવા ગ્ય છે, વિદ્વાન મુનિરાજે, વ્યવહારકુશળ જૈન અગ્રેસરે તેમજ વિદ્વાનો અને જેનશાસ્ત્રના અભ્યાસીઓએ આ વિશેનું લીસ્ટ કાળજીપૂર્વક વાંચી જઈને પિતાના અનુભવ કે અભ્યાસને લગતા વિષયો ઉપાડી લઈને ઉપર બીજા અનુભવીઓ તથા ગ્રંથોમાંથી વધુ પ્રકાશ મેળવી હેરોલ્હીના ખાસ અંક માટે લેખો લખી મોકલવા કૃપા કરવી; એટલું જ નહિ પણ ખાસ અંક બહાર પડયા પછી પણ આ વિષય ઉપર જૈન ધર્મમાં તેમ જ જાહેર પિપરોમાં અને અલાયદાં પુસ્તક રૂપે આ વિષયો ચર્ચવા અમારી આગ્રહપૂર્વક નમ્ર અરજ છે. –અધિપતિ, ‘ હૈ”
Page #89
--------------------------------------------------------------------------
________________
સ્વીકાર અને સમાચના.
૨૩૧
સ્વીકાર અને સમાલોચના.
કચ્છી વીસા ઓસવાળ (દેરાવાસી) જૈન પાઠશાળા -મુંબઈ ૮ મે વાર્ષિક રિપોર્ટ આ જૈન પાઠશાળા મુંબઈમાં જીવતી અને જાગતી ચાલે છે તે જાણી આનંદ થાય છે. આપણી ઘણી જૈન પાઠશાળાઓ માંડમાંડ નભતી વખતે સૂઈ જતી, વળી પગભર થતી, અને પાછી મૃત થતી જોવામાં આવે છે, તેમજ કેટલીકમાં સારી રીતે શિક્ષણ અપાતું નથી, વળી કેટલીક સારી રીતે શિક્ષણ આપતી હોય તે તેને માટે સ્થાનિક ગૃહસ્થો તરફથી કે કોઈ સખી ગૃહસ્થ કે સંસ્થા તરફથી પોષણ મળતું નથી. આમ અનેક અનેક કારણોને લઈને જૈનશાળાઓથી મળતા ધાર્મિક શિક્ષણને પ્રસાર ઉગતી પ્રજામાં થઈ શકતો નથી આ જાણી અમોને અત્યંત ખેદ થાય છે. આની અપેક્ષાએ જ્યારે અમુક સંસ્થાઓ જાગતી જવતી જોવામાં આવે ત્યારે આનંદ કેમ ન થાય ? અવશ્ય થાય જ.
આ પાઠશાળામાં ધાર્મિક સાથે વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવે છે. દરેક શિક્ષણ ક્રમ ઘણો માર્ગદર્શક, સરલ, અને પદ્ધતિપુર:સર રાખેલ છે તેને માટે તેના કાર્યવાહી અને નિયંતાઓને ધન્યવાદ ઘટે છે. સેક્રેટરી રા. રા. નાનચંદ માણેકચંદ મહેતાના પરિશ્રમને પરિણામે વ્યવસ્થા બહુ સારી રખાઈ છે તેથી તેને ઉપકાર આ સંસ્થાએ સ્વીકારવાનો છે. અમે આમાં રાખેલ શિક્ષણક્રમ દરેક પાઠશાળાને જોવા વિચારવાની ભલામણ કરીએ છીએ અને આની ઉન્નતિ શિક્ષણમાં વધુ થાય એ ઈચ્છીએ છીએ, જેમાં જ્ઞાનના પ્રસાર સાથે જ જેન કેમની ઉન્નતિ છે અને તેમાં રહેલ કુસંપ, સહિષ્ણુતા, અધેર્ય અંધતા, એ સર્વનો નાશ છે. તો Deeper and deeper let us roll, In the mines of knowledge. જ્ઞાનના ભંડારોમાં જેમ ઉડા ને ઉંડા જવાય તેમ ચાલો આપણે બધા વિહરીએ.
રે વિનવા પુ. ૫. અં. ૨ મે. ૧૮૧૩. પૃ. ૪૦ આ નામનું દિગંબરીય માસિક મરાઠી ભાષામાં રા. આર. આર. બોરડે, વકીલના તંત્રીપદ નીચે નીકળે છે અને તેના પ્રસિદ્ધકર્તા કૃષ્ણાજી રામચંદ્ર લાટકરગામ ની વાણી છે દરેક ભાષામાં જેનધર્મની ઉપયોગિતા, અને તેમાં રહેલું રહસ્ય સમજાવવા માટે, તેમ જ તે તે ભાષા બોલતા જૈન ધર્માવલં. બીઓના બેધ માટે જેનપત્રની ઘણી જ જરૂર છે, અને આવી જરૂર દિગંબર બંધુઓ પીછાની શક્યા છે જાણીઘણો આનંદ થાય છે અને તેની જરૂર કવેતાંબર બંધુઓ પીછાનશે એમ અમે આશા રાખીએ છીએ. દિગંબર બંધુઓનાં ત્રણ માસિક પત્રો જાણ્યામાં છે. જેના હિતેષી. હિંદી ભાષામાં કે જે વિદ્વાન બંધુ નથુરામ પ્રેમી સંપાદિત કરે છે. તે મુંબઈથી નીકળે છે. ૨. આ પત્ર મરાઠીમાં, ૩ દિગંબર જૈન ગુજરાતીમાં સુરતથી નીકળે છે.
આ પત્રમાં વિશેષ સારા અને ઉપયોગી લે લાવવાની જરૂર છે. મરાઠીમાં રા. તાત્યા પાંગળે સારા લેખક છે અને તેવા બીજા સારા લેખકોને વિનતિ કરી તેમના તરફથી આવતા લેખો પ્રસિદ્ધ કરવામાં આવે તો આ માસિક આથી ઘણું વધુ દીપી શકે તેમ છે, એકંદરે આમાં આવતા લેખ સાદી અને સરલ ભાષામાં લખાયેલા છે, અને તેથી
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ.
જનસમાજને ઠીક વાંચન પૂરું પાડે છે. આનું પાંચમું વર્ષ ચાલે છે હમણું વળી એકાદ બે ચિત્ર પણ આપવામાં આવે છે. મરાઠીભાષા બોલનારામાં આ માસિક વધુ ફેલાશે અને વંચાશે એવું ઈચ્છીએ છીએ.
જિનાચાર વિધિ (લેખક આર. આર. બેવડે. વકીલ મૂર્તિ જાપુર. પ્રસિદ્ધકર્તા કૃષ્ણજી રામચંદ્ર લાટકર. નેપાણી. પૃ. ૧૪૬ કિ. રૂ. એક) આ પુસ્તક દિગંબર બંધુઓ માટે મરાઠીમાં લખાયું છે અને તેમાં સ્નાનપૂર્વે કરવાની વિધિ અને સ્નાન પછી કરવાની વિધિને સમાવેશ કરવામાં આવ્યો છે. લેખકે આ લખવામાં અનેક સમર્થ દિગંબર વિદ્વાનેનાં પુસ્તકોને આધાર લઈ ઘણે પરિશ્રમ સેવ્યો છે. વળી આમાં ભોજનવિધિ, પ્રાય શ્ચિત, સૂતક, રાત્રિભોજન ત્યાગ આદિ અનેક ઉપયોગી વિષે ચર્ચા છે, વિધિક્રિયાત્મક પુસ્તકની જરૂર છે એમ બંને નય સમજનાર મુક્તકઠે કબુલ કરશે. આજકાલ પ્રાચીન વિધિમાં રહેલ હેતુ, રહસ્ય ન સમજાતાં તે પ્રત્યે ગુણવિઘાતક તિરસ્કાર જોવામાં આવતો હેય તે આવા સાંપ્રદાયિક અને ઉત્તમ લેખકથી લખાયેલ પુસ્તક તે તિરસ્કાર દૂર કરી શકે તેમ છે એમાં કોઈ જાતને શક નથી. દરેક દિગબર શ્રાવક બંધુએ આ ગ્રંથ અવલોકવા યોગ્ય છે.
સનાતન જૈનધર્મ-(સં. શ્રીલાલ જૈન શાસ્ત્રી–પ્રકાશક ૫. પન્નાલાલ બાકલીવાળા જેનમંત્રી જેનધર્મ પ્રચારિણી સભા-કાશ. પૃષ્ઠ ૧૬ કિં. બે આને.) આ નાનું પાનીયું દિગંબર જૈનની ભેટ તરીકે મળ્યું છે. તેમા મોક્ષ માર્ગના ઉપાયભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગ્યારિત્ર એ ત્રણનું ટુંકામાં ટુંકુ સ્વરૂપ જણાવવાનો પ્રયત્ન કરેલ છે. આ વાંચવા જેવું છે. અમારા અધીનમત પ્રમાણે સમ્યગ્દર્શન એટલે શું, કેમ પ્રાપ્ત થઈ શકે? તેનાં લક્ષણ, ફલ, વગેરે એવો સરસ વિષય છે કે તેના પર આવા અનેક ચોપાનીયાં નીકળે; અને તેવાં ચેપાની કાઢવા એ વધારે ઉપગી નીવડશે. આ ચુનીલાલ જેન ગ્રંથમાલાને ૧ લો મણકે છે. આવા અનેક મણકા નીકળો એ ઇચ્છીએ છીએ, આવા મણકા વેતાંબર ભાઈઓમાં ક્યારે નીકળતા જોઈશું? જે કઈ નીકળે છે તે તે ખરાબ કાગળપર અને અસુંદર લખાણવાળા નીકળે છે. તો તેનું અનુકરણ વેતાંબર બંધુઓ કરશે.
ચરિત્રમાળા-(મુનિ માણેકકૃત. પૃ.૫૪, કિં દોઢ આને. પ્ર. જેનમિત્રમંડળમાંડળ) આમાં સ્વ. શ્રીમન મોહનલાલજી, પં. હર્ષમુનિ, મુનિ જયમુનિ, પદ્મમુનિ, રંગમુનિ, ભક્તિમુનિ, ક્ષમામુનિ, એ પિતાને ગુરૂપરંપરાના શિષ્યાદિનાં ટુંક વર્ણન છે. ચરિત્રની જે દષ્ટિ હોય તે દષ્ટિએ લખાયેલા નથી, છતાં તેમાંથી તારીખ, બનાવ, વગેરે જે જોઈએ તે બધા સરલ અને સાદી ભાષામાં આપેલ છે તેથી તે ઉપયોગી થઈ પડશે. આની સાથે ચાર પાંચ ઉપયોગી વિષય પણ આપવામાં આવ્યા છે. સદધ ચિંતામણિ અને ગુણમાલા કિં. આના-પૃ.૭૮ ) લેખક મુનિશ્રી માણેક પ્રક માણેકમાળા.(રોયલ સોલપેછે. કિ.૧ આની-૫-૪૮ ૬ એનમિત્રમંડળ-માંડળવિનુભવ અને દર્પણ શતક (0) કિ.લાઆને–પૃ.૧૦૦ " સકામ નિજારા અને નારીહિત શિક્ષિા કિં.૩ આના-પ્ર. ' (વિરમગામ). - મુનિશ્રી માણેક મુનિથી વાંચક વર્ગ અજાણ્યો નથી. તેઓ જૈન પત્રમાં દર અઠવાડીએ એક લેખ મોકલવાના અને તે આવવાને. આ દરેક લેખ એવી સાદી અને સમજી શકાય
Page #91
--------------------------------------------------------------------------
________________
* *
*
* *
*
*
સ્વીકાર અને સમાચા .
૨૩૩ તેવી ભાષામાં લખેલ હોય છે કે સામાન્ય જનસમૂહ તે વાંચી અવશ્ય કંઈને કંઈ લાભ મેળવી શકે. લોકભોગ્ય સાહિત્ય આપણે સૌએ ઘણી સારી રીતે ઉત્પન્ન કરાવી પ્રસાર કરાવવું ઘટે છે. જેઓ આ સાહિત્યમાં ફાળો આપી શકે તેવાઓને સરલ ભાષા ઉપરાંત સંસ્કારી ભાષામાં સાંકળ પછી સાંકળ આવે તેમ લખવા વિનવવાનું છે. મુનિશ્રી માણેક ઘણા પ્રયત્નશીલ, ધર્મપ્રસારની અખંડ ભાવનાવાળા, સૌમ્ય અને શાંત મુનિ છે. તેઓ પિતાને પ્રવાસમાં કંઇને કંઈ લેખન પ્રવૃત્તિમાં સતત જોડાયા રહી પિતાને જે અવકન થયું હોય, જે ઉપયોગી લાગ્યું હોય તે છાપાઠારા, પુસ્તકદ્વારા બહાર પાડે છે જાણી અમોને તે પાંતીને બહુ સંતોષ થાય છે. ઉપલાં બધાં પુસ્તક દેહરામાં લખ્યા છે, અને તે દરેક દેહરાને અર્થ આપ્યો છે. સોધ ચિંતામણીમાં અંતકાળ વખતની વિધિ ને દુખીને દિલાસો આપેલ છે. ગુણમાળામાં અને માણેકમાળામાં વિશ્વાનુભવ અને દર્પણશતકમાં સામાન્ય બોધ છે. સકામનિર્જરા અને નારીહિત શિક્ષા-એ બે ભેગા પુસ્તકમાં સકામનિર્જરા અને અકામનિર્જરા કોને કહેવી એ દૃષ્ટાંતથી બતાવ્યું છે, તથા નારીના હિતની શિખામણ આપી છે. આ સર્વ સામાન્ય સ્ત્રી પુરૂષોને ઉપયોગી છે. વ્યુત્પત્તિમાં ઘણા સુધારાને અવકાશ છે. પ્રાસબ્યુટિ માટે ખાસ ઉપગ રાખ ઘટે છે અને દીર્ઘ અભ્યાસ, કાવ્યાભ્યાસ, તેમ જ સુંદર લેખન પદ્ધતિને સ્વિકાર કરવો ઘટે છે. ગધમાં બોલીએ કે લખીએ તે પ્રાસમાં ગોઠવી દેવું એ કાવ્ય નથી એ ખાસ લક્ષમાં રાખવા ગ્ય છે ચંપક શ્રેષ્ઠીનું ચરિત્ર. પૃ-કિ. ) લેખક મુનિ માણેક પ્ર. જેનમિત્રમંડળ સતી શિયળવંતી. પૃ-૧૮ કિં.૩ આના | માંડળ. માંડળ. એ વિરમગામ પાસે ગામ છે તેમાં કેટલાંક જૈન યુવકોએ ઉત્સાહપૂર્વક આ મંડળ કર્યું છે અને તેને મુનિ માણેકમુનિ સારો માર્ગ બતાવી આશ્રય આપે છે. આ મંડળે અત્યારસુધી આઠ પુસ્તકો છપાવ્યાં છે. તેમાં ઉપલા પાંચ અને આ બંને સમાવેશ થાય છે. અને આઠમું સતિ નર્મદાચરિત્ર છે. ઉત્તમ આર્ય મહાપુરૂષ અને સ્ત્રીઓનાં ચરિત્ર સારરૂપે તેમજ વાંચકને રસ પડે તેવી રીતે લખીને—લખાવીને પ્રગટ કરવાં એ સામાન્ય જનમાં ધર્મને પ્રસાર કરવાની ઉત્તમ કૂંચી છે.
ઝેરી જાનવરોના ડંખના તાત્કાલિક ઈલાજે—( કર્તા દીનશાહ દાદાભાઈ દેરડી. પૃ. ૧૩૪ પ્રગટકર્તા. ગેરખા ગ્રંથે પ્રચારક મંડળી. જામેજમશેદ પ્રિ. પ્રેસ. મુંબઈ ફક્ત દેશાવર ખાતે મુફત વહેંચવા સારૂ). આ ઉપયોગી પુસ્તક લોકોમાં મફત વહેંચવા સારૂ ઉક્ત મંડળીએ પ્રગટ કર્યું છે તે માટે તેને ધન્યવાદ ઘટે છે. ડાકટર ધનજીશાહ અકસ્માત વખતે લેવાના ઉપાયો પર પુસ્તક રચ્યા પછી ઝેરી જાનવરોના ડંખ માટે ઉપાય બતાવવાનું માન પણ એક પારસી ગૃહસ્થ ખાટી જાય છે જાણી આનંદ થાય છે. પારસી કેમ પરમાર્થી છે અને તેના પુરાવા તરીકે તેના શ્રીમંત લખલૂટ ધન ઉપયોગી સખાવત માટે ખચે છે અને તેના વિદ્વાનો આવાં ઉપયોગી પુસ્તકે રચી છપાવી જનસમૂહને તેને લાભ આપે છે. મી. દીનશાહે આ પુસ્તકને જેમ વધુ ઉપયોગી, વિસ્તારવાળું અને પૂર્ણ બને તે માટે ઘણો પરિશ્રમ લીધેલ છે. અનેક પુસ્તક, અને બીજાના અનુભવને આધાર લીધે છે. ઈલાજ ઉપરાંત મંત્ર પણ આપેલ છે. ભાષા પારસી ગુજરાતી છે, તે તેમાં સુધાર કરાવી બીજી આવૃત્તિ પ્રગટ થાય તો સારું. બીજી આવૃત્તિ આની થવાની છે તે
Page #92
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જેન કૅન્સરન્સ હેરલ્ડ.
બીજા અનુભવી અને વૈધે આમાં રહેતી અપૂર્ણતા અગર વધારવા લાયક ઉપાયો નવસારી દોરડી સ્ટ્રીટ આના કર્તાને જણાવશે તો ઉપકાર થશે. આ સિવાય કર્તા “ઘરગતુ રામબાણ ઈલાજેનો સંગ્રહ’ એ નામનું જુદું પુસ્તક બહાર પાડવાના છે એ જાણી વધુ આનંદ થાય છે. દેશાવરના સાહેબ એક આને પિસ્ટેજને ગોરખા ગ્રંથ પ્રચારક મંડળી મલબાર હીલ મુંબઈ એ સરનામે મોકલી મફત મેળવી શકશે.
શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણુ-સં. ૧૫-૧૧-૧૭ રિટે. મુખપૃષ્ઠ પર જ કહ્યું છે કે
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः
तदेव ज्ञानमुत्कृष्टं निबंधो नास्ति भूयसा । નિર્બધ કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન પ્રથમ પાસે છે, અને તેને પ્રચાર કરવા અર્થે સારા શિક્ષકો તૈયાર કરવાના ઉદેશથી આ સંસ્થાનો આવિર્ભાવ છે. આપણામાં આના જેવી બલકે આ કરતાં મોટી સંસ્થા કાશીની શ્રીયશવિજ્ય પાઠશાળા છે, તે ઉપરાંત મુંબઈમાં શ્રી મોહનલાલજી પાઠશાળા અને બીજી પાઠશાળાઓ છે. આ બધી એકત્રિત થઈ કંઈ એક અભ્યાસક્રમ નિણીત કરી કલકત્તા આદિની સંસ્કૃત પરીક્ષાઓમાં આપણા વિદ્યાથીઓ ઉત્તીર્ણ થાય તેવું શિક્ષણ આપવામાં આવે, અને શિક્ષકનું ધર્મકાર્ય બરાબર રીતે શીખવાય તો ઘણું લાભ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આમ થવા માટે એકતા, ક્ષમતા એ ગુણોની બહુજ અપેક્ષા રહે છે.
ઉત્તમ શિક્ષક તૈયાર કરવા એ ઓછી જોખમદારીનું કામ નથી. શિક્ષકો ખરી રીતે કેવા હોવા જોઈએ એ પ્રથમ જાણ તે દષ્ટિએ નિર્ધાર કરી કાર્ય લેવાનું છે. તે પ્રથમ આપણે જોઈએ કે શિક્ષકોમાં કયા ગુણો અને કેવું જ્ઞાન હોવું જોઈએ ? –
ધર્મનીતિનું શિક્ષણ આપનાર શિક્ષક ઉત્સાહી અને મનોબળવાળો જોઈએ, તેમજ તેનામાં એ વિષયમાં રસ ને જીજ્ઞાસા ઉત્પન્ન કરવાની શક્તિ જોઈએ. જે શિક્ષક નિઃસવ અને નિર્બળ હોય તે પરિણામ અનિષ્ટ આવે તેમાં નવાઈ નથી.
ધર્મનીતિના ઉપદેશનું સઘળું પરિણામ શિક્ષસ્પર આધાર રાખે છે માટે ધર્મ શિક્ષક માણસ ઘણી જ સંભાળથી પસંદ કરવો. સ્વાર્થત્યાગી સાધુત્તિનો વિદ્વાન મળે તો ઘણું સારું, નહિતો ધાર્મિક અને બહુશ્રુત વિદ્વાનને યોગ્ય દરમાયો આપી રાખવો.”
ઉંચું 'મન રૂડા વિચાર, સર્વાત્મભાવ, નિર્ભય અને વિશાલદષ્ટિ, નીતિમત્તા, તથા નિર્લોભતા એ ગુણો શિક્ષકમાં ખાસ હોવા જોઈએ.'
“ગમે તેવાં સારાં પુસ્તકે રચાયાં હશે તો પણ શિક્ષણપદ્ધતિ જે દેશપાત્ર હશે તો ધારેલું પરિણામ આવશે નહિ. શિક્ષકનામાં ખાસ કરીને ત્રણ ગુણની આવશ્યક્તા છે. (૧) શિખવવા અત્યંત ઉત્સાહ; (૨) છેકરાંઓના મનની સ્થિતિ યથાર્થ સમજવાની શક્તિ; (૩) એ સ્થિતિમાં શું કહેવું યોગ્ય છે, તે કેવી રીતે કહેવું જોઈએ, તેની પાકી સમજણ. આ ત્રણ ગુણ ધરાવતા શિક્ષક તે કામને માટે જવા જોઈએ.”
ધર્મનું શિક્ષણ આપનાર શિક્ષક અમુક ધર્મનાં પુસ્તકો શીખેલો છે, એમ સમજીનેજ તેની લાયકાત જેવાની નથી, પણ તે જેટલું શીખેલો છે તેની છાપ તેના વર્તનમાં કેટલે અંશે ઉતરેલી છે તે જોવું વધારે અગત્યનું છે,'
Page #93
--------------------------------------------------------------------------
________________
કેજરન્સ મિશન.
૨૩૫
આટલું કહી કહેવું જોઈશે કે હજુ આપણામાં યોગ્ય પુરૂષશિક્ષકે ઉન્ન થયા નથી, ત્યાં સ્ત્રીશિક્ષકેની ક્યાં વાત કરવી? સ્ત્રી શિક્ષકોની ઘણી જરૂર છે, પરંતુ તેને માટે હજુ ઘણે વખત જોઈશે તે સંબંધી બેએક યોજના પ્રજા સંમુખ આ માસિકના એક ગત અંકમાં મૂક વાની અમે તક લીધી છે. પુરૂષ શિક્ષકો માટે ટ્રેનિંગ કૉલેજ જેવી યોજના મૂકાઈ છે પરંતુ તે અંગે હજુ કાંઈપણ પ્રયત્ન થયો નથી, જ્યારે જેન કોલેજ–અરે જેન યુનિવર્સીટી જેવી મહાભારત અને ચાંદ પકડવા જેવી ચીજનાને વિચાર થાય છે તથા તે પ્રત્યે અનુમોદન અપાય છે ! અસ્તુ.
શિક્ષકે સારા તૈયાર થાય તે માટે યોગ્ય સાધનો જેવાકે ડીબેઇટીંગ સોસાઇટી–વ7પ્રચારક સભા, વાંચનાલય કે જેમાં શિક્ષણવિષયક પત્રો જેવાકે “કેળવણી “ગુજરાત શાળા પત્ર આદિ તેમજ અન્ય સામયિક પત્રો હોવાં જોઈએ, અર્થ પાઠ આપી શકાય તેવાં સાહિત્ય, નકશાઓ, ચિત્રો વગેરે પૂરાં પાડવાની જરૂર છે, અને તેઓને ઉત્સાહ વધે તે માટે ઉત્તેજક ઇનામો ( રોકડ, કે પુસ્તકાદિ ) આપવાની જરૂર છે. તે ઉપરાંત શિક્ષણશાસ્ત્ર, માનસશાસ્ત્ર આદિ પુસ્તકો પૂરાં પાડી તેમનું મનન કરાવવું ઘટે છે. .
આ રિપોર્ટમાં આ સંસ્થાને ન લગતાં એવાં ઘણાં ખાતાને રિપોર્ટ આપેલ છે. બધાં મળી ૨૫-૨૬ ખાતાંઓ છે. આ રીત એગ્ય નથી. આમાંના ખાતાં પેકી શ્રી જ્ઞાન ખાતું જોતાં પુસ્તક લખાવવામાં જે પૈસા ખર્ચ થાય છે તે ઘણો ઉપયુક્ત છે. તે માટે પુસ્તકની - ચુંટણી પણ સારી થઈ છે. આ સિવાય પડીઓ છપાવી ભેટ ખાતું પણ ઠીક કાર્ય કરે છે. . આ ચોપડી છપાવવા સંબંધમાં ડું વકતવ્ય કહી આ અવલોકન સમાપ્ત કરીશું. અત્યાર સુધીમાં આ મંડળે ૨૦ પુસ્તકે પ્રકટ કર્યા છે. તે પુસ્તકે એકંદરે ઠીક છે, પરંતુ આ મંડળ કેવાં પુસ્તકો છપાવે તો વધારે સારું એ સંબંધમાં કહેવું જોઇશે કે કેળવણીના પિતાના ઉદ્દેશને સારી રીતે યુક્ત થાય, જીવવિચારાદિ પ્રકરણે દરેક શાળામાં ચાલે છે તેને નવીન સ્વરૂપમાં વિસ્તા રપૂર્વક સમજ સાથે આગમાનુસાર લખાય,તો બહુ ફાયદો થાય. કેટલાંક કુલ છે તેને પ્રગટ કરાવવા ઘટે છે; અને એક અભ્યાસક્રમ કન્ફરસના અભ્યાસક્રમાનુસાર નિત થાય તે તે ક્રમને અનુકૂલ પુસ્તક રચાવવાં જોઈએ છે.
છેવટે ઉપસંહારમાં આ શાળાએ કરેલી સેવા ભૂલી જવી જોઈતી નથી. જેનવિજ્યના અધિપતિ મહુભ રા. મોહનલાલ અમરશી આ શાળામાં અભ્યાસી વિધાથી હતા. આ શાળામાં ભણું આવેલાએ કેટલીક શાળાના શિક્ષકની ગરજ સારી છે અને આશા છે કે વઢિવા હિત શાહ એ સૂત્રોનુસાર અમારી ઉપરેત નમ્ર સૂચનાઓ લક્ષમાં લેવાશે તો ઘણું સુંદર પરિણામ આવી શકશે એમ અમારું ચોક્કસ માનવું છે.
કૉન્ફરન્સ મિશન.
ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદનો પ્રવાસ, વસઈ-નામ ગરાસીઆઓને એકઠા કરી વ્યસન અને હિંસા વિરુદ્ધ ઉપદેશ કરવાથી મધ-માંસ અને વ્યસનની પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી (બહારગામ તે પાળવામાં
Page #94
--------------------------------------------------------------------------
________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
.1 A A + ક = * * * * * * *
હરત આવે છે એમ કહી ઘણુંખરાએ બહારગામ માટે છુટ રાખી હતી. તેમાં પણ કેટલાએ તે તેવી પણ રાખી નથી.) અડીઆ-કન્યાવિક્રય ન કરવા ઘણાઓએ પ્રતિજ્ઞા કરી. રૂ. ૧૪ ફંડના વસુલ કર્યા.
અને કેટલીક બાઈઓએ ફટાણાં ન ગાવા કબુલ કર્યું. મણુંદ–ગામના તમામ લેક વચ્ચે જાહેર ભાષણો આપતાં જીવહિંસા ન કરવા કળી
ઠાકરડાઓએ સોગન ખાધા. બીજા કેટલાક સુધારા કરવા કબુલ કર્યું કુણઘર—ઘણું જણે કન્યાવિક્રય ન કરવા, ગરાસીઓએ જીવહિંસા ન કરવા અને બાઈ
એએ ફટાણા ન ગાવા કબુલ કર્યું રૂ. ૭ ફંડના વસુલ કર્યા. જમનાપુર–ભાષણથી સારી અસર થતા સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું. ' કબેઈજેન સિવાયના પાટીદાર કે કન્યાવિક્રય ન કરવા પ્રતિજ્ઞા કરી. વાંસા–જીવદયા વિષે ભાષણ આપતાં ઘણું સારી લાગણી ઉપજી છે. જુનામાંડા–જીવદયા બાબત ભાષણ આપવાથી કળી લેકોએ દારૂ માંસ ન વાપરવા -
પ્રતિજ્ઞા કરી. દુનાવાડા–કન્યાવિક્રય સંબંધી પંચ મળવાથી ઠરાવ કરવા નકી કર્યું. ગોલીવાડા–દારૂ નહીં પીવા ઠાકરડાઓએ દેવી સમક્ષ સોગન લીધા. ઉદરા–પંડમાં રૂ. ૧૦ વસુલ કરી મોલાવ્યા. કળી લેકને જીવદયાના ભાષણથી દારૂ
માંસ ન વાપરવા અંતઃકરણથી લાગણી થતાં જીંદગી સુધીના સોગન લીધા.
ઉપદેશક મી. પુજાલાલ પ્રેમચંદને પ્રવાસ. ટાકરવાડા–પાંચ દિવસ સુધી જાહેર ભાષણો આપ્યાં. ઘણી બાઈઓએ બંગડીઓ ન પહેરવા,
ફટાણાં ન ગાવા, શિયળ9ત પાળવા પ્રતિજ્ઞાઓ કરી ફંડમાં રૂ. ૨૦) આવ્યા. જગાણું–હાનિકારક રીવાજો બંધ કરવા સારી અસર થઈ. ફંડમાં રૂ. ૨૩) મોકલાવ્યા.
મહેતાજીએ સર્ટીફીકેટ આપ્યું. ધોતા–અસરકારક ભાષણોથી સારી અસર કરાવી છે. .
ઉપદેશક શ્રી અમૃતલાલ વાડીલાલને પ્રવાસ સર કોન્ફરન્સના ઠરાવો ઉપર ભાષણ આપતાં દરેકના હૃદયમાં સારી છાપ પડી
છે. પાટીદાર નું પંચ વાગેર મુકામે એકઠું મળેલ ત્યાં પણ ઉપદેશકને ભાષણું આપવા તેડી ગયા હતા તેઓને સારી અસર થઈ છે. ફંડમાં રૂ.૧૫)
મોકલાવ્યા છે. અંભેટી–કેળવણી, કન્યાવિક્રય વગેરે ઉપર ભાષણ આપતાં સૈને તે બાબત એગ્ય ઠરાવ
કરવા વિચાર થયો. ઊંડમાં રૂ. ૧૪) વસુલ થયા.
Page #95
--------------------------------------------------------------------------
________________
માસિક દિગ્દર્શન.
मासिक दिग्दर्शन.
પંન્યાસ શ્રી ગંભીરવિજયજી—જન્મ સંવત ૧૯૦૦ ચૈત્ર શુદિ ૩ ગ્વાલીઅર પાસેના સાનાગીર ગામમાં, અયાચક એવા ભાગેાર જાતિના બ્રાહ્મણ કુલમાં થયા હતા. સંવત્ ૧૯૨૪ માં યતિપણું, ૧૯૩૧માં મુક્તિવિજય ગણુિના હસ્તથી શ્રી વૃદ્ધિચંદ્રજીના શિષ્ય તરીકે રાજનગરમાં સવેગી. દીક્ષા, અને સં. ૧૯૪૮ માં ગણિ તેમજ પંન્યાસ પદવી મેળવી હતી. તેમણે રચેલ કૃતિઓ;— સંસ્કૃત-૧ જ્ઞાનસાર પર ટીકા. ત્રણ હજાર શ્લોક ( જૈન ધર્મ 9. સભા તરફથી પ્રકટ થઇ છે). ૨ અધ્યાત્મસાર ઉપર ટીકા આઠ હજાર શ્લોક ( તેજ સભા તરફથી પ્રકટ થશે) ૩ શાંત સુધારસ પર ટીકા ત્રણ હજાર શ્લાક. (તેજ સભા તરફથી છપાય છે ]. ૪ નયકણિકા પર ટીકા. ( અનારસના જૈન સ્ટેાત્રસંગ્રહમાં છપાઈ છે. ) ગુજરાતીમાં-પૂજા-સ્તવન-સઝાય આદિ બનાવેલ છે અને તે શ્રી ગંભીરવિજયજી કૃત સંગ્રહમાં કેટલીક છપાઇ છે. ૬. તેમની વિરચિત પૂજાએ ૭ તત્ત્વવાર્તા, પ્રધ્યેાત્તર રૂપે. ( પાય છે. ) હમણાંજ આમને સ્વર્ગવાસ ગયા પાય વિદે ૮ ની રાત્રે થયા છે, જૈન ધ. પ્ર. ફાગણ ૧૯૪.
૨૩૭
આમના સંબંધમાં આપણા વિદ્વાન બધુ શ્રી માતીચંદ ગિરધર કાપડીઆ લખે છે કે ‘ તેઓ પાસે જતાં પૂર્વકાળના શાંત મહાત્માઓનું તેઓ સ્વરૂપ હોય, શાંત સ્વરૂપ પાતે જ હોય, વીર પ્રભુની વાનકી હોય એવું ભાન થતું હતું, અને હવે જ્યારે તેઓને અભાવ થયા છે ત્યારે તેવા ઉત્તમ જ્ઞાન ક્રિયા ઉભયના સયાગમાં ઇષ્ટ સાધનાર, ગચ્છનાયક તરીકે કામ કરનાર અને અનેક જન પર અનેક પ્રકારના ઉપકાર કરનારની ભાવનામૂર્તિ આપણા હૃદયચક્ષુ સન્મુખ આવે છે અને શાસ્ત્રની ભવિષ્ય સ્થિતિ માટે અતિ ખેદ કરાવે છે. ભાવનગરપર તેના ખાસ ઉપકાર હતા. આવા આત્માનું ઋણ ભાવનગરના બધુ ભૂલી ન જતાં ભવિષ્યની પ્રશ્નપર આ મહાત્માની છાપ રહે તેવા આકારમાં તેઓશ્રીના પવિત્ર નામને ચેાગ્યે યાદગીરી રાખવા જરૂરી પગલાં ભરશે એવી આશા છે. યાદગીરીના પ્રસંગોમાં વિણકબુદ્ધિ રાખવી યોગ્ય નથી. હાલ જે પ્રબંધ થયા છે (ભાવનગરમાં ‘ગ‘ભીરવિજયજી પુસ્તકાલય’ વૃદ્ધિચદ્રજી જૈન પાઠશાળાની અંદર રહેલ પુસ્તકાલયને નામ આપી ભરાયેલ રૂ. ૩૦૦૦ તે પેટે આવ્યા છે અને હજુ ફંડ ચાલુ છે એમ અમારા સાંભળવામાં આવ્યુ છે. તંત્રી. ) તે પૂજ્યશ્રીના ઉપકારને અનુરૂપ અથવા નામને યોગ્ય નથી એમ મારું માનવું છે. વિશિષ્ટ પ્રસંગોએ તે વિશિષ્ટરૂપમાં યાદગીરી કરવી જોઇએ. એક સુંદર જ્ઞાનમ ંદિરની વચ્ચે મહાત્માને (આરસના) બસ્ટ મૂકી બાજુમાં ઉપકારનુ વર્ણન થાય તે। તે ભવિષ્યની પ્રજાને અને સાધુઓને બહુ રીતે લાભ કરનાર નીવડે.
23
પ્રાચીન પુસ્તકાના લાભ લેનારને જણાવવાનું કે સ્વર્ગસ્થ મેાહનલાલ મહારાજના સ્મારક અથૅ ખોલવામાં આવેલ સુરતમાંના જ્ઞાન ભંડારમાં તાડપત્ર તેમજ પાનાંપર હાથથી લખેલાં તે છાપેલાં પુસ્તકોને ઘણા મેટા જથ્થામાં સંગ્રહ કરેલ છે. તે દરેક વ્ય-ક્તિયે ભણવા વાંચવા લખાવવાને વાસ્તે તેના બદલામાં કંઇ પણ ફી લીધા સિવાય ધારા મુજ પુસ્તક યા પત્ર આપવામાં આવે છે, તે બહાર ગામથી મંગાવનારને ધારા મુજબ પોસ્ટથી પુસ્તક યા પત્ર મેાકલવામાં આવે છે. મગાવનારે માસ્તર સવચંદ દામેાદરદાસ શાહ, શ્રી માહનલાલજી જ્ઞાનભંડાર, ગાપીપુરા, સુરત લખવું.
Page #96
--------------------------------------------------------------------------
________________
જૈન કૅન્ફરન્સ હૅલ્ડ.
અમારો સત્કાર.
(૧) ભાઇબંધ ‘જૈનહિતેચ્છુ માસિકના જીનના અંકમાં ‘હુરા’નું ‘રિવ્યુ’ નીચેના શબ્દોમાં કરાયું છેઃ——
જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હૅર’શ્રીમતી જૈન શ્વે॰ (મૂર્તિપૂજક) કોન્ફરન્સ આફિસનું આ વાજીંત્ર શ્રીયુત ઢઢાના આધપાતપણા નીચે આજથી ૮૫ વર્ષ ઉપર શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા વખતસુધી એ માસિક પત્રે લોકાનું દીલ ખેંચવામાં તેહ મેળવી ન હતી, જેમ થવાનાં કારણેા અત્રે જણાવવાં અમને ઉચિત લાગતાં નથી. છેલ્લા કેટલાક માસથી આ પત્ર વધારે ઉદારચિત્તે, વધારે સમયસૂચક અને કૈાઢ બન્યુ કહેવાય છે. છેલ્લા મે—જીનના અંકમાં નીચેના વિષયો લક્ષ ખેંચે છે:——
૨૩૮
‘સ્ફુટ નોંધ’માં સાધુસુધારણ સંબંધી વિચારે દરેક સપ્રદાયે ખાસ લક્ષમાં લેવા જેવા છે. ધર્મમય જીંદગી હેલી કે મુશ્કેલ ? એ લેખ ધર્મપથે હડવા ઇચ્છનારને મ્હોટા દીલાસા અને હિમત રૂપ છે. રા. ઢાશીનેા સ્યાદ્વાદ' ના લેખ મનન કરવા જેવા છે. ‘સંસારની રાણીના જુલમમાંથી છૂટવા મથતા એ મુસા। ' એ એક રસીલી વાર્તા છે, કે જે સંસારનું સ્વરૂપ અચ્છી રીતે બતાવી તેમાંથી તરા માટે પ્રથમ અગત્યના સાધન તરીકે મનેબળ (દ્રઢતા) સૂચવે છે. ‘વ્રત-પ્રત્યાખ્યાનની જરૂર છે કે?' એ લેખ આજના કેળવાયલા કહેવાતા યુવાનેાના પ્રશ્નોના ઉત્તર સચોટ આપેછે અને જૈન સાધુઓએ વ્રત-પ્રત્યા મુખ્યાન કેવાં આપવાં જોઇએ એ બાબત ઉપર સારા પ્રકાશ નાખે છે. જ્ઞાનચર્ચા માં રા. ગેાકળદાસ આત્મિક બાબતાની ચર્ચા કરે છે. રા. પેપટલાલ કેવળચંદનો જૈન સાર્દિત્યનો લેખ પણ ઠીક છે. આ ગુજરાતી માસિકમાં ‘વીર્ય-સત્વ’ એ મયાળાને એક વ્યવહારૂ ઉપદેશ આપતા હિંદી લેખ પણ જોવાય છે. જૈનશાળામાં ભજવવા લાયક આડંબર-ખડન કરવાનો એક સંવાદ રમુજી હોવા સાથે અર્થપૂર્ણ છે. અમારૂં શ્વે॰ સ્થા॰ જૈન કૅન્ફરન્સનું ‘પ્રકાશ ’ માસિક ‘હૅરાલ્ડ’ની સ્થિતિએ ક્યારે આવશે ? ‘ હેરાલ્ડ’ના સતત ઉદ્યમી સમ્પાદક મહાશયે ગયા પર્યુષણમાં ખાસ અંક પ્રગટ કરી વિદ્વાનનું સારૂં લક્ષ ખેંચ્યું હતું. આ વખતે એથીએ વધારે સારા ખાસ અંક માટે અત્યારથીજ તજવીજ ચાલે છે એ જાણી અમને સતાષ થાય છે. સઘળા નિઃસ્વાર્થ કાર્યવાહકોને અને કાર્યને પરમાત્મા અયાક શક્તિ અને અમર કીર્ત્તિ આપે! એ જ અમારી યાચના છે.
( ૨ ) ‘સુંદરી મુોધપત્ર નવેમ્બર ૧૯૧૨ ના અંકમાં, હૅરલ્ડના પર્યુષણના ખાસ અંકની નેધિ નીચેના શબ્દોમાં લે છેઃ—
જૈન બધુઓની ધાર્મિક અને સામાજિક સુધારણાની વિશાળ પ્રવૃત્તિમાં જૈન શ્વેતાંખર કોન્ફરન્સ”નું આ પત્ર આગળ પડતા ભાગ લેતું આવ્યું છે એ જાણીતું છે. પશુષણ અંક પ્રકટ કરીને હેના તત્રીએ જૈન સાહિત્યમાં એક સારા પુસ્તકના વધારા કીધા છે. જૈન ધર્મના અને બીજા વિદ્વાનેાના ઉપયોગી લેખ આ અંકમાં પ્રકટ થયા છે. અને લેખક ભગિનીનાં પણ એક કરતાં વધુ લખાણ હેમાં વ્હેવામાં આવે છે. કેટલાક જૈન અગ્રેસરાની જીવનચરિત્ર સાથે ખીએ હેમાં આપવામાં આવી છે. અને કાવ્યો તથા ગદ્ય લેખ જૂદા જૂદા દૃષ્ટિબિંદુથી તથા વિવિધ પ્રસંગોને લઇને લખાયલાં હોવાથી એક રસીક તેમજ ઉદ્ધેધક થયા છે, જેને માટે હેના તત્રીને ધન્યવાદ ઘટે છે. આવા ધાર્મિક અને સામાજિક ચર્ચા ચલાવતા ખાસ અકેાની ઘણી જરૂર છે, કારણ કે હૈમાં આવતું સાહિત્ય પુસ્તકામાં ભાગ્યે પ્રાપ્ત થાય છે અને છૂટક અકામાં સાધારણ રીતે ખાવાઇ અપ્રાપ્ય થઈ યછે.
Page #97
--------------------------------------------------------------------------
________________
બાર્મિક હિસાબ તપાસણી ખાતુ.
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
૨૩૯
તપાસનાર-શે. ચુનીલાલ નહાનચંદ, ન॰ ઑડીટર, શ્રી જૈનશ્વેતાંબર કૅાન્ફરન્સ. ૧ મારી કાઠીઆવાડ. )
શ્રી સાધારણ તથા ધર્મશાળા—સદરહુ સંસ્થાના શ્રી સંધ તરકથી વહીવટકર્તા શેડ કાનજીભાઈ સુંદરજી તથા શે! સ્વરૂપચંદ રાયચંદ તથા વકીલ ધનજીભાઈ રાયચંદ હસ્તકના સંવત ૧૯૬૪ થી ૧૯૬૬ ના આસે વ. ૩ સુધીના હિસાબ તપાસતાં જણાયું કે વહીવટ સારી રીતે ચલાવી બહાર ગામથી આવતા જાત્રાળુઓ માટે સારા અસ્ત રાખે છે તે માટે તેને ધન્યવાદ ઘટે છે. જે ખામીએ દેખાણી તેનું સૂચનપત્ર વહીવટકર્તા ગૃહસ્થાને આપવામાં આવ્યુ છે.
દેશ
શ્રી ધર્મનાથજી મહારાજ તથા પાર્શ્વનાથજી મહારાજ અને ગાડી પાર્શ્વ નાથ મહારાજનાં દેરાસરો—સદરહુ સંસ્થાના શ્રી સંધ તરથી વહીવટ કર્તા ઉપરના જ ગૃહસ્થો હોઈ તેમના ધુના સંવત ૧૯૬૪ થી સ. ૧૯૬૭ ના આસેા વ. ૦)) સુધીના હિસાબ તપાસતાં વહીવટ ચાખ્ખી રીતે ચલાવી નામું સારી રીતે રાખવામાં આવ્યું છે. કેટલીએક ખામી છે તે તાકીદે દૂર કરવા અને તેમાં સુધારા કરવા સૂચવ્યું છે. વહીવટકર્તા ગૃહસ્થાએ પાતાના તાબાની ધાર્મિક સંસ્થાના વહીવટા. વેપારીની રીતે નહી ચલાવતાં જૈન શ્રેણીને અનુસરીને ચલાવવા જોઈ એ.
સદરહુ વહીવટકર્તા ગૃહસ્થાએ આ સંસ્થાનું નામુ સારી રીતે રાખી વહીવટ સરલપણે ચલાવ્યા છે તે બહુ ખુશી થવા જેવું છે. શેઠ કાનજીભાઇ પોતાના કીંમતી વખતને ભાગ આપી પૂરતી કાળજીથી કામ મજાવે છે તે માટે તેઓને પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે.
૨ મેહસાણા-( ઉ. ગુજરાત. )
શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા—સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઢ વેણીચ દભાઈ સુરચંદ હસ્તકના વહીવટને સંવત ૧૯૬૧ થી સ. ૧૯૬૮ ના આસેા વ. ૩૦ સુધીના હિસાબ તપાસતાં જણાયુ કે સદરહુ સસ્થાને વાર્ષિક હિસાબ એડીટ કરાવી તેના વાર્ષિક રિપોર્ટ બહાર પાડવામાં આવતા હોવાથી જૈન સમુદાયનું તે તરફ ધ્યાન ખેંચાઈ તેમાં મદદ કરવાની ઉત્કતા વધે છે અને તેથી જ આ ખાતાને સારી જેવી મદદ મળી તેનું અંધારણુ સંગીન પાયાપર રચી શકાણું છે. જેને કેટલાક લાભ આપણે મેળવી શકીએ છીએ. તે પણ તેમાં કેટલીક ખામીએ દેખાય છે તે દૂર કરવામાં આવશે તે ખાત્રીથી જણાવીએ છીએ કે આ ખાતુ હજુ પણ વધારે સંગીન પાયાપર આવી આપણે તેમાંથી વધારે લાભ મેળવી શકીશું.
શેડ વેણીચંદભાઇ આ ખાતા માટે જે જે પ્રયાસેા કરી રહ્યા છે. તે માટે તેમને જેટલેા ધન્યવાદ આપીએ તેટલા એછે છે. તેઓ આ સંસ્થાના વહીવટ ચલાવવામાં એટલી બધી કાળજી રાખે છે કે તેમના તાબાના વહીવટ માટે કાઇ પણુ ગૃહસ્થ કાઇ પણ જાતને સુધારા કરવા સૂચના કરે છે કે તે ઉપર પૂરતું ધ્યાન આપી યોગ્ય અદોબસ્ત કરી આપે દેખાણી તેનું સૂચન
છીએ, જે ખામી
છે તે માટે તેને પૂરેપૂરા આભાર માનીએ પત્ર વહીવટકર્તાને સોંપવામાં આવ્યું છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
શ્રી સુકૃત ભંડારફંડ.
(સં. ૧૮૬૮ ના વૈશાક વદ ૧૨ થી જેઠ વદ ૧૧, તા. ૧-૬-૧૩ થી તા. ૩૦-૬-૧૩) વસુલ આવ્યા. રૂ. ૪૧કાજ ની વિગત. ગયા માસ આખરના વસુલ રૂ.૧૨૪૦૯-૪-૦ ઉપદેશક મી, વાડીલાલ સાકળચંદ-ઉ. ગુજરાત.
લેદરા ૧૧, ભાભર ૪ળા, ભેસાણ ૦૧, રવલ ૦૧, જાડા ૨,
કુંવાળા ૧૦, મીઠી પાલડી ૧૧, ધરા ૩૪પાદ, જામપુર છ. કુલ રૂ. ૧૧–૧૧-૦ ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ– પાલણપુર ઇલાકો.
પીલુચા ૫૪, ટેબાચુડી ૩૧, બાવળચુડી ૮૫, મજાદર ૧૩, માલોસણ ૧, ભરકાવાડ રા, ચાંગા રા,
કુલ રૂ. ૧૨૪-૮-૦ ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ.
જુનેર ૨રા, મંચર પ૧, રાજુર ૩૦, વાડા ૧ 'કા, સાંગલી ૩૩.
કુલ રૂ. ૧પ-૮- ૦ આગેવાનોએ પિતાની મેળે મોકલાવ્યા. ચાંદુરબજાર ૧ શેઠ પોકારચંદ મુનીમ, સાઢલી ૧૧ શેઠ નાથાલાલ દેવચંદ
કુલ રૂ. ૧૨-૪-૦
એકંદર કુલ ૧૬૫૭-૩-૦ નેટ–ગયા અંકના પૃષ્ટ ૨૧૧ મે આપેલા લીસ્ટમાં નીચે મુજબ સુધારી વાંચવું. માલણના રૂ. ૨૬ો ઉપદેશક મી. પુંજાલાલ મફત અને ચાણસમાન રૂ. ૧૫ મી. વાડીલાલ ભાત આવેલ છે. તથા વડગામના રૂ. ૨ છાપ્યા છે પણ તે રૂ. ૨૦) જોઇએ અને તે સત્તર -સતાવીસ અને અઢાર ગામના મહાજનના (વડગામ) સમજવા. આ ફેરફારથી મા: વાડીલાલ મારફત કુલ રૂ. ૨૧૬ અને મી. પુંજાલાલ માફત રૂ. ૨૭૮ આવ્યા જાણવા.
धार्मिक परीक्षा.
પરીક્ષાનો રિટે. "बाइ रतन स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षा"मां कन्याओ तथा स्त्रीओ माटे धोरण १ लाने लगता प्रश्नो में काढ्या हता, अने उमेदवारोना आवेला उत्तरो तपास्या हता. प्रश्नोमां घणाखरा प्रश्नो बेवडा हता, पेहेला प्रश्ननो उत्तर जे उमेदवारनुं वांचन खरेखरी समजपूर्वक होय ते आपी शके तेम हतुं. अन 'अथवा' लखीने बीजो प्रश्न पूछवामां आवेलो तेनो उत्तर जेणे मुखपाठ अने अर्थ कर्या होय ते आपी शके तेम हतुं. उमेदवारोनो अभ्यास केवा प्रकारनो छे ते जाणवा खातर खास सूचना आपवामां आवी हती के आवडे त्यां सुधी पहेला प्रश्ननो उत्तर लखनो.
केटलाक उमेदवारांना जवाबो संतोषकारक हता; अने तेओए सारी समजपूर्वक अभ्यास करेलो जणातो हतो. परंतु तेवा उमेदवारो थोडा जणाई आव्या छे,
Page #99
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક પરીક્ષા.
२४१ घणाखरा उमेदवारोए प्रश्नोमांना बीजा प्रश्नांना उत्तर लखेला हता. प्रथम प्रश्नोना उत्तर न आपी शकवाथी, बेवडा प्रश्नो कर्या न होय तो उमेदवारो नापास थइ तेओनो उत्साह मंद थइ जाय, तेम थतुं अटकाववाने विकल्पित प्रश्नो पूछवामां
आवेला; तेना जवाब आपवाथी पास थयेलानी संख्यानुं प्रमाण सारु जणाय छे. पण ते प्रमाणथी अभ्यासनी रीतिमां संतोषकारक सुधारो थयो होय एम समजवानुं नथी.
प्रतिक्रमण सूत्रो शिखववानी रीतिमां जो योग्य फेरफार करवामां आवे तो विद्यार्थीने तेमांथी घणं ज्ञान आपी शकाय. एटलंज नहीं पण तेमना चारित्र एटले Character उपर पण घणी सारी असर थइ शके. देव, गुरु अने धर्मनुं तत्व सारी रीते तेमना समजवामां आवे, अने धार्मिक मुख्य क्रियाओ शा शा हेतुनेमाटे करवामां आवे छे ते पण सेहेज समजाय. प्रतिक्रमण सूत्रोपरथी एक अति उपयोगी अन उत्तम नीतिनुं शिक्षण कोइपण विद्यार्थीने आपी शकाय तेम छे. सूत्रोनी बांधणी अने रचना ज तेवी छे. . प्रतिक्रमण सूत्रोनो अभ्यास खरेखर सार्थक करवाने माटे फक्त मुखपाठ अने अर्थनुं ज्ञान बस नथी. दरेक सूत्रनुं रहस्य विद्यार्थीने समजावी तेना मनमां ठसाव जोइए. तेम थाय तोज तेने आपोआप धार्मीक क्रियाओ उपर श्रद्धा अने रुची थशे अने ते आचारमा मूकवानी अंतकरणनी वृत्तिओ जागशे. तेम थाय त्यारेज अभ्यासनी सार्थकता थयेली मानी शकाय.
ए हेतु साधवाने माटे जे जे पाठशाळाओमां विद्यार्थीओ अभ्यास करता होय तेना अध्यापकोनुं खास लक्ष खेंचाव, जोइए. मारा नम्र अभिप्राय प्रमाणे पराक्षाना प्रश्नोनुं वलण पण कायमने माटे तेवा प्रकारनुं होय तो ए काये साधवामां विशेष मदद थइ पडशे, अने अध्यापकोना शिक्षणनुं वलण आपो आप ते तरफ दोराशे.
विद्यार्थीओने लेखी उत्तरो आपवानो अभ्यास घणो ओछो होय एम जणाय छे. लेखन पद्धति पण घणे अंशे वखाणवालायक नथी. तेमज ह्रस्व दीर्घ अने बीजी लेखनशुद्धि पण थोडी जोवामां आवे छे. केटलाक विद्यार्थीओ प्रश्नो बराबर समजेला के केम ते शक पडतुं जणाय छे. आ खामीओ सुधारवाने माटे पाठशाळाओमां साप्ताहिक के मासिक लेखी परीक्षा लेवानी गोठवण राखवा खास भलामण करूं .
ली. सेवक दहाणू-ता. २४--१३. । सुरचंद पुरषोत्तम बदामीना प्रणाम
Page #100
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
श्री जैन श्वेतावर प्रांतिक कॉन्फरन्स - मंचर.
(मंचरमा प्रतिष्ठा उत्सव थयो हतो ते वखते उपरनुं नाम आपी ता. ६-७-९ माहे मे १९१३ ने दिने जे ठराव थया छे ते नींचे आपीए छीए. प्रमुखस्थान शेठ कंकुचंद मुलचंद पटणीए लीधुं हतुं . )
૨૪૨
ठराव ? लो. ( प्रमुख साहेब तरफथी )
44
बीटीश सरकार आपणा उपर राज्य करे छे ते न्यायी राज्यना कर्ता श्रीमान् पंचम ज्योर्ज तथा श्री राज्ञी मेरी अमारा उपर यावत्चंद्र दिवाकर सुधी राज्य करो तथा सुख संपत्तिवान थाओ एवी अमो जिनशासन देव प्रत्ये प्रार्थना करीए छीए. "
टेको- पंडीत रतनशी नेणशी तथा उपदेशक मी. अमृतलाल वाडीलाल. ठराव २ जो. ( प्रमुख साहेब तरफथी )
आपणा लोकप्रियं दयाळु वॉइसरॉय लॉर्ड हार्डींग पर कोइ नराधमे बॉम्ब फेंकी जे असह्य दुःख आप्यं हतुं तेने माटे आ कॉन्फरन्स ते पापी प्रत्ये तिरस्कार दर्शावे छे तथा तेओ नामदारने जलदी आराम थयो जाणी आनंद थयो छे. अने ते नामदार दीर्घायुष्यवान थाओ तेवं खरा अंतःकरणथी इच्छे छे. " टेको - डॉक्टर चंदुलाल तथा उपदेशक मी. सुखलाल.
46
ठराव ३ जो. ( प्रमुखसाहेब तरफथी )
"आपणी कोमना स्थंभरुप गणाता नररत्नोने आपणे गुमाव्या छे ते नररत्नमां शेठ लालभाइ दलपतभाई, नगरशेठ चीमनलाल लालभाई, शेठ मनसुखभाइ भगुभाइ तथा शेठ मणीभाइ जेसंगभाइना अकाळ मृत्युथी आ प्रांतिक कॉन्फरन्स पोतानी दीलगीरी जणावे छे ने तेओना पवित्र आत्माओने शांति मलो एवं अंतःकरणपूर्वक इच्छे छे. "
टेको - डॉ. चंदुलाल तथा उपदशेक मी. अमृतलाल वाडीलाल. ठराव चोथो - मंदीरोद्धार तथा पुस्तकोद्धार.
" जे जे तीर्थोमां देवद्रव्य बहु जमा होय तेथी अने उदार गृहस्थो पासे - थी धन एकत्र करी जीर्ण मंदिरोद्धार करवानी अने ज्यां ज्यां ज्ञानद्रव्य जमा होय तेथी अने उदार गृहस्थो पाथी धन एकत्र करी पुस्तकोद्धार करवानी आ प्रांतिक कॉन्फरन्स आवश्यकता धारे छे. "
दरखास्त करनार - पंडित फतेहचंद कपुरचंद लालन. देको-पंडित रतनशी नेणशी तथा मी. अमृतलाल वाडीलाल,
Page #101
--------------------------------------------------------------------------
________________
श्री श्वेतीय२ प्रांति-५२-४-भय२.
२४३ ठराव ५ मो-हानीकारक रीवाजो. " आपणी जातीमां आजकाल हानीकारक रीवाजो जेवा के कन्याविक्रय, बाळलग्न, बृद्धविवाह, वेश्यानो नाच, हाथीदांतना चूडा पहेरवा, मृत्यु पाछळ रोवू, मृत्यु पाछळ जातीभोजन कर, मीथ्यात्वी पर्वोने मानवां, एक स्त्रीनी हयातीमां बीजी स्त्री करवी, फटाणां गावां इत्यादि जे कुरीवाज प्रचलीत छ तेने हमेशने माटे छोडी देवा आ प्रांतिक कॉन्फरन्स सूचना करे छे."
दरखास्त करनार-उपदेशक मी. अमृतलाल वाडीलाल शाह. टेको आपनार-मी. मणीलाल सुंदरजी शाह.
ठराव ६ छो-केळवणी. "आपणा संतानोना धार्मिक तथा व्यवहारिक शिक्षणने माटे जे जे गाममां तेवू शीक्षण मेळववानां साधन न होय त्यां त्यां पाठशाळाओ, बोर्डीगो तथा लाइब्रेरीनी स्थापना करी तेवू शीक्षण आप, तेमज मोटा पायापर एक जैन गुरुकूळ स्थापवानी योजना करवी."
दरखास्त करनार-मी रतनशी नेणशी अने टेको आपनार- मी. मणीलाल मुंदरजी शाह तथा मी. लालन, मी. सुखलाल, मी. अमृतलाल.
ठराव ७ मो-जीवदया. "आपणा धर्मनो मुख्य सिद्धांत 'अहिंसा परमोधर्म' छे, तो ते महान् सिद्धांतनुं अनुकरण करवाने माटे आपण सर्वेए आटली बाबतो ध्यानमा राखवी जोइए. (१) जे कारणथी जीवहिंसा थती होय तेनो परित्याग करवो. (२) ज्यां ज्यां जीवहिंसा थती होय तेने बनता प्रयासे अटकाववी. (३) जे मनुष्यो पोतानी जाते पशुवध करे छे तेवाआने उपदेशद्वारा समजावीने वध बंध कराववो. (४) केटलाक लोको धर्मने नामे पशुवध करे छ तेवाओने वर्तमान पेपरोद्वारा या अन्य रीते ते बंध करवा समजाववा. (५) पांजरापोळो नीयुत थयेली होवाथी दरेक जातना पशु
आनुं तेमां रक्षण थाय छे तो तेवी नानी पांजरापोळोने निभाववाने व्यवान पांजरापोळे मदद आपी निभाववी जोइए. (६) दशेरा जेवा पवित्र तहेवारो उपर केटराज्यमां पशुहिंसा थाय छे ते बंध कराववा प्रयास करवा."
दरखास्त करनार-पंडित फतेहचंद कपुरचंद लालन. टेको आपनार-पंडित रतनशी नेणशी.
ठराव ८ मो-श्री सुकृत भंडार फंड. "पुना कॉन्फरन्स वखते दरेक जैन विवाहीत स्त्री पुरुषे एक वरसमां ओ.
Page #102
--------------------------------------------------------------------------
________________
२४४ -
જેન કેંન્ટરન્સ હૈરડ. छामां ओछा चारआना अने वधु पोतानी इच्छानुसार श्री सुकृत भंडार फंडमां आपवा जे ठराव थयो हतो तेने आ प्रांतिक कॉन्फरन्स कायम राखे छे. __जे जे गृहस्थोए आ ठरावनो अमल कर्यो छे तेमनो आ प्रांतिक कॉन्फरन्स आभार माने छे अने जेओए हजु सुधी आ ठरावनो अमल नथी को तेओने आ कॉन्फरन्सना ठरावनो अमल करवा प्रार्थना करे छे."
दरखास्त करनार-पंडित फतेहचंद कपुरचंद लालन. टेको आफ्नार-मी. अमृतलाल वाडीलाल.
ठराव ९ मो-( उपकार मानवा बाबत. ) शेठ आणंदराम मानमलजीए पन्यासजी कमळाविजयजी तथा मुनि महाराज श्री लाभविजयजीनो उपकार मानवानो ठराव रजु करतां जणाव्यु के हमा अमारा गाममां आ प्रतिष्ठा, प्रांतिक कॉन्फरन्स तथा जे जे उत्सवो करवा भाग्यशाळी थया छीए तेनो सर्व आधार उक्त मुनि महाराजश्रीए लीधेला परिश्रमनुज परिणाम छे तो तेमनो उपकार मानवानुं आ कॉन्फरन्स स्वीकारे छे.. .
उपली दरखास्तने पंडित लालने टेको आपतां जणाव्यु के महाराजश्रीना उत्तम तेमज शांतमय गुणोथी तेमज तेमना शुभ पगलांथी जे आ कार्य करी शक्या छीए नेथी तेमनो उपकार अवश्य मानवो जोइए. उपरनो ठराव सर्वानुमते ताळीओना अवाज वच्चे पसार थयो हतो.
पंडित लालने दरखास्त मुकी के कॉन्फरन्स भरवामां तथा सर्वरीत आपणी सगवडो साचववामां श्री मंचर जैन संघे तन, मन अने धननो भोग आप्यो छे तेने माटे अंतःकरणपूर्वक आ कॉन्फरन्स तेमनो उपकार माने छे.
उपली दरखास्तने उपदेशक मी. अमृतलाल वाडीलाले टेको आप्यो हतो तथा शेठ बापुलाल लालचंदना अनुमोदनथी ते ठराव पण ताळीओना ध्वनी बच्चे पसार थयो हतो.
मंचरना श्री संघ तरफथी शेठ गोकळभाई मोहोकमदास तथा शेठ आणंद- . रामजी मानमलजी तथा शेठ तलकचंद इच्छारामे जुन्नेरना जैन संघनी उपकार मानतां जणाव्युं के आ प्रांतिक कोन्फरन्स तथा प्रतिष्ठा विगेरे सत्कार्यों अमो करवाने भाग्यशाळी थया छीए तेनो मुख्य आधार ज़न्नेरना श्री जैन संघनो छे तेथी आ कॉन्फरन्स तेमनो उपकार मानवानुं स्वीकारशे. छेवट प्रमुख शेठ कंकुचंद मुळचंद्रने मानपत्र आपी तेमज उपकार मानी संमेलन विसर्जन थयुं हतुं.
Page #103
--------------------------------------------------------------------------
________________
હેરઠ માસીકનો વધારે
પ્રજાહિતાર્થ મુદ્રાલય પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ.
તૈયાર છે. તૈયાર છે! તૈયાર છે ! કોન્ફરન્સ ઓફીસની ચારવર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષય ઉપર રચેલા અપુર્વ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિલોસોફી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથનું લીસ્ટ, ગ્રંથ કર્તાએનાં નામ, શ્વક સંખ્યા, રસ્યાને સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમુલ્ય પુસ્તક છે. વિશેષ ફટનેટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથકર્તા અને પણ, રચ્યાને સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળ પૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાઇ. ઘેરી તથા સભા મંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કીંમત માત્ર રૂ. ૩-૦-૦
શ્રી જૈન વેતામ્બર કોન્ફરન્સ.
શ્રી જૈન શ્વેતાંબર મદિરાવલિ,
પ્રથમ ભાગ. આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરોની (ઘરદેરાસર સુદ્ધાંત ) હકીક્ત આપવામાં આવેલા છે. મુંબઇની કોન્ફરન્સ ઓફિસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણી પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જેન ભાઇઓને આ પુસ્તક એક સુંદર ( ભોમીયો ) તરીકે થઈ પડવા સંભવ છે આ પુસ્તકમાં જુદી જુદી કલમો પાડી દેરાસર વાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટાગામનું નામ તથા તેનું અંતર, દેરાસર ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મુળ નાયકનું નામ, બંધાયાની સાલ, પતિમાજીની સંખ્યા, નોકરોની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર લખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર પુંઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને ર. પા. થી. મોકલવામાં આવશે. કીંમત માત્ર રૂ. ૧૮-૦
આસિસ્ટેટ સેક્રેટરી. પાયધુની મુંબઈ નં. ૩
શ્રી જૈન શ્વેતાંબર નરન્સ
Page #104
--------------------------------------------------------------------------
________________
લેખકને નમ્ર વિનંતિ.
પૂજય મુનિ મહારાજાઓ, જેને ગ્રેજ્યુએટ તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કોન્ફરન્સનો વિજય વાવટો ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વ માન્ય વાત્ર ગણતા આ માસિક પત્રમાં કોન્ફરન્સ હાથ ધરેલા વિષયો સબંધી તથા સમસ્ત જૈન કામની સામાજીક, નૈતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લે ને પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂશ્વનાર એતિહાસિકને પણ ખાસ સ્થાન અપાય છે. અને આશા રાખીએ છીએ કે પદવીધારી જન ગ્રેજ્યુએટની માફક અન્ય વિદ્વાન જૈન લેખકો તથા પુજ્યમુનિમહારાજાએ, વધારે નહીં તો માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પુષ્ટ જેટલો લેખ આ પત્રમાં લખી મોકલી આર ન બંધુઓને પોતાની વિદ્વત્તાને લાભ આપવાનું મન ઉપર લેશે.
( ૧ ) આ પત્ર માટેનું લખાણ કાગળની એક બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પનસીલથી લખેલું લખાણ ટાઈપોમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલ થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સૂયના તરફ લય આપવા ખાસ વિનંતિ છે. (૨) લખાણ મોડામાં મોડું દરેક મહીનાની તા. ૧૫ મી પહેલાં અમોને મળવું જોઈએ. (૩) લેખકને લેખ જે અંકમાં પ્રસિધ્ધ થશે તે અંક અને નીયમીત લેખકને નીયમીત પણે સર્વ અંક મસ્ત મોકલવામાં આવશે. (૪) પસંદ નહિ પડેલા લેખો પાછા મેકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મેકલી મંગાવી લેવા. ( ૫ ) અપ્રકટ રચીત જન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપીઠે, પટ્ટાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રક્ષસ્તિઓ, પ્રાચીન જૈન પભાવકોનાં ચરિત્રો વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે. (૬) રાજકીય, ધાર્મિક વિવાદવાળું, નિદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે. (૭) લેખકે પિતાનું પુરૂ નામ તથા ઠેકાણું લખવા કૃપા કરી. તે પ્રગટ કરવા ઇઓ હેય તે તે, અમર તેમ ન હોય તે કંઈ સંજ્ઞાતખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી.
મોહનલાલ દલીચંદેશાઈ બી. એ. એલ એલ બી. પ્રિન્સેસ સ્ટ્રીટ. મુબઈ. તંત્રી. જૈન છે. કોન્ફરન્સ હેર૯૭.
Page #105
--------------------------------------------------------------------------
________________
જન ખધુએ વાંચા અને અમૂલ્ય લાભ લ્યા. શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી.
વ્હાલા બધુએ, આપ સારી રીતે જાણુતા હશેા કે વડેદરા અને પાટ કૉન્ફરન્સ વખતે જૅન શ્વેતાંબર કામની આધુનિક સ્થિતી જાણવા માટે સર્વે જૈન એના વિચાર થવાથી ડીરેકટરી કરવાનુ કામ કેન્ફરન્સ એડ઼ીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કારન્સ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર મદરાવળ, ભાગ ૧ àા બહાર પાડવામાં આવ્યા હતા. ત્યાર પછી કાન્ફરન્સ ફીસ તરફ આ મુશ્કેલ કામના દ્વિતીય મૂળ રૂપે શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરીના~~ભાગ ૧ લે! ( ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જો (દક્ષિણુ ગુજરાત) એવી રીતે બે ભાગ જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમસ્ત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન નગુવા લાયક હકીકતા દાખલ કરવામાં આવી છે; જૈનાની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાતીએ ઉપરાંત તીર્થ સ્થળ, દેરામર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિન્હ વા! સુંદર નકશે પણુ આપેક્ષે છે. ટુકમાં જૈનેતી વસ્તી વાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનુ સ્ટેશન અને તેનુ અંતર, નજીકની પેસ્ટ તથા તાર એફીસ, દેરાસર, તીસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઇબ્રેરી, પાઠશાળા, પાંજરાપાળ અને સમા મંડળ વિગેરેને લગતી સઘળા ઉપયેગી બાબતાથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સખ્યા આ ડીરેકટરીમાં સમજપુર્વક આપવામાં આવેલ હાવાથી દરેક જૈન ખતે આપણી આધુનિક સ્થિતિ નજરે તરી આવે. વિશેષમાં જીલ્લાવાર તેમજ જનરલ રીપોર્ટ તથા તે ઉપરથી ઉપજતા વિચારાથી આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણુ કચાશ રાખવામાં આવી નથી. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખચવામાં આવી છે; તે છતાં તુજ કિંમત રાખવાનું કારણ કમાવાની ખાતર નહીં પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બધુને આ પુસ્તકના લાભ આપવાનુ છે. માટે સર્વ જૈન આ મેટા લાભ અવસ્ય લેશેજ એત્રો અમારી સપુ ખાત્રી છે.
કિંમત માત્ર પહેલા ભાગના રૂ, ૭ ૧૨-૦ ખીજા ભાગના અન્ને ભાગ સાથેના
૨. ૧-૪-૦
રૂ. ૧-૧૪-૦
આનાની પે ટીકીટ મેોકલનારને મેાકલવામાં આવશે.
{
નકશાની છુટી નકલ અઢી પાયની મુખ- નં ૩
આસિસ્ટંટ સેક્રેટરી
શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ
Page #106
--------------------------------------------------------------------------
________________
Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમુલ્ય તક.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેને હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જેને જેવી ધનાઢય કેમમાં બહાળો ફેલાવો છે તેમાં જાહેરખબર આપવાના ભાવ નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
એક પેઈજ અડધુ પેઈજ પા પેઈજ |
ચાર લાઈન
એક વર્ષ માટે.
૩૦
છ માસ માટે
-
--
ત્રણ માસ માટે
૧૨
એક અંક માટે
જાહેરખબરો હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેરખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેરખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબલ વહેચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓર્ડર વિગેરે નીચેના શીરનામે મોકલવા.
પાયધુની, મુંબઈ નં. ૩
આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
Page #107
--------------------------------------------------------------------------
________________
लवाजमनी पहोंच.
(જે નામ સામે રકમ દર્શાવેલ નથી તેમના તરફથી ૧ વર્ષના રૂ. ૧ આવેલ સમાજ) ૭ , બ, શેઠ બાલાભાઈ મંછારામ અમદાવાદ ( ૧૯૧૧ સુધી. ) તા. ૩૧-૧૨-૧૨ સુધી. શેઠ શઘવજી જેવંત બાસા.
શેઠ પિયાલાલ ડુંગરશી પ્રાંતીજ શા , કેશવજી રંગછ છે
, જેઠમલજી લંબાજી અધેરી, ૧ , મંગળદાસ ભીખાભાઈ બેશળ છે જુહારમલજી સમીસમલજી નવાસર છે જેચંદભાઈ વેલશી મુળી
» નાગરદાસ પુરૂષોત્તમ શણુપુર , વેલજીભાઈ કાનજીભાઈ મુંબઈ
» ધરમચંદ ભીખાચંદ કણઝટ , લલુભાઈ જેચંદ ફુરસુંગી.
શ્રી જૈન લાયબ્રેરી યુનીયનફલબ બીલીમેર , વીઠલદાસ ભગવાનદાસ લેણ(પાલ) શેઠ શીવદાન શામલાલ સીરસા. છે નેમીચંદ પુનમચંદ પીસરવા. છો , જેઠાભાઈ નરસી કેશવજી મુંબઈ , પોપટલાલ ગુલાબચંદ ઔરંગાબાદ , શિવબાસજી કાચર બીકાનેર
, પ્રેમરાજજી ડીઆ ભાનપુરા, રા , ભેગીલાલ વીરચંદ જે,પી, મુંબઈ તા. ૩૧-૩-૧૩ સુધી, - શેઠ રાયચંદ ગણેશદાસ વાકડ
શઠ લક્ષ્મીચંદ રવચંદ લેણીકાભેર , જેચંદભાઈ બેચરદાસ લોનાવલા. , હકમચંદ ભાઈચંદ ભેજાપુર
કસ્તુરચંદ હકમચંદ યેવત, ૧૫, ખેમચંદ વૃજલાલ લુણાવાડા ( તા. ૩૧-૫-૧૭ સુધી. )
ઇ નાથાભાઈ લવજી સાઢલી ( તા. ૩૦-૧-૧૩ સુધી, )
, લલ્લુભાઈ જેઠાભાઈ અમદાવાદ ( તા. ૨૧-૮-૧૭ સુધી. ) I , આદરભાઈ પ્રાગજી લાલબાહ.
, સાકરચંદ પાનાચંદની વિધવા બાઇ જાવ. સીપર (તા. ૩૦-૬-૧૩ સુધી. ) લા, ૩૧-૧૨-૧૩ સુધી, શેઠ હેમચંદ તુળસીદાસ લુણાવાડા, શઠ કકુચંદ મુળચંદ મુંબઈ , રવચંડ તારાચંદ કરાડ
» નથુભાઈ નેમીદાસ કચ્છ-માંડવી, » ગુમાનમલ ગણેશમલ તાસગાંવ
, જીવણચંદ સાકરચંદ મુંબઈ , ફકીરચંદજી વીરામજી વીચુર
બુકસેલર મેઘજી હીરજીની કું, , કા, બાબુ જીવણલાલજી પનાલાલજી મુંબઈ શેઠ અમરચંદ જસરાજ ભાવનગર
, લલ્લુભાઈ અમથાલાલ મુંબઈ તા ૩૦–૬–૧૪ સુધી શેઠ મોતીજી હંસરાજ કરજૂલ.
(બાકી આવતા અંકમાં )
Page #108
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेतांबर कोन्फरन्स सुकृत भंडार फंड,
જૈન બંધુઓને ચેતવણી.
શ્રી સુકૃત 'ડાર કંડની નીચે લખ્યા નંબરની પાવતી બુકો જુદા જુદા ગામોના આગેવાન જૈન બંધુઓ વગેરેને મોકલાવેલી હતી. તે કેટલાક પાસેથી ગુમ થયેલી હોવાથી હજી સુધી અમને પાછી નહીં ભલવાથી તે પાવતીબુકે અમોએ રદ કરી છે. માટે સદરહુ નબરની પાવતીને કેઈએ ઉપયોગ કરવો નહીં. તેમ તે પાવતી ખસ દાખલ નહીં વાપરતાં તેને પૈસા કોઈએ આપવા નહીં.
નં. ૨૦૧૪૫૦, ૫૦૧-૫૫૦, ૨૪૦૧ થી ૨:૫૦, ૩૭પ૧-૩૮૦૦, ૬૨૫૧-૧૬૧૦, ૮૭પ૧-૮૮૦૦, ૧૦૧૫૧-૧૦૨૦૦, ૧૦૭૦૧–૧૦૮૦૦, ૧૧૮૫૧-૧૨૦૦૦, ૧૨૨૦૧૧૨૨૫૦, ૧૪૮૫-૧૪૮૦૦, ૧૫૧૫૧૧૫ર૦૦, ૧૯૩૦૧-૧૯૩૫૦, ૨૦૦૦૧-૨૦૦પ૦, ૨૧૭૭૧૨૧૭પ૦, ૨૩૮૦૧-૨૩૮૯૭,
ઉપર જણાવેલી નંબરની પાવતી બુક કઈની પાસે હોય અથવા કોઈને મળે તે અહીં મોકલી આપવા મહેરબાની કરવી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. ] મોહનલાલ હેમચંદ,
પાયધૂની, મુંબઈ ઈ ઓનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ઉડ કમીટી.
પણ.
આનંદ પુ. ૧૦ નં. ૮
બુદ્ધિવભા પુ. ૫ અં. ૨. શ્રી છે. સ્થા. જૈન કો-પ્રકાશ પુ. અંજ કેળવણી પુ, ૨૫ એ, ૧૦-૧૧ બુદ્ધિપ્રકાશ પુ. ૬૦ અં. પ-૬
સત્ય પુ. ૨ અં. ૧૨ દિગંબર જૈન ૫, ૬ અં. ૭-૮ સાહિત્ય પુ. ૧ નં. ૬ સત્યવિજય પુ. ૬ અં. ૧૨
વિવેચક પુ. ૧ એ. પ-૬ . जैन हितेषी पु. ९ अं. ६-७ પુષ્ટિ ભક્તિ સુધા પુ, ૪ . - ગુજરાત શાળાપત્ર પુ. પર અં. ૫ શ્રી ભક્ત પુ. ૮ એ. ૧૧-૧ર આત્માનંદ પ્રકાશ ૫, ૧૦ નં. ૧૦-૧૧ ઘને વિનવણ પુ. ૨ , રે જેન હિતેચ્છુ પુ. ૧૫ અં. ૬
સુન્દરી સુબોધ પુ. ૧૦ અં. ૮૯ વય પત્રિકા પુ. ૯ અં. ૧૦
Jaina Gazette Vol No. 1-3 જૈનધર્મ પ્રકાશ પુ. ૨૮ અ. ૨-૩ વસન્ત પુ. ૧૨ અં. ૪ અમદાવાદ જેન કન્યાશાળાને રીપિટ ૧૮૧ર. શેઠ માણેકચંદ પાનાચંદ દિગમ્બર જૈન– બેડીંગ સ્કૂલ રતલામને રીપિટ ૧૮૧૧-૧૨ જૈનધર્મ પ્રસારક સભાને ૩ વર્ષને રી. સં. ૧૮૬૫-૬૮.
Page #109
--------------------------------------------------------------------------
________________
Reg. N. B 525.
*
* re
દરદી
સરકાર
રે થી ન તાર વગૅરન્સ હે.
પુસ્તક ] પર્યુષણ અંક [ અંક ૮-૯
.: Matloaf DeatewaG
આ
છ
૭
૪૯ ઓગસ્ટ, સપ્ટેમ્બર ૧૯૧૩ હોકી खामेमि सवे जीवा, सम्बे जीवावि स्वमंतु मे।
मित्ति मे सव्व भूएस, वेरं मझ्झं न केणई ॥ છવ સર્વ ખમાવિયે સાહેલડી રે, નિ ચોરાશી લાખ તો; મન શુધ્ધ કરી ખામણ સાહેલડીરે, કોઈ શું રોષ ન રાખ તે. સર્વ મિત્ર કરી ચિંતો સાહેલડીરે, કોઈ ન જાણો શત્રુ તો; રાગ ૫ એમ પરિહર સાહેલડીરે, કીજે જન્મ પવિત્ર તે. સ્વધર્મી સંધ ખમાવિયે સાહેલડીરે, જે ઉપજી અપ્રીતિ તો; સજન ! કુટુંબ કરો ખમણ સાહેલડીરે, એ જિનશાસન રીતિ તે. ખમિયે ને ખમાવિયે સાહેલડીરે, એજ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો સાહેલડીરે, એ ત્રીજો અધિકાર છે.
વિનયવિજયજી (સં. ૧૭૨૦)
** .
*
दोषाः प्रयांतु नाशं सर्वत्र सुखिनः भवंतु लोकाः ॥ માનદ તત્રી:–મેહનલાલ દલીચંદ દેસાઈ, બી, એ, એલ, એલ, બી.
હાઈટે પ્લીડર, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ પ્રગટકોજૈન ધે. કૅન્ફરન્સ ઑફિસ તરફથી લલચંદ લહમીચ દ શાહ,
પાયાની–મુંબઈ જ આ અંકની કિમત ૦-૮-૭ શિર વાર્ષિક મૂલ્ય, (પષ્ટજ સહ) ૧-૪-૦
Page #110
--------------------------------------------------------------------------
________________
‘સૂત” માસિવ. I તેવી અને જૈન સંઘ.
આખા હિન્દના શ્રી વેતાંબર જૈન સંઘની એકતા, અભિવૃદ્ધિ અને ઉત્કર્ષ કરવાના આશયથી શ્રીમતિ કોન્ફરન્સ દેવીએ આ દુનીયાપર જન્મ લીધે છે. દેવ પિતાને હાથવડે મનુષ્યનાં કામ કરી આપતા નથી, પણ મનુષ્યોને કરવા ગ્ય કામોમાં પ્રેરે છે અને જ્યારે એવી પ્રેરણાથી મનુષ્યો દઢ નિશ્ચયવાળા બની ભક્તિપૂર્વક કામ કરવા લાગી પડે છે : ત્યારે તેમને ગુપ્ત મદદ આપવાનું અને તેમના રસ્તામાંના કાંટા દુર કરવાનું કામ દેવો કરે છે. એ પ્રમાણે જૈન સંઘને ઉત્કર્ષ કરવાની પ્રેરણા મહાદેવી કૅન્ફરન્સે કેટલાક જૈનોને કરી છે અને હવે તે દેવી તેમને ગુમ મદદ કરવાની રાહ જોતી બેડી છે; તેણીને એવી તક આપવા માટે આપણે દદ નિશ્ચય અને ભક્તિ એ બે ચિન્હ બતાવી આપવાં જોઈએ. દેવીએ પ્રેરેલા કાર્યથી જ આપણો ઉદય છે એ બાબતમાં આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, અને તે કાર્ય બજાવવા માટે પ્રાસંગિક બનાવોથી નાહિંમત થવાને બદલે દૃઢનિશ્ચયથી આગળ વધવામાં જરૂર આપણો ઉદય છે એવી સંપૂર્ણ શ્રદ્ધા રાખવા તૈયાર રહેવું જોઈએ; એમ થયેથી આપણાં વિને દુર કરવાની અને આપણને વિજ્ય અપાવી આગળ ને આગળ વધારવાની જોખમદારી તે મહા વીના શિર રહેશે. આપણે આપણા તરફનું દેવું ચુકવીએ નહિ અને તેથી થતી આપણું લાચારી માટે તેણીને જોખમદાર કરાવવા તૈયાર થઈએ તે માત્ર અનાનતા અને આત્મદ્રોહ છે. ઉઠો, જાગે, નિદ્રા, પ્રમાદ તથા અશ્રદ્ધાને તીલાંજલિ દે; કોન્ફરન્સ મહાદેવી દ્વારા જ આપણો ઉદય થવો નિર્માયેલું છે એ સત્યમાં દઢ શ્રદ્ધા રાખો અને એ મહાદેવીના રથના અશ્વ બને. જેના માથા પર મહાદેવી કૅન્ફરન્સ માતા અને શાસનનાયક પિતા જેવા સમર્થ રક્ષક, પાલક અને નિયંતા બેઠા છે તેને ભય શો છે? ભય અને ચિંતા માત્ર અશ્રદ્ધા અને અદ્રઢતાનાંજ કડવાં ફળ છે. ફેંકી દો તે બલાઓને, આવી જાઓ , શ્રદ્ધા અને નિશ્ચયના પ્રકાશિત પ્રદેશમાં, કે જ્યાં શાસનનાયક પિતા અને તેની પ્રેરીતા મહાદેવી કોન્ફરન્સ તમને દોરવાને, હિંમત આપવાને, રસ્તો બતાવવાને, બળ ધીરવાને, આગળ વધારવાને -કહે કે તમારા સર્વ ઇસિતાર્થ સફળ કરવાને તૈયાર થઈ ઉભાં છે.
એ મહાદેવીના હુકમો (કરા) હરવખત સાંભળતા રહે, એને અમલ કરે, ચાર આના કુંડ વગેરે જે કાંઈ તેણીના દેવળની સલામતી માટે લેવાતુ હોય તે ખુશીથી આપે અને તેણીની દરેક હીલચાલથી જાણીતા રહી દરેક કામમાં ભાગ લેવા પ્રયત્ન કરો.
મહાદેવીનું વાજીબ “નરન્સ હૈર” અવશ્ય વાંચે. એમાં હમને ઘણું જાણવા જેવું, શીખવા જેવું, ધારવા જેવું મળશે. એ માસિક પત્ર તેણીનો દુત—કાસદ છે, કે જે પ્રતિમાસ તમને તેણી તરફના સંદેશા તેમજ ઉપદેશ ઘેર બેઠાં સંભળાવશે. તે દૂતને ખોરાક માત્ર રૂ. ૧ છે. શું ભકિત અને દઢ નિશ્ચયવાળા પ્રગતિપ્રેમી જનોએ વરસે દહાડે રૂ. ના નો ભેગ આપવો એ મોટી વાત છે ? જેઓને એટલું પણું વસમું લાગે છે તેઓમાં ભક્તિ, નિશ્ચય, ઉત્સાહ, પરમાર્થ કે ખરે સ્વાર્થભાવ કાંઈ નથી એમ એક બાળક પણ કહેશે પાંચ લાખ માણસોનું કાસદુ કરતો આ દૂત હજી અડધે ભૂખે મરે છે, એ શું દિલગીર થવા જેવું નથી ? આત્મબંધુઓ ! સંકુચિત દષ્ટિ સદાને માટે છોડો, તમારા-તમારા સંઘને ઉદય શામાં છે તે બરાબર સમજે અને આ “હૈ...' દૂતને પ્રેમપૂર્વક પિજો. તેનું વાર્ષિક લવાજમ તમે ભરે અને મિત્રોને તેમ કરવા ભલામણ કરે.
- શ્રીમતી કોન્ફરન્સ દેવી અને તેના દુત “હેરલ્ડ પત્ર” વડે સમસ્ત ભવેતામ્બર જૈન સંઘમાં એકતા, અભિવદ્ધિ અને ઉત્કર્ષ શીધ્ર થાઓ !
Page #111
--------------------------------------------------------------------------
________________
" મુનિરાજો અને વિદ્વાનને આ ખાસ અંક માટે પોતાના સ્વતંત્ર અભિપ્રાય લખવા વિનંતિ છે.
अनुक्रमणिका.
૧ પ્રભાત. ( કાવ્ય ) રા. રા. ન્હાનાલાલ દલપતરામ કવિ M. A. Jain Phraseology into English. Late Mr. Govindji Mulji Mehpani B.ALL B. 246 ૭ Naya Philosophy. Mr. Mansukhlal Kiratchand Mehta 254 ૪ વિશ્વાસજનક સ્થળેથી વિશ્વાસ ગયા ! ( કાવ્ય ) મુનિશ્રી નાનચંદ્રજી ૫ આશાભયું પ્રભાત ( કાવ્ય ) રા. રા. વસંત - ધર્મમહાવીર ( કાવ્ય ) રા. રા. લલિત
૨૫૯
૨૬૦
૨૬૦
છ સ્ફુટમેધ ( Editorial notes ) (૧) હૅરલ્ડના પર્યુષણ અંક ( ૨ ) જૈનસમાજની પ્રગતિનું ટુંક અવલાકન (૩) જૈનસૂત્રેાના ઉદ્દારના એક વધુ પ્રયાસ (૪) જૈન સાહિત્યે ગુમાવેલા એક વૃદ્ધ સેવક (૫) પાચેારા સંયુકત પાઠશાળા. ૮ પ્રભુને પંથ ( કાવ્ય ) રા. મગનલાલ ઢલીચંદ દેશાઇ હું સ્વધર્મ એજ પ્રભુપ્રાપ્તિના રસ્તા ( કાવ્ય ) ૧૦ મનેાવિજયના મહામંત્ર. રા. વસન્ત ૧૧ સ્ત્રીઓનું જીવન
રા. રા. ભાગીદ્રરાવ ૨. દિવેટિયા B. A. J. S. (Patan.)
૧૨ તેમિનાથચતુષ્પદિકા ( કાવ્ય ) ૧૩ નવા આક્ષકને ( કાવ્ય )
૧૪ વિધવા બહેનને આશ્વાસન. ( કાવ્ય ) ૧૫ જૈન.
૧૬ મુનિજીવન.
19 જેને અને કેળવણી રા. રા. હિંમતલાલ ગણેશજી ૧૮ સદ્ધર્મ અંતરા ( હ્રામ્ય ) શ્રીયુત સમય. ૧૯ સ્થૂલભદ્ર (એક ઐતિહાસિક ધર્મકથા, ) ૨૦ સ્થૂલિભદ્ર અને કેાશા ( કાવ્ય ) ૨૧ આ કાપ કયા પ્રકારનો ? ( કાવ્ય ) ૨૨ શું કરૂં ? ( કાવ્ય )
૨૩ એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી. ૨૪ જ્ઞાનચર્ચા
૨૫ ધર્મમ્હેનને ( કાવ્ય )
૨૧
૨૭
૨૬૭
૨૮
૨૭૮
૨૮૦
રા. રા. રમણીયરામ ગાવર્ધનરામ ત્રપાઠી ૨૮૩
૨૮૪
૨૮૫
ور
ܕܕ
22
૨૪૫
મુનિરાજશ્રી ચારિત્રવિજયજી. કચ્છીમુનિ T. અારીઆ M, A, LL. B. ૩૦૯
૩૦૦
३११
૩૧૩
૩૨૮
૩૩૨
૩૭૨
૩૩૩
૩૪૧
૩૪૭
૩૪૮
૩૫૪.
રા. રા. અમૃત.
મુનિશ્રી નાનચંદ્રજી
રા. મિણલાલ માહનલાલ વકીલ
રા. રા. ગાકુળભાઈ નાનજીભાઈ ગાંધી.
૨૬ આપણને અયભાવનાની જરૂર છે. પ્રેફેસર. નરભેશકર પ્રા. દવે. M. A, ૨૭ આત્મનિવેદન ( કાવ્ય )
રા. સાગર
Page #112
--------------------------------------------------------------------------
________________
(૨)
૩૫
૩૭૬
૨૮ જૈનસાહિત્યના વિકાસ માટે જેનેએ શું કરવું જોઈએ?
(રા. રા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી. M. A. LL. B.) ૩૫૫ ૨૮ અમારી મસ્ત ફકીરી (કાવ્ય)
રા. રા. વસતી ૩૫૬ ૩૦ જેને અને ગુજરાતનું નવજીવન. રા. રા. રણજિતરામ વાવાભાઈ B. A. ૩૫૭ ૩૧ દીનનાં દર્શન (કાવ્ય)
રા. રા. લલિત
૩૬૨ ૩ર જેનું કથાસાહિત્ય
રા. ર, ચુનિલાલ વર્ધમાન શાહ ૩૬૩ ૩૩ લગ્નવિચાર અને દંપતિધર્મ ર. રા. સાગર
૩૬૮ ૩૪ નૈતિક અને ધાર્મિક શિક્ષણ રા.રા. હાકેમચંદ હરજીવન મણિયાર M. A. LL. B. ૩૭ર ૩૫ મારી બહેનડી (કાવ્ય) ૩૬ જીવનથી કંટાળેલા મિત્રને પત્ર. સ્વ. ગોવિંદજી મૂલજી મહેપાળું
B. A. LL. B. ૩૭ સ્ત્રીઓને પિશાક.
રા. રા. ડાહ્યાભાઈ લક્ષ્મણ પટેલ ૩૮ મનુષ્ય પૂજાની મજા અથવા આત્મદર્શનને આનંદ. રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયાર
उ८४ ૩૮ આદર્શ જેનસાધુઓ જગતનું હિત શું ન કરી શકે?
| મુનિમહારાજશ્રી કરવિજયજી ૩૮૮ ૪૦ આજ. - રા. મણીલાલ મેહનલાલ વકીલ પાદરાકર ૩૧ ૪૧ બાળકો માટે સાહિત્ય હિમતલાલ ગણેશજી અજારીઆ M. . LL B. ૩૮ર ૪ર બુદ્ધને અંતિમ ઉપદેશ (બેન નિર્મળા)
૩૦૪, ૪૩ માતા મામઢા ૩પ(ટહલરામ ગંગારામ જમીનદાર)
૩૮૫ ૪૪ ઓલ્યો જો ગ્રાફમાં સીવીલ મેરજ બીલ (ર.જે. ટી. કોઠારી. B. A. LL. B)૩૮૭ ૪૫ જીવનમાં અનુકરણીય નિયમ (કાપડીઆ નેમચંદ ગીરધરલાલ) ૪૦૧ ૪૬ પર્યુષણુપર્વ
રા. રા. ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી. * ૮૦૫ ૪૭ પ્રભાતને પડશે (કાવ્ય) રા. રે. વસંત
'૮૧૨ ૪૮ જીવનને મંદિરીએ (કાવ્ય) રા. . પાદરાકર
૪૧૨ ૪૮ હાલીને વિદાય. (કાવ્ય) ર. રા. વસન્ત ૫૦ પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકેનું કર્તવ્ય. રા. રા. વાડીલાલ મોતીલાલ શાહ. ૫૧ ભૂલા પડેલા મુસાફરને (કાવ્ય) રા. રા. વસન્ત
૮૧૮ પર બાળકને કેળો (કાવ્ય) |
મુનિશ્રી નાનચંદ્રજી પ૩ વીરમાર્ગ શું તેના ભક્તજ ભૂલ્યા કે? (કાવ્ય) ,
૪૨૦ 4 Divine Discontent. Mr. Shushil
421 ૫૫ બાલિકા (કાવ્ય)
રા. અમૃત ५. एक ऐतिहासिक प्रशस्ति.. मुनि जि०
४२८ પ૭ અગ્રેસરોની ઉધ (કાવ્ય) મુનિ નાનચંદજી
૪૩૨. ૫૮ આજીજી અને અટક (કાવ્ય) એક કચ્છી મુનિ. પદ જૈન ભંડારેની ટીપ કેવી રાખટ જોઈએ?
૩૩
૪૩૩
Page #113
--------------------------------------------------------------------------
________________
(૩)
૬૦ માગધીલેખ
ઉપાધ્યાય શ્રી આત્મારામજી મહારાજ ૬૧ દિવ્યશશિ કાવ્ય) નિર્મળાબહેન
૪૪૧ કર માગધી લેખકા હિન્દી ભાષાંતર પંડિત જ્ઞાનચંદ્રજી મહારાજ (પંજાબી) ૪૪૨ ૬૩ ચિત્રપરિચય'
(૧) શ્રીયુત મકનજી જેઠાભાઈ મહેતા ૪૪૮
- B. A LL. B. Bar-at-law. (૨) ડાકટર નાનાલાલ મગનલાલ મહેતા
L. M. K.S. I. M. S &te. ૬૪ અભ્યાસક્રમ. ૬૫ ચિત્રપરિચય.
(૩) સ્વ. શ્રી વિનવાન સૂર. (ત, હંસાન. ૬૬ ધર્મ.
( શ્રશુત વન૮િનાવો. ), ૬૭ શ્રી પાર્શ્વજીન સ્તવન. (કાવ્ય) શ્રી યશોવિજયજી. ૬૮ દેશભક્તિ (કાવ્ય.) ૬૮ સાધુ-સ્નેહીના દર્શને જતાં. રા. અમૃત.
- આ માસિકમાં પ્રગટ થતા લેખના દરેક વિચાર સાથે ઍન. તંત્રી સમ્મત છે એમ કઈ માની લેવાનું નથી. દરેક વિચારની જોખમદારી તેના લેખકને શિર છે. કોઈ લેખકના વિચારોમાં કાંઈ અનુચિતતા જેઓને ભાસે તેઓ જે યુક્તિ અને પ્રમાણુ સહિત શાન્ત શૈલિમાં તે અનુચિતતા સમજાવી સત્યનું સમર્થન કરવાના ઇરાદાથી લેખ લખી મોકલશે તે તેવા લેખોને આ પત્રમાં સાભાર પ્રગટ કરવામાં આવશે.
આ ખાસ અંકમાં તેમજ વર્ષ દરમ્યાનમાં આ પત્રમાં લેખ લખી મોકલનાર મહાશયને આ સ્થળે અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
કોન્ફરન્સ શ્રી સુકૃત ભંડાર ફંડ. (સંવત ૧૮૬૯ ના જેઠ વદ ૧૨–અશાડ વદ ૧૩, તા. ૧-૭-૧૩ થી તા. ૩૧-૭-૧૩) વસુલ આવ્યા રૂ. ૩૭૫–૪-૦ ની વિગત. આ માસ આખરના વસુલ ૧૬૫૭-૩-૦ ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદ–ઉ. ગુજરાત.
ભલગામ બા, ઊણ ૩પા, માનપુરા રા, વાલપુરા ૨, ભદરવાળી ૧, સીયા , જાખેલ. સીરવાડા ના, માંડલા રા, રૂવલ ૩, તેરવાડા ૧૮, ઈસરવા બા, એદરમાણ ૧, વડા ટા, ડુંગરાસણ ૨, માનપર લેવા, આવી છે, રવીઆણા ૩.
કુલ રૂ. ૮૨-૦-૦ ઉપદેશક મી. અમૃલાલ વાડીલાલ–દક્ષિણ ખડકલાટ ૨૫, નવલીહાશે ૧૨,બેડકીહાલ ૩૦, સદલગા ૫, નીપાણી ૪, કાગળ ૨.
કુલ રૂ. ૧૨૩-૮-૦ ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ–પાલણપુર ઇલાકો.
ગઢ ૩૨, વસુ ૩૧ાા, મેતા ૪૮, કેરડી ૧પા, તેનીવાડા ૨પા, સેદરાણું, ૫, એદરાણું ૩, કેદરાલી ના નાંદેત્રા ૧૪,
કુલ રૂ. ૧૫૯-૦-૦ આગેવાનોએ પિતાની મેળે મોકલાવ્યા. સંદેર ૧૧, સમલી ભા.
કુલ રૂ. ૭-૧ર-૦
એકંદર કુલ રૂ. ૨૦૩ર-૭-૦ - ઉણના શેઠ ઉજમશી કુલચંદે રૂ. ૧૧) તથા થરાને શેઠ ચતુર ગણેશે રૂ. ૪) આ કુંડમાં પિતાને ત્યાં કારજ પ્રસંગ આપ્યા છે
ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદને પ્રવાસ, રિયા–જાહેર મેળાવડામાં ભાષણ આપતાં જીવ દયા, દારૂનિષેધ, માંસાહાર ન કરો ઈત્યાદિની
પ્રતિજ્ઞાઓ ઘણા માણસોએ તે જ વખતે લીધી હતી. તેમજ જૈન સમાજમાં ભાષણ આપતાં
લગ્ન પ્રસંગે ગવાતાં ફટાણું નહિ ગાવાની હાજર રહેલી ઓંનેએ પ્રતિજ્ઞા લીધી હતી. લેદરા–કન્યાવિક્રય, મૃત્યુ પાછળ મિષ્ટાન, ફટાણું નહિ ગાવાં વિગેરે વિષય પર ભાપણું
આપતાં હાજર રહેલ જૈન બંધુઓ-બહેને ઉપર ઘણી અસર થઈ હતી. વર્ષમાં
એક બે વખત ઉપદેશક મોકલવાને આગ્રહ કરવામાં આવેલ છે. થરા–ફટાણું નહિ ગાવાની હાજર રહેલ ઘણી બહેનોએ પ્રતિજ્ઞા લીધી લતી. સુકૃત ભંડાર
ફંડ વસુલ કરી આપ્યું હતું. ઉણ–એક અઠવાડીઉં રહી જીવહિંસા, માંસાહાર, રડવું કુટવું, ફટાણું ગાવાં, હેલીપૂજન
ઈત્યાદિ વિષય પર જૈન તેમજ જૈનેતરના શ્રેતાઓ સમક્ષ ભાષણ આપતાં ઘણાએ પ્રતિજ્ઞા લીધી હતી તેમજ ફટાણાં કઈ ગાય તો મહાજનને સવા રૂપીય દંડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું. વળી ભલગામમાં કેળીનાં ઘર ૧૨૫ છે તેઓને જમાડી ભાદરવા સુદ ૪ ને દિવસે ખેતી
વિગેરે બંધ કરી કોઈ પણ જાતની હિંસા ન કરવા દસ્તાવેજ લખાવી આપ્યો. જાખેલ-દારૂ, હુકે, બીડી વિગેરે વ્યસનની ચીજોથી થતા ગેરફાયદા એ વિષય પર ભાષણ
આપતાં સારી અસર થઈ હતી. સુકૃતભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું. માંડલા–કન્યાવિક્રય ઉપર જાહેરભાષણ આપતાં હાજર રહેલ સર્વેએ પ્રતિજ્ઞાઓ લીધી હતી. ખારીઆ–જીવહિંસા, માંસાહાર, કેફી વસ્તુ પીવાથી ગેરફાયદા ઉપર ભાષણ આપતાં
ત્યના ઠાકર ભુપોંજી હજુરજીએ પ્રતિ લીધી હતી તથા સાકર વહેચી હતી. .
Page #115
--------------------------------------------------------------------------
________________
___ जैनाचार्य न्यायांभोनिधि श्रीमद्विजयानंदसूरि. जन्म-संवत् १८९३. (आत्मारामजी महाराज) स्वर्गवास-संवत् १९५३..
€€€€€€€€€€€€€€€€ 13 leta e BBDƏBDƏBƏRBƏZƏRB339 Bot
SORING
Raarome
Jainacharya Nyayambhonidhi Shreemad Vijayanandsoori. Birth. V.S.1893 (Atmaramji.)
Death V. S. 1953
Page #116
--------------------------------------------------------------------------
Page #117
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हॅरल्ड.
"सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवा यतस्तेषां भगवतां प्रनष्टं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृतं व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्कमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं विविदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकानमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सर्वोद्वेगघातिनी उपेक्षेति.” – श्री सिद्धर्षिः
पुस्त - ८-८.]
વીર સંવત ૨૪૩૯.
प्रभात.
ઉગે છે પ્રભાત આજ ! ધીમે ધીમે; ઉગે છે ઉષાનુ રાજ્ય ! ધીમે ધીમે
अगष्ट-सप्टेंपरे, १८१३.
ઉગે છે પ્રભાત આજ! ધીમે ધીમે.
રજનીની ચુડીના છેડાના હીરલા શા ડુબે છે તારલા આજ ! ધીમે ધીમે. ઉગે છે પ્રભાત આજ! ધીમે ધીમે.
પરમ પ્રકાશ ખીલે, અરૂણનાં અગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ! ધીમે ધીમે; 'लगे अलु भवमां खान ! धीमे धीमे;
ઉગે છે પ્રભાત આજ ! ધીમે ધીમે.
नानादास दुजयतराम डुवि M. A
Page #118
--------------------------------------------------------------------------
________________
246
Shri Jain Conference Herald.
Jain Phraseology into English.
WITH EXPLANATORY NOTES.
BY THE LATE BROTHER GOVINDJI MULJI MEHPANI B.A.LL.B.) Avyapti--The fault, in a definition, of the special characteristic not found in all the members of the class; too narrow a definition. Asambhava-a-lit.impossibility;
the fault of the special characteristic in a definition being contrary to the nature of the thing defined.
"
Ativyapti-fa-too wide a definition; the fault of the special characteristic in a definition being found in things other than the one defined.
Astikaya - अस्तिकाय- -means the substance is a collection. of pradeshus (indivisible inseparable parts.)
Adharmastikaya--that dravya (substance) which is the hetu (accompanying cause) of the stationary states of things and beings that are not moving, or that are resisting in the sense of not moving. Fulcrum of rest.
Akashastikaya--That dravya (substance) which acts as a receptacle of all the other dravyas. (This particular dravya is not a kind of thing that needs to be contained-it has got the nature of needing to be contained. )
Astitva-a-existence. It is a general nature ( Samanya Svabhava) of dravyas (substances. )
Astita-af-same as astitva.
Agurulaghutva-increase and decrease in various ways in the paryayas of all dravyas. Agurulaghu is not in the atom but only in the mass. It is a common nature (Samanya svabhava) of all dravyas.
Astisvabhava-fa-It is a secondary samanya svabhava. It is the same thing as astitva. The astisvabhava is the hetu of the changes of space time and modifica
Page #119
--------------------------------------------------------------------------
________________
Jain Phraseology into English.
tion. (Asti and Nasti are copulas 'is' and 'is not.') The fact that it it such and such.
Arhat-the deserving one) Such Jinas who become spiritual heads and regenerators of the community. Anekanta-Vada-in-doctrine of non-isolation. Ajira-t-insentient, inanimate or unconscious things or
substances.
Akash-a-space.
Asrara-Attraction of Karma.
247
Ahinsa parmo dharmah-afger
:-non-injury is the highest religion. The preaching of this grand principle has almost entirely superceded Brahmanical sacrifices of animals.
*Avagraha-a-indefinite cognition (perception). the state of mind in which there is no clear differ entiating notion about the object. It is a state in which the mind in a vague way feels that it (the object) is something. It is the state of mind prior to analysis-Greek Syn.
* All the words begin with vowels. There are others which our late brother Mr. Govindji has collected though without assigning any English equivalents to them but at the same time citing some authority against them. They are as follows:
अकषाय Akashaya VI. 5, अकामनिर्जरा Akamanirjara_VI_20. आगारी Agari VII 14, 15, अग्रिकुमार Agnikumara_VI 6 c. 11, अंग Anga VIII. 12, अंगप्रविष्ट Angapravista I 20c, अंगबाह्य Angabahya 20 C. अच्युत Acyuta IV 9 c. 20 38. अजीव Ajiva I 4, VI 8, अजविका Ajivakaya VI, अज्ञान Ajnana I. 32 c, 33 e, H Anjna-Pankaprabha, III 1. c, a Anu V 11. 25. Andaja II 34,
5, IX 9: 13;
27,
Anuvrata VII 2 m. VII 15, si अतत Atata IV 15 c, अतिक्रम VII 24:31, अतीथि संविभाग व्रत Atithi - sambibhaga Vrata VII 16 ( 30 ), अतिभारारोपण Atibhararopana VII 20, अतिसर्ग Atisarga VII 33, अतिचार Aticara VII 18 ff. अदर्शन adars'ana IX 9, अधर्म Adharma V1 - J-13-1J अधिकरण
Page #120
--------------------------------------------------------------------------
________________
248
Shri Jain Conference Herald
Bhava-- a--the actual state or condition or modification. Bandha-13-Assimilation of karmas with the individual. Chetana-anal-knowledge; it is the characteristic of Jira
or soul, Dravya--pag-substance; the highest category; that which
is real. Primal substance.
From the drary« (substance) point of view it may be defined as “ that in which the differences of time, space, and modifications inhere to-gether."
From the paryaya ( modification ) point of view it may be defined as “ subject of having qualities
(gunas ) and modifications ( parycyns.)" Adhikarana I 7, VI 7.8, TTTA Adhigama I 3.6, shrira adhogaurava X 6 c, अंगार Angara VII 14, अनंगक्रीडा Anangkridn VII 23, stia Ananta V2, 07 O bhaga I 29, skatu 14% Anantarrpascatkrtika X 7 c, stara Rathm Anantaviyojaka IX 47, अनंतानुबंधी Anantanubandhin VIII 19, · अनपवायु Anapa. vrtyayus II 52, sparartera Anabhigrihita VIII 1 C, Art&. विरति Anarthedandavirati VII, 16 (27), अनर्थातर Anarthantara I 14, taiga Anarpita V 31, Saarega Anavasthita I 23,
aga Anasana IX 12, margt Anadara VII 28.29, salę Anadi IT 42, V 42, TAIER Anaharaka II 31, space Anitya IX. 7;
aft Anindriya I 14, 19, II 22, sfiafera Anisrita I 16, stato Anika IV 4, syariat Anukampa I 2 c, gia Anukta I 16, अनुचिंतन Anucintana IX 7, अनुत्तर Anuttara IV 22 c, अनुत्सेक Anutseka VI 22, TOTFUTTAT Fala Anupasthapna Smrtio VII 28.29 अनुपात Auupata VII 26, अनुप्रेक्षा Anupreksa IX 2.), अनुभाव Anubhava IV 22, VIII 4:22, Tha Anumata VI 9, starost Anusreni II 27, stqa Anrta VII 1.9, IX 36, ziara I 8, X. 7, sintett Antardvipa III 13 c, 15 c. IV 15 c, starrt i Antaraya ( Karman ) VI 26, VII 11, VIII 5.15, 15, X 1. stranica Anyatva IX 7, अंतर्धान स्मृति Antardhana Smrti 0 VII 25, अन्यदृष्टि Anyadrsti VII 18, Tuesia Aparajita IV 20:38, 3gadia Apa. vartana II 52 c. VIII 22 c, in Apary aptaka I 23 c, wara Apana V 19, sari Apaya I 15, VII 4 IX 37.
Page #121
--------------------------------------------------------------------------
________________
Jain Murascology into English.
249
From both the dravya and paryaya point of view it may be defined as that " in which there are origination, destruction and permanence " i. e. the origination of a new paryaya, the destruction of the old paryaya, and the permanence of the dravya,
The draryas are six in number; viz dharmastikaya, adharmastikaya, akashastikaya, pudgalastikaya, jiva. stikaya and kala,
A particular drarya is that which has an infinite number of samanya and Vishesha svabhavas i. e. general and particular natures; also that which per:
forms a special action. Druryatvar a-The fact of its being a dravya ( -tra
means-ness ). As a Samanya srabhara ( general · nature ) it means the fact of all the dravyas per
forming their special specific functions. · Distinction-means that it is separable only in thought. Difference-means a real difference in actual fact. There is
only a distinction and not a real difference between • guna and paryaya. Dharmastikaya Taifta py—that drarya (substance) which is
the hetu (ic-accompanying cause ) of the motion; of moving things and beings; the fulcrum of motion;
( a fine ether ? ) Devardahi Gani_argnot--the redactor of the sacred canon. Guna-10-Quality, it is constant i. e. unchanging. ( the use
of the Sanskrit word 'guna' is preferable, as the English word ' quality' has connotations which
the word guna has not. ) It is the modality. Hetu— - the accompanying cause, wiihout which you can.
not do. Is- the word sometimes means ' exists; ' sometimes it
is merely a copula asserting that the predicate is
compatible with the subject of the proposition. Jivastikaya-siratreata-that dravya (substance) the characteri
stic of which is chetana (arat knowledge;) soul.
Page #122
--------------------------------------------------------------------------
________________
250
Shri Jain Conforence Herald.
Jain(a)- -A follower of Jina. Jina- a-A generic term applied to those parsons ( men
and women ) who conquer their lower nature (passion, hatred and the like) and bring into prominence the
highest. Jiva-aia-sentient, animate or conscious beings. Kala- es-time; it is figuratively ( for the matter of con.
venience ) called a drarya; it is only from the vy. arahara (practical) point of view, by upachara ( attribution ) called a drarya ( substance ). It is that paryaya ( common to all dravyas ) which enables us to know the oldness or newness, or anteriority or posteriority, co-existences and sequences of things or beings. It is not made up of pradeshas. Time is the duration of the states of substances. ( Duration is the fact that a given state stays for
a certain length of time.) : Kshetra- -the space or room a thing occupies. Karma-2-an energy which an embodied being generates
be it vital, mental or moral—and which keeps him in the mundane world—sansara. It is, in short, the whole sansaric make-up of an emobodied being.
( It is entirely divested of the (vedic) sacrifice idea.) Lakshana- gun-special characteristic ( of the thing to be
defined. ) Moksha- -liberation, the ultimate state of a perfected in
dividual, Maya-Art-illusion. Mukta-7-liberated beings. Moksha- 18-attainment of perfect spiritual individuality
which does not disappear, is not dissolved, is not merged into a supreme being, is not a state of unconsciousness, but persists for ever and consists of
perfected consciousness aud highest rectitude. Nimitta-affa—the instrumental cause. Both the upadana
( substantial ) and the nimitta causes are equally necessary in causation.
Page #123
--------------------------------------------------------------------------
________________
Jain Phraseology into English.
251
Nastisvabhava-arca Frare-lit. the nature of non-existence;
the fact that it is not such and such. As a secondary samanya svabhava it means that both existence and non-existence must be predicated of a thing (existence of some predicates and non-existence of other predicates i. e. the existence of its own dravya, Kshetra, Kala & bhava, and non existence of the dravya, kshetra,
kala and Bhava of other dravyas ) Nastitam AFFA-saine as nastitva arrenca ( Presence of its
own paryayas (astitalaar) and absence of another
thing's paryayas ( Nastita--arecar ) simultaneously.) Nayavala-agar-consideration of aspects. Niyama- ta-law, a proposition which expresses the constant
or regular order of phenomena, or the constant mode of action of things or beings under certain definite
circumstances. Nirjura-fast-working out of the karmas. Paryaya—mira-Modification; a particular modification of the
guna ( quality ); paryayas succeed each other, they are changing. The sanskrit word paryaya has not all the connotations which the English word 'modification 'has; therefore it is preferable to use the
sanskrit word. Pradesha--an indivisible inseparable part of a substance.
The pradeshas can only be thought of in imagination. In every pradesha there are infinite capacities of performing ways. Any particular dravya has many
pradeshas; but the atom has no pradeshas. Pudgalastikaya-Eeta 19-that drarya ( substance ) the
nature of which is such that its qualities (colour etc. ) increase and decrease. ( Here the real dravya is the atom--the ultimate indivisible atom ( not in
the theosophical sense.) Parmanuqtary-an atom of matter; the substantial (upadan)
cause of all pudgala ( matter ). It is not a mixture
Page #124
--------------------------------------------------------------------------
________________
252
Shri Jain Conference Herald.
of other things; it is minute, indivisible, and perma.
nent.
Padarth--a real concrete existing thing (substance);
a vastu.
Prameyatva--knowableness: the fact of being the subject of knowledge . e. being known by the souls. It It is a samanya svabhava i. e. general nature of all dravyas (substances).
Prakriti-fa-primordial matter.
Papa--karmas which keep the individual in a backward condition.
Punya-go-karmas which help the individual in advance.
ment.
Soul
-it is the conglomerate of the 8 characteristics viz. Sansari-art-embodied beings.
Svabhava--nature.
Samanya--general; a Samanya srabhara is eternal,
unanalytic, inactive.
Sattva--the fact of having origination, destruction, and permanence; the fact of having the capacity of originating new paryayas, of destroying old paryayus, and of keeping itself permanent.
Syadvada--the doctrine that in order to know a thing you must express it in seven ways.
Syat--It is a prefix. It presupposes that there are other aspects or modes of expression. It also shows that while a certain set of paryayas is being expressed or spoken of, they are changing and another set have come into existence.
Sat--The Jain position is this: First that right knowledge
is the only test or measure on our part of the exist ence of a reality; secondly, that knowledge is always a knowledge of relations; thirdly, that reality is never out of relations ( a particular reality may not be in physical relation with another reality, it may be in the relationship of subject and object, knower and known); and fourthly, that the relations are
Page #125
--------------------------------------------------------------------------
________________
Jain Phraseology into English.
253
constantly changing. To be is to be in relation So, when we know a thing, we know the relations-some, if not all-in which it stands to us and to other things. To that ectent we know the thing as it is. There are other present relations which we do not know, and there are other possible relations also which we may not know under our present state of development. This residuum of relationships is the noumenon. ( The task of our research ought to be to fix these unknown relations, and not to go in the quest of the phantom" thing-in-itself.") (Gandhi's
lecture ) Asiatic Quarterly Review p. 174 July 1900. Samyag-jnana-artira-knowledge purged of all infatuating
elements. Syad-vada-Fraig-doctrine of the inexpugnability of the
inextricably combined properties and relations. Sansara-Far—the mundane world. Samvara-a-Stopping the inflow of karnas. Tirthankaras-aftegått:-(bridge-makers in the figurative sense.
that is those by the practice of whose teaching we can cross the ocean of mundane life and reach the
perfect state. Upadana—39a—the substantial cause. Vyapya--53714—that which is permeated by. Vyapaka- r -that which permeates. Vyvpya. Vyapak-bhava- 147 279H-the relationship bet
ween the thing defined, and the special characteri. stic given in the definition; viz, wherever the thing is, the characteristic must be, and wherever, the
characteristic is not, there the thing must not be. Vastu-ao- see padartha qeres ) every dravya is a vastu,
( substance ). Vishesha-azta-particular (as opposed to general ( samanya
FATP. ) Vastutva--negra-the fact of being the subject of gunas (quali.
ties) and paryayas ( modifications ); it is a samanya svabhava a general nature of substances ( dravyas ).
Page #126
--------------------------------------------------------------------------
________________
"
254
Shri Jain Conference Herald.
3o
Naya Philosophy.
* Elementary.
NAYA means a standpoint or an aspect of viewing a thing from that stand-point or aspect. According to Shreemat Siddhasena Deevakar, there are as many Nayas as there are words, and this statement is borne out by the fact that each word has to express something of an object. There are innumerable words and thus there are innumerable Nayas. Two PRINCIPAL NAYAS OR ASPECTS OF THINGS, DRAVYARTHIKA AND PARYAYARTHIKA.
But Jaina Philosophers viewed the Universe with two principal aspects, viz (1) Dravyarthika Naya or an aspect which considers the common attributes or qualities, of all the Dravyas or objects of the Universe, and recognizes the real as well as the attributed state of things; and (2) Paryayarthika Naya or an aspect which considers the specific attributes or qualities of each Dravya or object and recognizes only the real natural state of the thing.
THE SEVEN NAYAS.
These Dravyarthika and Paryayarthika Nayas are divid. ed into seven other Nayas, viz (1) Naigama Naya, (2) Sangraha Naya (3) Vyavahara Naya (4) Riju-Sootra Naya (5) Shabda Naya (6)Samabhiroodha Naya and (7)Evambhoota Naya. The first four constitute the Dravyarthika Naya, and the rest three the Paryayarthika. According to some philosophers the first three constitute the Dravyarthika Naya and the rest
* This contribution was written for my guidance in response to the Introduction of Naya-Karnika written by me into English and sent to the writer for his perusal and con sideration. English translation of the said Naya Karnika has already been published in the last Pajusan issue of this periodical and taking this would troduction to it, I have deemed published here.
serve
necessary a very short into have this
Editor.
Page #127
--------------------------------------------------------------------------
________________
Naya Philosophy,
255 four the Paryayarthika. This difference is due to the dif. ferent aspects from which the scholars see the thing; and really speaking, it is no differenco, because both the schools consider and accept the arguments of each other. Shree Uma Svati Vachaka includes the 6th Samabhiroodha and the 7th Evambhoota into the 5th Shabda, and gives to Shabda the other name of Samprata. Each of these five or seven Naya 3 can be divided hundredfold; so there can be 500 or 700 Nayas, and if we go further-most there will be innumerable Nayas or aspects, because there are innumerable words, and it is in the beginning said that there are as many Nayas as there are words. All these innumerable Nayas are included in the afore-said seven Nayas. Among these seven Nayas each succeeding Naya is purer and of greater importance than the preceding one.
SAMANTA AND VISHESHA OR THE GENERAL AND SPECIFIC
QUALITIES OF THINGS.
Before we define the seven Nayas, it is necessary to define Samanya and Vishesha which have a great bearing to them. Among other properties, all objects have these two properties also, viz Samanya or the generalizing properties and Vishesha or the differentiating properties.
ILLUSTRATIONS OF SAMANYA AND Vishesha, Suppose there are here lying a certain number of jars; if wa look to them from the stand-point of their general pro. perty-their genus, we shall realize · Jarness' or the quality of their being · Jar 'common in all of them; but if we view them from the aspect of their differantiating properties, we shall feel their qualities different, some jars being large, some small, some of red colour, some of black, some belonging to A, some to B, some made in Japan, some in China, some made for holding butter, some for water, som dear in price, some cheap, some made a year back, some two months back and so on.
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Jain Conference Herald.
NIKSHEPAS OR THE MODES RECOGNIZINC THINGS.
Like Samanya and Vishesha, Nikshepas also have a great bearing to the Nayas. There are four modes of recognizing a thing. They are technically termed 'Nikshepas. They form the unreal, attributed and the real, natural state of the thing. The first three are unreal, attributed and the fourth--the last real, natural. A thing is recognized (1) by its name (or Nama Nikshepa) (2) by its shape or image (or Sthapana Nikshepa) (3) by the unfailing causes surely to bring out or evolve its real, natural state (or Dravya Nikshepa) and (4) by the (final, effectual) real, natural state (or Bhava Nikshepa ). Neither the name nor the shape or image, nor the unfailing causes surely to bring out the real, natural state of the thing constitute its real natural state; they are all its unreal, attributed qualities. Only the natural state ( Bhava Nikshepa) cf the thing really constitutes the thing. Each succeeding Nikshepa is purer and of greater importance than the preceeding one.
RELATION OF SAMANYA, VISHESHA AND THE NIKSHEPAS TO THE NAVAS.
The Naigama Naya regards both Samanya and Vishesha and all the four Nikshepas. The Sangraha Naya gives preponderence to Samanya and regards all the Nikshepas. The Vyavahara Naya gives weight to Vishesha and regards all the Nikshepas. The Rijusootra, Shabda, Samabhiroodha and Evambhoota Nayas also give weight to Vishesha, but accept only the fourth Nikshepa, viz the real, natural state of the thing. According to some scholars, the Rijusootra accepts all the Nikshepas; In this case there will be no difference between Vyavahara and Rijusootra; but Rajusootra is quite distinct from Vyavahara, in so far as it (Rijusootra) regards only the living-present, irrespective of the past and future. Vyavahara regards the past, the present and the future.
(1) NAIGAMA.
256
The Naigama Naya means that which does not consider only one aspect, that is which regards both Samanya and
Page #129
--------------------------------------------------------------------------
________________
Naya Philosophy.
оnе,
view, aspect, stand-point,
Vishesha. ( not, Âì gàlà :) This aspect of Naigama is true, because Samanya is not irrelative of Vishesha and vice versa. In the definition of Samanya and Vishesha we saw that all objects are possessed of both general and specific properties
(2) SANGRAHA.
257
The Sangraha Naya considers an object as possessing only the general properties. This view of Sangraha is also right, because there exists no Vishesha apart from Samanya, i. e. both Samanya and Vishesha are co-existing, co-incident, correlative; Samanya devoid of Vishesha or vice versa is quite a nonentity. The mango-tree and the nimb-tree and the oak tree and all other trees and plants give us the common idea of their bring Vegetables as trees and plants they are different but they are all alike 'Vegetables,' the common pro perty of vegetableness' running alike through all of them.
"
"
(3) Vyavahara.
The Vyavahara Naya considers an object as possessing only the specific properties. This view of the Vyavahara Naya is also based upon a right argument, because the genus apart from the species, or the general properties devoid of the specific is Nowhere. 'A man wants the special vegetable of the mango fruit. He asks his servant in general terms, 'Bring me a vegetable;' he does not specialize the mango-vegetable. What will the servant bring? He may bring any vegetable other than the mango, which is of no use to his master. Similarly the practical view of things (Vyavahara Naya ) has regard to only the specific properties of things, irrespective of their general ones. General conceptions have no utility in practice. A wound, or a bruise or a mere scratch on any part of the body would require an omitment for their healing; but the wound will require its special ointment and so the bruise and the scratch. As genus they will all be to heal the wound &c, their
(
८
Ointments, but as species
properties must be different and specific.
Page #130
--------------------------------------------------------------------------
________________
255
Shri Jain Conference Herald.
(4) Riju Soorra. Without any regard for the past or the future, tho Rijusootra Naya considers a thing only as it exists at present and that also in its real natural state ( Bhava Nikshepa ). This Naya argues that it is of no good to think of the past or the future, or the unreal, attributed, (conventional) qualities (Nama, Sthapana and Dravya Nikshapas). The past, the future and the conventionally attributed qualities are, like flowers in the sky, nonentities. A thing living in the present and that in its natural state, is only real.
(5) Shabda Naya. There are different words, expressing one object. Shabda Naya does not take into consideration the difference of the terms; it takes them as equivalents. For example Kumbha, Kalasha, Ghata &c. (Sanskrit terms expressing 'Jar') though different as words, express one and the same object.
(6) SAMABHIROODHA. Whereas the Samabhiroodha Naya does consider the difference of words, expressing the same object. It holds that with the difference of the words expressing the object, the expression of the object also differs. It considers such words as synonyms, and not as equivalents like the Shabda Naya.
(7). EVAMBHOOTA An object may be denoted by only one term; but if it is fulfilling (or is in the state of fulfilling) at the very moment when it is denoted by the said term its own natural function as expressed by the term,--then Evambhoota recognizes it. According to the Evanbhoota Naya the expression of the object and the fulfilling of the function of the object as expressed by term must be simultaneous. For if a thing is not in the state of fulfilling the function as expressed by the term, at the very moment that the expression is made and still it be recognized as that thing, then why? even a jar can be call. ed a cloth, though it (the jar) is not in the state of fulfilling
Page #131
--------------------------------------------------------------------------
________________
Naya Philosophy.
259 the function of a cloth. Etymologically Evambhoota means True in its entirety to the word and the sense, all the qualities denoted by the word being prominent. Samabhiroodha is also true to the word and the sense, but not entirely, some of the qualities denoted by the word being in the back-ground, or not yet realized; Shabda is also true to the word and the sense, but is not so true as Samabhiroodha, more qualities being in the back-ground here. Thus Shabda, Sambhiroodha and Evambhoota are more or less one and the same sort of Nayas, and so Shree Umasyati Vachak groups them all in one Samprata 'but separately each succeeding Naya is purer and of greater importance than the preceeding one. Morvi-Kathiawad.
MANSUĶHLAL KIRATCHAND MEHTA. - 6 v, 11
વિશ્વાસજનક સ્થળેથી વિશ્વાસ ગયે!
(રાગ–ભેખ રે ઉતારે રાજા ભરથરી ) વિશ્વાસ રહ્યો નહિ વિશ્વને, કુગુરૂએ કીધાં એવાં કામ છે; વેશ ધરાવ્યો વૈરાગ્યને, ન મળે શાંતિનું નામ છ– વિશ્વાસ. ૧ દયા નવિ જેના દિલ વિષે, પ્રેમ નથી જેની પાસે છે; સત્ય નથી જેના શબ્દમાં, આખર બનાવે ઉદાસ છ– વિ૦ અંતર નથી જેનું ઊજળું, સૌમ્ય ન જેને સ્વભા વજી; ન્યાય નથી જેના નયનમાં, જૂઠા જેને જમાવ છ– ભણ્યા ઉપર ન ભૂલશો, કરી વર્તનને વિચાર છે; ગાશે નહિ તેના ઠાઠમાં, ઉપરનો દેખી આચાર–દુષ્ટ હૃદયના દંભીઓ, પંડિત થઈને પંકાય છે; ભ્રષ્ટ કરે નિજ ભકતને, ખેદે જેહનું ખાય છ– ઝાઝું ભણેલા ઝગડા કરે, વેર વધારે વિધાન છે; પંડિત પડીઆ પ્રપંચમાં, અધિક ધરે અભિમાન છે – પલાળી દીએ મન પર તણાં, ગાળે અવરની ગાંઠ છે; પિતે રહે જે પથ્થર સમા, ઠગી ખાવાને ઠાઠ છ– ડળી નાખી દુનિયા બધી, નાસ્તિક થયા નરનાર છે; ધર્મ બધા શું ધાંધલ થયાં? કર્યો વૈરાગે વિહાર – ભેદુ બનીને ભુલાવીઆ, સળગાવ્યો આ સંસાર; બાળી ભાર્યા બધાં બાળને, આંખ ખોલી જુવોય ર છ– વિ. ૮ સંત ગણુને સંગત કરે, અંતર ધરી રૂડી આશ છે; સંતશિષ્ય શાંતિ ન કરે, તેને નરકમાં વાસ છે. વિ. ૧૦
-મુનિશ્રી નાનચંદ્રજી
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૬૦
જેન કોન્ફરન્સ હૈર૭
आशा भयुप्रभात.
છે
ઓ ! વહાલાં ! થાળ ભરી સેવાને ચરણે લાવીએ. પ્રભુનાં બાળ! ભાવ ભરી અંતરમાં શરણે આવીએ.
ધરી જન્મ નથી સાર્થક દીધું, નથી અંતરધન લીધું દીધું, કરી નિશ્ચય આજે વ્રત લીધું. I
! વહાલાં ! તમ કાર સમીપ હું આવું છું !
હારે ગુરૂને મંત્ર શુણાવું છું; ઉભો હું અલખ જગાવું છું.
ઓ! હાલો ! સુકૃત કરશે વ્રત દીનબંધુ, ખિલશે ઉજવળ ગગને ઇંદુ, બાંધવડાં તરશે ભવસિંધુ,
ઓ! વહાલાં એ ! જે સાક્ષી સૂર્ય, શશી, તારા, વિકસ્યાં ફુલડાં મધુરાં પ્યારાં, પ્રભુ બીરદ નહિ વિસરે મારા ઓ! વ્હાલાં છે ભિક્ષા એક જ પ્રેમ તણી, નિરખે નજરે મધુરી નમણું, ઉર ભરશે મારે નાથ ધણી, ઓ! વહાલાં ઓ !
–વિસન.
ધર્મ મહાવીર.
( કહાનારાની લયમાં)
ધર્મ મહાવીર ! કર્મ પ્રકટ તું ! ' | દીન દયા વ્રત એક જ ધર તું ! -
૨ કર કલ્યાણ સજીવ જગતનું
હો પરમાર્થ પથે જ પ્રગત તું !
૩
જીરવ જોગવ જગવ જીવન તું * સંસારે સાધુજન બન તું!
સુન્દર શાંત પ્રસન્ન મને તું
સફલ સદા ભગવંત બને તું !
Page #133
--------------------------------------------------------------------------
________________
ફુટ નોંધ. स्फुट नोंध.
EDITORIAL NOTES.
‘હુનો ષ સં.
પપાસના અથવા ભક્તિનું ખાસ સ્મરણ થાય એ હેતુથી નિર્માયલા પવિત્ર પર્યુષણ પર્વમાં જૈન ભાઈઓને પ્રાયઃ પુરસદ સારી હોય છે, કે જે ફુરસદને ઉપયોગ આત્મભાવપિક અને સમાજહિતકર વિચારમાં કરાય તે ઘણે લાભ થાય એમ સમજીને આ “હરે
ડ’ પત્રને ખાસ અંક કહાડવાની પ્રથા ગત વર્ષથી શરૂ કરવામાં આવી છે. જુદા જુદા ફીરકાના જૈન મુનિઓ અને ગૃહસ્થ લેખકે તેમજ જૈન સમાજનું હિત હૈડે ધરાવતા જૈનેતર વિદ્વાનેને આ ખાસ અંક માટે અમુક વિષયો ઉપર પિતાના વિચારે લખી મોકલવાની અરજી કરવામાં આવે છે અને વિવિધ મગજેના વિચારોની વિવિધતાથી જૈન ભાઈઓને આનંદ આપવા સાથે નવીન ભાગ સૂચન કરવામાં આવે છે. અમારે આ દિશાને પ્રયાસ ગત વર્ષમાં કેટલે અંશે સફળ થયો હતો તે જૂદા જુદા વિદ્વાનેએ ગયા પણ અંક ઉપર આપેલા અભિપ્રાય (કે જે તે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવ્યા છે) ઉપરથી સહજ સમજાઈ શકશે. વિચાર તરફથી મળેલા આ પ્રકારના સત્કાથી ઉત્સાહીત થઈ અમે આ સાલ ગત વર્ષથી પણ વધુ વધારે સ્ફોટા કદનો અંક બહાર પાડવા હિમત ધરી છે અને આશા રાખી છે કે, આ સાહસ જ્ઞાનમાં અને ઉત્કર્ષમાં આગળ વધવા ઈચ્છતા જૈન ભાઈઓના મગજ તેમજ હૃદયને કાંઈ નહિ તે કાંઈક ખેરાક આપનાર થઈ પડશે. આ સ્થળે, જે જે મુનિઓ અને જેન તેમજ જૈનેતર વિધાને આ અંક માટે લેખ લખવા શ્રમીત થયા છે તેમનો અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ; અને જેન જેવી વ્યાપારી કોમના ઉદયમાં હિંદમાતાનું અંશતઃ હિત સમાયેલું માની તે વિદ્વાને તે કોમ તરફની પિતાની ભલી લાગણુઓ હંમેશ ચાલુ રાખશે એમ પ્રાર્થીએ છીએ.
અનેક વિદ્વાનોએ લીધેલા શ્રમની ખરી સફળતા તે ત્યારે જ થઈ શકે કે જ્યારે દરેક સ્થળે બીરાજતા અમારા મુનિવર્યો આ ખાસ અંકના લેખો પિતાના ગામના શ્રાવકને વાંચી સંભળાવે અને એમાંના અતિ અગત્યના મુદ્દાઓ ઉપર વિવેચન કરી ભાવિક ભક્તોનું તે તરફ ખાસ લક્ષ ખેંચે. ઉદારચિત્ત વિચારોનું વાતાવરણ સર્વત્ર ફેલાવવું એ હરકોઈ સમાજની ઉન્નતિ કરવાનું પહેલું પગથીઉં છે; કારણ કે “વિચાર”માંથી આચાર-ક્રિયા-કાર્ય સહજ ઉદ્ભવે છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
-
જેને કન્ફરન્સ હૈરડ.
जैन समाजनी प्रगतिनुं टुंक अवलोकन.
જૈન સમાજ, તેના વિવિધ ઉપવગા સાથે, આજ સુધીમાં કેટલી પ્રગતિ કરી શકે છે તે બાબતને ચોકસ ખ્યાલ, હવે આપણે કયે રસ્તે જવું જોઈએ તે સવાલ હાથ ધરવા પહેલાં, વિચારકેની સંમુખ રજુ કરવો જોઈએ છે. વર્તમાન સ્થિતિનું ભાન આવ્યા વગર, ભવિષ્ય માટેની કોઈ ખરી યોજના યોજી શકાય નહિ. દરદ પિછાન્યા ( diagnosis ) વિના અપાયેલી દવા અસર કરવાની આશા રાખી શકાય નહિ. આ વિચારથી અમે એમ ઈચ્છયું હતું કે, જેનના ત્રણે ફરકામાં હયાતી ભોગવતાં તમામ સામયિક પત્ર (છાપાંઓ), પાઠશાળાઓ, પુસ્તકશાળાઓ, બોર્ડીંગ હાઉસ, ઑલરશીપ ફંડે, વિવેત્તેજક ફંડ, કન્યાશાળાઓ, શ્રાવિકાશાળાઓ, ધર્મશાળાઓ, મંદીર, કોન્ફરન્સ, સભાઓ અને મંડળીઓ, સાધુ શાળાઓ અને સાધુસમાજે ઈત્યાદિ સર્વ સંસ્થાઓની પાસેથી તે દરેક સંસ્થાને લગતી જાણવાજોગ તમામ હકીકતો મેળવવી અને તે ઉપરથી એક Bird's ૯yeview ‘ઉડતી ધ” તરીકે એક લેખ લખીને જેના વિચારને ખ્યાલ આપવો કે આપણે આજે અમુક સ્થિતિમાં છીએ. કઈ કઈ સંસ્થાઓ નીભાવવા જેવી છે, હેમને કઈ જાતની હાયતાની ખામી છે, કઈ સંસ્થાઓ આજના જમાનામાં (તે પાછળ થતા શક્તિ, સમય
અને દ્રવ્યના વ્યયના પ્રમાણમાં) ઓછી હિતકર હેઈ દુર્લક્ષ આપવા જેવી છે, સઘળી સંસ્થાઓની પ્રગતિને બાધક કયાં સામાન્ય તો શોધી શકાયાં છે. આ બધું એ લેખમાં બતાવવાની અમારી ઇચ્છા હતી. અને એ વિચારથી અમે જે જે સંસ્થાઓનાં નામ જાણતા હતા તે દરેક પાસે અમુક અમુક વિગતો મેળવવા પત્રવ્યવહાર દ્વારા અરજ પણ ગુજારી હતી. પરંતુ અમને જણાવતાં ખેદ થાય છે કે, માત્ર વીશેક સંસ્થાઓ સિવાય કોઈએ કાંઈ હકીક્ત લખી મોકલવાનો શ્રમ સેવ્યો નથી. એકાદ બે પેપરે, એકાદ બે પાઠશાળાઓ, એકાદ પાંજરાપોળ કે બે ત્રણ ફંડોના રિપોર્ટો ઉપરથી જેને પ્રગતિનું માપ કહાડવા હિંમત ધરવી એ જૈન સમાજને અન્યાય આપવા બરાબર જ ગણાય, એમ સમજી અમારે આ વિષય ઉપર કાંઈ લખવાને વિચાર આ વર્ષને માટે તે માંડી વાળે પડે છે. આવતી સાલ એ પ્રયાસ થોડા મહીના અગાઉથી શરૂ કરવાથી કદાચ ઘણી સંસ્થાઓને હેવાલ મળી શકશે અને તે ઉપરથી ઈચ્છીત “ઉડતી નોંધ” લખવાનું શક્ય થશે. આ સ્થળે દરેક જૈન સંસ્થાના ચાલકોને અમે વિનંતિ કરવાની તક લઈશું કે, માગવામાં આવતી હકીકત આ ઑફિસને પુરી પાડવા તેઓએ કૃપાવંત થવું. કેટલાક મહાશયો ૫ છ વર્ષના રિપોર્ટો મોકલી આપે છે, જે માટે હેમનો આભાર માનીશું, પણ દરેક સંસ્થાના ઘણું વરસના રિપોર્ટ વાંચી જવા જેટલા અવકાશની આશા ભાગ્યેજ રાખી શકાય; માટે પૂછવામાં આવતા થોડા સવાલોના ખુલાસા લખી મોકલવા કૃપા કરવી અને વધુ માહિતીની જરૂર હોય તે રિપોર્ટી કામ લાગશે એમ સમજી વધારામાં રિપોર્ટો મોકલવા.
Page #135
--------------------------------------------------------------------------
________________
૨૬૩
जैन सूत्रोना उद्धारनो एक वधु प्रयास.
પ્રાચીન જૈન મહર્ષિઓએ તત્વજ્ઞાનના ભંડાર ભરવામાં કાંઈ કચાશ રાખી નથી; પરંતુ તેઓના અનુયાયીઓ એ ભંડારમાં વૃદ્ધિ કરવાને બદલે તેમને સાચવી રાખવા જેટલું પણ કામ કરી શક્યા નથી એ ખરેખર ખેદ વિષય છે. આપણે અત્યારે થઈ ગયેલી ભૂલ કે ગફલત માટે રોદણાં રોવામાં વખત ગુમાવવાને બદલે યથાશક્તિ પ્રયત્ન કરીને હયાત રહેલ ખજાને એકઠો કરવામાં, તેને શુદ્ધ કરવામાં, તેને પ્રચાર કરવામાં અને તેને મહિમા વધારવામાં ઉધમી થવું ઘટે છે. એક તરફથી દીગંબર ભાઈઓ ૮ જેન ગ્રંથ રત્નાકર કાર્યાલય ' અને “ જૈન સિદ્ધાન્ત ભવનઆરા ' આદિ સંસ્થાઓ દ્વારા ઉત્તમ જૈન ગ્રંથોનું સંશોધન અને પ્રસિદ્ધિ કરવાને ઉઘુક્ત થાય છે, તેમ બીજી તરફથી જેન સૂત્રોનું ( તે પરની સંસ્કૃત ટીકાઓ સાથે) સંશોધન અને પ્રસિદ્ધિ કરવામાં અને તામ્બર ફીરકા જે ઉઘુક્ત થાય તે ઘણું જૈન સાહિત્ય પ્રકાશમાં આવે. જેમ સૂત્રોના ભાષાન્તર માટે પહેલે નેંધવા સરખો પ્રયાસ મુર્શિદાબાદવાળા રાય ધનપતિસિંહ બહાદુર તરફથી થયો હતો, અને ત્યાર પછી છૂટાંછવાયાં સૂત્રોનું ભાષાંતર જજૂદી જૂદી વ્યક્તિઓ તરફથી થયું છે. બાબુ સાહેબના સ્તુત્ય પ્રયાસને, ટીકાનું શુદ્ધ ગુજરાતી કે શુદ્ધ હિંદી ભાષાંતર નહિ આપવાને લીધે-ટાઈપ કિલકત્તાશાહી હવાને લીધે તેમજ સમર્થ ટીકાકા અને ભાષાંતરકારો નહિ મળવાને લીધે, જોઈએ તેટલી સફળતા મળી શકી નથી અને તેમનાં સૂત્રોની પ્રત આજે મળી પણ શકતી નથી. . દેશીએ પ્રા. જે બી વગેરે પાશ્ચાત્ય વિદ્વાન પાસે એકાદ બે સૂત્રોના માત્ર મૂળ પાઠ શોધાવવા મહેનત કરી છે, પણ તે પાઠ પણ કેટલીક જગાએ અશુદ્ધ હોવાનું સ્વર્ગસ્થ મેતીલાલ મ. શાહે પ્રસિદ્ધ કરેલી આવૃત્તિ ઉપરથી જણાઈ આવે છે; વળી . દેશીએ ને તે પ્રાચીન સંસ્કૃત ટીકા કે એને અર્થ આપ્યો છે, ના નવીન પ્રકાશ નાખ્યો છે. રાજકોટથી બહાર પડેલું ઉત્તરાધ્યયન સુત્ર ડો.દોશીના સૂત્ર કરતાં કાંઈક વધારે પ્રકાશ નાખે છે, પરંતુ તે પણ ઘણે ભાગે પાશ્ચાત્યભાષાંતરકારનું અનુકરણ હેઈ, નિર્દોષ ભાગ્યે જ કહી શકાય એવું છે. આવા સંગમાં, સૂત્રોના ભાષાન્તર માટે એક સુવ્યવસ્થિત ખાતું સ્થપાય અને તે દ્વારા જૈન અને જૈનેતર સમર્થ વિદ્વાનની મદદથી સંશોધન અને ભાષાંતરનું કામ થાય એ ઘણુંજ ઈચ્છવા યોગ્ય છે. આવી સંસ્થા સઘળા શ્વેતામ્બર ભાઈઓની હાય પામી શકે અને તેથી જોઈએ એટલો સમય અને દ્રવ્યને વ્યય અકેક સૂત્ર પાછળ કરી શકે. એક ભાઈબંધ પત્રકારે આ બાબતનું માસૂચન સુમારે બે માસ બર કર્યું હતું; અને અમને જાણીને હર્ષ થાય છે કે, અમદાવાદનિવાસી વેતામ્બર મૂર્તિપૂજક જૈનબંધુ શ્રીયુત પુંજાભાઈ હીરાચંદ અને તેમના મિત્ર મંડળે આ અતિ ઉપયોગી સવાલ ઉપાડી લઈને મી. મનસુખલાલ રવજીભાઈ મહેતા સાથે મળી શ્રી જિનાગમ પ્રકાશક સભા” સ્થાપવા ઇચ્છયું છે અને તે માટે એક સારી સરખી રકમ પણ કહાડી છે. તેઓની યોજના આજના આ પત્રના અંક સાથે વહેંચવામાં આવેલા સૂચનપત્રમાં વાંચવામાં આવશે.
અમો દરેક જેન બધુનું લક્ષ આ પેજના તરફ ખેંચવાની રજા લઈએ છીએ
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જેન કોન્ફરન્સ હૈરલ. અને પિતાના અનુભવ વડે સૂચના કરવા રૂપે તેમજ તે સંસ્થા તરફથી પ્રગટ થનારાં સૂત્રની અકેક પ્રતના ગ્રાહક થઈ તે ખાતાને ઉત્તેજન આપવા રૂપે પિતાની સહાનુભૂતિ દર્શાવવા ભલામણ કરીએ છીએ. તે સાથે આ ઉપકારી કાર્યના શુભેચ્છક તરીકે એક બે બીજી સૂચનાઓ કરી લેવાની પણ અમે ફરજ સમજીએ છીએ. આ સંસ્થા કેઈ અમુક ગચ્છ, પક્ષ કે ફિરકા તરફ પક્ષપાત ધરાવનારા ગૃહસ્થની નથી, એટલું જ નહિ પણ ભાષાંતર કાર્ય પણ એવા તટસ્થ જૈન અને જૈનેતર સમર્થ વિદ્વાનેજ પવાની તજવીજ ચાલે છે, તેથી કેઈએ કશી જાતને સંશય લઈ જવો જોઈત નથી. તથાપિ એકાદ ભાસિકતરફથી અપાતી આવી ખાત્રી અને સલાહ, ઘણા વખતથી વિરૂદ્ધના વિચાર બાંધી બેઠેલા સામાન્ય વર્ગને આ કાર્યની કદર બુજવા સમજાવી શકશે કે કેમ એ સંશયાત્મક છે. અને આવાં કામો ઘણાં ખર્ચાળ હેવાથી સામાન્યવર્ગની ભલી સમજ મદદમાં લીધા સિવાય પરે પકારી આશય પાર પડે અતિ મુશ્કેલ-કહો કે અશક્ય છે. તેથી અમે નમ્રતાપૂર્વક સૂચવીશું કે, પ્રસિદ્ધ કરવા ધારેલાં સૂત્રો ઉપર જે સ્વર્ગસ્થ વિદ્વાનનું નામ મૂકવા ઇયું છે તે ન મૂકતાં માત્ર “શ્રી જનાગમ સંગ્રહ” એટલું જ નામ રાખવું એ પરિણામે વધારે ઉપકારી થઈ પડશે. અમારે આ અભિપ્રાય કે વ્યક્તિની યોગ્યયોગ્યતાના નિર્ણયને અવલંબીને નહિ પણ, જે સમાજના હિત માટે આ કાર્ય ઉઠાવવામાં આવે છે તે સમાજને વધુમાં વધુ લાભ. પહેંચવામાં કાંઈ અંતરાય ન થાય એ ખ્યાલને અવલંબીને અપાય છે, એ ધ્યાનમાં રાખવા અમે એક વાર ફરીથી પાઠકગણને વિનવીશું.
એક વધુ સુચના, અને પછી બસ. આ સંસ્થા તરફથી બહાર પાડવાનાં સૂત્રોમાં મૂળ પાઠ તેમજ સંસ્કૃત ટીકા બને અને તે બન્નેનાં ભાષાંતર આપવા ઈચ્છક્યું છે. મૂળ પાઠ, તેનું અક્ષરશઃ (literal) ભાષાંતર, તેમજ સંસ્કૃત ટીકા મૂળ રૂપમાં એ ત્રણના સંબંધમાં તો અમે એકમત છીએ; પરન્તુ ટીકાનું ભાષાંતર આપવાની રીતમાં જરા જુદા પડવાની રજા લઈશું. સંસ્કૃતિને અભ્યાસ કરનારા મહાને અનુભવ હશે કે, સંસ્કૃત ટીકાકારે ટીકામાં સમાસ છોડવામાં અને વ્યાકરણના નિયમો આદિ ચર્ચવામાં ઘણી જગ્યા રોકે છે. વ્યાકરણ કે સાહિત્ય વિષય ઉપરના ગ્રંથોની ટીકામાં એ પ્રથા ઉપયોગી ભલે હો, પણ ઉપદેશ અને તત્વજ્ઞાનને લગતા ગ્રંથેની ટીકામાં વ્યાકરણનાં ચૂંથણ પાછળ ઘણી જગા રોકવી એ શ્રેયસ્કર ભાગ્યે જ માની શકાય. જે જરૂરનું છે તે એ છે કે, સંસ્કૃત ટીકા અક્ષરે અક્ષર છાપવી, પણ તે ટીકાનું ભાષાંતર અક્ષરશઃ નહિ કરતાં વ્યાકરણ વિભાગ છોડીને ભાષાંતર કરવું અને એવા ભાષાંતર પછી એમાંના કથનપર વિશેષ પ્રકાશ પાડે એવી આધુનિક શોધબળે અને માહતીઓને ઉમેરે વિશેષ વિવેચન રૂપે કરવો.
પહેલા પ્રયાસ માટે ભગવતીજી સૂત્ર પસંદ કરવામાં આવ્યું છે, એ યોગ્ય જ કર્યું છે; કારણ કે એ સૂત્રમાં ઘણું જાણવા જોગ જ્ઞાન સમાયેલું છે. તેની કિમત, તેના કદના પ્રમણમાં, ખર્ચના પ્રમાણમાં, કાગળ-છાપ-પુઠા વગેરેની ધારેલી ઉત્તમતાના પ્રમાણમાં, અને સૌથી વધારે તે તેની શુદ્ધતા અને ઉપયોગીપણાના પ્રમાણમાં, જોઇએ તે કરતાં વધારે નથી જ; અને અમે આશા રાખીએ છીએ કે જૈન ભાઈઓ તે ઉપકારી પ્રયાસને પુરતી રીતે હાયભૂત થવા ચૂકશે નહિ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૨પ
ર નાંધ. जैन साहित्ये गुमावलो एक वृद्ध सेवक.
~~~~~~~~
~~~
જૈન સાહિત્યની સેવા બજાવનારાઓ ગણ્યાગાંઠયા જ છે, તેમાં પણ ગઈ. તા. ૧ લી ઑગસ્ટે એકની સંખ્યા ઓછી થઈ છે, જે જાણી અમને ઘણી દીલગીરી થાય છે. જૈનકેપ માટે ૧૦ વર્ષ સુધી અથાગ પરિશ્રમ ઉઠાવનાર, “રામ-રામ જેવા જૂની જૈન ગુજરાતી ભાષાના સાહિત્યનું સરસ સંશોધન કરનાર, આઠેક જૈન સુત્રાનાં ભાષાંતર લખનાર, વૃદ્ધ અને ઠરેલ જન લેખક શ્રીયુત મોતીલાલ મનઃસુખરામ શાહ અમદાવાદ મુકામે ઉપર કહેલી તારીખે સ્થૂલદેહ છોડી ગયા છે. તેઓએ “પ્રાણીહિંસા અને પ્રાણીખોરાકનિષેધક” નામનો, એ વિષય ઉપર સઘળી દિશાથી પ્રકાશ નાખનાર, ગ્રંથ બહાર પાડીને એ વિષયની અગત્ય કેળવાયેલા માંસાહારીઓમાં પહેલી વાર જ સમજાવી હતી, કે જે પછી તે પુસ્તકના ઉતારા કે અનુકરણ તરીકે બીજાં ગુજરાતી પુસ્તકો થવા પામ્યાં હતાં. “સદુપદેશમાળા' નામને નૈતિક ઉપદેશ માટે યોજાયેલે તેમને કથાગ્રંથ અને નર્મષમાં નહિ આવેલા ગુજરાતી ભાષાના શબ્દોને સંગ્રહ કરી તેમણે છપાવેલ “ગુજરાતી શબ્દાર્થ : (કે જે સરકારી તેમજ ગાયકવાડી કેળવણી ખાતાએ મંજુર કર્યો છે) તથા તેમનાં કેટલાંક ઉપદેશી સરળ કાવ્યઃ એ સર્વ, તેમનું નામ તેમના વાચકોના હૃદયમાંથી ભૂલાવા નહિ દ એમ અમને વિશ્વાસ છે. તેઓ સ્થાનકવાસી જૈનધર્મ પાળતા ખાનદાન કુળમાં જન્મેલા હાઈ તે વર્ગની સેવા એમણે બહુધા કરી છે તથા એ વર્ગને જનહિતેચ્છુ માસિકઠારા છાપાને શોખ પહેલવહેલો આજથી ૧૫ વર્ષ ઉપર તેમણે જ લગાડયો હતો અને આજ સુધી એ માસિક ઘણું સારું કામ બજાવી રહ્યું છે. તેઓ સ્વભાવે મીલનસાર, સતત ઉધમી, સાહિત્યપ્રેમી અને ઘણાજ સાદા હતા અને એમની સલાહ ઘણુને ઉપયોગી થઈ પડતી. ભાઈબંધ જન, દિગંબર જન, ગુજરાતી તેમજ ટાઈમ્સ, કૅનીલ વગેરે પત્રોએ એમના મૃત્યુ માટે ખેદ બતાવ્યો છે એમ અમે પણ આવા ઉપયોગી સાહિત્યસેવકના વિયોગથી અમને થતું દુખ છુપાવી શકતા નથી; અને એમના આત્માને શાંતિ મળે એમ ઈચ્છયા વગર રહી શકતા નથી. દીલાસો લેવા જેવું છે કે, મરહુમ પિતાની પાછળ પાંચ પુત્રે મૂકતા ગયા છે, જેમાંના વડા પુત્ર મી.વાડીલાલની ઓળખ જૈન સમાજને કરાવવી પડે તેમ નથી; કારણ કે જનસમાચાર, જનહિતેચ્છુ અને હિંદી જનહિતેચ્છુ એમ પિતાનાં ત્રણ પત્રોદારા કેટલીક વખતે જૈનના ત્રણે ફીરકાને જમાનાને અનુસરતી સલાહો આપીને તથા ખાસ કરીને સ્થાનકવાસી જૈનવર્ગ માટે સંઘસુધારા, જ્ઞાતિસુધારા અને વિદ્યાપ્રચારને લગતી હીલચાલો ઉપાડીને તેમણે પોતે પોતાની ઓળખ અત્યાર આગમચ જૈન સમાજને સારી રીતે કરાવેલી છે. મરહુમના મૃત્યુના બીછાના પાસે બેસીને ઉક્ત યુવાને “મહાવીર મિશન” નામની જે સંસ્થાની યેજના ઘડી કહાડી છે અને જેમાં તે ૩ વર્ષ સુધી વગર પગારે કામ કરવાનું વચન આપ્યું છે તે યોજના ગયા માસના જૈનહિતેચ્છુમાં વાંચનારને એમ લાગ્યા વગર નહિ જ રહે કે :ઉત્પાદક તેમજ મોક્ષફલદાયક એમ બન્ને પ્રકારના જ્ઞાનના પ્રચાર માટે એવી કોઈ સંગીન હીલચાલ વગર આ જમાને ચલાવી લે એ આશા ફકટ છે. આ યોજનાને તે વર્ગ પૈકીના સ્વધર્માભિમાની જૈનેએ વધાવી લેવી જોઈએ છે અને વ્યવસ્થાપક કમીટી નીમીને ફંડ માટે શરૂઆત તાકીદ કરવી જોઈએ છે. વેતામ્બર મૂર્તિપૂજક વર્ગના પણ કેટલાક દાના વિચારકો પિતાના સ્વધર્મીઓમાં
Page #138
--------------------------------------------------------------------------
________________
૨૬૬
જૈન કન્યરન્સ હેરલ્ડ.
ઉપર કહેલું બન્ને પ્રકારનું જ્ઞાન ફેલાવવાના આશયથી એક યેજના ઘડવામાં ગુંથાયા છે, જે શુભસૂચક છે. આજનો જમાને લેકસેવામાં પ્રભુસેવા સમજવાનું છે, અને જેઓ શુભ વિચારોનું વાતાવરણ ફેલાવીને કે પિતાના દ્રવ્યવડે સમાજની પ્રગતિના સાધનભૂત બનીને સમાજના ઉપકારી થશે તેમનાં જ નામ અમર રહેશે; માત્ર વિધા કે લક્ષ્મીને ભારવાહકેને યાદ કરવા તે કેઈ નવરું થશે નહિ. पाचोरा (खानदेशनी अग्लो-वर्नाक्युलर)
સંયુ નૈન પટિશ.
આખા ખાનદેશમાં જૈન તરફથી ચાલતી કોઈ પણ કેળવણીની સંસ્થા હોય તે તે એકમાત્ર પાચે ની જેની પાઠશાળા છે, કે જે જૈને તેમજ જૈનેતરના સંયુક્ત હિતાર્થે વેતામ્બર બને ફીરકાના વ્યાપારીઓએ મળીને સ્થાપી છે, અને જેમાં ગુજરાતી સાત અને અંગ્રેજી ત્રણ ધેરણના અભ્યાસ ઉપરાંત ધામિક જ્ઞાન પણ બને ફીરકાને અનુકૂળ રીતે અને વગર કીઓ આપવામાં આવે છે. આ લખનારને ગઈ સાલ આ શાળાની વાર્ષિક પરીક્ષા લેવાનું આમંત્રણ મળતાં, એની ઉપયોગીતા અને સંગીનતાને અનુભવ કરવાની તક મળી હતી. ઓણ સાલ એ સંસ્થાના સ્થાપકે એ મી. વાડીલાલ મોતીલાલ શાહને આમંત્રણ આપવાથી તે ગઈ તા. ૧૦ મી ઓગષ્ટ ત્યાં ગયા હતા અને પરીક્ષા પૂરી થયા બાદ ત્યાંના મામલતદાર સાહેબ (ખાનબહાદુર)ના પ્રમુખપણું નીચે એક જાહેર મેળાવડો કરીને આગેવાન સર્વધર્મના વ્યાપારીઓને એમણે આગ્રહ કર્યો હતે, કે આ ગામમાં એક સારી લાઈબ્રેરી સ્થાપવી અને હાલની પાઠશાળાને વધારે વિશાળ રૂપ આપીને અંગ્રેજી પત્રવ્યવહાર, વ્યાપારી ભૂગોળ, દેશી તથા અંગ્રેજી નામું અને ટાઈપ-રાઈટીંગ શિખવનારી ‘કમસ્યલ સ્કુલ” બનાવવી. ખાનદેશ હજી મધ્યમ કાળની નિરાંતની જીંદગી ગુજારે છે, ત્યાં હજી વ્યાપારધંધાની હરીફાઈ ગુજરાત-કાઠિયાવાડ જેટલી જોવામાં આવતી નથી, અને ઘણા લોકો જમીનદાર તથા દ્રવ્યવાન છે, તેથી આગામી ૨૫-૫૦ વર્ષમાં હરીફાઈનું જોર વધી જાય ત્યારે જમાનાને બરના વ્યાપારી શિક્ષણના અભાવે હિંદના બીજા ભાગોને જે નિર્ધનતાની બેડીમાં સપડાવું પડયું છે તેવી બેડીમાં ખાનદેશને સપડાવા વખત ન આવે એટલા માટે અત્યારથી ચેતી સુધરેલા દેશોની વ્યાપારી તાલીમ ખાનદેશના દરેક ધર્મના વ્યાપારી વર્ગના બાળકોને આપવા ખાતર એવી એક સ્કુલ અને બોર્ડિંગ બન્નેની ભેગી સગવડ કરવા તરફ ખાસ લક્ષ આપવું જરૂરનું છે એમ જણાવી ભાષણકર્તાએ તે માટે બે લાખ રૂપીઆનું ફંડ કરવા ભલામણ કરી હતી. અને સૂચનાઓ ઉપર છેવટે મામલતદાર સાહેબે પુરતે ભાર મૂકી બે લાખનું ફંડ આવા ઉપયોગી કામ માટે થવું ખાનદેશને માટે અશક્ય નથી એમ જણાવ્યું હતું અને હાજર રહેલા જૂદી જૂદી કોમના વ્યાપારીઓએ આ રસ્તે બનતો પ્રયાસ કરવા ઈચ્છા દર્શાવી હતી. લાઈબ્રેરીની સ્થાપના માટે તે તેજ વખતે બે સખી ગૃહસ્થોએ સારી સરખા રકમ આપવાનું વલણ જણાવ્યું હતું. જ્યારે પાઠશાળા માટે અલાયદું ભવ્ય મકાન બંધાવું શરૂ થઈ ગયું
Page #139
--------------------------------------------------------------------------
________________
ૐ વ.
२५७
છે, કે જેમાં ૧૦૦૦ એકજ (સ્થાનકવાસી)ગૃહસ્થ તરફથી ખર્ચાય છે, ત્યારે આપણને મારાખવાનુ કારણ મળે છે કે લારી અને કામર્થ્યલ સ્કુલ પણ એવા ખીજા પરોપકારી સગૃહસ્થાની સખાવતથી જલદી થવા પામશેજ. મી. વાડીલાલને ત્યાંથી જળગામ, ભુસાવલ, ચાલીસગાંવનાં આમત્રણ હોવાથી ઘેાડા કલાક ભાષણ આપવા માટેજ તે ત્યાં ગયા હતા, અને તે દરેક સ્થળે સરકારી અમલદારા, વકીલા તેમજ પ્રાગણે તેમના વિચારો અને સૂચનાના સારા સત્કાર કર્યા હતા. અત્રે અમે એટલુ તે આગ્રહપૂર્વક જણાવી લઈશું કે, ખાનદેશ જેવા વ્યાપારી વર્ગથી વસાયલા દેશમાટે પાચેારા કે જળગામ જેવે સ્થળે કામલ સ્કુલ જેટલી જરૂરીઆતની ચીજ છે તેટલી ખીજી કોઇ ચીજ નથી, અને પોતાની આ ઉપયાગી નવીન સૂચનાને વ્યવહારમાં મુકાતી જેવા ખાતર મી. વાડીલાલે ફુરસદ વખતે એકાદ બે માસ ખાનદેશમાં લેકચરીંગ ટુર’ ઉપર નિકળી પડવાનુ ભૂલવું જોઇતું નથી.
प्रभुनो पंथ.
( દાસ પરે દયા લાવા રે-એ લયમાં )
પ્રભુ પધે સંચરીએ રે-અન્ધુ મ્હેતા-પ્રભુ.
જ્ઞાતિનાં સુકાર્ય કરવા, સંકટ ગણકારવાં ના, સેવા જગ કરવી ઉત્તમ બાવેરે- બન્ધુ હંનો. દુ:ખીઆની વારે ધાવા, પ્રાણ પાથરીએ વ્હાલાં, એવાં જીવનનાં લ્હાણાં લઇએરે- બન્યું. સતના શબ્દ સુણી, અંતરના ભાવ જગવી, દેવાની સામે દીપી રહીએરે- બન્યું... પરના અપરાધ ભૂલી, ઝેર ને વેર વિસરી, હૈયુ ચીરીને માફી દઇએ રે- બન્યું. સૌનું કલ્યાણ થાઅે, સંસારે સુખ અનુભવો, અ ંતે પ્રભુચરણે જઈ પડીએ રે- બન્યું.
—મગનલાલ દલીચંદ દેશાઇ.
*~~*~
सेवाधर्म एज प्रभुप्राप्तिनो रस्तो.
( પહાડી ગઝલ ) અમે તે પ્રેમસાગરમાં ઉછળતાં માંલાંએ ! તરીને પહોંચશું જ્યાં વિશ્વને મહાવીર ઉભા !
પ્રેમી જીવ પ્રેમે જીવે, પ્રેમે ચાલે સાથ ! ડૂબે જ્યારે એક જન, બીજો ઝાલે હાથ દુ:ખીનાં દુ:ખની વાતા સુણી દુ:ખી બને છે, પ્રભુને પામવાના પંથ સાચા એ દિસે છે,
દીનજનનાં દુ:ખ દેખીને, નયણે નીર ન માય; લૂચે તેનાં આંસુડાં, પ્રભુની ઓળખ થાય નથી દરકાર પ્યારા પ્રાણની પરાપકારે, શાની જાળ વચ્ચે પ્રેમથી ઉપકાર કરીએ.
-મગનલાલ દલીચંદ દેશાઇ.
Page #140
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જિન કોન્ફરન્સ હેરલ્ડ. - मनोविजयनो महामंत्र. मानसिक चंचळताने दूर करवानो उपाय.
મનુષ્યનું મન સ્વભાવથી જ સાપ જેવી કુટિલ ગતિવાળું, ઝેરી નાગની પેઠે નસેનસ વિષયવાસનાના વિષમ વિષથી ભરેલું, જન્મજન્માન્તરના કુસંસ્કારોથી કટાએલું, અને દીર્ઘ સમયના સંસારવાસથી સૂકાયેલા કાષ્ટની પેઠે ભાગે ત્યાં સૂધી પણ વળે નહિ એવું, દુધ હઠીલું-દુરાગ્રહી હોય છે. શ્રી ગીતામાં ભક્ત અર્જુન, શ્રીકૃષ્ણને કહે છે કે–ચવ હિ મનઃ
પ્રમાણ વદમા સંચમસ્તમજું થાણુવિ કુટુમ્ II” અર્થાત–“હે કૃષ્ણ! કુટિલ મન અતિ ચંચળ, વેગવાળું, પિતાની વૃત્તિને ચૂંટી રહેનારું, દઢ અને દુરાગ્રહમાં સબળ છે, તેને નિગ્રહ વાયુના નિગ્રહની પેઠે દુષ્કર-કષ્ટસાધ્ય-અસાધ્ય રોગ જેવો સામાન્ય યત્નથી થઈ શકે તેમ નથી.
આ સિદ્ધાન્તની સત્યતાને આ સંસારમાં અનુભવના ઉંબર ઉપર સર્વને સાક્ષાત્કાર થયે જ હોય છે. શ્રીકૃષ્ણને દર્શાવેલા માર્ગ પ્રમાણે તીવ્ર વૈરાગ્યને તેની આંખ પર પાટે બાંધીને અખંડ અભ્યાસના અંકુશથી તેને ભલે વશ કરી શકાતું હોય પણ આ વિલાસી, સુખેચ્છ, અલસપ્રિય, પ્રમાદપ્રધાન ચંચળ જમાનામાં એવા અખંડ અભ્યાસ કે તીવ્ર વૈિરાગ્યને અવકાશ જ ક્યાં છે? જ્યાં દિવસ અને રાત સંસારના મેદાનમાં સુખસ્પર્ધાની શરત ચાલી રહી છે, સ્વાર્થપરંપરાનું તેફાન મચી રહ્યું છે, તેમજ વિષયસુખની છુટે હાથે લહાણ ચાલી રહી છે, ત્યાં સંયમ, સાધના કે વિરાગત્તિને કઈ ઉભાં પણ રહેવા દે તેમ નથી ! ત્યાં મનને ક્યાં વશ કરવું? જ્યાં પણ ભેજન, નવરસ રંજન, ફુગારનાં ભજન, મન્મથનાં અંજન અને ભાતભાતનાં વિષય વ્યંજનની તડામારી ચાલી રહી હોય, પિતે પિતાને જ ભૂલાવી દે, એવી માયાની, ભસ્માસુરને હાથ હેડેલાં શ્રી શંકરનાં કંકણ જેવી ભુરખી ભાન ભૂલાવી રહી હોય, સાંસારિક નેહસુખનાં સ્વપ્નામાં હૃદયને તરબોળ કરનારી અજ્ઞાનની અંધારી રાત્રિ ફેલાઈ રહી હોય ત્યાં આ ભવનાટકનાં ઝડઝમક ભર્યા રસમય વાતાવરણમાં–બિચારા વનકસ વૈરાગ્યને વિચાર પણ કોણ કરે છે? વિષમાં સુધાની સંભાવના અને કથિરમાં કંચનની જે કદી સંભાવના થઈ શકે તે જ આજના આ વિષયલોલુપ વિલાસી જડવાદી જમાનામાં વૈરાગ્યની સંભાવના કે કલ્પના પણ થઈ શકે ! આજકાલ તે મનને વશ કરવાને બદલે મનને વશ થયેલા મનુષ્ય ભક્તરાજ તુલસીદાસ કહે છે તેમ પ્રાયઃ ચંચળતાના ઘોડાપર ચડીને કલ્પિત ત્રિલેકનાં સ્વપ્ન સામ્રાજ્યમાં દોડાદોડી કરી રહ્યા છે ! ભકતરન તુલસીદાસજી કહે છે કે –
કબહુ મન રંગ તરંગ હેડે, કબહુ મન ચાહત હૈ ધનકે; કબહુ મન કામિની સંગ કરે, કબહુ મન ધાવત હૈ રનકે.” આવા બળવાન મનને મારવાને આજે કે શરીર સમર્થ છે? સહુ જાણે છે કે, સઘળાં સુખ દુઃખનું-ચડતી અને પડતીનું, બંધન અને મોક્ષનું કારણ પણ એક માત્ર મન જ છે. મન પણ મનુશાળ જળ ચંપા એ મનને અંકુશમાં રાખીને સીધા રાહમાં ચલાવવાથી આ જન્મમરણની ઘટમાળા આ જગમાં વજબંધન, માયાની
Page #141
--------------------------------------------------------------------------
________________
નિવિજ્યને મહામંત્ર.
બેડીઓ અને કાળની ફાંસીને તેડીને અક્ષય મોક્ષમંદિરના સુખસિંહાસન પર આરોહણ કરી શકાય છે. એ સમજે છે સહુ, પણ તેને સદુપયેગ કોણ કરે છે? એ મનની ચંચળતાઅનિશ્ચિતતાની કંઈ હદ કે સમાજ નથી ! ખરેખર એ મન એકાદ બહાના અજ્ઞાન બાળક જેવું જ છે. ન્હાનું, તેરાની છોકરું જેમ રડીને એક રમકડું લે છે, તરત જ તેને મૂકી દઈ બીજું ઉપાડે છે, પળમાં તેની પણ એજ દશા કરીને ત્રીજાની ઈચ્છા કરે છે! દુધ અને ભાત એકઠી કરે છે, એકઠા થયા પછી તેને જૂદા કરી દેવાની હઠ લે છે! પિતાને હાથે જ એકાદ રમકડું ભાગી-ફોડી તેના કકડા કર્યા પછી તેને જ પાછું સાજું કરી દેવાનું અનિવાર્ય તોફાન મચાવે છે; સમજાવ્યું સમજતું નથી; બીજું એવું રમકડું લાવી આપતાં પણ શાંત થતું નથી, બસ, એને તે પેલું ભાગેલું જ સાજુ કરવું છે ! મનની પણ એ જ દશા છે. તે એક વસ્તુ છેબીજીને ઉપાડે છે, બીજી હજી હાથમાં નથી આવી ત્યાં તે ત્રીજીપર વૃત્તિ દોડાવે છે. એક ફેકે છે, બીજું ફેડે છે, અને એવી મનમાની ભાંગફોડ કર્યા પછી તેને માટે પશ્ચાત્તાપ કરતું માથાં પીટે છે! કોઈ એક વસ્તુ જોઈ દષ્ટિસંમોહન થયું, તેનાં વખાણ સાંભળ્યાં એટલે તેની પ્રાપ્તિની ઈચ્છા જાગી ! ઈચ્છામાંથી આતુરતા અને તેમાંથી તન્મયતા પ્રકટી ! તેને માટે સતત પ્રવૃત્તિ સેવતાં જ્યાં સુધી તેની પ્રાપ્તિ નથી થતી, ત્યાં સુધી તેની પ્રીતિની અતિવ્યાપ્તિને કાંઠ કે કિનારે જ હેત નથીતેના માનસિક વેગના મુખ્ય મથક મોહની કશી મર્યાદા જ નથી જણાતી ! અને તેને મેળવવા માટે તન-મન-ધન-આત્મા–આલોક-પરલોક-દાન-ઇમાન જે કંઈ કહે તે સર્વસ્વની શાન્ત આહુતિ આપવી તેની કંઈ સીમા જ નથી હોતી ! આમ, સર્વસ્વ અર્પણ કરવા છતાં તે ન મળે ત્યાંસુધી શાન્તિ-તૃપ્તિ કે અલબુદ્ધિ જ નથી થતી ! મનનો એ કેવો દુરાગ્રહી સ્વભાવ !
એ મેળવ્યા પછી તેનું કેવા નથી રક્ષણ કરીશ, કેવા કેવા આનંદથી તેને ઉપભોગ કરીશ, જે વિના એક ઘડી પણ છવાતું નથી, તેને કેવા જીવના જોખમે જાળવી રાખીશ, અરે ! એક પળ પણ વિખુટી પડવા નહિ દઉં, આટલો સમય તે તેના અભાવે " ચાલ્યું કેમ હશે એ એક આશ્ચર્ય છે! મળ્યા પછી મરતાં પણ જૂદી નહિ કરું.” આવી આવી અનેક વિચારમાળામાં અટવાતું એ જ મન મહાપરિશ્રમે અને મહાન ભોગે એ હૃદયસ્ય વસ્તુને પ્રાપ્ત કર્યા પછી કિંચિત કાળમાં જ તેનાથી ધરાઈ રહે છે. એકવાર મળી એટલે થોડા જ સમયમાં તે અતિ સામાન્ય તુચ્છ જેવી જ તેને જણાય છે, એ કેટલું બધું આશ્ચર્ય ? હથિયારનાં ઉતરી ગયેલાં પાણીની પેઠે, પાણીના વહી ગએલા રેલાની પેઠે, પ્રાણીના પ્રાણ જવા પછી પડી રહેલા મૃત શરીરની પેઠે, એ વસ્તુ હાથમાં આવતાં જ પ્રાપ્તિની પ્રબળ ઈચ્છામાંથી આતુરતાનું પાણી ઉડી જતાં, પ્રાપ્ત વસ્તુને મોહ-આદરહેની કિંમત અને એ સર્વનું કુતુહલ શાન્ત થાય છે ! મોહ ઉતરી જતાં કિંમત ઘટી જાય છે! દૂરથી હીરાકણ જેવી કિંમતી જણાતી વસ્તુ કરગત થતાં કાચના કટકા જેવી કોડીની થઈ પડે છે ! એટલું જ નહિ પણ સર્વ પ્રતિજ્ઞાઓને પાણીમાં પલાળતી માનસિક ચંચળતાન એ મહાયને મેળવેલી વસ્તુને પણ એવી જ રીતે આગળ એકઠી કરેલી અને પાછળથી નકામી ઠેરવેલી બીજી ખૂણે પડેલી નિર્માલ્ય વસ્તુઓમાં ભેળવી દે છે! તેને એકાદ અંધારા ખૂણામાં ધકેલી દે છે, જ્યાં પાછું હેનું સ્મરણ કરવાને અવકાશ પણ ઓછો
Page #142
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હૅરલ્ડ
હોય છે! એ અમૂલ્ય વસ્તુની આવી ગતિ થતાં જ પળવારમાં કોઇ બીજી વસ્તુને માટે એવા જ બળવાન આતુર મેાહ જાગૃત થાય છે! એકને મૂકીને તુરત ત્યાંથી ઉતરેલી મનની નજર ખીજી નવી વાત ઉપર દોડે છે ! હાયરે ! મન! આ પ્રમાણે અનંત બ્રહ્માંડની કેટલી બધી અનંત વસ્તુઓ ઉપર નજર દોડાવી? ! કેટલી બધી મેળવી અને ફેંકી દીધી?! તા પણ તને કદિ તૃપ્તિ મળી જ નહિ ! મનના પ્રેરેલા આવા નાશકારક મેહમાર્ગમાં મરતા પછડાતા મનુષ્ય વારિને થા વલાવી વાવીને માનવજીવનનો અમૂલ્ય વખત ગુમાવી દે છે. પરિણામશૂન્ય પુરૂષાથ માં જ–નિષ્ફળ યત્નમાં જ તેનું આખું આયુષ્ય વહી જાય છે; અને જેને સુખ સમજીને પ્રાપ્ત કરવાનાં તરફડીયાં મારે છે, તે તે મૃગજળની પેઠે, ભૂતના ભડકાની પેઠે દૂરતું દૂર જ નાશતું પ્રેરે છે! જે વસ્તુને મેળવવા પોતાના અમૂલ્ય અવતાર અર્પણ કરે છે, તેની માત્ર છાયા જ હાથમાં આવે છે અને એ છાયામાં ધુમાડાના બાચકા ભરતાં ખાલીના ખાલી રહેલા હાથ તરફ નજર કરતા-પશ્ચાત્તાપ કરતા–નિસાસા ભરતા છેલ્લાં ડચકાં સાથે આ જગતને છેલ્લી સલામ કરીને, આંધી મુઃ આયા સે। પસાર હાથ જાયગા” એ અમૂલ્ય વાક્યનાં સત્યને અનુભવમાં ઉતારીને, પસારેલી ખાલી હથેળી જગતને બતાવતા જાણે કહેતા હાય કે, 'ભાઇએ ! ચેતા, અને આ અમૂલ્ય જીવનનું જે માર્ગમાં સાર્થક થવાનુ છે, તે ધર્મ માર્ગનુ ગ્રહણ કરો. નહિ તે એક દિવસ તમને પણ આમ મારી જ પેઠે પશ્ચાત્તાપ કરી ખાલી હાથે પાછા વળવું પડશે ! જગતનાં નારાવત– ક્ષણિક-ભાસમાત્ર સુખ સાધનમાં તમારૂં કંઈ નહિ વળશે. એ સુખ, એ સંસાર અને હેના સ્નેહસ ંબંધ નથી કોઇના થયા અને નહિ કાષ્ઠના થાય, માટે એ મેહજાળમાંથી છૂટાય એવા ઉપાય કરીને શ્રીપ્રભુનું શરણ સેવા, સ્વધર્મનું પાલન કરા, પરમામાં પ્રાણાપણુ કરો તા જ આ અમૂલ્ય અવસરનુ સાર્થક થશે. મનુષ્યનું મન આવું અનિશ્ચિત અને ચલ છે. એક સામાન્ય દષ્ટાંતથી આપણે એ અસ્થિરતાના નિર્ણય કરીએ. જલ નિર્મળ હોવા છતાં નિશ્ચલ નથી, ચંચલ છે. કેમકે વહી જવું, સરી જવું અને ઉડી જવું એ તેને સ્વભાવ જ છે. વાંકુ વળીને, નિચાણમાં નમીતે, જમીનમાં શાષાને, ઉષ્ણુતાથી ઉડીને જ્યાં માગ મળે ત્યાં, તે સરલતાથી સરી જાય છે. તેમાં પણ ઢાળાવવાળા વિષમભૂમિમાં, રેતીવાળા પ્રદેશમાં કે આડાઅવળા કુટિલ ભાગમાં તે તે થોડા કાળ પણ સ્થિર રહી શકતું નથી. ચારે મેર મજબુત કરતી દિવાલા બાંધી તળાવ, વાવ, કુ! કે સરાવમાં તેને કેદ કરી પૂરી રાખવામાં આવે તે ત્યાંજ અમુક સમય સુધી તે સ્થિર રહી શકે છે. જો કે ત્યાંથી પણ વરાળ થઇને ઉપર ઉડી જવાનેા અથવા પૃથ્વીનુ તળિયું ભેદી નીચે પાતાળમાં ઉતરી પડવાને તેને પ્રયત્ન તે સતત ચાલુ જ રહે છે. યત્નપૂર્વક સાચવી રાખ વાની અને તેને ઉપયોગમાં લેવાની ઇચ્છાવાળા મનુષ્યા ઘડા, ગાગર કે ગાળામાં તેને પુરી~~~ભરી ઢાંકણાને ડૂચા તેના ઉપર ઇ રાખે છે. આવી સુરક્ષિત અવસ્થામાં જ, આવા નિયમન અને અંકુશમાંજ માત્ર તે લાંબે વખત રહીને સ્થિરતાપૂર્વક ટકી શકે છે, અથવા તેના નિયંતાને ઉપયોગી થઇ શકે છે. મનુષ્યનુ મન પણ આવું અપ્તરંગી, ઉડતી પાંખાવાળા જલ જેવું જ છે. એવું જ ચુ', એવું જ ચંચલ, અને એવુ જ શીઘ્ર સરી જનારૂં છે. તેને અભ્યાસના મજબુત ઘડામાં કેદ કરી પૂરીને વૈરાગ્યરૂપી ઢાંકણાને ડૂચા દેવામાં ન આવે ત્યાંસુધી તેને ફદીપણ રોકી શકાતું નથી, સ્થિર રાખી શકાતું નથી અથવા
૨૭૦
Page #143
--------------------------------------------------------------------------
________________
મનોવિજ્યને મહામંત્ર
૨૧
તેને ઉપયોગ થઈ શકતું નથી. તેને ઢું રાખવાથી મોહ, લોભ, કામ, ક્રોધાદિ કુટિલ માર્ગોમાં તેમજ વિષયના ઢળાવવાળી વિષમભૂમિમાં તે તરત સરીને વહી જાય છે. કામના કીચડમાં ખરડાઈ ગંદુ-મેલું થઈ કાળક્રમે નિર્મળતાને બદલે મલીન દુર્ગધીને વિસ્તાર કરે છે.
મનને સરી જવાના કંચન અને કામિની એ બે મોટા ઢોળાવ છે. એ બેમાં રૂપને મોહથી મનને અનિવાર્ય આકર્ષણનારી કામિની એ મુખ્ય–ભયંકર ખાડ છે; જેણે બ્રહ્મા અને શંકર સરખા, તેમજ વિશ્વામિત્ર અને પરાશર સરખા પુરૂષનાં મનને પણ સ્થિર રહેવા દીધાં નથી, ત્યાં સામાન્ય મનુષ્યોનાં નિબળ મન અનાયાસે ફસી પડે એ સ્વાભાવિક જ છે. એથી જ શાસ્ત્રકાર લખી ગયા છે કે –
विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपाशना । तेऽपि स्त्री मुखपंकजं सुललितं दृष्ट्वैव मोहं गताः ॥ शाभ्यान्नं सवृतं पयोदधियुतं भुजति ये मानवाः । तेषामिन्द्रियनिग्रहो यदि भवद्विध्यस्तरेत्सागरे ॥
એથી જ સૃષ્ટિમાં માનવ જાતિની સેંકડે નવાણું વ્યક્તિ–પ્રાયઃ સોએ સો નાં મને કામમાં, મોહમાં અને રૂપતૃષ્ણામાં ફસ્યાં જ રહે છે. સ્ત્રી અને સુવર્ણ એ બે પદાર્થો મનમસ્યને મીઠે ગળ બતાવી, તુરત જાળમાં ફસાવી એ શાંસાહારા જીવાત્માને તરફડાવીને મારી નાંખે છે. આ ભયંકર ખાડમાંથી મનને બચાવી સ્થિર રાખવું હોય તે, તેને સરલ ઉપાય એજ છે કે, મનને એ ભયંકર ખાડની નજીક જ જવા ન દેવું. કાંટાવાળા માર્ગને આગળથી જ ત્યાગ કરી દઢનિશ્ચય અને યત્નપૂર્વક તેનાથી દૂર રહેવું. સમીપ જવાનું બંધ થયું ત્યાં સંકટ કે ભયને સંભવ પણ નથી. આ પ્રમાણે મોહના આકર્ષણમાંથી મનને બચાવનારુંભયંકર ભવરેગનું તત્કાળ નિવારણ કરનારું સર્ગપરિત્યાગ અર્થાત સંગત્યાગ જેવું બીજું કોઈ રામબાણ ઔષધ જ નથી. માટે જ્યાં જ્યાં ભુવનમોહિની સ્ત્રી જાતિનાં સુંદર મુખનું દર્શન થતું હોય, તેને કમનિય કંકણને ખણખણાટ અથવા ચરણનુપુરને ઝણઝણાટ પણ કાને પડતે હેય, એ ડાકિનીને વળગાડ જેવી તેની છાયા, તેને ઓળો આંખે જણાતો હોય, જ્યાં તેને પ્રસ્વેદની ગંધ પણ નાકને પહોંચતી હોય અથવા તેને અલ્પ વિચાર પણ જે જે સ્થાનમાં–વાતાવરણમાં તરવરતો હૃદયને સ્પર્વ કરી શકો હોય, ત્યાંથી દઢતાપૂર્વક દૂર રહેવું. વાઘ કે સિંહની ગંધ આવતાં ગાય, ઘોડા વગેરે પશુઓ જેમ પાછાં હઠી દર માસે છે, તેમ વિનાશમાંથી બચવાની ઈચ્છાવાળો અજીત જીવાત્મા પણ ઉપરનાં સર્વ સ્થાન અને સંસર્ગજન્ય સ્વપ્નાઓને માત્ર ભયને નહિ, પણ સાક્ષાત વિનાશનાં સ્થાન હમજીને તુરત તેને ત્યાગ કરવાથી જ પોતાના જ ને ટકાવી શકે છે. રક્તપિપાસુ પ્રચંડ ચામુંડા જેમ ખણ હાથમાં ધારણ કરી અનંત રક્તબીજને રણમાં રગદોળી તેના લોહીનું પાન કરતી ખડખડાટ હસી રહી છે, અનંત રાક્ષસશેનાને પણ એક નયન પલકારે જય કરી રહી છે, તેમ સાક્ષાત્ મહામાયાને અવતાર સ્ત્રી જાતિ પણ મેહક ખડગ હાથમાં ધારણ કરી, પશુવૃત્તિપરાયણ પામર જીવોને પીલી, નિચોવી, તેના
Page #144
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન ફૅન્સ હૅરલ્ડ.
ઉપર જય કરી હાસ્યપૂર્વક તેનું લેાહી પીવામાં પાછી હડતી નથી, માત્ર સ્વપ્નમાં પણ સંગદોષથી સાક્ષાત્ કરનારા નિર્બળ જીવાત્માનું સત્યાનાશ કાઢયા વગર રહેતી નથી. ત્યારે સમક્ષ વ્યવહારમાં દિવસરાત સંસર્ગ સેવનારાને માહિતસેા ચડાવવાની, આવાગમનના શીશામાં ઉતારવાની એ મહાશક્તિને શી વાર લાગે ? એટલા માટે જ શાસ્ત્રા ઢાલ વગાડી, ઉંધમાંથી જગાડી જીવાત્માને સાવધાન કરતાં આદેશ આપી રહ્યાં છે કેઃ तप्तांगारसमा नारी घृतकुम्भः समः पुमान् ।
तस्मात्पुरुषं च नारीं च नैकत्र स्थापयेद् बुधः ॥
નીતિકાર કહે છે: નારી ધગધગતા અંગારા જેવી છે. પુરૂષહૃદય ધીના ઘડા જેવું છે. અન્નેને પાસે રાખવાથી ધી પીગળ્યા વગર રહે નહિ એ કુદરતના કાયદા જ છે. માટે કલ્યાણની ઈચ્છાવાળા બુદ્ધિશાળી મનુષ્ય એ દેવતા અને દારૂને કદિપણ એક સાથે ન રાખવા. વળી ખીજે ઠેકાણે પણ કહ્યું છે કેઃ—
हृदयतृणकुटीरे दीप्यमाने स्मराग्नौ ।
विहितमविहितं वा पंडितोऽपि न वेत्ति ॥
વાસનારૂપી તણખલાની બનેલી હૃદયરૂપી ઝુંપડીમાં જ્યારે કામનો અગ્નિ સળગી ઉઠેં છે ત્યારે પંડિતને પણ—સમર્થ જ્ઞાની પુરૂષોને પણ સારૂં માઠું કે સાચું ખોટું જાણવાની શક્તિ રહેતી નથી. એથી જ પરિણામદર્શી પુરૂષો કહી ગયા છે કે:-જામાન્યો નૈવ વાંતજેમને કામના અધાપા આવ્યા છે તે કઇ પણ જોઇ શકતા નથી. કામ મેાહથી અને માહ સંગથી ઉત્પન્ન થાય છે, માટે એ અધાપાથી તેમજ આત્માના સર્વ નાશમાંથી બચવું હાય તા નિશ્ચયપૂર્વક સંગત્યાગ સેવવા.
'
નસ્ય દ્વારા નારી ” અને “ નારા પ્રત્યક્ષરાક્ષરી ” આદિ શાસ્ત્રના સિદ્ધાંતા શ્રવણુ કરીને “ સ્ત્રીસંગ ”ની ઝેરી અસરથી દૂર રહેવા, સ્ત્રીનું નામ માત્ર સાંભળતાં ભડકનારા એક સેાળ વરસના બ્રાહ્મણ કુમાર પોતાનાં માતપિતાથી હડી ૠડીને, ઘરસંસારના ત્યાગ કરી, બ્રહ્મચારી બનીને વનમાં નાશી ગયા. ગૃહવાસ અને ગ્રામને દૂરથી નિરખતાં નમસ્કાર કરી દૂર ભાગતા તે જંગલમાં જ વસવા લાગ્યા. એક દિવસ રાત્રિના વખતે ભરજંગલમાં એક વિશાળ વાવના છેખંધ બાંધેલા કાંડાપર તે સૂઈ ગયા. મધ્ય રાત્રિએ તેને સ્વપ્ન આવ્યું. એક સુંદર વસ્ત્રાભૂષણમાં સજ્જ થયેલી સુંદરી તેને પેાતાની નિકટ આવતી જણાઇ. બ્રહ્મચારીએ સ્વપ્નમાં જ કહ્યું કે,— ઝેરી નાગણ જેવી સુંદર દેખાતી, પણ સ્પર્શ કરનારા પ્રાણ હરનારી હું વિષયેલી ! તું મ્હારાની દૂર રહેજે. હારાં રૂપ લાવણ્યથી અધ ખનીને હું મારે હાથે જ મ્હારા ગળાંમાં ફ્રાંસા નહિ નાખું.” આવાં વચને બડબડતા નજીક આવતી એ સુંદરીના સ્પર્ધદેાષથી દૂર રહેવા માટે સ્પેનમાં તે સ્વપ્નમાં છેટા ખસ્યા ! જરા પાછળ ખસતાં જ પાળપરથી નમીને એ ઉંડી વાવમાં પડી ગયા ! તરવાના જ્ઞાન વગરને બ્રહ્મચારી, સ્વપ્નમાં સમીપ આવેલી સુંદરીને યોગે ઉંડા પાણીમાં ડૂબી મૂ; ત્યારે જીવતી જાગતી સ્ત્રીઓના સંસર્ગ શું ન કરે ?
ધર્મસ્થ જીવમાત્રોઽવ ત્રાયતે મતો માત્ર અર્થાત્ નરકના--વિનાશના—મૃત્યુના મહાન ભયમાંથી મનુષ્યને એક ધર્મ જ તારી શકે છે. પણ ધર્મશાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે;–
Page #145
--------------------------------------------------------------------------
________________
મનોવિજયને મહામંત્ર.
૨૦૩
અર્થ મેઘસત્તાન ધર્મશાન વિષયને” કનક અને કામિનીથી દૂર રહે તેને જ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અર્થાત “સ્ત્રી સંગ’ સેવનાર અથવા કામિનીની કામના પણ કરનારને ભવસાગરથી તારનાર ધર્મનું જ્ઞાન કદિ પણ થઈ શકતું નથી; માટે શ્રીકૃષ્ણ ગીતાજીમાં ઉપદેશ છે કે –
ध्यायतो विषयान्पुसः संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ | વિત્ત-વનિતાદિ વિષય સાધનોને વિચાર માત્ર કરવાથી તેમના પર રાગ-પ્રીતિ ઉત્પન્ન થાય છે; પ્રીતિથી સંગની ઈચ્છા ઉત્પન્ન થાય છે, ઈચ્છા કામન્વરને આતુરતાને—ઉત્કંઠાને ઉપજાવે છે. એ ઈચ્છા તૃપ્ત ન થતાં ક્રોધ ઉપજે છે. ક્રોધથી સંમેહ-મિથ્યાજ્ઞાન ઉપજે છે, ભ્રમિત મન બની જાય છે. આ સંમોહથી સ્મૃતિ-યાદદારત બગડે છે. એ ચિત્તભ્રમથી બુદ્ધિને પણ નાશ થાય છે. અને બુદ્ધિને નાશ થતાં મૃત્યુ-પ્રાણનાશ થાય છે. આમ કામિનીની કામના માત્ર મનુષ્યનું કામ હાડી નાંખે છે; અને એક પગથિયું ચૂકનારને આખરે અધઃપાત થાય છે. “વિરાછાનાં મવતિ વિનિuત: ફાતમુહ:” વિષયને વિચાર કરવા જેટલી વિવેકભ્રષ્ટતા થતાં જ-એ એક ભૂલ, અનેક ભૂલેને ઉપજાવી, શતમુખ વિનિપાત–સર્વ નાશના કારણરૂપ થઈ પડે છે. માટે સુખેછુ પુરૂષે સ્વપ્નમાં પણ સ્ત્રી જાતિને વિચાર સુદ્ધાં ન કરવો જોઈએ એમ શા સમજાવે છે અને શ્રીકૃષ્ણ હેની સાક્ષ પૂરે છે. વળી અન્યત્ર પણ કહ્યું છે કે –
नारी सुप्रेयसी मत्वा प्रीतिं कुर्वन्ति ये नराः।। ते शठा मन्दमतयस्ते मुढा नर देहकाः ॥
સ્ત્રીને સુંદર સમજીને, જે નર ધરતા પ્રેમ;
તે શઠ-ખર-મતિમન્દ અતિ, કેમ મેળવે ક્ષેમ? संस्पृष्टं दुःखदंचाहे विषं नारी तु चिन्तिता । ज्ञानं ध्यान तथा प्राणान् समूलान्हरते पुनः॥
અહિ કરશે તન વિષ અહડે, પ્રાણ જ માત્ર ત્યજાય;
સ્ત્રી વિષ ચિંતવતાં હડે, જ્ઞાન, પ્રાણ, તપ જાય. दर्शनाद्धरते चित्तं स्पर्शनाद्धरते बलम् । संभोगाद्धरते वीर्य नारी प्रत्यक्ष राक्षसी ॥ | દર્શન છે મન હરણકર, બળ હરનારો સ્પર્શ
વીર્ય હરે સંભોગથી, સ્ત્રી રાક્ષસી પ્રત્યક્ષ. विषमासौ मदनज्वालारूपेन्धनसमेधिता । कामिभिर्यत्र हुयन्ते यौवनानि धनानि च ॥
Page #146
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જેન કેંજરન્સ હૈરછ.
રૂપ કાસ્ટથી સળગતી, વિષય કામની જ્વાળ;
યૌવન ધનને હીમતા, કામી પામે કાળ. આવી રીતે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સુરેશ જેવા સમર્થ દેવતાને પણ હથેલીમાં નચાવનાર, વિશ્વામિત્ર, પરાશર જેવા ચિરકાલ તપ સાધનથી મનને વશ કરનાર, તપસ્વીઓને પણ ભમાવનાર, સમગ્ર જગતમાં સત્તા જમાવી શીશંકર સરખાનું ઉપહાસ કરનાર મહારાજ કામદેવ ને ખરાબ કર્યા વગર રહે છે? કેટલા મહાપુરૂષોના તે કેળીઆ કરી ગયો છે, કેટલાં મહારાજ્યો તેણે તારાજ કર્યા છેકેટલી બળવાન પ્રજાઓને તેણે પાયમાલ કરી છે અને વિશ્વને વિનાશ કરનારું તેનું કેવું તેમજ કેટલું બધું અગાધ સામર્થ્ય છે એ માત્ર પ્રાચીન પુરાણોમાં કે આગળના ઇતિહાસમાં જ નહિ પણ આજના આપણી આંખ સામેના વ્યાવહારિક જગતમાં આપણી આગળ પાછળ અને આસપાસ આપણે નિરંતર જોઈ અને અનુભવી શકીએ છીએ. એ કામનેજ પ્રતાપે પ્રાયઃ ઘેરઘર વેરઝેર, ઠગાઈ, લડાઈ, નબળાઈ અને આળસાઈએ ઘેરો ઘાલ્ય છે. મનુષ્ય તોપના ગેળાથી, તીર તરવાર કે કટારના ઘાથી, બોમ્બ અથવા ડાઇનામાઇટના ઉલ્કાપાતમાંથી વખતે ભાગ્યબળે બચી જાય છે, પણ જળસ્થળવ્યાપી મદન મહારાજના ભારથી-કામદેવનાં બાણથી તે કરોડમાં કઈકજ બચી, પિતાનું શાશ્વત કલ્યાણ સાધીને ઉભય લેકને જીતી શકે છે. બાકી તે વિશાળ જનસમુદાય તો એ ઝેરી બાણથી ઘાયલ થઈને આ સંસાર સાગરમાં ગેથાં ખાતાં ડુબતો મરતે જન્મમરણની રેટમાળમાં–વંટળીમાં
હડેલા તણખલા પેઠે ઘુમ્યા કરે છે. આ જગતની મોહમાયા રૂપી ઝંઝાવાતની ચકરડીમાં ઉલગબરડીઓ ખાતે, ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં શેકાતે, અનેક આફતોના ખડકો સાથે અફળાતે ને ટીચા, તોફાની ભવસાગરમાં સૂકાન કે સ્નેહી વગરના તુટેલા-છુટેલા નાવની. પેઠે ખેંચાતો અને તણાતો પ્રલયના ભયંકર દિવસ પર્યન્ત અનંત દુઃખને અનુભવ કરે છે. આવા ચાલુ ભયંકર મોતમાંથી–આમાનું એવું મોત ઉપજાવનારા કામદેવના વિષમ બાણમાંથી પિતાની પ્રજાને-પિતાની સંતતિને બચાવવા માટે જ આપણું દીર્ઘદશી પ્રવીણ પૂર્વજોએ –આર્યઋષિ મહર્ષિઓએ તેમના આડી બ્રહ્મચર્યની અભેધ પ્રબળ દિવાલ બાંધી દીધી છે. જ્યાં સૂધીએ દિવાલેનું આર્યો દત્તચિત્તથી રક્ષણ કરતા, ત્યાં સુધી એ દિવાલ પણ વિષયને ચેપી ભયંકર રોગ ફેલાવનારાં કામનાં રજકણે અને બાણમાંથી તેમને બચાવ કરતી. એ દિવાલને પ્રતાપે જ વેદવ્યાસ અને વાલ્મીક જેવા, મન અને યાજ્ઞવલ્ય જેવા, ભીષ્મ અને અર્જુન જેવા, શ્રી રામ અને શ્રીકૃષ્ણ જેવા શ્રી મહાવીર અને બુદ્ધ જેવા પ્રતાપી મહાપુરૂષો આગલા યુગમાં ભારતે ઉપજાવ્યા હતા. આ યુગમાં પણ મહારાણા પ્રતાપ અને શિવાજી સરખા, તત્વજ્ઞાની શ્રી શંકર અને માત્તમ સરખા, ભક્તરાજ વિજયસિંહ અને શ્રી ચૈતન્ય સરખાં અમૂલ્ય રને આ દેશમાં ઉપન્ન થયાં છે. જેમની કીર્તિમાત્ર હિંદમાં જ નહિ પણ સમગ્ર જગતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરમાં અંકાઈ ચુકી છે. ભારતના દુર્ભાગ્યે આજે અભેધ દિવાલમાં ઠેકઠેકાણે ગાબડાં પડ્યાં છે. તેને યમ નિયમરૂપી અને વિષયના લુણાથી ખવાઈ ગયો છે. તેના કોઠા અને કાંગરાઓ મરામત કે વારફેર વગર–શાસ્ત્રાવકન અને અધ્યયનના હાથફેરા વગર, કટાઈ કાળાં ઠીકરાં જેવાં થઈ ગયાં છે. આળસુ આર્યો આજે દેખતી આંખે પિતાનું અલ્ય રક્ષણ નષ્ટ કરી
Page #147
--------------------------------------------------------------------------
________________
મને વિજ્યને મહામ.
૨૭૫.
• કપ *
રહ્યા છે. પિતાની અમૂલ્ય છેવનદારીને પ્રમાદની છરીવડે છેદવા લાગ્યા છે. કરાલ કલિની ઉષ્ણતાથી એ આશ્રમ ધર્મના મૂલાધાર પ્રબળ પાયારૂપ બ્રહ્મચર્યની દુભેધ દિવાલને આગ લાગી છે. અંધ આર્યસંતાનો પોતાનાં બળતાં ઘરને, ભવિષ્યને–ભાવી પ્રજાને લેશ પણ વિચાર કર્યા વિના, આંખો ટમટમાવતા જોઈ રહ્યા છે. અરે, એ દિવાલમાંથી ક્રમાનુસાર ખરી પડતા મજબુત પત્થરને પિતાને જ હાથે ઉપાડી ઉલટા દૂર ફેંકવા લાગ્યા છે. પિતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી દેખતી આંખે વિનાશ માગનારાને કોણ બચાવી શકે?
સમગ્ર જગતનું ખરાબ કરનારા એ કુટિલ કામના યંકર મારમાંથી બચવા માટે બ્રહ્મચારીઓ કઠોર વજીમય નિયમોનું પાલન કરતા. બ્રહ્મચર્યાશ્રમને એ અસરકારક નિયમ કોઈક કેસમાં જ નિષ્ફળ જતા. એ નિયમોના અવિચલિત પાલન સહિત, વિહિત વિધિ અને નિશ્ચયપૂર્વક, આશ્રમધર્મને અનુસરનારની સમીપમાં પણ કામદેવ કદીએ આવી શકતો નથી. વ્રતધારી વીરબાળકોનાં હૃદયમાં તે કદી પણ ફાવી કે તેમને સતાવી શકતા નથી. એવું વિધાન છે કે, અલ્પ આહાર, અલ્પનિદ્રા અને સત્સંગતિમાં રહી સારા આચારવિચાર અને સુવિધાઓનું સેવન, કરવાથી વાસના કે વિકારવર્ધક આહાર-વિહાર તેમજ તષિત સંસારવ્યવહારને પણ સંસર્ગ ત્યાગ કરવાથી, કામ તેને કનડી શકતો નથી. શરીરમાં રસો હોવા છતાં તેની શક્તિ કંઇ કામ કરી શકતી નથી. તેની તીવ્રતા, તેનું ઝેર, તેની અસર મરી જાય છે. તેને જુસ્સો મંદ પડી જાય છે. જે તે ઉડી જાય તે પછી ઉતરતો નથી. આ સત્ય વિધાર્થી–બ્રહ્મચારીઓના લક્ષમાં જ હોય છે, તેથી તેઓ શત્રુને હડવા કે વધવા દેતા જ નથી, નસ કે નાડીઓમાં પ્રવેશ કરવાને અવકાશ પણ આપતા નથી. અને હેના પ્રબળ અંકુશમાં તેનું જોર નરમ પડી જાય છે. તેઓ સ્ત્રીશન્ય એકાંતમાં ગુરૂ અથવા બીજ વિદ્યાર્થીઓના જ સહવાસમાં રહે છે. પિતાના સ્થાનનો ત્યાગ તેઓ પ્રાયઃ કરતા નથી, ગ્રામ કે જનસંસર્ગમાં જતા નથી, સ્ત્રીઓને સહવાસ તે શું પણ તેમનાં દર્શનને પણ તેઓ પરૂપ-પાપરૂપ સમજે છે. નાચ-તમાશા-નાટક-ચેટક-ભાંડ ભવાઈ-વિવાહ-વરોળા એવા વિષયવર્ધક સંસારી કીચડથી તેઓ કદી ખરડાતા જ નથી. પિતાને માટે પોતાના ભવિષ્યને માટે નરકની બારી જેવી ગણેલી સ્ત્રી જાતિ તરફ તે તેઓ ઝાંખીને જોતા પણ નથી. અભ્યાસ-તપ-ઇકિયેનું દમન અને વ્રત પાલન તેમને ચોમેર બચાવે છે.
એ એક કુદરતી નિયમ જ છે કે, વિષયે અને તેમની વાસના ભોગ વડે જ વૃદ્ધિને પામે છે. લોહી ચાખનાર વાઘ શિકારી થાય છે; લોહી ન ચાખ્યું હોય ત્યાંસુધી તેમની રક્તપિપાસા જાગ્રત થતી નથી. એવાં પ્રમાણ પદાર્થવિજ્ઞાન અને પ્રાણીવિધાના ગ્રંથમાં અનેક પ્રમાણ મળી આવે છે. આર્યશાસ્ત્ર આ નિયમને બરાબર સમજી શક્યાં છે એથી તેમણે ચેતવણી દેવાને સિદ્ધાંત્તની દીવાદાંડી જગાવી કહ્યું છે કે –
न जातु कामः कामानां तु उपभोगे नैव शाम्यति ।
हविषा कृष्णवर्मे व भूयएवाभिवर्धते ।। (मनु) પ્રકટ થયેલ કામ એ કામનાના ઉપગ વડે કદી પણ શાન્ત થતજ નથી. શાન્ત હોય એવું જેઓ માને છે, તેમની હેટી ભૂલ છે. કેમકે અગ્નિમાં ઘીની આહુતિઓ આ પવાથી એ અગ્નિ શાન્ત થવાને બદલે વૃદ્ધિને જે પામે, તે પ્રમાણે કામાગ્નિ-વિષયાગ્નિ પણ ભોગરૂપી આહુતિઓના પ્રદાનથી શાન્ત થવાને કે બુઝાઈ જવાને બદલે વૃદ્ધિને જ પામે છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૭૬
જૈન કોન્ફરન્સ હૈરલ્ડ.
આ સિદ્ધાન્ત આ સત્ય આ શાસ્ત્રવચનનું મૂલ્ય આગળના આર્યધર્મવીરેથી કાઈ અને જાણ્યું ન્હોતું; એથી તે વિષયના ચિન્હનને પણ મહાદેષરૂપ ગણીને બિસ્કુલ અવકાશ દેતા નહિ. દિવસ રાત અભ્યાસ કરતા અવકાશ મળે ત્યારે પ્રણવનો જપ કરતા. રાત્રિમાં
જ્યારે આલસ્યનું પ્રાબલ્ય વધે અને નિદ્રાના સંદેશા આવવા લાગે ત્યારેજ પથારી પર પડતા અને પડયા કે તુરત શાન્ત ચિત્તથી સુષુપ્તિમાં લીન થઈ જતા. એ નિદ્રા પણ દિવસના પૂરતા પરિશ્રમને લીધે સ્વપ્નન્ય, શાન્ત અને સુખરૂપ આવતી. રાત્રિના બે કલાક બાકી હોય ત્યાં તેઓ પથારીને પરિત્યાગ કરીને ભગવર્ભજન, અધ્યયન અથવા શ્રીટર્મરણમાં ચિત્તને પરોવી દેતા. ત્યાર પછી શૌચ, સ્નાનાદિ નિત્યકર્મોથી પરવારી પાછા પોતાના સ્વાધ્યાયમાં જોડાતા. અલ્પ આહાર અને અલ્પનિદ્રાનું મુખ્ય પ્રયોજન એજ છે કે, તેથી આલસ્ય–પ્રમાદ-બેચેની-બેટી વાસનાઓ-કુતર્ક કે નિદ્રાકાલે સ્વપ્નાઓ નથી આવતાં. અને ધિક સૂનારા ઉઘણુસીને તેમજ પ્રાતઃકાળમાં સૂઈ રહેનારા આળસુને અવશ્ય ખરાબ સ્વપ્ન આવે છે. વધારે નિદ્રા કરવાથી જડ–સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર શાંત રહી શકતું નથી; તેથી તેમાં મન અનેક તર્કવિતર્કનાં જાળાં ગુંથવાનું કાળીઆનું કામ ચાલુ કરે છે. હૃદયમાં બ્રમનું વૃક્ષ ઉભું થાય છે. માટે વહેલા ઉઠી શોચાદિથી પરવારી, પાંચ સાત દાણા માલકાંકણુનાં મોંમાં નાંખી, પિતાના કાર્યમાં લક્ષ લગાવે છે. ખરાબ-વિષયવર્ધક પ્રાણી પદાર્થો તરફ નજર કરતા નથી, તે વિચાર કરતા નથી, તેવી વાતો સાંભળતા નથી. વૃત્તિ કે સ્મૃતિને એ દિશામાં કદિપણ દેડાવતા નથી, પરંતુ નિરંતર બ્રહ્મના ધ્યાનમાં મન રહ્યા કરે છે, તેમને કામ ક્યાંથી સ્પશી શકે? મેહ કેમ ભમાવી શકે ? માયા શું સતાવી શકે? અને સ્વપ્ન સૃષ્ટિનુંમૃગજલ કેમ ડુબાવી શકે ?
આવાં ઉગ્ર મબળ, પવિત્ર વર્તન અને સંસર્ગપરિયાગના બળથીજ આર્ય બ્રહ્મચારીઓ જગતની બજારમાં ભારતની કિંમત કેહીનુર જેવી કરાવી ગયા છે. આવા ભાગના
અવલંબનથી જ તેઓ નવનિધિ અને અષ્ટસિદ્ધિ મેળવી ચુક્યા છે. આવાં અવિચલિત વ્રત નિયમથીજ ભગવાન તીર્થકર, આર્યશાસ્ત્રકાર, દર્શનકાર અને ઋતિકાર, તમ, કણાદ, પતંજલિ, વ્યાસ, વાલ્મિકી આદિ મહાન ઋષિ, વેદાંતપ્રચારક શંકરાચાર્ય અને બોધમત પ્રચારક કપિલમુનિ-ગોતમ બુદ્ધ, એવાજ ઉગ્રવર્તનવાળા હેમચંદ્ર સૂરિ, બલભદ્ર સુરિ કે જયવિજય આ જગતમાં શાશ્વત જય મેળવીને ધર્મના પવિત્ર માર્ગને પોતાની નિમળ પ્રભાથી પ્રકાશિત કરી ગયા છે. અને એજ માર્ગ છે કે જેના અવલંબન અને અનુસરણમાં જ ભારતને પુનરૂદ્ધાર-તેના ધર્મોને જીર્ણોદ્ધાર, તેનાં બાળકોનું પુનરૂછવન અને તેના જ્ઞાનને પુનઃ૫રિષ્કાર સમભાવે સમાઈ રહ્યો છે. આજે એ મનોનિગ્રહ વિના હિદનું હાણ અસ્થિરતાના મહાસાગરમાં ઝોકાં ખાતું, વૃત્તિ વાયુના વંટોળિયા પર ચડીને વિષયની બારીમાં ચકકર ખાતું, અધર્મના વિનાશકારક ખરાબાપર અથડાવા લાગ્યું છે. ધડાધડ લાગતી પવનની ઝડીઓથી સખત પથરના વધારે સંખ્ત ખડકનો બહાર નીકળેલાં જડબાંઓમાં એ વહાણ પછડાય છે, અથડાય છે. તેનાં પાટીઆઓ એક પછી એક ભાગીને ખસી જવા લાગ્યાં છે. તેમાં થઈને પાણીનાં તેફાની મજાઓ વહાણમાં ધસવા લાગ્યાં છે અને મૃત્યુશધ્યાપર પડેલા મનુષ્યની પેઠે એ વહાણ પણ “ઓ દુખ્યું ! ચાલ્યું !” થઈ રહ્યું છે. આત્મપ્રિય, ધર્મપ્રિય, શ્રદ્ધાકિય પ્રવાસી વીરાઓ ! એ ભરદરિયે ડૂબતાં વહાણને જે બચાવવું હોય અને આ ભવસાગરને પેલે પાર જે સહિસલામત ઉતરવું હોય, તો ઉપર દર્શાવેલા
Page #149
--------------------------------------------------------------------------
________________
મને વિજયને મહામંત્ર.
૨૭૭
માર્ગમાંથી નિશ્ચયનાં નવાં પાણી સંગ્રહી આ તમારા અસ્તવ્યસ્ત થતા વહાણને જડે, તેને દઢ અને મજબુત એવા સંયમના ખીલા લગાવો. સંગપરિત્યાગનાં તેની બન્ને બાજુએ ત્રાંબાના પત્રાં છેક તળીઆં સૂધી ઠોકી દો અને શ્રદ્ધાના શઢ હડાવીને પશ્ચિમ છેડી પૂર્વ દિશા તરફ આગળ વધે. ખરાબાના માર્ગમાંથી પાછા વળો. પછી જૂઓ કે ઘડઘડાટ કરતું તમારું વહાણ મેક્ષબંદરને કિનારે કેવું ત્વરાએ જઈ પહોંચે છે? પછી જૂઓ કે, તમારા વિજયના ડંકા દિગંતને ભેદીને શ્રી પરમાત્માના ચરણસૂધી જઈ પહેચે છે કે નહિ?
શાસ્ત્ર, ધર્મ, કે તત્વજ્ઞાનની નજરે જોતાં દુનિયામાંના બધા મત સંપ્રદાય, આ સાધનને જ સર્વોત્તમ સાધન કહે છે. તેમાં પણ તર્ક, વિચાર, દર્શન, આલેચના અને મળ્યપ્રધાન પ્રાચીન આયશા, વેદમત, જેનમત અને બૌધમતના સિદ્ધાંતમાં તે મને નિગ્રહ-મનેયને જ માનવની મહત્તા અને મેક્ષમંદિરના દ્વારમાં પેસવાની કળરૂપે વર્ણવે છે. મન ઇવ મનુષ્યનાં વા વંધો બંધન, સુખ અને દુઃખ એ બધાંનું કારણું મન જ છે. મનને છર્યું ત્યાં, મેક્ષ, મહત્તા, સુખ, સંતોષ અને આનંદ છે. મનથી છતાય તેને દુઃખ-આફત, તરફડાટ, લઘુતા, ચિંતા, નરક અને બંધન છે. માટે એક શિક્ષણમાં પાછા પડનારા, શકિત, સ્મૃતિ અને સમજશક્તિ ગુમાવી બેઠેલા વિદ્યાર્થીઓ ! વકીલાત, ડાક્ટરી, ઇજનેરી કે આઈસલાઈન જેવી યુનિવર્સીટીની કોઈ ઉંચી જ્ઞાનશાખાને પકડીને અધવચ્ચે લટકી પડનારા અથવા વારંવાર નિષ્ફળ નિવડનારા એ યુવકે! દિવસરાત ધંધામાં અંધ થઈ દોડાદોડી કરવા છતાં જશને બદલે જુતિયાં ખાઈને નિરાશાની ખાઈમાં હઠનારા એ જવામર્દો ! ધર્મ-અર્થ-કામ અથવા મોક્ષની કોઈ પણ લાઈન પકડી ઈશ્વરની દિવ્ય યુનિવર્સીટીમાં અભ્યાસ કરી કર્મ દેવતાના કુઠારાઘાતથી વારંવાર નાપાસ અને નિરાશ થનારા એ માનવબંધુઓ ! આ લેકમાં કે પરલોકમાં, સમાજમાં કે રાજકાજમાં, વ્યવહારમાં કે પરમાર્થમાં, ધર્મમાં કે કર્મમાં, ધનમાં, તનમાં કે મનમાં અથવા એ સર્વથી એક એવા સર્વોત્તમ આત્માના પ્રદેશમાં આગળ વધવું હોય તે સત્સંગથી, અસસંગના ત્યાગથી તેમજ અભ્યાસ અને વૈરાગ્યથી મન ઉપર રાજ ચલાવતાં શીખે; મનને તમારા પર રાજ કરવા ન દે. મન એ હાથી છે. તેના પર અભ્યાસના અંકુશ અને ત્યાગની અંબાડી વડે સવાર થઈ સંસાર સંગ્રામમાં આગળ વધો. જય તમારો છે; કેમકે મંગલાચરણમાં જ તમે મનને છર્યું છે. મનને જીતનારે અછત કહેવાય છે. માટે દઢ પ્રયાસ કરી. નિયમિત જીવન ગાળી, ધર્મ-કર્મનું પાલન કરી, પરોપકારની દેરી હાથમાં ધરી, સર્વને પિતાના સરખાં જ સમજવાની અભેદબુદ્ધિમાં–આત્માનુભવનિધિમાં ઉંડા ઉતરી, મનને છતે. ભાઈઓ ! મનને છર્યું કે તમે જગને જીતી ગયા એમ નક્કી માનજે.
મન કર્યું તેણે સઘળું સાધ્યું ! ચરણે પ્રકૃતિ મૂલ ખડી રે; દેશ વિશેષ જીત્યા થકી શું થયું? મન ન છતાયું તે ધૂળ પડી રે! આથી વિશેષ શું?
સર્વને હિતચિંતક, જન સંઘને દાસાનુદાસ
દીન-વસંત,
Page #150
--------------------------------------------------------------------------
________________
२७८
-
ફ્રેિન કરન્સ હૈર૯. ક સ્ત્રીઓનું જીવન. --- -
- લખનાર–રા. રા. ભેગીંદરાવ ૨. દિવેટિયા બી. એ. પ્રસ્તાવના
“સ્ત્રી, પુરૂષની અગના છે, સ્ત્રી વિના ગૃહ નથી. રાજ્ય નથી. સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે” એ સિદ્ધાન્ત જાણ્યા પછી એમનું જીવન ઉત્સાહભર્યું આનંદભર ઉપયોગી ન કરીયે તે દેષ કેને? આ લખને ઉદેશ-આશય જેન બધુઓના ગૃહજીવન વધારે આનંદનિર્ભર, શાન્તિપ્રદ બને એજ છે; જેનેતરની ટીકા કે આક્ષેપ નથી અને એજ વૃત્તિથી વંચાશે એવી આશા છે. કન્યા–સામાન્ય રીતે જૈનમાં કેલવણી-હેમાએ સ્ત્રીકેળવણી મુદ્દલ નથી. પુરૂષવર્ગ-યુવાન વર્ગને વિદ્યા પ્રત્યે ભાવ વધતો જાય છે અને આનું પરિણામ એ આવે છે કે ઘણીવાર યુવાન વર્ગના ગૃહજીવન અસંતુષ્ટ નિવડે છે. મૂળ હિંદુ સંસારમાં કોણ જાણે કેમ પુત્રીજન્મ એટલો હલકે મનાય છે કે બાલ્યાવસ્થાથી જ કન્યાઓ પ્રત્યે એમનામાં ઉત્તમ ગુણોનું પ્રતિપાદન કરવા ઓછું લક્ષ અપાય છે. મૂળ માતા અજ્ઞાન-પિતા વ્યાપાર રોજગારને અંગે અને કાંઈક બાલક પ્રત્યેનાં કર્તવ્યના અજ્ઞાનપણાને લીધે ગૃહજીવન ગાળતા ન હોવાથી બાલક બાગના કુમળા છોડની માફક નહિ પણ જંગલના વૃક્ષો માફક ઉગે છે, ઉછરે છે, ઉછેરાતાં નથી. મુંબાઈ, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં કન્યાઓ નિશાળે જાય છે, પણ તે મોકલવા ખાતરજ, દ્રવ્યવાન ધારે તે વિદ્યાને લાભ આપી શકે. સામાન્યવર્ગ ઘેર બેઠાં તોફાન કરશે એજ વિચારે મોકલે છે, ત્યારે ગરીબ વર્ગ ઘરકામને લીધે કન્યાને કેળવણી આપી શકતું નથી. આમ છતાં અપાય તે પણ અનિયમિત અને ઉપલકીયાંજ. જૈનોમાં ધાર્મિક લાગણું વિશેષ છે, ને તે કેટલેક દરજજો પસંદ કરવા લાયક છે; છતાં કહ્યા વિના નહી ચાલે કે ધર્મના ન્હાને જૈન વિદ્યાર્થીઓ અભ્યાસમાં બહુજ અનિયમિત રહે છે. જેની વર્ષમાં સરેરાશ હાજરી જોઈશું તે ઘણી જ ઓછી. જ્યાં છોકરાઓની આ સ્થિતિ ત્યાં કન્યાઓ અનિયમિત રહે એમાં શી નવાઈ? પરણ્યા પછી નિશાળે ન જવાય એ વિચાર ઘણાના મનમાં હોવાથી કન્યાઓની કેળવણું અરધેજ અટકી પડે પડે છે. સદ્ભાગ્યે શ્રાવિકા શાળાઓ થતાં આમાં કાંક સુધારો થયો છે.
કેલવણીના અભાવે-વાતાવરણ બહુ સારું ન હોવાથી પુરૂષવર્ગની નિયમિત ગેરહાજ. રીને લીધે કન્યાઓમાં સારા સંસ્કાર પડતા નથી એટલે માબાપના દેષે એમને પતિગૃહે શેસવું પડે છે. પત્ની જૈન સ્ત્રીઓ સામાન્ય હિંદુ સ્ત્રીઓની માફક ઘરરખુ, કરકસરથી ગૃહ નિભાવનાર-પતિપરાયણી હોય છે પરંતુ નો વર્ગ-શિક્ષિતવર્ગને આથી સંતોષ થતો નથી. દ્રવ્યવાન જેને ત્યાં રસોઈ માટે ભટ હોય છે. સામાન્યવર્ગમાંજ રસોઈનું કાર્ય સ્ત્રીઓ પાસે હોય છે. કેળાવાયેલા જૈન-જૈન યુવાને વ્યાપારમાંજ જોડાય છે અને છૂટાછવાયા નોકરી કરે છે. એમણે કાલિદાસની શકcલા, શેક્સપીઅરની પિશઆ, ગેવર્ધનરામની ગુણસુંદરીનાં સ્વપ્ન જોયાં હોય છે એટલે એમના ગૃહમાં એવી સુંદરીઓ જોઈએ, પણ લાવવી ક્યાંથી? કેલવણી લીધેલી ન હોવાથી વાંચી શકે નહિ, સમજી શકે નહિ, રીતરીવાજ, લાજમર્યાદા, સંયુકત કુટુમ્બને લીધે ફરીહરી શકે નહી, સાથે લઈ જઈ શકે નહીં એટલે નિરાશા-અસંતોષ ઉત્પન્ન થાય. આનું પરિણામ એ આવે કે પુરૂષોને સામાન્ય રીતે ગૃહ કરતાં નાટક, સીમે
Page #151
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓનું જીવન.
૨૭
૧૪૧૧
ગ્રાફ, પાર્ટી અને છેવટે દુકાને બાર-બાર વાગ્યા સુધી રહે ગૃહ એ માત્ર હોટેલ, નિવાસસ્થાન તરીકેજ લેખાય. પત્નીઓ માત્ર વિના પગારની રસાયણ કિંવા વૃત્તિ સંતોષનાર વ્યક્તિ લેખાય. સ્ત્રીઓ–પ્રવ્યવાનની સ્ત્રીઓ મોતી-સેન–હીરા જડીત ઘરેણું પહેરી દેવદર્શન જાય એટલે સંતોષાય. નવરાં પડે નિંદા કે કુથલી થાય એમાં દોષ કેને? સ્ત્રીઓનું આવું જીવન ગળાવીહાથે કરી ગૃહને આનંદ નષ્ટ કરનાર પુરૂષો જ છે. કેલવણી આપી પિતા, પતિ તરીકેની ફરજ શા માટે અદા ન કરવી? દુકાનમાં અજાણ્યા ગુમાસ્તાને કેળવી કેમ હોંશીયાર કરે છે? દુકાનધંધે પડી ગયું હોય તે રાત્રી દિવસ થી કેમ ધીકતે કરે છે? તે પછી આપણું સ્ત્રીઓ જેમાં સક્રેટને પવન નથી, પતિ તેજ પરમેશ્વર માને છે તેઓ તમારે માટે તમારા એક મીઠા બોલ માટે, હમારા સુખ માટે શું નહિ કરે? ધંધા ઉપરાંતનું બાહ્ય જીવન બંધ કરે, રાત્રીના–વાર તહેવારે કુટુંબમાં બેસે-વાર્તાવિદ કરે, એમનામાં ઉચ્ચ સંસ્કાર પાડે, અને જુ પછી શું પરિણામ આવે છે? ! સહવારના બજારમાં, બપોરે બજારમાં, રાત્રે નાટક, પાર્ટી કે બજારમાં-રજાને દહાડે જયાફતમાં તમારી માતા,
હેને, હમારી પત્નીઓ, તમારી પુત્રી પાસે કેટલો સમય બેસે છે હેનું સરવૈયું કાઢે. મૂળ અજ્ઞાન હોય અને પછી સુધરવાના પ્રસંગે-સાધને હમે પૂરાં ન પાડે પછી એઓ. એવાં જ રહે એમાં દોષ કોને? માતા-પાયજ કાચ પછી મકાન ક્યાંથી મજબત થાય? આમ નિ:સત્ય જીવન ગાળ્યું હેય, બાહ્યજીવનને અનુભવ ન હોય, જગતની સપાટી ઉપર શા શા પરિવર્તન થાય છે હેનું ભાન ન હોય, વિધા શું? સાયન્સ શું ? વૈર્ય શું? કર્તવ્ય શું? જીવન શું ? એ પિતેજ સમજતી ન હોય પછી માતા બાલનામાં ક્યાંથી ઉન્નત વિચારો આણ શકે? ઘરકુકડી જીવન ગાળવાથી, બાલ્યાવસ્થાથી જ નિરૂત્સાહી જીવન ગાળવાથી શરીર અને મન પ્રફુલ્લિત ન રહે પછી એ છોડનાં પુષ્પો કયાંથી ખીલે? વિધવા-આપણી આર્ય સ્ત્રીઓ ને હેમાં જેનોમાં ધર્મની વૃત્તિ એટલી સચોટ છે કે એ વૃત્તિ
સ્ત્રીઓમાં ન હતી તે આપણામાં આવત કે કેમ તે શક છે. વિધવાઓનાં જીવન હિંદુ સંસારમાં હાલના બાવારૂપ છે. વિધવાઓ પ્રત્યે પૂજ્ય ભાવ ન હોવાથી—એમનામાં જ્ઞાન ન હેવાથી કુટુંબમાં કલેશ અને દુઃખરૂપ થઈ પડે છે.
સવારસાંજ મંદિરમાં-ઘરકામ અને વાર્તાવિનોદમાંજ જીવન જાય છે પરંતુ આ વિધવિાઓમાં સારા સંસ્કારવડે એમને એમના કર્તવ્યનું ભાન કરાવવામાં આવે તે નર્સીગએસોશીએશનની, સ્ત્રીશિક્ષકની, બાળકે ઉપર ઉચ્ચ સંસ્કાર પાડનારની-ધર્મોપદેશિકાની-યુવતિઓ તેમજ કન્યાઓને ગૃહ કેળવણું આપનાર લાગણીવાળી માતારૂપ આધેડ સ્ત્રીઓની જરૂર રહે નહી. પણ એ ક્યારે? કન્યા અને પુત્રમાં તફાવત જાય, મહાત્માઓ પણ સ્ત્રીનાજ પેટે જન્મ્યા હતા માટે સ્ત્રીઓ પૂજનીય છે. સ્ત્રીઓને જેટલી હલકી રાખીયે છીએ તેટલી આપણી હલકાઈ છે એમ માનીએ, કન્યાને યોગ્ય વિધા આપીએ, પત્નિ તરીકે આપણે એમને જીવનમિત્ર ગણી એમની સાથે વધારે સહવાસમાં આવી, ગૃહજીવન ગાળી એમને આપણી સાથે આપણા જેવાં કરીએ-એમનામાં ઉત્સાહ–આનંદ–રેડીયે એ માત્ર વિષયવાસનાનું સાધન નથી પરંતુ એક જરૂરની વ્યક્તિ છે—આપણે તેિજ છીએ એમ માનીએ ત્યારે,
વિલરવિલા સાંટાક્રુઝ.
Page #152
--------------------------------------------------------------------------
________________
જૈન કન્ફરન્સ હેરલ્ડ.
नेमिनाथ चतुष्पदिका. राजिमतिनो सखी साथे संवाद. . प्राचीन गुजराती साहित्यनो नमुनो.
સોહગ સુંદરૂ ઘણયનું, સુમરવિ સામિઉ સામલવનું સખિ પતિ રાજલ ચડિ ઉત્તરિય, બારમાસ સુણિ જિમ બજરિયા, નેમિકમર સુમરવિ ગિરનારિ, સિદ્ધી રાજલ કન્નકુમારિ છે આંકિણી છે શ્રાવણિ સરવણિ કડુયં મેહુ, ગજઈ વિરહિરિ ઝિઝઈ દેહુ, વિજજુ ઝબકઈ રખસિ જેવ, નેમિહિ વિષ્ણુ સહિ સહિયાં કેમ ? સખી ભણઈ સમિણિ મન રિ, દુજણ તણું ભ વંછિત પૂરિ, ગયઉ નેમિ ત૬ વિણઉં કાઈ, અછઈ અનેરા વિરહ સયાઈ. બલઈ રાજલ ત ઇહુ વયણું, નથી નેમિ સમં વર રણ, ધરઈ તેજુ ગહગણ સવિ તાવ, ગણિ ન ઉગઈ દિણય જાવ. ભાવિ ભરિયા સર પિડખેવિ, સકસણ રોઈ રાજલ દેવિ, હા એકલડી માં નિરધાર, કિમ ઉષિ (ખિ) કરણસાર.” ભણઈ સખી રાજલ મન રાઈ, નીરૂ નેમિ ન અપૂણ હેઇ, સિંચિય તવર પરિ પલવંતિ, ગિરિવર પુણ કેડ ડેરા હૃતિ. સાચઉં સખિ વરિ ગિરિ ભિજવંતિ, કિમઈ ન ભિજઈ સામલ કંતિ, ઘણુ વરિસંઈ સર ફુદંતિ, સાંય પણ ઘણુઓહ ડુલિંતિ. આસો માસહ અંસુ પ્રવાહ, રાજલ મિલ્હઈ વિણુ નમિનાહ, દહઇ ચંદુ ચંદણ હિમ સી૬, વિષ્ણુ ભત્તારહ સઉ ચિવરીઉ. સખિ નવિ ખીને નેમિહિ રેસિ, મન આપણુ પ૬ તઉં ખય નેસિ, છણિ દિખાડિ૬ પહિલઉં છેહુ, ન ગણિક અઠું ભવંતર ને. નેમિ દયાલૂ સખિ નિરસ, કીજઈ ઉગ્રસિણ ઊપરિ રેસુ, પસુય ભાવિ મૂકઉ વાડુ, મુઝુ પ્રિય સરિસ કિયઉ વિહાડું. કત્તિગ કિત્તિ ગઉ ગઈ સંઝ, રજમતિ ઝિઝિઉ હુઈ અતિ ઝંઝ, રાતિ દિવસુ અ૭ઈ વિલવંત, વિલિ વલિ દયકરિ દયકરિ કંત. નેમિ તણી સખિ મૂકિ ન આસ, કાયર ભગઉ સો ઘરવાસ, ઇમઈ ઇસી સનેહલ નારિ, જાઈ કે અંડવિ ગિરનારિ. કાય. કિમ સખિ નેમિ નિણંદુ, જિણિ રિણિ ચિત્તઉ લખું નહિંદુ, કુરઇ સાસુ (ભુ?) જ અગ્ગલિ નાસ, તાવ ન મિલ્હઉં નેમિ હિ આસ. ૧૩ મગસિરિ ભગુ પાઈ બાલ, ઇણ ઘરિ પભણઈ નયણવિસાલ, જે ઈમેલઈ નેમિ કુમાર, તરુણું વેલવહઉં સવિ વાર,
૧૪
Page #153
--------------------------------------------------------------------------
________________
નેમિનાથ ચતુષ્યદિકા.
18
એવું કદાગ્રહુ ત સખિ મિહિ, કરિસિ કાઈ તિણિ મિહિ હિહિ, મંડિ ચડાવિક જે કિરમાલિ, હે હે કુ કરઈ ટહણ કાલિ. અ ભવ સેવિ સખિ ભઈ નેમિ, તસુ માહ કિમ ન કરમિ, અવગનેસઈ જઈ ભઈ સામિ, લગી અછિસુ તે તસુ નામિ. પિસિ રેસ સવિ ઇંડિવિ નાહ, રાખિ રાખિ ભાઈ મયણહ પાહ, પડઈ સીઉં નવિ રમણિ વિહાઈ, લહિય છિદ સવિ દુખ અભાઈ. નેમિ નેમિ તૂ કરતી મુદ્ધિ, જુવણુ જાઈ ન જણિ સિ સુદ્ધિ, પુરિસ રયણ ભરિયઉ સંસારુ, પરણિ અનેરઉ કુઈ ભત્તાસ. ભલી તઉં સખિ ખરી ગમારિ, વરિ અછતઈ નેમિ કુમારિ, અનૂ પુરિસુ કુઈ અપ્પણું નડઈ, ગઈવરૂ લહિઉ કુ રાસભિ ચડાઈ માહ માસિ માચઈ હિમરાસિ, દેવિ ભણઈ ભઈ પ્રિયલઇ પાસિ, તઈ વિણુ સામિય દહઈ તુસાર, નવ નવ મારિહિં મારઈ મારુ ઇલ્ડ સખિ રેઈસિ સહુ અત્રિ, હત્યિ કિજામઈ ઘરણુઉ કન્નિ, તઉ ન પતિ જિસિ માહરી ભાઈ, સિદ્ધિ રમણિ રત્તી નમિ જાઈ. કિંતિ વસંતઈ હિયડામાહિ, વાતિ પતી જઉ કિમહ લસાઈ, સિદ્ધિ જઈ ત૬ કાતિ બીહ, સરસી જા ઉતા ઉગ્રસેનું ધીય. ફાગુણ વાગુણિ પન્ન પતંતિ, રાજલ દુખિ કિતરુ રયંતિ, ગર્ભેિ ગલિવહઉં કાઈ ન મૂય, ભણઈ વિહંગલ ધારણિ ધૂય. અંજિઉ ભણિઉ કરિ સખિ વિમ્માસિ, અછઈ ભલા વર મિહિ પાસ, અનુરાખિ મેદિક જઉ નવિ હૃતિ, ધૃહિય સુહાલીકિ ન રૂચ્ચતિ. મણુહ પાસિ જઈ વહિલઉ હોઈ, નેમિતિ પાસિ તતલઉ ન કોઈ જઈ સખિ વરઉં ત સામલ ધીરુ, ઘણું વિષ્ણુ પિયઈ કિ ચાકુ ની. ચેત્ર માસિ વણસઈ પંગુરઈ, વણિ વણિ કોયલ ટહુકા કરઈ પંચબાણ કરિ ધનુષ ધરેવિ, વેઝઈ માંડી રાજલ દેવિ. જુઈ સખિ માતઉ માસુ વસંતુ, ફણિ ખિલિજઈ જઈ હુઈ કંતુ, રમિયઈ નવ નવ કરિ સિણગાર, લિજજઈ છવિય જુવણ સારુ સુણિ સખિ માનિઉ મુઝ પરિચયણ, નવિ ઉવરિથિઉ બંધવ વયણું, જઉ પડિવન્નઈ સુઈ નેમિ, છવિય જુવ્વણુ જલણિ જલેમિ. વસાહહ વિહસિય વણરાઈ, મયણ મિતુ મલયાનિલ વાઈ કુટ્ટિર હિયડા માઝ વસંતુ, વિલવઈ જલ પિMિઉ કસ્તુ સખી દુખ વસરિયા ભણુઈ, સભલિ ભમરઉ કિમ સણસુઈ, દીસ પંચ થિરુ જેવાણુ હોઈ, ખાઉ પિઉ વિલસઉ સહુ કોઈ રમણિ પસંસઈ રાજલ કન્ન, છહ કંતુ વસિ તે પર ધન્ન, જનું પ્રિ િન કરઈ કિમઈ મુહાડિ, સા હઉ ઈકજ ભુંડ નિલાડિ. જિ વિરહ જીમ તમ્બઈ સૂર, ઘણા વિગિ સુસિયું નહિ પૂર, આ પિકિ લિઉ ચંપઈ વિધિ, રાજલ સુધી નેહ હિલ્લિ
Page #154
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જૈન કોન્ફરન્સ હૅરલ્ડ,
મૂછી રાણી હા સખિ ધાઉ, પડિયઉ ખડઇ જેવડુ ધાઉ, હરિય મુખ્ય ચંદણુ પવણેહિ', સખિ આસાસઈ પ્રિય વયણેહિ ભષ્ટ દેવ વિરતી સંસાર, ડિખિ ખિ મઇ જાવ સાર, નિય પડિવન્નઉં પ્રભુ સભારિ, મઇ લઇ સરિસી ગઢિ ગિરિનાર. આસાહ દિઢુ હિયરૂં કરેવિ ગજ્જુ વિજ્ડ સવિ અવગન્તેવિ, ભણુ વણુ ઉગ્રસેહ જાય, કરિસુ ધમ્મુ સેવિસુ પ્રિયપાય. મિલિઉ સખી રાજલ પભણતિ, ચિય જેમ નમિ રિય ખંતિ, અઉગીર્ત્ય સખિ ઝંખિ મન આલ, તપુ દોહિલ્લઉ તં સુકુમાલ. અઠે ભવ વિલસિઉ પ્રિયહ પસાઈ, કિમઈ જીવુ સખિ ! સખહ ન ાઈ, હિવ પ્રિય સરિસ જીવય મરણ, ઈશુભભવ પરવિનમિ જી સરણુ. અધિક માસુ સવિ માહિ ક્િરષ્ટ, હરિતુ કેરા ગુણુ અણુહરઇ, મિલિવા પ્રિયઉ ખાડુલિ હય, સઉ મુકલાવિક ઉગ્રસેણુ ય. પંચ સખી સઈ જસુ પરિવારિ, પ્રિય ઊમાહી ગઈ ગિરિનાર, - સખિ સહિત રાજલ ગુણરાસિ, લેઈ દખ પરમેસર પાસિ. નિમ્મલ કેવલનાણું લહેવિ, સિદ્દી સામિણિ રાજલ દેવ, રસિંહર પણવિ પાય, ખારઇ માસ ભણિયા ભઈ ભાય.
૩૩
૩૪
૩૫
૩'
319
૩૮
૩૫
૪૦
શ્રી વિનયચંદ્ર સૂરિષ્કૃત શ્રી નેમિનાથ ચતુષ્પદિકાઃ
:
'
આ ૪૦ પદ્મની ‘રાજીમતી અને તેની સખીના સંવાદ રૂપમાં ' નાનકડી ચોપાઈ છે તે પ્રાચીન ગુજરાતીના નમૂનારૂપે છે. કર્તાનું નામ ચૌપાઇની અંદર નથી, પરંતુ લખેલા પુસ્તકમાં લેખકે ચૌપાની અંતમાં ' श्री विनयचंद्रसूरिकृत नेमिनाथ चतुष्पવિજ્ઞા' આ પ્રમાણે લખેલું હોવાથી, કોઇ વિનયચંદ્ર નામના પ ંડિતે બનાવેલ છે. એમ સ્પષ્ટ જણાય છે, તેમના ગુરૂનું નામ અથવા ગપતિનું નામ · રત્નસિંહ સૂરિ ' હતું એમ ૪૦ માં પદ્યના રયસિંહરિ પણમવિ પાય આ ત્રીજા પાદ ઉપરથી જણાઈ આવે છે. એ સિવાય તેઓ ક્યા ગચ્છમાં અને ક્યારે થયા ? ' એ શંકાનું સમાધાન સાધનાભાવે થવું મુશ્કિલ છે, છતાં એટલું તેા લખેલી પ્રતિ ઉપરથી માલમ પડે છે કે ૧૪ મી સદીના પૂર્વામાં અથવા એનાથી પણ પૂર્વેના કેઇ સમયમાં આ ચૌપાઇ રચાઇ છે. કેમકે જે પુસ્તકમાં મ્હને આ ચેાપાઈ મળી આવી છે, તેના અંતમાં “સંવત્ ૧૩૫૩ ભાદ્રવા શુદી ૧૫ રવા ઉપકેશ ગચ્છીય પ. મહીચદ્રણ લિખિતા પુ” આ પ્રમાણે લખેલું હોવાથી સંવત્ ૧૩૫૭ ની પૂર્વ ના કાઇ પણ સમયમાં એની રચના થઇ એસ્વતઃ સિદ્ધ છે. J. S, (Patan)
* બીજી સાહિત્ય-પરિષદ્ના વિદ્વાન પ્રભુખ શ્રી કેશવલાલભાઈ ધ્રુવના “ પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. આ કથન પ્રમાણે.
,
Page #155
--------------------------------------------------------------------------
________________
નવા બાલકને
નવા વિસ્ટિને- '
૧
હસ બાલ સખે! નવનીત મુખે નવ નાજુક ને મધુરા વદને
મધુ હાસ હસી
નવ રાસ રચી શિશુ બાલ પ્રિયે! કમનીય બની ! – તવ જન્મ ભ, શુભ ઘડીએ મુજ ગૃહ ઉગ્યો રવિ હાટકને,
કુલ તારક તું !
મુજ બાલક તું ! રસમાં જ રમી રસથી વધ તું!– પજવે, ગ્લિડવે, કુદી કુદી ધસે, તુજ માત તણું મૃદુ અંક વિશે તુજ ભાત વધે
અળગે—દુર રે કર મસ્તી નહિં, રડવું પડશે. – હિડમાં તુજને જરી માર પડે રડવું જ તુને જરીમાં જ ગમે
તુજ ભાત વધે
“રડ-ના–રડ-ના રહી જા-રહી જા-નહિં મારૂં હવે”— રસબાલ નવા ! તુજ ભાત હને દરરોજ અને ઘડીએ ઘડીએ
ચુંટી જેમ ખણે
તુંય તેમ રડે રસ બાલક તોય તું ત્યાંજ રમે– તુજ પ્રેમ અતિ તુજ માત વિશે; નકી બાલકની રમતે નિરખી
પ્રીતિ માતની જે
રતિ વહાલ કરે પ્રતિ તે શિશુ હાલ કરે નહિ શું?– ધરૂં મેદ ઘણા ! કરૂં પ્રીતિ હદે નવીની અધિકાધિક નિત ઊરે.
મુજ બાલ સખા ઉર આવ સદા,
' રમવા–અતિ હેશ ગ્રહી કુદવા–
૬
૭
Page #156
--------------------------------------------------------------------------
________________
•
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
તુજ હાનકડું ! તુજ હાલ ભર્યું તુજ અર્ધ મીચ્યું! તુજે અર્ધ લટું
અણુવિકસ શું .
મધુરું મુખડું મુજને જ ગમ્યું ! ઉરનેય રૂછ્યું - શિશુ બાલ રમે ! પ્રિય જ રહે ! સુખમાંજ વો! રસથીજ વધે !
નિજ ગૃહ વિશે
અમી નેહ જિજે
સઉને શુભ દે! પિતુને પ્રિય હો ! મુંબઈ, ૨૭ જુલાઈ ૧૮૧૨ રમણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી.
- -
-
विधवा बहेनने आश्वासन. . શિરને મુકુટ આધાર પ્રાણતણે ગયો ! ઉડી ગયો ! પ્રિય બહેન! આ તુજ દેહ છવો નિરસ ને નિષ્ફલ થયો. શોકા થઈ આંસું ઝરે, આ જગત શુન્ય થઈ ગયું, વહાલાં બિચારાં આપની સ્થિતિ જોઈ કહે “આ શું થયું? જે દિવ્ય નિર્મળ દેહધારી ફૂલ ભૂષણ વીર હતા, જે હૃદયબળથી સ્નેહી દૌનને વિસામો આપતા, જે અન્યનાં દુઃખે દુભાઈ દુઃખ ફેડી નાંખતે, તે સ્થંભ સ્વર્ગે સંચર્યાથી શેક દિલને ચીશ્ત. જન્મભર જે સાલતાં દુઃખો ઘણું આવી પડે, પણ ધૈર્યવાળાં વેદતાં સમભાવથી તે ના પડે, શત લાખ આધાત ભલે આ ઉદય-કુંદનને ઘસે, નહિ આર્તરદ્ર કૃધ્યાન કરવા તેનું મન તે શોધશે. આંસું મહીં જે જે ભલી ! શું દુઃખ-ડુંગર શીખવે? આ આત્મમંથનમાં ભર્યો કલ્યાણસાગર ઘુઘવે, ભાવી હતું તે તે થયું, ઘટના જુનાં કર્મો તણી, શૃંગાર છે નહિ દીનતામાં, જા પ્રભુભક્તિભણી. તુજ સંતતિ સંભાળજે, પ્યારાં ગણું તું પાળજે, એ દેવનાં બાલકભણી, તું દિવ્યયન નિહાળજે, પરમાર્થદષ્ટિથી અનેરી સેવના દિલ ધારજે, આ બધુને તેની પ્રસાદી આપી શક નિવારજે. ગત તે થે ગત તું થશે, મારી ગતિ પણ તેહવી, તે પૂજ્ય શુભગતિમાં ગયે, આપણુ બધાને શેધવી, બાપુ! રડયે શું થઈ જશે, શ્રેયે ઘણેરાં સાધવાં, જે કૃત્ય તેનાં, તે થકી, જાશું પ્રભુને ભેટવા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૨૮૫
* જૈન,
(લેખક:-મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજ્યજી–માંગરેલ ) .
આ વિષયની શરૂઆત કરવા પહેલાં દુનિયાં અને તેની પરિસ્થિતિ તરફ લક્ષ આપીએ તે સમજાશે કે, ભિન્ન રૂચિના મનુષ્ય ભિન્નતામાં તણાતા નજરે પડે છે. એક બીજાની ભિન્નતા એક બીજાને પ્રહારક, કે ઉપહાસ્યાસ્પદ્ અથવા તે કલહોત્પાદક થઈ પડે છે. વિચારની વિભિન્નતા વિચાર કરતાં અટકાવે છે, આગ્રહી બનાવે છે, અને પિતા તરફ બીજાઓને ખેંચવા લલચાવે છે. ઘણીવાર આવી પરિસ્થિતિમાં તણુતાં મનુષ્ય આગળ વધી શકતાં નથી, તત્વ નિહાળી શકતાં નથી, અને તે કોઈ વિદ્યાર્થિ-ઉમેદવાર નીકળે તે તેને મદીરામત્તની માફક ભાન ભૂલી, અતિચારી બની, પ્રહરવા–પરાસ્ત કરવા-છેવટ વગેવવા લેકે ધસી આવે છે; તેમજ પિતાના હદયપટમાંની જુની પુરાણી, જર્જરીત, નિર્માલ્ય અંધશ્રદ્ધાની દુર્ગધને બહાર કાઢી, યથાર્થ અને સત્યસુગંધને દબાવી દે છે, લેકોને તેને ઉપયોગ લેતાં અટકાવે છે, ભડકાવે છે, અને પિતાના જેવા દુરાગ્રહી બનાવે છે. આથી ઘણે ભાગે સત્ય છુપાયેલું રહી જાય છે. જાણતાં છતાં તેવું સત્ય પ્રકટાવવામાં ઉપલી બીને દષ્ટિ આગળ તરી આવે છે, અને તેથી ઘણું તત્વવેત્તાઓનું મન ઘણીવાર નિર્બળ બને છે. આવાં કાર્યોમાં પિતાની સત્તાનું પ્રબળ ન હોય તો તેવા અધીકારીઓ, સત્તાધીશો, રાજામહારાજાઓને ઉશ્કેરી સત્યશોધક અને સત્યપ્રકાશકોને, રાજ્યદંડ-અધિકાર શિક્ષા કરાવી દબાવવામાં આવે છે. આ વાત ગતકાળના ઇતિ (ઇતિહાસ)માંથી પણ પુરવાર થાય છે. આ ટેવ આર્યાવર્તમાં નહિ, બલકે, ઘણાભાગે દરેક દેશોમાં અનુભવાયેલ છે; પણ જે કાર્ય મનુષ્યશક્તિ-મનુષ્યબળ નથી કરી શકતું, તે કાર્ય જમાને કરી શકે છે. જમાનાની પ્રગતિ જે કે, બીજા સંજોગોને લઈને, ઉન્નતિના શિખર તરફ થાય છે, તે પણ આપણે કહીશું કે તેવા સંજોગોનું સેવન પણ જમાને જ શીખવે છે. બીજી રીતે “સંજોગેથી ઉત્પન્ન થએલ એક જાતની સમષ્ટિભાવનાને “જમાને” કહીએ, તે તે પણ અનુચિત અથવા અગ્ય નહિ ગણાય. વર્તમાન જમાને શોધખોળને, સત્ય સમજવાનું છે, જે વર્તમાન જમાનામાં વિચરતા મનુષ્યોનું વર્તન સિદ્ધ કરી આપે છે. એક તરફ વ્યાવહારીક–વૈદેશિક કેળવણીને લઈને, સમજ્યા પછી જ હા પાડવાની પડી ગએલ ટેવવાળા સાક્ષરેને નિહાળી, જુની આંખે જોનારા તેવાઓને ઉદ્ધત, અવિવેકી, શ્રદ્ધા હિન કહે છે; કેમકે તેઓ વગર સમજણે હાએ હા પાડતા નથી. આવા સાક્ષને માટે ખરી રીતે માન ધરાવવું જોઈએ. જેઓ સમજી શકે છે, અને સમજ્યા પછી જ સ્વીકાર કરે છે, તે જ સ્વીકાર છંદગીના છેડા સુધી ટકી રહે છે. જેઓ લાજથી કે શરમથી હામાં હા મેળવી વર્તન કરે છે તેઓ પોતાના વિચારમાં મક્કમ રહી શક્તા નથી, કેમકે જ્યાં પિતે પિતાના વિચાર શું છે તે ઓળખતા નથી, ત્યાં મક્કમતા શાની? અને કેમાં હેય? આવાઓ કરતાં તે શ્રદ્ધાવિનાના પણ સમજતાં સમજી શકે, યુક્તિપ્રયુક્તિઓ કરી શકે, શંકા સમાધાનનું સ્વરૂપ જાણી શકે, તેવા મનુષ્યો સો દરજજો સારા છે. જ્યારે ત્યારે પણ સમજવા
Page #158
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ અધિકારી તે જ હોઈ શકે છે. સમજણ એ એક એવી અસર છે કે તેનો પટ હૃદય ઉપર જે દેવાયો છે તે પછી તે હદય ઉપર બીજી અસર ચેટવા દે નહિ, અને હૃદય હદયવાનને પિતાને થએલી અસર મુજબ વર્તવા ફરજ પાડે છે. દુનિયામાં કોઈ પણ મનુષ્ય અંત:કરણની ઈચ્છા વિના સ્વતંત્ર આનંદમયી પ્રવૃત્તિ કરી શકતું નથી. હદય વિરૂદ્ધ કેઈપણ દબાણથી જે કાંઈ કરવામાં આવે છે, તે ત્યાં આનંદ નથી, અને તેવા વર્તનને અનુભવ હદય વેદત નથી, પણ ધીકારે છે.
ભેદો વિકલ્પને જન્મ આપે છે; વિકલ્પ વિકળતા પેદા કરે છે. વિકળતાથી ભાન ભૂલાય છે, અને તેથી મનુષ્યજીવન બગડે છે, નષ્ટપ્રાય થાય છે. અભેદ, એકવસંપાદક છે, અને ત્યાં વિકલ્પને વિરામ છે. જ્યાં વિકલ્પાભાવ, ત્યાં જ જ્ઞાન છે અને જ્યાં વિકલ્પ, ત્યાં અજ્ઞાન છે. ગમે તેટલી અપેક્ષાઓ સ્વીકારે, પણ એકબીજી અપેક્ષા, એકબીજીને મુકીને અધુરી સમજણ ગણાય છે. કહેનારા પિતાના બચાવમાં, અને પિતાની ઉત્તમતાને ઉલ્લેખ કરતાં વદે છે-લખે છે કે, “અમે આ અપેક્ષાએ આ વાત સ્વીકારીએ છીએ. તમે જે અપેક્ષાએ તમારી માન્યતામાં મગરૂર છે, તે અપેક્ષા અમારે માન્ય નથી. તમારી અપેક્ષા કરતાં અમારી અપેક્ષા શ્રેષ્ઠતમ છે.” આવી રીતે સાપેક્ષશિરોમણી બનીને એકબીજાની અપેક્ષાથી જુદા પડતા, અને એકબીજાની અપેક્ષાને-માન્યતાને પ્રહરતા જ્યાં નજરે પડે છે, ત્યાં તેઓ અપેક્ષાની માન્યતામાં છેતરાયા છે, અને છેતરાય છે. અપેક્ષાને અર્થ એ નથી કે એકબીજાએ એકબીજાથી જુદા પડવું પણ અપેક્ષા, એ શીખવે છે કે એક બીજાની બેલવાની કે સમજવાની મતલબ દેખાવમાં-વર્તનમાં એકબીજાથી જુદી હોવા છતાં એક જ લક્ષ્યને લક્ષીને વર્તવું. આ સમજણ સાપેક્ષતા સિદ્ધ કરે છે, પણ ઉપર લખી ગયેલી અપેક્ષામાં સાપેક્ષતા નથી, પણ શત્રુતા છે, જેને લઈને તેવાઓની સમજણ કે માન્યતા “ આ સાપેક્ષ છે” એમ કહેવું એ મૃષાવાદનું સેવન કરવા જેવું છે. આનંદઘનજી મહાત્મા અનન્તનાથજીના સ્તવનમાં કહી ગયા છે કે –
વચન નિરપેક્ષ, વ્યવહાર જુઠે કહ્યો,
વચન સાપેક્ષ, વ્યવહાર સાચે. જ્યાં વચનમાં અપેક્ષા છે ત્યાં વિચારમાં અપેક્ષા હોવી જોઈએ. વિચારપેક્ષા વર્તનમાં રહેવી જ જોઈએ. જ્યાં આ સમૂહ હોય ત્યાં સમૂહ છતાં ભેદ નથી, અને સમૂહ છતાં જ્યાં ભેદ છે–વિવાદ છે, ત્યાં વચનસાપેક્ષતા-વિચારસાપેક્ષતા-વર્તન સાપેક્ષતા નથી; ભલેને પછી પિતાના મનને ફોસલાવવા તેવાઓ તેમ માને. વસ્તુતઃ તેમનું વર્તનજ તેમની માન્યતાનું ખંડન કરે છે.
જુદીજુદી જાતના ખાતાઓની બનેલી ખાતાવહીનાં સરવૈયાં છેટા નફાનાં ગમે તેવાં હોય, પણ દરેક સરવૈયાને આધાર ઉપખાતાના એક સરવાળા ઉપર રહે છે, અને તે સરવાળાના પરીણામે જ ખેટ અગર લાભની સમજણ સ્વીકારાય છે. ભિન્નભિન સ્વભાવની અને સ્વાદની વનસ્પતિઓને એકત્ર કરી વૈદ્ય ગુટિકા બનાવે છે, તે ગુટિકાને અમુકરોગપ્રતિઘાતક એક સ્વભાવ બને છે. તેમજ તીખી, કટુક, મધુર, આમ્સ વગેરે ભિન્ન રોથી બનેલી રસવતી, એક નૂતન સ્વાદને અર્થે છે. આવાં અનેક દષ્ટાંતથી એમ પણ
Page #159
--------------------------------------------------------------------------
________________
જૈન..
૨૮૭
માનવાને સબળ કારણ મળે છે કે, ભિન્નતાને જો સુસ્થાને યાજવામાં યાજક પોતાની કુશળતાનેા સદુપયોગ કરે, તે ત્યાં ભિન્નતા ટળી, ઐક્યતા આવી મળે છે અને તે હિતાવહ થઇ પડે છે. તેમ વિધિનિષેધના તેમજ ભિન્નાપેક્ષાદર્શક શાઓ સ્થૂળ દૃષ્ટિથી અથવા તા બહુ દૃષ્ટિથી ઉપલક ઉપલક, વાંચતાં, જે શાસ્ત્રોમાં એકબીજાથી વિરાધ નજરે ભાસતા હોય, તેજ શાસ્ત્રોને વિશાળ દૃષ્ટિથી વાંચનાર એકખીજા શાસ્ત્રાની સાંકળના માડા, જે છુટા છુટા રહેલા, તેને એકબીજા મકોડા સાથે, જો પાતાના બુદ્ધિકૌશલ્યના સદુપયોગથી ચાજે, તેા ભિન્નભિન્ન શાસ્ત્રની એક સાંકળ બની જાય. ભિન્નતામાંથી અભિન્નતા શેાધી કાઢવી, અથવા તે। ભિન્નતા, એ અભિન્નતાને સિદ્ધ કરનાર એક ઉત્તમ સાધન છે, એમ સમજાય, તે ભિન્નતા ટળી અભિન્નતા સર્વત્ર પ્રસરી રહે, એ નિઃસ ંદેહ છે. શાસ્ત્રો વરાધી નથી, શાસ્ત્રમાં વિરેાધ નથી, પણ જો વિરાધ હોય તે તે માત્ર દૃષ્ટિના છે. સત્યને સત્ય તરીકે, અસત્યને અસત્ય તરીકે, આગ્રહી લખાણને આગ્રહી લખાણ તરીકે, નિરપેક્ષ એકાન્તને તે રૂપે, સાપેક્ષ અનેકાન્તને તથાપ્રકારે જો સમજવામાં આવે અને શેાધી કાઢવામાં આવે તેા, દરેક શાસ્ત્રોમાંથી દરેક શાઓ વાંચતાં હૈય, ઉપાદેય, અને તૈય એ ત્રિપુટીને ઉપયોગમાં લઇ વર્તતાં, કોઈ પણ વાંચકને કોઇપણ શાસ્ત્ર અહિતકર્તા હોય એમ લાગતું નથી. વિદ્વાનોને માટે ખરી રીતે અમુક ધર્મ એ અમારા ધર્મ છે” એમ કહેવા કરતાં “અમારી શેાધખેાળના પરિણામે અમારા વિચાર। તેજ અમારા ધર્મ છે” એ માનવું વધારે શેાભાસ્પદ છે. આ લેખના પ્રારંભમાં આટલી લાંબી પ્રસ્તાવના કરવાના હેતુ માત્ર વધી ગએલી ભેદત્રુદ્ધિ જ છે, અને વર્તમાન કાળના કેટલાએક અનનુકરણીય પ્રસંગ છે.
પૂર્વ કાળમાં એક એવા ઉત્તમ પ્રવાહ પ્રચલિત હતા કે જે કાળમાં ગમે તે વિદ્વાન, ગમે તે સિદ્ધાંત અથવા પેાતાના વિચારોને પુસ્તકાર! અગર વચનદ્વારા જાહેર કરે, તા, તે જો સ ંપ્રદાય વિરૂદ્ધ, ધર્મ વિરૂદ્ધ, શાસ્ત્ર વિરૂદ્ધ હોય, એમ ખીજા વિદ્વાનોને ખાત્રી થાય તેા તેને માટે એ પ્રકારના માર્ગો સ્વીકારાતા હતા. એક ા લોકાની જાણ માટે તેવા વિચારાને શાસ્ત્રાધારે, સપ્રમાણ યુક્તિપુરઃસર ખંડન કરી અને સત્ય શું છે તે દર્શાવતા હતા. ખીજો માર્ગ એ હતા કે વિદ્યાનેાની સભા કરી, અધ્યક્ષ નીમી, સામાસામા પોતપોતાના કથનને સિદ્ધ કરવા, સપ્રમાણ વિવાદ કરતા હતા, અને તેને અંતે નિર્ણય થાય, તે સત્ય મનાતા હતા. હાલમાં આ બન્ને માર્ગના આદર કરવામાં પ્રાયશઃ મંદતા જોવામાં આવે છે. એક વાર ધારો કે અમુક સપ્રદાયની અથવા અમુક વ્યક્તિઓની સાચી ભૂલ હોય, તેમનું કથન શાસ્ત્રવિરૂદ્ધ હોય, તાપણ તેને અમુક ગાલિપ્રદાન આપી, નિરક્ષરાના સમૂહોને ઉશ્કેરી, અગર સમજાવી સાંપ્રદાયિક શિક્ષા કરાવવા, પ્રયત્ન સેવવા, તે ઉચિત નથી; કેમકે, તેને લઈને કેટલાએક વિદ્વાને-તટસ્થા શંકાશીળ રહે છે, અને સત્ય જાહેરમાં આવતું નથી, તેમજ નિર્ણય થતા નથી. આવા પ્રવાહમાં કેટલાએકા પેાતાના દ્વેષની સફલતા કરવા માટે યથા લેખકા અને સત્યવક્તાએને દબાવવા માટે પોતાની પ્રપંચજાળમાં નિરક્ષરાને સાવી, ફાસલાવી, અયેાગ્ય ચર્ચા ઉભી કરે, અને તેથી સત્યને સત્યને ન્યાય ન મળી શકે, અને અસત્યને પ્રવાદ વિસ્તારને પામે, એ સંભવિત છે. આવી પ્રવૃત્તિમાં સત્યાંશ હા, અથવા અસત્યાંશ હા, પણ તે પ્રવૃત્તિના પ્રવર્તકામાં નિઃસત્ત્વપણું છે એમ સિદ્ધ થાય છે, આવા વર્તમાન કાળનું વહન અમુક અંશે દૃષ્ટિપથ પડે છે, બીજી તરફ્ પ્રમાણુ કસે
Page #160
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હૅલ્થ
ટીએ કસાયેલી વાર્તા માત્ર સ્વીકારવી, એ પ્રદ્યાષ આધુનિક વિદ્યાનેા તરફથી થઈ રહ્યા છે. આવા દ્વિધાવર્તનવાળા જમાનામાં સત્ય બતાવવા પહેલાં કેટલુંક લખવાની આવશ્યક્તા આ લેખકે સ્વીકારી છે, અને તેને અંગે જ શરૂઆતમાં કેટલુંક લખવું પડયું છે.
૨૮૮
મૂળ વિષય જૈન છે, જે શબ્દ નિરૂપાધિક અવિશિષ્ટ છે. જયાં અગર જેમાં આવું જૈનત્વ હોય, તે પવિત્રાત્માનું અંતઃકરણ પણ નિરૂપાધિક અને અવિશિષ્ટ હોવું જોઇએ. એવા જૈનને જ જૈન તરીકે કહેવા એ સર્વથા ઉચિત છે. હાલમાં કેટલેક અંશે, તેથી વિપરીત જોવામાં આવે છે. અમેા જૈન ઇએ એમ કોઇ વ્યક્તિ તરફથી કહેવામાં આવે, ત્યાં તરતજ શ્રોતા તરફથી પ્રશ્ન ઉભા થાય છે કે, તમેા કેવા જૈન છે ? ત્યાં ઉત્તરમાં ઉપાધિ–વિશેષણનું પુંછડું વળગાડી પોતે પોતાને એળખાવવા તૈયાર થાય છે કે, અમે અમુક જાતના જૈન છએ. આ સાધારણ દીલગીરીના વિષય નથી ? જૈન બનવું, જૈન તરીકે પેાતાને એળખાવવું, અને બીજા જૈનોથી જુદા પડવું, કે તે જૈન અમે નથી, તે કેવી વાત ? જૈન શબ્દનો અર્થ એટલાજ થાય છે કે, “જિન-રાગદ્વેષ વિજેતાના માર્ગ સ્વીકારનાર" તે જૈન. જેના માર્ગમાં રાગદ્વેષ જીતવાના જ મુખ્ય ઉદ્દેશ છે, અને જે માર્ગને સ્વીકારનારાઓમાં રાગદ્વેષની મંદતા જ ઉપલબ્ધ થવી જોઇએ, તેમાં જો તેની જ વૃદ્ધિ નિહાળવામાં આવે, એકબીજા એકબીજાથી ભિન્ન બની, એકબીજાને પેાતાના પ્રતિપક્ષિ તરીકે ગણે; તે તેવાઓને નિરૂપાધિક જૈન શબ્દ લાગુ થઇ શક્તા નથી. જ્યાં ઉપાધિ છે, ત્યાં રાગદ્વેષ છે; જ્યાં રાગદ્વેષ છે ત્યાં સાંસારવૃદ્ધિ છે; અને જ્યાં સંસારવકતા રહેલી છે ત્યાં ખરૂં જૈનત્વ કયાંથી હોઇ શકે ?
જૈન એ શબ્દ, ધર્મ”નું વિશેષણ છે. એટલે જૈન ધર્મ એવા અર્થના, ‘જૈન' શબ્દ એધ કરે છે. ધર્મ એ કોઇપણ વિભાવિક વસ્તુ નથી. પણ આંહી જૈનધર્મ એ શબ્દથી આત્મિક ધર્મ સમજવાના છે. જેટલે અંશે રાગદ્વેષ વિનિવૃત્તિ, તેટલે અંશે મેાના નાશ, અને મેાહ સાથે તથાપ્રકારના અજ્ઞાનને નાશ અને જ્ઞાનને પ્રકાશ થાય છે, જે પ્રકાશ આત્માના ધર્મ છે. તેવા ધર્મને જે પ્રકટાવે અથવા તેવા ધર્મ જે પ્રાપ્ત કરે, તેજ જૈન કહી શકાય. તેને માટે તીર્થંકરાએ આત્મગુણની સ્થિતિના પ્રકાશક્રમ માટે ચૌદ સ્થાનક કહેલાં છે. જે સ્થાનકાને, ‘ગુણસ્થાનક’ના નામથી એળખાવેલ છે; તેવાં ગુણસ્થાનકાને ક્રમશઃ પ્રાપ્ત કરવાં અને આગળ વધતા જવું તેને. ગુણસ્થાન મારેહણ ’ કહેવામાં આવે છે. જૈનપણાની શરૂઆત ચતુર્થાં ગુણસ્થાનકથી થાય છે; કેમકે ગુણસ્થાન ચૌદ છે, જેનાં નામ નીચે મુજબ છેઃ—
**
(૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્રગુણુસ્થાનક (૪) અવિરતિ સભ્યષ્ટિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૬) પ્રમત્ત સંયત ગુણસ્થાનક (૭) અપ્રમત્ત બાદર (૮) અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્ત બાદર ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંતમેાહ ગુણસ્થાનક (૧૨) ક્ષીણમેાહ ગુણસ્થાનક (૧૩) સયાગીકેવલી ગુણસ્થાનક (૧૪) અયાગીકેવલી ગુણસ્થાનક.
ગુણસ્થાનકની સ્થિતિને આધાર જેનાએ માનેલાં આ કર્મ અને તેના ભેદોનો ઉદય, સત્તા, તથા ઉપશમ, ક્ષયાપથમ, અને ક્ષાય ભાવા ઉપર રહે છે, જેનુ' સવિસ્તર વર્ણન
Page #161
--------------------------------------------------------------------------
________________
મ.
૨૮૯
કરવાનું આ સ્થળ નથી, કેમકે તેમ કરતાં લેખગૌરવને ભય રહે છે. માત્ર આંહી જૈન એજ હકીકત સમજાવવાની છે; તેાપણ સામાન્યતઃ કેટલાંએક ગુણસ્થાનકની સ્થિતિનું દિગ્ દર્શન અ માત્રથી કરાવીએ છીએ.
મિથ્યાત્વ—વસ્તુસ્થિતિના યથાર્થ જ્ઞાનના અભાવને લઈને જે અયથાર્થ શ્રદ્ઘાન તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે; કેમકે યથાર્થપણાની શ્રદ્ધા તથા જ્ઞાન એ જ આત્માના ગુણ છે, પણ તે ગુણ મિથ્યાત્વમેહની નામે કર્મના આચ્છાદનથી વિભાવ દશાને પામી ગએલા, જેથી અયથાતાને ભજે છે. પણ તે વિભાવિક પણ આત્મિક ગુણ છે, તેથી તેને ગુણસ્થાનક કહેવામાં આવે છે.
આત્મા સાથે વળગેલા કર્મપરમાણુઓ ઉદયમાં હોય છે, તેને ઉદયકભાવ કહેવામાં આવે છે, અને તે જ કર્મ પુદ્ગલા ઉદયમાં હોય તેટલા ક્ષય થઇ જાય, ખરી જાય, અને સત્તામાં રહેલાં કર્મ પુદ્ગલે ઉદ્યમમાં ન આવે તેવી સ્થિતિને આપમિકભાવ કહેવાય છે; અને ઉદયમાં આવેલાં કર્મપરમાણુઓના રસના ક્ષય થઇ જવાથી, શુદ્ધ નિર્મળ કર્મપરમાણુએ આત્માથી જુદા પડેલા ન હોય, એટલે આત્મા સાથે રહ્યા હોય તે નિર્મળ કર્મપરમાણુ દ્વારા આત્મશક્તિનો આવિર્ભાવ થએલા હોય, તેવી સ્થિતિને ક્ષાપમિકભાવ કહેવામાં આવે છે; અને ઉદયમમાં આવેલાં અમુક જાતનાં કર્માં સદંતર નાશ પામી જાય, અને ફરીથી તેવાં કર્મપરમાણુગ્માતે આવવાપણું ન રહે, તેવી દશાને ક્ષાયકભાવ કહેછે. આ ત્રણ પ્રકાર અમુક કર્યાં અથવા અમુક કર્માંના ભેદોના સંબંધમાં હોઇ શકે છે. ઉપર બતાવેલા પશમિકભાવ એ સ્થિતિએ હોઈ શકે છે; એક તેા અંતરમુર્હુતકાળ સુધી સર્વથા મિથ્યાત્વના વેદક જીવને આપશમિક સમ્યકત્વ થાય છે તે, અને બીજો ઉપશમશ્રણીપ્રતિપન્ન જીવને મિથ્યાત્વને ઉપશમ થતાં સ્વશ્રેણીગત પશમિક સમ્યકત્વ થાય છે. આ બન્ને પ્રકારનું ઉપશમસમ્યકત્વ એ બીજા ગુણસ્થાનક સાસ્વાદનની ઉત્પત્તિમાં મૂળ કારણ છે. હવે જ્યારે શાન્ત થએલાં મિથ્યાત્વ કર્મપુદ્ગલા, ક્રોધ, માન, માયા. લાભ એ ચારમાંથી એક પણ જ્યારે ઉદયમાં આવી જાયછે, ત્યારે પશનિક રૂપ ગિરિશિખરથી પડતાં મિથ્યાત્વ રૂપ ભૂતળને પ્રાપ્ત થતાં, પહેલાં એક સમયથી લઈને છ આવલિકા કાળ સુધી જીવ, જે હદે અટકે છે, તેને સાસ્વાદન ગુણસ્થાનક કહેવામાં આવે છે. જેમ એક માણસે દુધપાક અગર ખાલુદીનું ભાજન કરેલ હોય અને તેને પાછી ઉલટી થઈ જાય તે વખતે મુખમાં ફરીથી જમેલા ભાજનના સ્વાદ આવે છે, તેની માક પતિત જીવને પૂર્વકાળમાં અનુભવેલ પામિક શાંન્તિના આસ્વાદ માત્ર રહી જાય છે, તે કારણથી તેને સાસ્વાદન કહેવામાં આવે છે.
મિશ્રગુણસ્થાનક—જે જીવ સમકાળે મિથ્યાત્વ, સમ્યકત્વ બન્નેના એકત્ર મળવાથી મિશ્રભાવમાં વર્તે છે, તે જીવ મિશ્રગુણસ્થાનકસ્ય કહેવાય છે. મિશ્રપણું જે છે તે બન્નેના મેળાપનું એક જાત્યંતરરૂપ છે. જેમ ગવ અને અશ્વ બન્નેથી ઉત્પન્ન થએલ ખચ્ચર ત્રીજી જાતી કહેવાય છે, તેમજ દહીં અને ખાંડ મળવાથી શ્રીખંડના એક વિલક્ષણ સ્વાદ થઈ જાય છે, જેને ખાટું પણ કહી ન શકાય, તેમ મીઠું પણ કહી ન શકાય; આવી દશા મિશ્રગુણસ્થાનકવતિ જીવની હોય છે. તે સત્ય—અસત્ય, યાગ્ય—અયાગ્યની તુલના કરતા નથી, કરવાની ઇચ્છા થત્તી નથી, સર્વને માન—સ્વીકારે, એટલે કે દરેક ધર્મોનાં તવેા, દરેક
Page #162
--------------------------------------------------------------------------
________________
જૈન કૅન્ફરન્સ હૈર૭. ધર્મોની ક્રિયાઓ, એકબીજાથી વિભિન્ન છતાં સર્વને માન આપે, જેને વર્તમાનકાળમાં લોક પંચપીરીયાના નામથી બોલાવે છે.
ચતુર્થ ગુણસ્થાનક–ચતુર્થ ગુણસ્થાનકવતિ જીવની, ઉપર લખવામાં આવેલ છે તે પ્રમાણે ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ અને ક્ષાયક સમ્યકત્વ, એ ત્રણ પ્રકારનાં સમ્યકત્વવાળી સ્થિતિ ચતુર્થગુણસ્થાનકમાં હોય છે. આંહી ઉપશમ, પશમ અને લાયક એ ત્રણે ભાવ મિથ્યાત્વમોહની કર્મ અને તેના વેદ સંબંધી સમજવાનું છે. ઉપશમ ઇત્વરકાળિક અને ક્ષેપશમ અને ક્ષાયિક દીર્ધકાળક છે. આ ગુણસ્થાનક થી જૈનત્વ પ્રકટે છે. મિથ્યાત્વ મલના અસહ્મા, આત્મિક શક્તિ, નિર્મળ હોઈ યથાર્થ જ્ઞાન વડે કરી વસ્તુસ્થિતિને સ્વરૂપને સમજી શકે છે. સમ્યક્ દષ્ટિએ જ અર્થ સૂચવે છે કે, યથાર્થ દષ્ટિ. જે વસ્તુ, જે જીવ, જે જીવની ક્રિયા અથવા જે કર્મના ઉદયથી સુખ, લાભ, હાનિનું થવું, વગેરે અમુક અમુક કર્મના સભાવને લઈને છે એમ જ્યારે સમ્યફષ્ટિપણાને લઈને સમજાય છે, ત્યારે તે જીવ, ત્યાં નિમિત્તકારના ઉપર રાગ ૮૫ કરતા નથી. દાખલા તરીકે એક માણસે ગાળ દીધી, બીજાએ સ્તુતિ કરી, એક માણસ હવા તૈયાર થયો, બીજાએ રક્ષણ કર્યું. એકે ઘરમાંથી ચોરી કરી, બીજાએ તે ચેરીનું ધન મેળવી પાછું સેપ્યું. એવી જ રીતે સંગવિગ વગેરે જે જે નિમિત્તાથી થતા હોય, તે નિમિત્તે તેમાં કારણભૂત છે, એમ ન માનતાં; આ બધએ કર્મપ્રવાદ છે; જે મારાં તથા પ્રકારનાં કર્મો ન હોય તે આવા જીવોને જુદી જુદી રીતે જુદું જુદું કરવાનું મારા માટે મન શાનું થાય? એમને તેમ કરવાની જે પ્રેરણ થઈ, અથવા એમનામાં જે ઇચ્છા થઈ, તેમાં મારાં શુભ અશુભ કર્મ મૂળકારણરૂપ છે, તે પછી આ નિમિત્તે કારણે ઉપર મારે રાગ કરો, અગર દેષ કરે તે નકામે છે, કારણ કે તેઓ જેનાથી કરે છે; તે મારા કર્મો છે. રાગ દ્વેષ કરૂં અગર તેવા કર્મોથી દુર થવા પ્રયત્ન કરું, અગર શુભકર્મ ઉપજેવા પ્રયત્ન એવું એ બધું મારું, મારા માટે, મારાથી જ થતું, અને થવાનું કર્તવ્ય છે. આવી સ્થિતિમાં સમ્યક દષ્ટિ જીવ વર્તતે હોવાથી, રાગદ્વેષને મંદ કરે છે, તેથી જ તે ખરે જૈન કહેવાય છે.
જેઓ જૈનપણાનું અભિમાન ધરાવતા છતાં એકબીજા ઉપર વેરવિરોધ ઉભા કરે છે અને રાખે છે, અમુક વ્યક્તિએ મારું આ બધું બગાડ્યું માટે તે મારો ક શત્રુ છે, આણે મારું ભલું કર્યું તે મારો મિત્ર છે; દ્રવ્યની પ્રાપ્તિથી અને પુત્રના જન્મથી પરમાનંદ માનો, અને તેમ તે બન્નેના જવાથી પિક મુકવી, દીલગીર વીથવું, હાયપીટ કર, વૈરી સાથે વેર લેવાં, પ્રાણાંત સુધી પ્રયત્ન યોજવા, અને જે પિતાનું ચાલી શકે તે તેને દુનિયાપાર કરતાં મનમાં આંચકે ન ખાવો, ધર્મના નામથી ઝઘડા ઉભા કરવા અને તે નિમિત્તે હજાર રૂપિયાને લડાઈઓમાં ધુમાડે કરવો, એ વગેરે મલિન ધીકારવા લાયક પ્રવૃત્તિ સેવવી અને અમે જેન છઈએ એમ દુનીયામાં છાતી ઠોકીને ને પિતાને ઓળખાવવું, એ શરમાવા જેવું નહિં તે બીજું શું? વર્તમાનકાળમાં એટલા સુધી અનુભવ પુરૂષ અનુભવી શક્યા છે કે, કેટલાક મિથ્યાભિમાનીઓના માનની ક્ષતિ કઈ વ્યક્તિ તરફથી કે સમુદાય તરફથી સકારણ કરવામાં આવી હશે, તે તેનું વેર લેવા, સામાજીક, ધાર્મિક કાર્યની ક્ષતિના ભોગે પણ, પોતાની વાત કેમ રાખવી, એજ કરવામાં જેમને જીવન પુરૂં થતું જોવાય છે, તેવા પિતાને માત્ર જેનના નામથી ન ચલાવી લેતાં,
Page #163
--------------------------------------------------------------------------
________________
૨૧
જેનેના અને જૈન શાસનના તેના બની બેસે છે, અને અમારા ઉપર જૈન શાસનને આધાર છે, અમો જૈન શાસનના સ્થંભ છીએ, એમ પિતે પિતામાં માની લે છે, અને હાજીઆઓ તેમને તે વિષયમાં અગ્રગણ્ય ગણવા તૈયાર થાય છે. આ દરેક જૈને નથી પણ ખુલ્લેખવી રીતે કહેવું જોઈશે કે, તેઓ જૈનાભાસે છે. જો કે સમ્યક દૃષ્ટિ જૈન પ્રમાદ યોગે કદાચિત કાયવશ બની ભૂલ કરે છે, પણ તે તરતજ પિતે પિતાથી અથવા બીજાથી જ્યારે પોતાની ભૂલને ભૂલ તરીકે સમજે કે તરત તે સંબંધમાં પશ્ચાતાપ સાથે “મિથ્યા દુષ્કૃત ” દઈ પિતાની ભુલથી પિતે શુદ્ધ થાય છે, જે મિથ્થા ટુર, વર્તમાનકાલિય જેનેએ એક સાધારણ ઉપહાસ્ય રૂપે બનાવી દીધું છે. વ્યવહાર અથવા પરંપરાથી ચાલી આવેલી પ્રણાલિકા સાચવવા, મધ્ય સુઝત એક બીજાને દેશે, છતાં હૃદયગત કલુષિતાને વિસ્મરી જશે નહિ. બીજે દિવસે, બલ્ક, તેજ દિવસે તે દેશને ક્રિયામાં મુકતાં અટકશે નહિ. આવા જ ખરી રીતે જેને શબ્દને અને પવિત્ર વીતરાગના માર્ગને લાંછન લગાડનારા છે, એટલું જ નહિ, પણ બીજી રીતે કહીએ, તે વગેવનારા છે, અન્યની દૃષ્ટિમાં ઉચ્ચમાં ઉચ્ચ જૈન ધર્મને હલકે પાડનારા છે. આવા જેનોથી જેનપણું જળવાય છે, એમ કહેવા કરતાં, જેનપણાને વિલેપ થાય છે, એમ કહેવું વધારે સારું છે. અનેક ફીરકાઓ અને અનેક ભેદ જૈન નામથી જે જન્મ પામ્યા હોય, તે તે આવા નેને જ આભારી છે. જ્યાં ખરું જૈનત્વ છે, જેઓ ખરા જૈને છે, એટલે કે જેઓની સમ્યક્ દષ્ટિ છે, ત્યાં ફરકા કે ભેદ, એ શબ્દની ગંધજ ન હોય, એ સ્વાભાવિક છે. આવું જૈનપણું જે છે, તે આત્મિક ગુણ છે, અને તે આત્મિક ગુણ જે આત્મામાં પ્રકાશ પામ્યું હોય, તેનું જ વર્તન યથાર્થ અને ઉચ્ચ પ્રકારનું, અંશે અથવા સર્વથા હોઈ શકે છે. જેટલે અંશે પિતે પિતાનું વતન ઉચ્ચ સ્થિતિમાં રાખી શક્તા નથી, તેટલે અંશે તેવા પિતાના અસ૬ વર્તનને નિર્જે છે, ધીકારે છે, અસત માને છે, અને તેને ત્યાગને માટે ભાવના ભાવે છે. સર્વથા સ વર્તન સેવનારાઓ અપ્રમત્ત રહેવા આતુર-જાગૃત રહેવા પ્રયત્નશીલ રહે છે, અને તેથી જ અંશસદ્વર્તનની સ્થિતિ, પંચમગુણસ્થાનકવતિ છવને હેઈ શકે છે અને સર્વથા સદ્વર્તનવાળા જીવની સ્થિતિ છડ્રી ગુણસ્થાનકમાં હોઈ શકે છે. એટલે છ સાતમું ગુણ
સ્થાનક એક જીવને કહી શકાય છે. આ ઉપરથી છુટ કરી સમજાવવાનું કે, જેઓ શ્રાવકનાં દ્વાદશ વતને પાલનારા સામાયિક, પ્રક્રિતમણ, જીનપૂજા, તીર્થયાત્રા વગેરે સુકૃતોને સેવનાર હોય તે પંચમ ગુણસ્થાનકવતિ કહેવાય, અને જેઓ સર્વથા સંસારત્યાગી, નિવેદ્ય ભાગમાં વર્તનારા પરમયોગી મુનિવરે હોય છે તે છઠ્ઠા અને સાતમા:ગુણસ્થાનકવતિ કહેવાસ છે.
પાંચમા, છડ઼ી, અને સાતમા ગુણસ્થાનક સુધી પહોંચવું, તે જેણે ચતુર્થ સ્થાનક સિદ્ધ કરેલ હોય તેજ પહોંચી શકે છે, અને તેથીજ દરેક સ્થળે જ્ઞાની પુરૂષોએ ભાર મુકીને સમ્યકત્વની પ્રાધાન્યતા લખેલ છે. તત્વાર્થમાં શરૂઆતનું સૂત્ર છે કે, સભ્ય જ્ઞાન રાત્રિાળ માક્ષના આંહી પણ સમ્યગ દર્શન અને સમ્યમ્ દષ્ટિપણું, પ્રથમ સ્વીકારેલું છે, અને જે સમ્યમ્ દષ્ટિ હોય તેનું જ જ્ઞાન સમ્યગ જ્ઞાન હોઈ શકે છે; સમ્યમ્ જ્ઞાનીનું જ ચારિત્ર-વર્તન યથાર્થ બની શકે છે, તેથી ઉપરોક્ત સૂત્ર સુખ કથેલ છે. અન્યત્ર સમ્યકત્વ વિનાની ક્રિયા તે આંક વિનાનાં મિડાં છે” તેમજ “સમક્તિ વિગ.
Page #164
--------------------------------------------------------------------------
________________
રિટર
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ
ચારિત્ર નહિ » શનિચાવ્યાં મેક્ષિ: એ કારિકા પણ સમ્યકત્વનેજ અગ્રપદ આપે છે; કેમકે આપણે લખી ગયા છઈએ કે, “સમ્યકત્વવિના સમ્યજ્ઞાન હોઈ શકે નહિ.” જે જ્ઞાન ક્રિયાથી મોક્ષ કહેવામાં આવે તે જ્ઞાન સમ્યકત્વ પછીનુંજ ગ્રહણ કરવાનું છે, અને તેવાં જ્ઞાન, ક્રિયા મોક્ષસાધક નીવડે તો તે વાસ્તવિક છે. વસ્તુતઃ ખુલ્લી રીતે અનેક શાસ્ત્રવલોકનને અંતે, અને વિચારપરિણામને અંતે, એ સિદ્ધ થાય છે કે, યથાર્થ દષ્ટિ પહેલી હેવી જોઈએ. યથાર્થ દષ્ટિના પાયા ઉપર જ તે પછીનાં ગુણસ્થાનકેની ઈમારતનું ચણતર રચાયેલું છે, અને તપ, જપ, ક્રિયા, અનુદાન વગેરેની સફળતા પણ સમ્યકત્વપ્રાપ્તિ અનંતર જ હોઈ શકે છે. સકામ નિર્જરા એટલે મોક્ષની અનુકૂળ, ઉપયોગ સહિત, કર્મ નિર્જરા સમ્યકત્વવાનની ક્રિયામાં જ રહેલ છે. સિવાય, જ્યાં સુધી સમ્યકત્વ રત્ન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધીની ધાર્મિક પ્રવૃત્તિ એ માત્ર કાયલેશ વગેરે લાભ આપનાર છે, અને અકામ નિર્જરા તેનાથી થાય છે, અને તેવા જેને ખરા જેન તરીકે સર્વત્તની દષ્ટિએ કહી શકાય નહિ. ખરા જેનોમાં બાહ્યાડંબર ઓછો હોય, કેમકે તેઓ આત્મહિત તરફ પિતાનું લક્ષ વિશેષ રાખે છે, અને અભિમાનાદિકને અંતઃકરણથી ધિક્કારે છે; જ્યારે નામના જેને માં બાહ્યાડંબરને વિશેષ માન અપાય છે. માનાકાંક્ષિપણું પણ તેવાઓમાં ઉગ્ર હોય છે, અને તેવાઓને પિતાના માનની ક્ષતિમાં ઘણું લાગી આવે છે, જેથી કૃત્યઅકૃત્ય, ધમધર્મ, પાપપુન્ય, નિરપેક્ષ બની પિતાના માનને ખાતર ગમે તે કરવા તૈયાર " થાય છે. આવા જૈને, જેને નથી પણ સંસારપરિભ્રમણને લાયક પામર પ્રાણી છે. પછી તે શ્રાવક નામધારી કે સાધુ નામધારી કે ગમે તે હો, પણ સભ્યત્વનો અભાવ અથવા સમ્યકત્વની ખામી મારામાં છે, એવા વિચારથી પિતાનું હૃદય પારખ્યું નથી, પિતાની સ્થિતિ ઓળખી નથી, તેવા બાહ્ય પ્રવૃત્તિથી પિતામાં સાધુ શ્રાવક્ષણની પૂર્ણતા ભાની આગળ વધતા અટકે છે. અધુરથી મનાઈ ગએલી પૂર્ણતા અધુરાપણું મટે છે. હાલમાં સભાઓથી, મંડળેથી, મંડળીઓથી, અને સંસ્થાઓથી થતા સુધારા જૈનધર્મની ઉન્નતિનાં કારણો છે, એમ માનવામાં આવે છે તે, ભલે બાહ્ય વ્યવહારની અમર્યાદામાંથી મર્યાદામાં લાવવા સમર્થ થાય, પણ જિનત્વ તે કર્મમળને (મિથ્યાત્વને) દુર કર્યા વિના, નવ તત્વનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના, અને તેમાં યથાર્થ શ્રદ્ધા થયા વિના, આવવાનું નથી. નવ તત્વને અંતે જ લખ્યું છે કે, નવાં નવ વિશે, લાપતા રામ એટલે જીવાદિક નવ પદાર્થને જે જાણે, તેને સમ્યકત્વવાન કહેવા, એટલે નવ તત્વની ગાથાઓ મુખ પાઠ કરવી, તેના અર્થ ભણી જઈ, અમો નવતત્વ શીખ્યા છીએ, એમ માનવું અગર બલવું, તે જ્યાં સુધી તે નવ તત્વથી થએલું જ્ઞાન પિતામાં જોવાપણું નથી, એટલે હું જીવું છું, આ અજીવ છે, આ પાપ છે, આ પુન્ય છે, આ બંધ છે, આ આશ્રવ છે વગેરે પિતામાં નવ તત્વમાંથી ક્યાં કયાં ઉપલબ્ધ છે, પોતે કઈ પરિસીમામાં વર્તે છે, એવો ખ્યાલ નથી, એવું મનન નથી ત્યાં સુધી નવ તત્વનું જે જ્ઞાન છે, તે ચંદન ભાર વાહી ગર્ધવવત છે. શાસ્ત્રોમાં સ્થળે સ્થળે શ્રાવકેના વર્ણનમાં જીવાજીવાદિક નવ પદાર્થના જાણુ” એવાં વિશેષણો પૂર્વ શ્રાવકને માટે વાંચવામાં આવે છે. હાલમાં જુગારી પણ જૈન, અત્યાચાર સેવનાર પણ જૈન, વેપારમાં અનેક જાતના મૃષાવાદના ટોપલા ઉપા
Page #165
--------------------------------------------------------------------------
________________
૨૩
ડનારા પણ જન, ચોરી કરનાર પણ જૈન, વિશ્વાસઘાત કરનાર પણ જૈન, કેમમાં-સંઘમાં -જ્ઞાતિમાં કુટુંબમાં-મિત્રોમાં કલહ જગાડનાર પણ જૈન, એમ જેના ઘેઘ ઉભરાઈ નીકળ્યા છે. વળી જેઓ કંઈ બે અક્ષરનું જ્ઞાન સંપાદન કરી, જ્ઞાનીઓમાં ખપનારા છે, તેઓ પૈકી કેટલાએક ગચ્છાગ્રહી, મતાગ્રહી, અને કેટલાક સ્વતસ્થાપનશા જોવામાં આવેછે; બીજાઓને વિશ્વાસ પિતા ઉપર બેસાડી, ઘણી વખતે તે વિશ્વાસને ગેરઉપયોગ કરતા દેખાય છે. જાણવું બોલવું અને વર્તવું, એ ત્રણે એક જાતના હોય એવું સહસ્ત્રમાંથી એક બેમાંજ ભાગ્યે દેખાવા સંભવ છે. અત્રે કેટલાકે એમ કહેવા ઉઠશે કે, આવું જૈનત્વ જે શોધવા અને પ્રાપ્ત કરવા જશું, અને તેવા જનોનેજ જેન કહેવા, એમ માનવા તૈયાર થશું તો, તીર્થનો ઉચ્છેદ થઈ જશે, ત્યાં અમો યશોવિજ્યજી મહારાજના શબ્દો યાદ કરાવીએ છીએ. તે મહાત્મા લખી ગયા છે કે –
तीर्थोच्छेदभियाहंताविशुद्धस्यैवचादरे ।
सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः॥ ભાવાર્થ—યશોવિજ્યજી મહારાજ દીલગીરી સાથે કહે છે કે તીર્થઉચછેદને ભયથી અવિશુદ્ધ (અયથાર્થ) અનુષ્ઠાનના આદરમાં લકે ગતાનગતિકપણુથી સૂત્ર અને કિયા બંનેને વિલાપ કરે છે.
- વિવેચન–આ ઉપરથી યશોવિજયજી મહારાજ એમ કહેવા માગે છે કે, શાસ્ત્રોક્ત - યથાર્થ શ્રદ્ધાપૂર્વક ઉગસહિત ક્રિયા કરવી જોઈએ. પણ તેવી ક્રિયા જેઓ નથી કરી શકતા, તેઓ પોતાના બચાવમાં અને પિતાની યુદવાતદવા પ્રવૃત્તિ ચલાવી લેવા માટે કહે છે કે, “આમ બધું યથાર્થ કરવા જશું તે એવા દરેક ક્યાંથી નીકળી શકશે ? અને તેમ થવાથી તીર્થને ઉચ્છેદ થઈ જશે, મતલબ કે તેવા યથાર્થ શુદ્ધ ક્રિયા કરનારાઓ સમાંથી એક નીકળશે, તો તેમ થવાથી જૈનધર્મ વિચછેદને નહીં પામે કે? જેવી તેવી ક્રિયા કરીને અને જેમ તેમ કરીને જૈનધર્મને તે અમે જાળવી રાખ્યો છે?આમ કહેનારાઓને યશોવિજ્યજી મહારાજ કહે છે કે, તમો આવી રીતે ગતાનગતિક' એટલે દેખાદેખીથી પ્રવત્તિ કરનારાઓ શાસ્ત્ર અને શાસ્ત્રોકત ક્રિયા, એ બન્નેને નાશ કરે છે. વળી આગળ વધતાં તે જ પરમયોગી ઠપકે દેતાં કહે છે કે –
धर्मोद्यतेन कर्त्तव्यं कृतं बहुभिरेवच ।
तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ ભાવાર્થ–ઘણાઓએ જે કર્યું હોય, તે ધર્મના ઉધમ વડે કરવું એમ જે કહેશે તે, મધ્યાદષ્ટીઓને ધર્મ કોઈ કાળે મુકી શકશો નહીં.
વિવેચન–કેટલાએક મુર્ખાઓ એમ કહેવા તૈયાર થશે કે, ઘણાઓ જે કરતા હોય તે કરવું. એમ બેલનારાઓને, યશોવિજ્યજી મહારાજ સમજાવે છે કે, આ સમજણ તમારી ભૂલભરેલી છે. જો તમારો સિદ્ધાંત અને માનવું એવું હોય કે ઘણાઓ જે કરે તે કરવું તે જ્ઞાનીઓ કરતાં અજ્ઞાની ઘણા છે, સમજુથી મૂર્ખ ઘણું છે, સમ્યદૃષ્ટિ (યથાર્થ દષ્ટિ)વાળાથી મિથ્યા દષ્ટિ (અયથાર્થ દષ્ટિ)વાળા ઘણું છે, તે તમારી માન્યતા મુજબ ઘણાઓનું માનવું સ્વીકારવા જતાં સત્ય ને યથાર્થ કઈ કાળે પ્રાપ્ત કરી શકશું નહિ. માટે તેમ ન માનતાં, જે સત્ય અને યથાર્થ હોય, થોડા પણ સમજુ પુરૂષો જે કરતા હોય, તે
Page #166
--------------------------------------------------------------------------
________________
૨૯૪
જૈન ફ્રાન્સ હેરલ્ડ.
પ્રમાણે વવું, એ શ્રેષ્ઠતા છે, નહીંતા તમારી પ્રવૃત્તિ નીચે બતાવેલા શ્લેષ્ઠામાં વર્ણ વેલી હકીકત મુજબ ગણાશે.
तस्माद् गतानुगत्या यत् क्रियते मूत्रवर्जितम् । ओघतो लोकतो वा तदननुष्ठानमेवहि || अकामनिर्जरांगत्वं कायक्लेशादि होदितम् । सकामनिर्जरा तु स्यात् सोपयोग प्रवृत्तितः ।।
ભાવાર્થ—માટે ગતાનુગતિકપણાએ કરી, શાસ્ત્રાના નિયમેાતે દુર મુકી, એઘસ જ્ઞા કે લોકસંજ્ઞાથી જે અનુષ્ટાન કરવામાં આવે, તે અનુઢ્ઢાન નથી પણ અનુષ્ઠાન છે. આવા અનનુષ્ઠાનથી કાયલેશાદિક થવાથી ઉપયોગ વિનાની ક્રિયાને લઈને, અને શરીરાદિકને કષ્ટ આપવાથી અકામ નિર્જરા થાય. પણ સકામ નિર્જરા તા શાસ્ત્રયુક્ત, ઉપયોગ સહીત જે ક્રિયા કરવામાં આવે તેનાથીજ થાય છે.
વિવેચન—લોકો શું કહે છે તેની પરવા વિના, શાસ્ત્રામાં શું લખે છે તેની દરકાર વિના, ગુરૂ શું ઉપદેશે છે તેની અપેક્ષા વિના, શું અને શામાટે આ હું કરૂં હું તેના વિચાર વિના, શૂન્યપણે અમુક જાતની ધાર્મિક પ્રવૃત્તિ કર્યા કરવી, એને આધસ’જ્ઞા કહેવામાં આવે છે; અને શુદ્ધ સમજીને કરવા જશું તેા તીના ઉચ્છેદ થઇ જશે, એમ ખેલનારાઓ, લોકા જેમ કરે છે તેમ કરવું, એવી શ્રદ્વાવાળા લોક્સજ્ઞાવાળા કહેવાય છે. ગતાનુગતિક એટલે એકબીજાની દેખાદેખી અંધપરંપરાની માક અગર બીજી રીતે કહીએ તે ગાડરીયાપ્રવાહની માકક સમજાવીને શાસ્ત્રોક્ત વિધિ નિરપેક્ષ વનારાએ આધસજ્ઞાથી કે લાસનાથી જે ધર્મક્રિયા કરે છે, તે ક્રિયાને યશોવિજયજી મહારાજ ધર્મક્રિયા જ નથી માનતા, અને તેવી ક્રિયાથી કાયાને ક્લેશ આપવાથી અકામ નિર્જરા માત્ર ભલે થાય પણ સકામ નિર્જરા તેા ઉપયોગ સહીત ક્રિયા કરવાથીજ થાય છે.
ઉપરની હકીકત ઉપરથી વાચક વૃન્દ સમજી શકશે કે, જનપણું કહેવરાવવું એ સહેલું નથી અને કેટલાએક જૈનાભાસા પોતામાં જૈનપણાનું મિથ્યાભિમાન રાખી કહેશે કે “ અમે જૈન છઇએ, જૈનની ક્રિયા કરનારા છઇએ, જૈનધર્મ પાળનારા છઇએ ’” તેવાને ઉપરના શ્લોકા મનન કરવા જરૂર છે. જોકે કેટલાએકામાં સામાન્ય રૂચિ, જૈનધર્મના ક,રમાતા ઉપર અથવા તેા જૈનીય ક્રિયા ઉપર અંતઃકરણમાં સ્ફુરતી હોય, અને તેને લઇને તેવાઓ એમ માની લેતા હોય કે અમારામાં શ્રદ્ધા છે, તે તેવી સમજવાળા તે વિચારમાં કેટલીક વખત છેતરાવા સંભવ છે, કેમકે શ્રદ્ધા કાંઈ જુદીજ ચીજ છે, અને મેહ જુદી ચીજ છે, કુલધર્મને લઇને, લાંબાકાળના પરિચયને લઇને, અથવા તેા તેવાં ખીજા કારણેાને લઇને કેટલાકાને અમુક ક્રિયા ઉપર, અમુક ધર્મ ઉપર, અને અમુક ધર્મના અંગ ઉપર, એક જાતને મેાહ થઇ જાય છે, જે મેહની કસોટી કેટલીક વાર સફળ, અને કેટલીક વાર નીષ્ફળ નીવડે છે. સત્ય શ્રદ્ધા તેથી જુદીજ ચીજ છે. શ્રદ્દામાં યથાર્થ દૃષ્ટિ છે, ત્યારે માહમાં આગ્રહ પેદા થાય છે. આ હકિકત બહુ વિચાર કરવાથી, અને પોતાના અંતઃકરણને પૃષ્ટવાથી, વિચારશીલાને સમજાય તેવી છે. ખીજી રીતે શાસ્ત્રમાં એમ પણ કહેલું છે કે, વ્યવહારથી સમ્યકત્વ આરેાપણ કરી, જેન બતાવવા, અને તે ક્રમશઃ શુદ્ધે વ્યવહારસેવનથી, સત્સંગથી, સત્ત્શાસ્ત્રપરિ
Page #167
--------------------------------------------------------------------------
________________
* ૨૫
ચથી ભાવજન થઈ શકે છે. આ વાક્યને લેખક અંતઃકરણથી માન આપે છે, પણ જેઓને વ્યવહાર પણ તથા પ્રકારના પરિણામની સ્થિતિ પ્રાપ્ત કરનાર હોય તેવાઓને માટે સત્ય નીવડે; પણ જે આવાં વચનને સ્વીકાર કરી, પોતામાં પૂર્ણતા માની બેસે છે, તેવાઓને વ્યવહાર કદી પણ ભાવજૈનતાને પ્રાપ્ત કરી આપતા નથી. બીજા ગુણ મનુષ્ય જાતમાં અને તેમાં પણ જેનોમાં ભલે ક્રમશઃ પ્રાપ્ત થાઓ, પણ મનશુદ્ધિને પ્રયત્ન તે પ્રથમ સેવવો જોઈએ. અંતઃકરણની શુદ્ધિ માટે જ્યાં સુધી બેપરવાઈભરેલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, ત્યાં સુધી તેવા જૈનોમાં ભાવજેનપણું પ્રાપ્ત થવું દુર્લભ છે; સમ્યકત્વની માફક અંતઃકરણની શુદ્ધિ પણ એક ઉત્તમ શરૂઆતનું સાધન છે. તે માટે પણ યશોવિજ્યજી મહારાજ લખે છે કે –
उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसःखलु शोधनम् । गदवतांद्य कृतेमलशोधने कमुपयांगमुपैतु रसायनम् ॥
ભાવાર્થ–ઉત્તમ અને ગોગ્ય આચરણને ઇચછનારાઓએ પહેલાં મન શુદ્ધ કરવું જોઈએ. (મન શુદ્ધ કર્યા વિના ઉત્તમ અને યોગ્ય આચરણ આચરી શકાતાં નથી.) રોગીને મળશુદ્ધિ કર્યા વિના રસાયણને ઉપચાર ઉપયોગી થતો નથી.
વિવેચન:–અંતઃકરણની શુદ્ધિ માટેજ દરેક ધર્મક્રિયાઓ છે, તેમ અંતઃકરણશુદ્ધિથીજ દરેક ધર્મક્રિયા કરવી તે ઉત્તમ છે, એમ ઉભય રીતે સમજવાનું છે. પણ ઉભય સમજણની સ્થિતિથી એ જ સિદ્ધ થાય છે કે, જે ધર્મક્રિયા કરતાં મનઃશુદ્ધિ કરી શકાય તે તેજ ધર્મક્રિયા કરી ઉચિત ગણાય અને આ ક્રિયા હું મારા અંતઃકરણની અશુભભાવના દુર થવા માટે તેમજ શુભભાવના પ્રાપ્ત કરવા માટે કરું છું એમ ક્રિયાકર્તાને ઉદ્દેશ અંતઃકરણમાં હેવો જોઈએ, જે ઉદેશ પવિત્ર ઉદેશ હોવાથી, તેવા ઉદ્દેશવાળાનું મન, એ, એક રીતે પવિત્ર મન કહેવાય છે. અહી દ્રષ્ટાંત આપે છે કે, કોઈપણ રોગીની રેચકાદિથી મલશુદ્ધિ કર્યા વિના વેધ ગમે તેવી રસાયણ ખવરાવે, તે નિરૂપાગી છે. મતલબ પ્રથમ મળશુદ્ધિ કરીને પછી જ એને રસાયણાદિક આપવામાં આવે છે તે રોગને નાશ કરે અને પુષ્ટિને આપે. એમ શુભ આચરણ-શુભ પ્રવૃત્તિ મનશુદ્ધિથીજ સાર્થક છે.
વર્તમાનકાળને જેને પૈકી ઘણું જેને તે પિતાની જાત માટે પોતાના અંતઃકરણને પૂછશે, અને પિતાની જીંદગી દરમ્યાન કરેલી સામાયિક, દેવપૂજા, તીર્થયાત્રા વગેરેને સરવાળે મૂકશે, તે તેના પરિણામે માનસિક શુદ્ધિની સફલતા કેટલી મેળવી, એ તપાસશે તે બાળ અવસ્થામાં જે દશા હતી, તેજ યૌવનાવસ્થામાં, અને યૌવનાવસ્થામાં જે સ્થિતિ હતી, તેજ વૃદ્ધાવસ્થામાં, પિતાના અંતઃકરણમાં પ્રાયઃ કરીને નિહાળશે. જીવનને ઘણે ભાગ શુભ ક્રિયાઓમાં નિર્ગમન ર્યા છતાં, અંતઃકરણ જેવું અને તેવું રહ્યું, મલિનતા દુર ગઈ નહીં, કુવાસના ખસી નહીં, વૈરવિરોધને તિલાંજલિ અપાઈ નહીં, અત્યાચાર ભૂલાયા નહિ, કોધાદિક મંદ પડ્યા નહિ, ધન ધાન્ય પુત્ર પિત્રાદિક કુટુંબ ઉપરથી મૂછ મંદ પડી નહીં, શરીરની હાજતો અને ઇન્દ્રિયવેપારમાં ઉદાસીનતા આવી નહીં, તે પછી કરેલી શુભ ક્રિયાઓથી શું મેળવ્યું? મમતા, તૃષ્ણાની વૃદ્ધિ કરે છે અને તુણાવશવતિ છવ રાગદેષમાં વિટલાઈ અનેક અનર્થો સેવે છે. તેવા છે પ્રાયશઃ ધર્મપરા મુખ બની જાય છે. શ્રાવક છે, વા સાધુ હે, પણ મમતાત્યાગ, અથવા મમતાની નિર્બળને
Page #168
--------------------------------------------------------------------------
________________
જેન કોન્ફરન્સ હૈર૪. જ્યાં સુધી કરી નહોય ત્યાંસુધી ઉચ્ચ સ્થિતિએ ચડી શકતા નથી, બલ્ક પ્રાપ્ત થએલ સ્થિતિથી પતીત થવાને પાત્ર થાય છે. મમતાના સંબંધમાં પણ યશોવિજયજી મહારાજ નીચે મુજબ બોધે છે –
निर्ममस्यैववैराग्यं स्थिरत्वमवगाहते । परित्यजेत्ततःप्राज्ञो ममतामत्यनर्थदाम् ॥ . विषयैः किं परित्यक्तैजागर्ति ममता यदि । त्यागात्मकंचुकमात्रस्य भुजंगो नहि निर्विषः ॥ कष्टे नहि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः ।
ममता राक्षसी सर्व भक्षयत्येकहेलया ॥ ભાવાર્થ-નિમમત્વમાં જ વૈરાગ્ય સ્થિરતાને પામે છે, માટે ડાહ્યા પુર અન્ય ત અનર્થને આપનાર મમતાને છોડી દે છે. જે હૃદયમાં ભમતા જાગ્રત છે, તે વિષયને છોડી દેવાથી શું? કારણ કંચુક માત્ર ત્યાગ કરવાથી સર્ષ નિર્વિષ થતો નથી. મુનિઓ અનેક પવિત્ર ક્રિયાઓથી કટ કરીને ગુણના સમુદાયને એકઠા કરે છે, પણ મમતા રાક્ષસી તે સર્વ ગુણસમૂહને સહજમાં ભક્ષણ કરી જાય છે.
વિવેચન–મમતા અનેક અનર્થને આપનારી છે, કેમકે તેની વૃદ્ધિ વટબીજની માફક અનેક મહાપ્રપંચની કલ્પનાને વધારી દે છે, અને મમતાવ્યાધિ પ્રતિક્ષણે વધતાં
જ્યારે વિશેષ વૃદ્ધિગત થઈ જાય છે ત્યારે તે છેદેવી દુઃશકય થઈ પડે છે. મમતાવાન - નુષ્ય પાપને ભય રાખ્યા વિના આરંભની પ્રવૃત્તિમાં નિઃશંકપણે વર્તે છે. ધનલેભી મને નુષ્યો માટે ઘણાઓએ વાંચ્યું અને સાંભળ્યું હશે કે, તેઓ સગા પુત્રનું ખૂન કરતાં આંચકો ખાતા નથી. મમતાંધ જે નથી, તે દેખે છે; અને જાલંધ જે છે, તે નથી દેખા. આ ભમતાં ધમાં અને જાલંધમાં મેટે ભેદ છે. પુત્ર, સ્ત્રી, માતા, પિતા વગેરેમાં જે ગુણ ન હોય, તે ભમતાં ભમતાને લઈને દેખે છે, એટલે તેઓ જે નથી તે દેખે છે. આવી રીતે અનેક અનર્થને જન્મ આપનારી મમતા હોય ત્યાં વૈરાગ્ય સંભવે નહીં. તેથી પ્રાણ પુરૂષ પિતામાં વૈરાગ્યને સ્થિર રાખવા મમતાને ત્યાગ કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયને ત્યાગ કરે, માતા પિતા કુટુંબ પરીવાર ત્યજી, વનવાસમાં જઈ, ગહર ગુફાઓમાં ધ્યાન ધરે, સૂર્ય સંમુખ એક પગે ઉભા રહી આતાપના , ગમે તે કષ્ટ કરે, ગમે તે ત્યાગે, પણ હૃદયમાંથી મમતા જ્યાં સુધી ગઈ નથી ત્યાં સુધી તે બધું “છોર ઉપર લીંપણ કરાવા જેવું” છે, એટલે બાહ્ય ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થઈ શકાતું નથી; જેમ કાંચળી કાઢવાથી સર્ષ નિવિષ બની શકતા નથી તેમ. મહાન મુનિએ અનેક કા સેવી, અનેક ગુણો પિતામાં પ્રાપ્ત કર્યા હોય, પણ તેવા પુરૂષોમાં જ્યારે મમતા પ્રાપ્ત થાય છે ત્યારે તે મમતાના લાભથી પ્રાપ્ત કરેલા ગુણે ક્ષણમાં તેમાંથી નાશ પામી જાય છે. મમતા ક્યાંથી અને શાથી પેદા થાય છે, તેને માટે અમુક સ્થળ કે અમુક કારણ નિમિત નથી; ગમે તે સ્થળમાં, ગમે તે વિષયમાં, મમતા પોતે પિતાને દેખાવ દે છે અને જગતના જીવોને છેતરે છે. પુત્ર ત્યજ્યા, અને શિષ્ય પર મમતા થઈ ઘર મુકી અઝર બન્યા, ત્યાં ઉોયના વેશમાં મમતા જાગ્રત થઈ; ધન મુક્યું, ત્યાં પુસ્તકના સ્વરૂપે મમતાએ દેખાવ આપે.
Page #169
--------------------------------------------------------------------------
________________
જેને. .
૨૮9. આ બધુએ સચવાયું તે છેવટ સ્વમતાગ્રહ રૂપે મમતાએ પિતાને વેશ ભજવ્યું. આમ અનેકધા, અનેક વિષયમાં, મમતા સબળાને નિર્બળ બનાવે છે. એક સાદી અને નાનામાં નાની ચીજ, જેને આપણે નકામી માનતા હોઈએ, તેમાંથી પણ મમતા જન્મ પામે છે. તેને માટે એક દાખલો છે કે –
કોઈ તપસ્વી હતા, અને તે માત્ર એકજ લંગોટી મર્યાદા માટે રાખતો હતો. એક વખત તેના મનમાં સામાન્યતઃ એની ફુરણ થઈ કે, એકથી બીજી લંગટી હોય તે અનુકુળતા ઠીક થઈ પડે. આ ઉપરથી એકની બે લંગરી થઈ. ત્યાર પછી લંગોટી મુકવા માટે સ્થળ નિર્માણ કર્યું. સ્થળમાં ઉંદર લગેટી કાપવા લાગ્યા, એટલે બીલાડી રાખવાનું મન થયું. બિલાડીને બચ્ચાં થયાં તો તેને દુગ્ધપાન કરાવવા, તે મહાતપસ્વીએ ગાય રાખી; તેમાંથી વાછડા થયા, એટલે ખેતીવાડી કરવા લાગ્યા. રાજાની જમીન વિનાઆતાએ એડવાથી ગુનેહગાર ર્યા, કેદ પકડાયા, રાજ્ય તરફથી શિક્ષા મળી કે આખો દિવસ વાંસા ઉપર પથ્થર મુકી તડકામાં ઉભો રાખો. મહામાની તરતજ તે પ્રમાણે સ્થિતિ કરવામાં આવી, ત્યારે તે વખતે મહાત્માને વિચાર થયે કે, મારી આ દશા કરનાર આ લંગોટી છે. જે એકની બે લંગાટી ન કરી હોત તો હું આ સ્થિતિએ પહોંચત નહિ. કહેવાનું તાત્પર્ય એ છે કે, એક સાધારણ ચીજમાં ભમતા પિતાનું સા મ્રાજ્ય કેવી રીતે વધારે છે તે આવાં દ્રષ્ટાંતથી સમજી, તેથી વિમુખ કેમ રહેવું એ તરફ વિશેષ લક્ષ આપવા જરૂર છે. ત્યાગીઓ માટે જ્યારે આવી ફીકર રહે છે, તે પછી જે ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓ બહારથી એટલે વ્યવહારથી, ભલે અમુક જાતના નિયમો કે વ્રત સ્વીકારે, પણ તેઓએ એટલું ખાસ યાદ રાખવું જોઇએ કે, જ્યાં સુધી હદયમાંથી મમતા તૃણું મંદ થઈ નથી, તથા તે મંદ કરવા પ્રયત્ન સેવા નથી, ત્યાંસુધી તેઓ ઉચ્ચકોટિએ કદી પણ ચડી શકવાને અધિકારી બનવાના નથી. આ દરેક હકિકત ઉપરથી એમ સમજવાને સબળ કારણ મળે છે, જે ક્રિયા કરતાં વિચારજેને તેજ ખરા અને શ્રેષ્ઠ જૈન કહી શકાય. વિચાર અને ક્રિયા બન્ને પક્ષે જેઓમાં જૈનતા ઉદભવી છે, તેઓ શ્રેષ્ઠ તમ જૈનો તરીકે માની શકાય. પણ વિચારજેનપણું વિના કિયા જૈને માત્ર નામના જેને છે, એમ ઘણું ભાગે માનવું પડશે, અને તેથી જ કેટલાએક ઠેકાણે લખ્યું છે કે, મેરૂપર્વતના જેટલા ધા—મુહપત્તિ કેટલાએક જીવોએ ર્યા છે, તો પણ પાર પામી શક્યા નથી.
વિચારજન, ક્રિયાજન, વિચારયિાજૈન, એમ ત્રણ જાતના જેન કહેવાય. તેવાં પાત્રો પૂર્વકાળમાં કોણ કોણ હતા, તે તરફ આપણે આપણું લક્ષ ખેંચીએ. શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવ જેવા રાજાઓ, માત્ર વિચારજન હતા, અને તેઓએ ક્ષાયક સમ્યત્વ પ્રાપ્ત કરેલ હતું, જેથી તેઓ માત્ર સમ્યકત્વના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધવા ભાગ્યશાળી થયા છે. માત્ર ક્રિયા જૈનમાં કેટલાએક અભવી-દુભવી ગણવા પડશે. વિચારક્રિયા જૈનમાં આ નંદ, કામદેવ વગેરે પવિત્ર શ્રાવને ગણવા જેશે, કેમકે તેઓ સમ્યકત્વવાન હતા અને શુદ્ધ ક્રિયા કરનાર પણ હતા. મુનિઓને સમાવેશ પણ આજ ભેદમાં આવી જાય છે, કેમકે તેઓમાં પણ વિચાર-ક્રિયા સાથે જૈનપણું હોય છે. અને તથા પ્રકારના ગુણવિના માત્ર વેષધારીને સમાવેશ, વસ્તુતઃ ક્રિયાજેનોમાં પણ હોઈ શકતું નથી, કેમકે તેવા વેષવિડંબક ક્રિયામાં પણ અવ્યવસ્થિત હોય છે, અને તેથી તેઓને માટે નીચેનું વાક્ય લાગુ પડે છે કે –
Page #170
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જેન કરન્સ ટૅર.
હળીને રાજા રે, ગુણ વિનાને સંયમી.” ક્રિયા જેને માટે માત્ર એટલે અપવાદ સ્વીકારવો પડશે કે, જેઓ પિતે સરળ છે, અને વિચારજેના આશ્રિત બનીને જેઓ ક્રિયા કરનારા છે, એટલે કે પિતામાં તથા પ્રકારની અજ્ઞાનતા છતાં તથાપ્રકારને જ્ઞાનીઓને કહ્યા મુજબ તદનુયાયી બની, ક્રિયા કરનારાઓને જૈનપણમાંથી બાતલ કરવા જોઈતા નથી.
હાલમાં રૂપરંપરાથી ભૂખ સમૂહો અને અર્ધદગ્ધોના સમૂહોમાં એમ સુદ્રઢ મનાઈ ગયું છે કે, કોઈપણ જૈનનામધારક હોય તેને અમુક અમુક જાતની ક્રિયા તે કરવીજ જોઈએ; જે કોઈ જાતની ક્રિયા ન કરે તો તે જૈન ન કહેવાય. કોઈ વિચારજન તેમને કહે કે
હું જેન છું,” તે તેવાને હાલના જૈનમ હસી કાઢશે, ધિક્કારશે, અને જૈન કહેવાને આંચકો ખાશે, એટલું જ નહિ પણ “તું જૈન નથી, જેન હેય તે અમે જેમ કરીએ, છઈએ તેમ તું કેમ કરતા નથી?’ એમ બોલી દેવાને તૈયાર થશે. આવી માન્યતાથી જેન ધર્મને અમુક જ્ઞાતિએ જાણે ઇજા લીધે હૈયે, તેમ મનાઈ ગયું છે ત્યાં કોઈ મુસલમાન, પારસી, કે અંગ્રેજ અગર યાદી, અંતઃકરણમાં જૈન તત્વોની સુદઢ છાપ પડવાથી જેનનાં તો સત્ય અને તે પણ યથાર્થ સત્ય છે એમ માનતા હોય, તે તો ઉપર તેમને સંપૂર્ણ શ્રદ્ધા હોય, પણ કેટલાક સંજોગેને લઈને અથવાત જ્ઞાતિના કારણને લઈને, તેઓ જૈનધર્મની બાહ્ય ક્રિયા ન કરી શક્તા હોય, કંઈ ત્યાગ ન કરી શકતા હોય, તે તેવાઓને જૈન ન જ કહેવા એમ હાલના જેને એકી અવાજે, ઘણા ભાગે, કહેવા તૈયાર થશે. અફસોસ! કે એવાઓએ વિચારની વિશુદ્ધિને ગૌણ ગણી, અને બાહ્ય વ્યવહારને મુખ્ય ગણે છે. જો કે ઘણે ભાગે જેઓમાં વિચારજૈનતા પ્રકટે, તેમને વ્યવહાર ક્રમશઃ પવિત્ર થવો જોઈએ, પણ ધારો કે તેમ કરવા તે અસમર્થ નીવડયો તેથી તે નકોટિમાં ન ગણાય એમ જે કહેવું અગર માનવું તે તદન ભૂલભરેલું છે. જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ, અથવા ક્ષયથી થાય છે. શ્રદ્ધા ( યથાર્થ શ્રદ્ધા ) સમ્યવ, સમિતિમેહનીકમના ક્ષયોપશમથી અથવા ક્ષયથી પ્રકટે છે; અને ત્યાગ વૃત્તિ ચારિત્રમોહનીય કર્મના પશમ અગર લયથી પ્રાપ્ત થાય છે. આમ કર્મો એકબીજા ગુણોને આછીદન કરવામાં ભિન્ન ભિન્ન છે, ત્યારે તે ગુણના પ્રકાશ કરવામાં તે ગુણનો અભાવ પણ ભિન્ન ભિન્ન રીતે કારણભૂત છે. કેઈએ જ્ઞાનાવરણીય કર્મને યોપશમ કર્યો, તે તેને માત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ સમ્યત્વને અભાવે અયથાર્થતા હોવાથી, અજ્ઞાનના નામથી ઓળખાય છે. સમ્યકત્વ, મિથ્યામોહનીય કર્મના પશમ, લાયક અથવા ઉપશમપણુથી થાય છે. તો કઈમાં માત્ર શ્રદ્ધા હોઈ શકે, કેઈમાં જ્ઞાન અને શ્રદ્ધા બને હોઈ શકે, અને કેદમાં ચારિત્ર સાથે ચારિત્રમોહનીકર્મનો ક્ષયોપશમ હોય તે ત્રણે પણ હોઈ શકે, એટલે કે કોઈપણ જાતને એમાં નિયમ જ્યાં નથી ત્યાં અમુક સ્થિતિવાળાને જ જેને કહેવા, એમ માની લેવું, તે પિતાનું ડહાપણ નહિ તે બીજું શું?
ચતુર્થ ગુણસ્થાનકથી ક્રમશઃ પાંચમા છઠા ગુણસ્થાનક સુધી આર્ત-રૌદ્રધ્યાનની મંદતા થાય છે, અને ધર્મધ્યાનની શ્રેષ્ઠતા વધતી જાય છે. જો કે ગુણસ્થાનકની હકિકતમાં ચૌદે ગુણસ્થાનકનાં નામ આપેલ છે, કે જેથી હવે પછીના ગુણસ્થાનકના સ્વરૂપનું દિગદર્શન પણ કરવું જોઈએ, એમ વાચકન્દને લાગશે, અને વસ્તુતઃ તે સત્ય છે, પણ અમારે વિષય જેન” છે, એટલે કે, જેને નામથી વર્તમાનકાળમાં વર્તનારા મનુષ્ય પોતાને
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈન.
૯૯
તથાપ્રકારના
નામાં જૈનપણું માની આગળ વધતા અટકે છે, તેમને જૈનપણું પ્રાપ્ત કરવું એ કેટલું દુર્લભ અને દુષ્ટ છે તેજ બતાવવાના આ લેખને ઉદ્દેશ છે. જ્યારે આપણામાં અધુરાશ મનાશે ત્યારે લધુતા પ્રાપ્ત થશે, અને લઘુતા અનુત્પન્ન ગુણાને પાતાનામાં ઉત્પન્ન કરશે, તેમજ તેવા ગુણા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બનવા માટે તથાપ્રકારના અભ્યાસ તરo લક્ષ ખેંચાશે. વર્તમાનકાળમાં સરળ હૃદયના ઘણા જેને! હસ્તી ધરાવે છે, જે માત્ર જ્ઞાનને અભાવે, ઉપદેશ અગર સ`ગત જે તરફ ઘસડી જાય છે, તે તર‰ સત્યતા માની ઘસડાય છે. તેવા અવાસિત સરળ હૃદય વાળાઓને માટે, આ લેખ ઉપયાગી થઈ પડે અને તે એમ સમજતાં શીખે કે, જૈનપણું પ્રાપ્ત કરવાને માટે આપણે આ દિશા સ્વીકારવી જોઇએ. જેએએ ઘણું વાંચ્યું છે, ઘણું નડ્યું છે, તેને માટે આ લેખ લખવાનો ઉદ્દેશ નથી. લેખક પોતે પણ પેાતાનામાં તથાપ્રકારના ગુણાને સદ્દભાવ થયા છે, એ માનવાનું અભિમાન ધરાવતા નથી; તે પણ સત્ય શું છે તે જાણવું' અગર જણાવવુ' એ સર્વમાન્ય સિદ્ધાન્તને માટે કોઇથી ના કહી શકાય તેમ નથી; કેમકે તથાપ્રકારની સ્થિતિ નહીં પ્રાપ્ત કરેલા અનધિકારીના તથાપ્રકારની સ્થિતિ દર્શાવવાના અધિકાર નથી એમ માનવાનું નથી. સત્ય એવી ચીજ છે, કે જે સર્વને પ્રિય જ હોય છે, અને તેની પ્રશંસા ગમે તે સ્થિતિમાં રહેલા મનુષ્યાથી થયા વિના રહેતી નથી. તમે જોઇ શકશેા કે, નાટકમાં નાટકકારક પાત્રા અનેક જાતનાં નાટક ભજવે છે, પ્રેક્ષકા અનેક હેતુથી ત્યાં પ્રેક્ષક તરીકે પાતાની હાજરી આપે છે; તેઓમાં દરેક ગુણગ્રાહી હોતા નથી, તેમ સર્તનવાળા દરેક હોય તેવા નિયમ હાતા નથી, છતાં પણ જ્યારે સીતા અને રામચંદ્રજીનું નાટટ ભજવાતું હોય, તેમાં રાવણ સીતાને હરી જઈ, અશાક વાટિકામાં રાખી પેતે પ્રેમભિક્ષા માગે છે, અને સીતા તે વખતે રાવણને તિરસ્કાર કરે છે, તે વખતના દેખાવની અસર, જે રાવણને ધિક્કારવા તૈયાર થઈ ાય છે. તેના મનમાં સજ્જડ થઈ જાય છે. ભર્તૃહરિના નાટકમાં પી’ગલા પ્રપંચ કરી, ભર્તૃહરીને છેતરે છે, અને તેનું પાકળ જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તે વખતમાં એક અવાજે પ્રેક્ષકા પીંગળાને ધિક્કારવા તૈયાર થાય છે, અને ભર્તૃહરી તરફ યાજનક સ્થિતિએ જેવા આતુર બને છે. આવી રીતે પ્રેક્ષકાના મનની સ્થિતિ અનેક નાટકામાં ઘણે ભાગે નીતિના પાત્ર તરફ જ આકર્ષાય છે, અને અનીતિનાં પાત્રો તરફ અપમાનની નજરથી જુએ છે. ભલેને પાતામાં તેવી નીતિ-પાત્રતા ન હોય, છતાં નીતિ સર્વપ્રિય હોવાથી, અનીતિનાં પાત્રાને પણ નીતિ પ્રિય જ લાગે છે. તેમ આ લેખકમાં યથાર્થ જૈનતા પ્રાપ્ત થઈ છે એમ એ પોતે પાતામાં માનતા નથી, પણ યથાર્થ જૈનતા ઉત્તમ અને શ્રેષ્ટ છે, તેની આવશ્યક્તા છે, તેની જરૂર છે, તે વિના મેાક્ષનિકટવર્તિ કાઈ કાળે બની શકાય તેમ નથી, આત્મહિત અને સંસારપરિભ્રમણના છેડા યથાર્થ જૈનતા પ્રાપ્ત થયેથી જ થશે, એમ લેખક સમજે છે, લેખકને તે પ્રિયકર છે, તેથી જે કઇ હૃદયમાં સ્ફુર્યું છે, તે આ લેખ રૂપે લખાયું છે; એટલે ખીજી રીતે કહીએ તે લેખકે પોતે પાતામાં યથાર્થ જૈનપણું પ્રાપ્ત કરવાને આ લેખ દ્વારા એક જાતની ભાવના ભાવેલી છે; તે ભાવના પેાતાને માટે, અને વાંચકાને માટે સફળ થાઓ, એમ ઇચ્છી આટલેથી વિરમે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૩૦૦.
Vમુનિજીવન.
લેખક - સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કચ્છી મુનિ T.
આ વાત સુસ્પષ્ટ છે કે, બધું દેહગત કાર્ય બહુધા બુદ્ધિથી જ થાય છે. ક્રિયાની પ્રવૃત્તિ અને મનની વૃત્તિઓની નેતા–રિક-પાલક-શાસક પ્રધાનપણે બુદ્ધિ જ છે, ( કે એ બુદ્ધિને પ્રકાશક, સ્વતંત્ર અને દિય-મન-બુદ્ધિના ધર્મોથી અલિપ્ત એ કે ચેતન પદાર્થ છે; પણ અહિં એ વિષય નથી, એટલે એ વાત પડતી મૂકી સામાન્ય રૂપક લીધું છે.) અને એટલા જ માટે મનુષ્ય શરીરમાં બુદ્ધિ શ્રેષ્ઠ સ્થાન ભોગવે છે. મનુષ્ય દર પ્રાણીઓથી શ્રેષ્ઠ અને એ શ્રેષ્ઠતાના પ્રમાણમાં વિશેષ જવાબદાર મનાય છે, તે પણ બુદ્ધિની પ્રાપ્તિથી જ. બુદ્ધિની જેવી જેવી સ્થિતિ, તેવા તેવા નિશ્ચયો બંધાદ આંતર તેમ બાહ્ય પ્રવૃત્તિઓનાં તેવાં તેવાં સ્વરૂપ ઘડાય છે, અને તદનુરૂપ ફલ મળતાં રહે છે. આ સાદુરૂપક સમાજને લગાડીને એમ કહીએ કે, સમાજરૂપ શરીરમાં તે તે સમાજગત વિધાન ઉપશકે વર્ગ બુદ્ધિનું શ્રેષ્ઠ (અને એટલા જ માટે વિશેષ જવાબદારીવાળું) સ્થાન ભોગવે છે, તો તેમાં કાંઈ અડચણ જેવું નથી. કોઈ પણ સમાજમાં ચાલતી વિચાર સંગતિ અને આચાર પદ્ધતિનું મૂળ સ્વરૂપ તેના વિદ્વાન ઉપદેશવર્ગ તરફથી ઘડાયેલું હોય છે, જો કે તેમાં સમાજગત વ્યક્તિઓની નિબળતા અને સદોષતાની દુષ્ટ ગંધ પાછળથી મળી જાય છે. બુદ્ધિશાળી વિદ્વાન ઉપદેશદ્વર્ગની જેટલી ગ્યતા, એકતા અને મહત્તા, તેટલી તે સમાજની અન્ય સમાજો કરતાં શ્રેષ્ઠતા અને મહત્તા હોય છે. ઈતિહાસ જોતાં જણાયું છે કે, સમાજની ચાલક તેમજ શાસક સત્તા જેટલે અંશે અને જેવારૂપમાં ગ્ય વિધાન ઉપદેશકવર્ગના હાથમાં હોય છે, તેટલે અંશે અને તેવા રૂપમાં તેની ઉચ્ચ સ્થિતિ થાય છે. એકની અસર બીજા ઉપર થાય એવા સંબંધથી જેમ દેહાદિ અને બુદ્ધિ, તેમ સમાજ અને વિદ્યાવર્ગ સંકળાએલા છે. રોગી અને દુર્બલ શરીર તથા નિર્બલ ભ્રમિત અને સાશંક મનની અસરથી બુદ્ધિ પણ વિકારી, દુર્બલ, સંશયશીલ, અસ્થિર અને મેલી બને છે અને તેથી તેને કરેલા નિશ્ચય પણ વિપરીત, અદઢ અને અસ્પષ્ટ હોય છે. તેવી જ રીતે અજ્ઞાન, વહેમી, જા અને દુર્બલ વ્યક્તિઓથી બનેલા સમાજમાં ઉપદેશકવર્ગ પણ યોગ્ય સ્થિતિમાં હતા નથી. એથી ઉલટું ઉપદેશકવર્ગની અગ્ય સ્થિતિ અને કર્તવ્યવિમુખતાને પરિણામે સમાજ પણ અધોગતિએ પહોંચે છે. આમ છે એટલે આ તે સ્પષ્ટ રીતે કહી શકાય કે, ઉપદેશકવર્ગની અમુક વિશિષ્ટ પ્રકારની સ્થિતિ હવામાં જેમ સમાજની સ્થિતિ પણ એક કારણરૂપ છે, તેમ સમાજની સ્થિતિ માટે ઉપદેશકવર્ગ જવાબદાર અને જોખમદાર છે. કોણ કેટલે અંશે કેવા પ્રકારે પરસ્પર અપકારક વા ઉપર કારક છે એ સંબંધી નિષ્ફળ તકરારમાં નહિ ઉતરતાં સામાન્ય રીતે વ્યવસ્થા ખાતર એટલું તે નિર્વિવાદ રીતે કહી શકાય કે, વિદ્વાન વર્ગની જરૂર સમાજની ઉચ્ચ સ્થિતિ થવા માટે ખાસ કરીને છે અને એ વર્ગની જેવી જોઈએ તેવી ગ્ય સ્થિતિ હોય, તેઓ ધર્મપરાયણ હોય એટલે કે પિતાનાં નિયત કર્તવ્ય બનાવવામાં તત્પર રહેતા હોય, પિતા:
Page #173
--------------------------------------------------------------------------
________________
મુનિજીવને.
૩૦૧
જવાબદારી અને જોખમદારી હમજવાની ઈચ્છા અને શકિત ધરાવતા હોય, તેના પાલનમાં દઢ રહી નિષ્કામભાવે પરોપકારપરાયણ રહેતા હોય, તો ધર્મ અને સમાજની ઉન્નતિ બહુ વહેલી થાય ખરી. ફલિત એ થાય છે કે, સદસદિવેકી બુદ્ધિરૂપ સારથી જેમ મન અને ઇન્દ્રિયને વેગને રેગ્ય રસ્તે વાળી દેહધારીને પરમપદની પ્રાપ્તિ કરાવે છે, તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિવિષયક ધર્મની બાબતમાં દેશકાળપરિસ્થિતિને અનુકૂળ પડતી જના ઘડી લઈ કુશળ સમર્થ વિવેકી ઉપદેશક, સમાજને ગ્ય રસ્તે વાળી જાય છે અને પરમ ઉન્નત સ્થાને પહોંચાડે છે.
કોઈ પણ કાર્યને આરંભ કરતાં પહેલાં સંકલ્પ અને દેશકાળાદિના વિચારની અપેક્ષા રહે છે. સંકલ્પ સત્ય જોઈએ અને વિચાર શુદ્ધ જોઈએ. સત્ય અને શુદ્ધિ સચવાય એટલા માટે નિશ્ચિતતા અને નિઃસ્પૃહાની આવશ્યકતા છે. આવા કોઈ વિચારથી, સંત, સંયમ અને નિયમ આદિથી સંસારી વિભાવજન્ય વૈભવને તુચ્છ તથા નિરૂપયેગી કરી નાંખનાર વિદ્વાન મનુષ્યને એક વર્ગ ઉભો કરવાની સમાજને ઘણી જરૂર રહે છે. આ વર્ગ નિશ્ચિત રહી સંસારની અનેક ઉપાધિઓથી બચી અવ્યગ્રપણે પ્રજાના હિતશોધનમાં તપ્પર રહે તે માટે તેમના ઉદરપોષણનું કર્તવ્ય અન્યવર્ગને સોંપવામાં આવે છે. આ સત્ય સંકલ્પ અને શુદ્ધ વિચારથી ઘડેલી શુદ્ધ વિચારસંગ અને આચારપદ્ધતિનું અનુસરણ પ્રજા વર્ગ કરે છે, અને કલ્યાણને પામે છે. દેશકાળાદિનાં વારંવાર પરિવર્તન પામતાં સ્વરૂપનું જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન અને નિસંગતા, એ સર્વ એ વર્ગને વિશેષ ઉચ્ચ બનાવે છે, અને પછી તેઓ લોકોના જીવનને વિશેષ ઉચ્ચ બનાવે છે, અને લોકો પાસે ધાર્યું કામ કરાવી શકે છે. એમાં જેટલીન્યુનતા તેટલી કર્તવ્યપાલનમાં શિથિલતા; તેટલે અંશે અવિહિત પ્રવૃત્તિનું સેવન વધે છે અને ઉચ્ચ સ્થિતિ દૂર રહે છે. જૈન સંપ્રદાયમાં એવા જ વિચારથી ચતુર્વિધ સંઘનું બંધારણ થયું છે. સાધુ-સાધ્વી વર્ગ પૂજ્ય અને વંદનીય મનાય છે તે એ વર્ગે અમુક સાંપ્રદાયિક વેષ ધારણ કર્યો છે અને સંસાર સુખને તિલાંજલિ આપી છે એટલા માટે નહિ, પણ સમાજહિત અને જૈન શાસનની ચઢતી કરવાને તથા એમ કરીને જ-બીજી રીતે નહિ–આત્મિક શક્તિ મેળવવાને તેમણે વિષપભેગની લાલસાઓ-કામનાઓને તથા સુત-યુવતિ-ધનવિભવને ત્યાગ કરી છે, અહંતા
મમતા અને કષાયને ત્યજી પરજીવનમાં આત્મજીવન અનુભવવાની દીક્ષા’ લીધી - , છે તે માટે જ તેમનાં વેત વસ્ત્ર એજ સૂચવે છે કે, મન વચન અને કાર્યની વિશુદ્ધ પ્ર
વૃત્તિવડે હૃદયને પાયાદિ દેષ રહિત કરવાનું વ્રત લીધું છે. જૈન ધર્મ આવાજ મુનિજીવનને વખાણે છે-અનુમે દે છે. અધ્યયન-અધ્યાપન તથા પ્રજાહિતના સત્ય સંકલ્પ અને શુદ્ધ વિચારમાં અવ્યગ્રપણે નિમન રહી ઓછામાં ઓછી ઉપાધિવાળું સાદુ સરળ નિશ્ચિત જીવન ગાળવાનું એ વર્ગ માટે શાએ વિધાન કરેલ છે; અને એવાજ મુનિવના પરિક્ષણથી જૈન ધર્મે વિશ્વવિખ્યાત યશ મેળવ્યો છે. મુનિત્વનું રક્ષણ થાય તે જ જૈનધર્મ અને જૈન સમાજ સુરક્ષિત રહે. અન્યથા નહિ.
એક સાધુ કે જેણે સંસારની શુદ્ર વાસનાઓને ત્યાગ કર્યો છે, જે શાન્ત પવિત્ર અને અનાસકત રહી કેવળ ધર્મમય જીવન ગાળે છે, તેના તરફ અતિ પ્રાચીન કાળથી સન્માનવૃત્તિથી જોવાનું સહજ (સ્વાભાવિક ) છે; અને તે એટલે સુધી કે, એવા જીવન
Page #174
--------------------------------------------------------------------------
________________
૩૦૨
જિન દ્વારા ઠેરઠ.
ને જેમાં આભાસ પણ ન હોય તેવી વ્યક્તિઓ પણ સન્માન પામે છે ! અહંકારજન્ય બેદરકારી અને કમરહિતતા એ સાધુસંપ્રદાયનાં મુખ્ય લક્ષણો છે એમ આજે કેટલાક લોકોની માન્યતા છે; પિતાના મનમાં મસ્ત રહેવું, જગતની પરવા કરવી નહિ, કંઈ પણ કામકાજ કરવું નહિ, આળસમાં દિન વ્યતીત કરવા કે ધર્મને નામે મિથ્યાચાર સેવવા એને સાધુપણું કેટલેક સ્થળે સમજવામાં આવે છે. કેવો ભૂલભરેલે ખ્યાલ ! મુનિઓના કર્મયોગ ઉપર કેટલુંક આગળ લખવામાં આવશે; અહિં માત્ર એટલું જ જણાવીશું કે, સાધુ સંપ્રદાય એ એક ઉંચામાં ઉંચું અધ્યાત્મ જીવન છે; તે સંપ્રદાય પાળનારાઓ હેટી મોટી ભાવના
ને આચારમાં મૂકી જનસમુદાયનું કલ્યાણ કરે છે. સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે, સાધુઓ જનસમાજને ભારરૂપ થઈ પડે છે; પણ સાધુ (તેના ખરા અર્થમાં) કોઈ પણ રીતે ભારરૂપ થઈ પડે એ શક્ય જ નથી. ઈતિહાસ તરફ નજર કરીશું અને સાધુઓએ જનસમાજ માટે શું શું કર્યું છે તે તપાસીશું તે એ વાતનો ખુલાસો મળી રહેશે. ધર્મદ્રષ્ટિએ જોઈએ તો આ સાધુ-નામ માત્ર ધારણ કરનાર નહિ પણ ખરા અર્થમાં સાધુ–ના સંપ્રદાયે મનુષ્યનાં નયન સમીપ પવિત્રતા, આત્મનિગ્રહ અને વ્યવહારૂ વૈરાગ્યની ઉચ્ચતમ ભાવનાઓ મૂકી છે, સશક્ત લોકોએ અશક્ત લોકોને મદદ કરવી જોઈએ એવી વૃત્તિ ઉત્પન્ન કરી છે, સત્ય કલ્યાણ માર્ગ બતાવી અનેકને એ તરફ વળ્યા છે; એ ઉપરઉપરથી જોનારને પણ ધ્યાનમાં આવી શકે એવું છે. સામાજિક દૃષ્ટિએ જે સમજમાં રહેલા અનિષ્ટ તત્વો દૂર કરવામાં સમાજસુધારણમાં એ વર્ગે ઘણું કર્યું છે અને કરે છે. જ્યારે એક પક્ષે સાધુઓ મનુષ્યવસ્થાનું અંતિમ લક્ષ્ય નિવૃત્તિ છે એવી ઉચ્ચ ભાવના મનુષ્યોની સંમુખ નિરંતર મૂક્યાં કરે છે, ત્યારે અન્યપક્ષે એ અતિ ઉચ્ચ ધર્મ પ્રાપ્ત કરવાના સાધન તરીકે ગૃહધર્મનું અને સમાજધર્મોનું પાલન કરવાને તેઓ કંઈ ઓછું પ્રબોધતા નથી. જૈન સંપ્રદાય સાધુજીવનનું-મુનિધર્મનું બહુ સૂક્ષ્મ રીતે અવલોકન કરે છે અને તેને આચારાદિના સુઘટિત નિયમો જે છે. એ જીવનનું બંધારણ એવું છે કે, જેથી એ વર્ગ સમાજઉન્નતિમાં બહુ સાહાયક નીવડે. એને સંસારની ઉપાધિ નથી, ભરણપણની ચિંતા નથી, દીકરાદીકરી પરણાવવાં નથી, ઘર-હાટ ચણાવવાં નથી, ટુંકામાં મનને અન્યત્ર રોકવું પડે એવું એક પણ કાર્ય તેને કરવાનું નથી, તેમ વળી માન સન્માન ગાદી કે એવી બીજા ધર્માચાર્યોને અંગે રહેતી ઉપાધિઓનાં બંધન નથી. એ જીવન એકાન્ત પરોપકારપરાયણ છે, એમાં આળસરૂપ નિવૃત્તિ નથી, પરંતુ વિશુદ્ધ પ્રવૃત્તિગર્ભિત નિવૃત્તિ છે; સંકોચ-સ્વાર્થ-કૃપતા-પુતારણને એ માર્ગ નથી, પણ સર્વ પુરૂષાર્થોને પૂરત માર્ગ આપી પરોપકારની વૃત્તિને પૂરતે રસ્તે આપે એવો પરમ વિશુદ્ધ માર્ગ છે. દેશકાલ-સ્થિતિ-સંબંધાદિને વિચાર કરતા રહી કર્તવ્યયોજના ઘડવી, તેવા કર્તવ્યપાલનમાં પિતે દઢ રહી, તે તે સમયને ઉચિત એવાં કતવ્યના સ્વરૂપનું લેને જ્ઞાન આપી તેમાં પ્રવર્તાવવા, સત્ય સંકલ્પ અને શુદ્ધ વિચારોમાં પ્રજાના હિતશોધનમાં તત્પર રહી આદર્શ દૃષ્ટાન ખડું કરવું એવાં એવાં કર્તવ્ય બજાવવાની અનુકૂળતા આ ઓછી ઉપાધિવાળા નચિંત અવ્યગ્ર જીવનને વિશેષ છે. ખરી વાત છે કે, કાળબળે કે ગ્રહના અવળાગે કે ગમે તે બીજા કારણોથી આવા જીવનમાં પ્રમાદ, આળસ, અવ્યવસ્થા, સંકુચિતતા, વ્યગ્રતા અને ચિંતાએ ધામા નાંખ્યા છે; કર્તવ્યનિષ્ઠા, શ્રદ્ધા, ઉદારતા, પ્રેમ અને રનિદાને
Page #175
--------------------------------------------------------------------------
________________
મુનિજીવન..
સ્થાને તેમનામાં કર્તવ્યવિમુખતા, વહેમ, સ્વાર્થ, સંકોચ, મોહ, કૃપણુતા, પ્રપંચ અને પ્રતારણાએ પ્રવેશ કર્યો છે. કેટલેક સ્થળે તે બહારના આડંબર, દંભ અને ડોળનાં જ નાટક ભજવવામાં આવે છે. તે પણ શ્રદ્ધાનું તત્વ આપણા લોકોને પરંપરાએ માતાના ધાવણની સાથેજ મળતું હોવાથી એ જીવન પ્રત્યેની આપણી સન્માનવૃત્તિ, પૂજ્યભાવે અને શ્રદ્ધા ટકી રહ્યાં છે. અને એ પૂજ્યભાવ અને માનવૃત્તિને લીધેજ હજી એ જીવન સુધારી લેવામાં આવે તો બહુ સારું કામ કરી શકે એમ છે. આ સંત પણ ખરી ટીક. જે વાતને ગર્ભમાં રાખીને કરવામાં આવી છે તે એ છે કે, આ જીવન પ્રત્યે ગૃહસ્થ વર્ગની સામાન્ય પૂજય બુદ્ધિ રહે છે, સ્વાભાવિક શ્રદ્ધા હોય છે, એક વિદ્વાન ગુના ઉપદેશ કરતાં એક સાધારણ પ્રકારના ત્યાગી મુનિને ઉપદેશ કે કોઇવાર વધારે અસરકારક નીવડે છે; તો તેને લાભ લઈ એ જીવન ગાળના રાઓ તેમને અવિહિત એવી પ્રવૃત્તિમાં ન પડે તેમજ શ્રાવકવર્ગ પણ ખરી વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈ વર્ત. આથી વિરૂદ્ધ થવામાં પૂર્વોકત ટીકા કરવાનાં બીજ રહેલાં છે. કેવળ સ્વાર્થપરાયણતા. પોતાના ઉદરપોષણ અર્થે જીવનવ્યવહાર કે કંઈજ ન કરતાં જ્ઞાન રહીત ત્યાગ લઈ નિવૃત્તિને નામે આળસ-પ્રમાદ-અસતપ્રવૃત્તિ કે મનોરથ. મૃષ્ટિમાં નિમગ્નતાના સેવન માટે મુનિવૃત હોયજ નહિ, પણ નહિ. આ જીવનની મહત્તા એટલાજ માટે છે કે એથી વપરહિત સાધવાની અનુકુળતા વિશેષ છે. સવસગપરિત્યાગ એ અનુકૂળતાના, આધાર રૂપ છે. આપણે ધ્યાનપૂર્વક જોઈશું તે જણાશે કે, વૈરાગ્ય ભાવની જેમજેમ ન્યુનતા થતી જાય છે, તેમતેમ ધર્મના ક્ષેત્રમાં પ્રપંચે વધારે ને વધારે પ્રમાણમાં પ્રવેશ કરતા જાય છે અને તેટલા પ્રમાણમાં આત્મિક દશાની ન્યૂનતા અને ખરા કર્તવ્યથી વિમુખતા આવે છે. વૈરાગ્યની ઉગ્રભાવનાવાળા સમર્થ સાધુઉપદેશકે પિતાના જીવનકાળમાં પિતાના ઉપદેશ પ્રમાણે વર્તન રાખે છે અને એવી રીતથી તેમનો ઉપદેશ હિતસાધક નીવડે છે.
પ્રત્યેક સુવિચારક જાણે છે કે, કોઈ પણ સમાજની કે ધમની ઉન્નતિ, પ્રસાર, કે અવનતિને આધારે તેના ઉપદેશકવર્ગ ઉપર રહે છે, અને ધાર્મિક ઉન્નતિ વિના સામાજિક સુધારણાની આશા વ્યર્થ છે. સાંસારિક અભ્યદય અને પારમાર્થિક નિબ્રેયના ઉપદેશ યોગ્ય આચાર્યોદ્વારા નીકળતા અને શાસન ઉન્નત અવસ્થાએ પોંચતું, એ વાત પણ આપણા સંપ્રદાયના ઇતિહાસથી સુસિદ્ધ છે. જંબુ સ્વામી, ભદ્રબાહુ સ્વામી, હેમચન્દ્રાચાર્ય, હરિભદ્રસૂરિ, સુંદરમુનિ વગેરે આચાર્યોના પ્રયાસ પ્રત્યેક જૈનધર્માભિમાનીને સુવિદિતજ હશે. કાળે કરી ઉપદેશકવર્ગમાં શિથિલતા આવી, ગચ્છભેદના કલહ વધ્યા, પરસ્પર વિષનાં બીજ રોપાયાં, ઉપદેશકવર્ગ તરફથી તેમાં જળસિંચન થતું ગયું, એક જૈન ધર્મ અનેક શાખાપ્રશાખામાં વહેંચાઈ ગયે, સંધશક્તિ-સંયુક્ત બળ છિન્નભિન્ન થઈ ગયું, અને વ્યવહાર તેમ પરમાર્થના તેમ જૈન તત્ત્વજ્ઞાનના વાત્સવ સ્વરૂપનું જેમને બીલકુલ ભાન કે જ્ઞાન નહિ એવા નામના વધારી પુરૂષ ઉપદેશકવર્ગમાં ઉભરાવા લાગ્યા. આથી પરિણામે ક્રિયાજડતા, શુષ્કજ્ઞાન, બાહ્ય ક્રિયામાં જ રાગ, ભૂલતા, આંતર દોષાની સંસ્કૃદ્ધિ, વિવેચક શકિતને અભાવે પરીક્ષક શક્તિને અભાવ, અયોગ્યને આદર, કર્તવ્ય-અકર્તવ્ય એગ્યઅગ્ય ઔચિત્ય-અનૌચિત્યનું અજ્ઞાન, અને એવાં બીજાં અનેક હાનિકર અનિષ્ટ તત્તે
Page #176
--------------------------------------------------------------------------
________________
૩૦૪
1.
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
પ્રજામાં પ્રસરી ગયાં. આ નામના ઉપદેશોએ જે કાંઈ પણ કર્યું હોય તો તે એટલું જ કે જૈન પ્રજામાંથી ધર્મનું સંજ્ઞા માત્ર નામ જતું અટકાવી રાખ્યું છે. ધર્મને સ્થાને ધમોભાસ, જ્ઞાનને સ્થાને ક્રિયાજડતા આવ્યાં ખરાં, પણ કોઈને ઈ રૂપે ધર્મ રહે તે ખો. (ઉપકાર !) નામના ઉપદેશકે એ ટકાવી રાખેલ એ નામના ધર્મથી કંઇ વિશેષ લાભ નથી. એવા ધર્માભાસથી સંતોષ માની બેસી રહેવું એ શ્રેયસ્કર નથી. '
. જૈન દર્શન જે તત્વજ્ઞાનથી ભરપૂર છે અને “ત' પર બંધાયેલ છે, તેનું રહસ્યપૂર્ણ જ્ઞાન પામવાની યોગ્યતા સંસારવાસનામાં સુખ માનનારા, બહારના આડંબર-ટાપટીપ-વિચારશુન્ય ક્રિયામાં લાગી રહેલા જ્ઞાનરહિત પુરૂષોમાં હોવી જ ઘટતી નથી, તે એ દર્શ. નના ઉત્તમ વિચારોને અન્યમાં સંક્રાન્ત કરવાની યોગ્યતા તે ક્યાંથી હોય ? જૈનધર્મી મલિન–અસ્વ-નાસ્તિક-સારરહીત અને અગ્રાહ્ય છે એવું કેટલેક સ્થળે મનાઈ જાય છે તે પણ આવા નામના ઉપદેશકેને પ્રતાપેજ. લેકમત હમેશાં હાર્દ સમજીને બંધાતો નથી, લેકને કંઈ તત્વ સમજવાની ઈચ્છા નથી–અવકાશ નથી-તેમ જરૂર પણ નથી. એ તે ઉપરઉપરની ક્રિયા, બાહ્ય વ્યાપાર, અનુયાયી વર્ગના આચારવિચાર અને ધર્મની કહેવાતી પુરાણ કથાઓ ઉપરથી કાંઈક સાધાર અને કંઈક નિરાધાર ક૯પનાઓને પ્રમાણ રૂપે ગણી મત બાંધે છે. આવા સ્વભાવવાળા પ્રજાવ, નામના ઉપદેશકોના ઉપદેશ, શિથિલાચાર, જડક્રિયાપરાયણતા અને અનુયાયીવર્ગની અજ્ઞાનયુક્ત પ્રવૃત્તિઓ જોઈ વિરૂદ્ધ અનુમાન બાંધે છે તેમાં અપરાધ એમને નહિ પણ જૈન દર્શનના જ્ઞાન તથા કર્મ આદિના રહસ્ય અને ગૌરવથી છેક અજ્ઞાન એવા ઉપદેશકે છે, એમ કહેવામાં ધૃષ્ટતા નહિ જ ગણાય. આમ આપણે જોયું કે કોઈ પણ સમાજ અને ધર્મની ઉન્નત અવસ્થા થવામાં વિદ્વાન ઉપદેશકવર્ગ બહુ અગત્યનો ભાગ બજાવે છે અને વિશેષ કરીને એ વર્ગ જેમ ત્યાગી, નિસ્પૃહી, સર્વસંગપરિત્યાગી, જ્ઞાનવિજ્ઞાનયુકત, દેશકાલાદિને સૂક્ષ્મવિવેક કરી કર્તવ્ય યોજના ઘડનાર, તેને અમલમાં મૂકાવવાની શક્તિ ધરાવનાર, અને તેથીજ પૂજ્ય અને વંદનીય, હોય, તેમ તે વધારે સારું કામ બજાવી શકે છે. જૈન ધર્મમાં આવા સમર્થ ઉપદેશક થઈ ગયા છે. અહિં આ વાત લખતાં લેખકને અભિમાન થાય છે કે જૈનમાં જે ચતુર્વિધ સંઘનું બંધારણ તથા તેના કર્તવ્યવિભાગ આદિની વ્યવસ્થા છે તે બહુ સુંદર, ઉપકારક અને સર્વ પ્રકારના દેશકાળ પરિસ્થિતિમાં કામ લાગી શકે તેવી ઉત્તમ છે. આ ધર્મે સ્ત્રીઓને વિસારી નથી, મોક્ષનો અધિકાર તેના હાથમાંથી છીનવી લીધો નથી, તેને પણ પરમ ગતિ પામવાને અધિકાર સ્વીકાર્યો છે; અને વિવેકવિરાગસંપન્ન મોક્ષેચ્છ તેમજ શાસ્ત્રોક્ત લક્ષણયુક્ત સ્ત્રી ઈચ્છાનુસાર પુરૂષની પેઠે જ દીક્ષા લઈ શકે છે. આવા સાધ્વીના વર્ગ માટે કેટલાંક ઉંચા પ્રકારનાં બંધારણો બાંધવામાં આવ્યાં છે. સાધુવર્ગને ઉપદેશને લાભ સ્ત્રીવર્ગ ચોક્કસ જ મર્યાદામાં પામી શકે છે તેમનો સહવાસ અમુક નિયમો આધિન રહી સેવી શકે છે અર્થાત એ વર્ગને વધારે લાભ લઈ શકાય એમ નથી. આ શ્રાવિકાવર્ગની ઉન્નતિ માટે સાધીને વર્ગ બંધાય છે. સંસારની કટુતામાં સ્ત્રીવર્ગ તરફથી વધારે નહિ પણ ઘટાડો કરવા, તેને સ્વર્ગમય બનાવવા, સ્ત્રીનાં કતવ્ય તેને યથાવત સમજાવવા, કર્તવ્યમાં ઉત્સાહ લેતી કરવા, ધર્મ અને નીતિના સંસ્કાર ભરવા, તે સાધ્વી વર્ગને કેળવવાની કેટલી અગત્ય છે એ વગેરે બાબતનું વિવેચન કરવાને અહિં
Page #177
--------------------------------------------------------------------------
________________ મુનિજીવન. 305 પ્રસંગ નથી, એટલે એ સંબંધમાં મૌન રાખવું પડે છે. તે પણ સુવિચાર, વિવેકી વાચક જોઈ શકશે કે, આ ધર્મ અને નીતિના વૈરાગ્ય, અને જ્ઞાનના સંસ્કારથી સંસ્કૃત થયેલા સાધ્વીવર્ગના સંસર્ગથી શિખી સ્ત્રીવર્ગ ધાર્મિક અને નીતિમય જીવન શિખી સંસાર સુધારી શકે છે, પિતાને અને પિતાનાં કુટુમ્બીઓને ઉશ્ચગતિએ લઈ જઈ શકે છે. પુરૂષ અને સ્ત્રીવર્ગ જે રાત્રિદિવસ સંસારના કાર્યના ભારથી દબાયલો, ધર્મ અને પરમાર્થજ્ઞાન પામી શકવાને અનુકળ નહિ તેવી સ્થિતિમાં રહેલો છે, તેમને સાધુ અને સાધ્વીવર્ગ કે જે ઉપાધિરહીત, નચિંત છે, ધર્મ અને પરમાર્થનાં તથા નીતિ અને વ્યવહારના સ્વરૂપને યથાવત સમજી તેમ સમજાવી શકે છે, ઉત્તમ પ્રકારનાં ચારિત્રશીલ છે, તે, ધર્મનાં સુવ્યવસ્થિત બંધારણોને લેઈ પિતાને લાભ આપે-અભ્યદય અને નિઃશ્રેયસુસાધક ઉપદેશ આપે-એ બંધારણ કેટલું બધું ઉત્તમ છે! ધમ, નીતિ, ચારિત્ર્ય, સંયમ, તપ આદિ સાત્વિકત્તિ અને પ્રવૃત્તિઓનાં વાતાવરણયુકત સ્થાન, ઉત્તમ સંસ્કારવાળા, સંયમી, ચારિત્રશીલ શાસ્ત્રનિર્દિષ્ટ લક્ષણથી યુક્ત સાધુસાધ્વીવર્ગ અને શ્રદ્ધા-તત્પરતાયુક્ત ભોળાભલો ધર્મ ઉપર રૂચિવાળે શ્રાવક શ્રાવિકાનો વગ, આ સર્વને સુઘટિત સંયોગ; અહે આ દર્શન કેટલું બધું રમ્ય, આકર્ષક અને રેચક છે ! આ કેટલું બધું ઉન્નતિકર બંધારણ છે ! ધન્ય છે તે શાસનના રચનારાઓને! ધન્ય છે તેમની તત્વભાવના તથા ક્રિયા-કાંડાદિના સહસ્થજ્ઞાનવાળા ઉપદેશકવર્ગને, કે જેમના ધસથી, શુદ્ધ સંકલ્પથી, સત્ય વિચારથી જૈનધર્મ એક વખત સર્વોપરી પદને પામી ચૂક્યો હતો; અકબર અને જહાંગીર જેવા બાદશાહો પાસે પિતાના તીર્થસ્થળમાં હિંસા બંધ કરવાની પરવાના લેઈ શક્યો હતો. એક વખત હેટ હેટા રાજા રાણાઓ આ શાસનની સત્તામાં મસ્તક નમાવતા હતા, નિઃસ્પૃહી ત્યાગી સાધુ મહાત્માઓના પગ પાસે તાના રાજ્યની સર્વ વિભૂતિ-ઐશ્વર્ય અર્પણ કરતા હતા, તેમને સામે હાથ જોડી ઉભા રહેતા હતા; અને આ મહાત્માઓ પણ તત્ત્વભાવનાઓમાં, તત્ત્વચિંતનમાં, સ્વકર્તવ્યમાં એટલા મસ્ત રહેતા હતા કે એ સર્વથી લેશ પણ ડગતા નહિ કે ઘમંડ કરતા નહિ. પરંતુ ક્યાં છે એ રમ્ય મનોહર ચિત્ર, ક્યાં છે એ ઉત્તમ વાતાવરણથી યુક્ત સ્થાનકો, ક્યાં છે એ જ્ઞાની ચારિત્ર્યશીલ સાધુ મહાત્માઓ, ક્યાં છે એ ધમ પર રૂચિ રાખનારો શ્રદ્ધાળુ રોતાવર્ગ, ક્યાં છે એ વખતનાં શ્રેષ્ઠ સ્લાય પરિણામો? શી કાળની વિચિત્રતા, ગ્રહના અવળા યોગ ! શી અગમ્ય કારણની પરંપરા ! આજ એમાંનું કશું નથી. “કશું નથી એટલે કેવળ શન્ય છે એમ નથી; અમારા આ ઉદ્દગાર સમગ્ર રીતે છે નહિ, હોઈ શકે પણ નહિ, ગમે તેમ તોએ માનવદષ્ટિ પરિચ્છિન્ન છે; અમુક મર્યાદાથી બહાર તેની ગતિ નથી, એટલે આ દષ્ટિની પરિછિન્નતા, તથા જ્ઞાનની અલ્પતાના અંશ, એ ઉદ્દગાર કહાડવાનાં કારણોમાં ભળી જાય. આવી સ્થિતિમાં ઉચ્ચારાયેલા આ ઉદ્ગાર માટે કવાયત્યાગી સાધુમહાત્માઓ તથા શ્રાવક વર્ગ ક્ષમાદષ્ટિ રાખશે એવી આશા છે. વસ્ત્રપાત્રાદિ ઉપકરણોની તાલમેલ, શિષ્ય, ક્ષેત્ર અને પુસ્તકણું, આહારપાણીની તજવીજ અને ગેચરીના જ નિયમોનું પઠન પાઠન જ્ઞાન, તથા ગામગપાટામાં સાધુ જીવન વ્યતીત થાય છે તેથી વધારે શોકની વાત કઈ છે વારૂ? કેટલેક સ્થળે તે સમજ્યા વગરના સૂત્રસિદ્ધાન્તોના અશુદ્ધ મુખપાઠ સિવાય અન્ય શાસ્ત્રનાં વાચનને, કાવ્ય વ્યાકરણ સાહિત્ય ફિલોસોરિ આદિના અભ્યાસને વિષ્ણુને, અન્ય ધર્મના વિચારને સંસર્ગને,
Page #178
--------------------------------------------------------------------------
________________
જન કૉન્ફરન્સ હેરડ.
વગેરેને સ્પષ્ટ નિષેધ હોઈ જ્ઞાન અને સુધારાનાં દ્વાર બંધ થયાં છે. ધર્મને નામે સંકુચિત દષ્ટિ, વહેમ, જડતા ઉપદેશાય છે. અને કંઈ પણ સક્રિય થાય તે ધર્મને ભંગ થાય, સમકિત નાશ થાય. કર્મબંધ થાય, એવી માન્યતાથી કેવળ અહં ત્વપૂર્વક આભપરાયણ રહેવામાં ધર્મ અને મુનિર્વ સમાયેલાં હમજાય છે. મુનિ શામાં છે અને શાસ્ત્ર તેમ
વ્યવહારની દષ્ટિએ વિચાર કરતાં એમ તે નહિ જ જણાય કે, નિયમબદ્ધ ખાનપાનના પાલનમાં, ડોળડમાકવાળાં ટાપટીપીઆં ભાષણમાં, નાટકીયાં ગાયને રચવામાં અને જેવાતેવાં પુસ્તક બહાર પાડવામાં મુનિર્વ સમાયેલું છે; તે પછી પરસ્પર વિક્રેપ કરવામાં, અન્યનાં છિદ્રો તપાસવામાં, અન્યના જરા જેટલા દોષને મોટો કરી બતાવવામાં, ઝીણી ઝીણી વાતોને મનમાં રાખી કુસંપ વધારવામાં, પિતાના વાડામાંનાં ઘેટાંઓ બીજાના વાડામાં ન ઘુસી જાય તે માટે એક નાદાન ભરવાડ જેટલા જ જુસ્સાથી હોટ ઇંગોરા લઈ સામસામાં શબ્દવિષથી ભર્યા પ્રહાર કરવામાં, શિષ્ય કરવા માટે એક અમુક ગૃહસ્થ જેટલી ચિંતા સેવી ગમે તેવા પ્રપંચમાં પડવામાં, અને બિચારા ભોળા અજ્ઞાન વર્ગને ફસાવવામાં મુનિત્વ શાનું જ હોય? પરંતુ જનોઈના દોરામાં બ્રાહ્મણત્વ અને રાતાં વસ્ત્રમાં સંન્યાસીત્વ મનાય છે તેમ, મુનિ પણ એવા એવા નિષિદ્ધ વ્યવહારમાં મનાઈ ગયું છે. વિરાગ, અ
ભ્યાસ, વિચારણા, ધર્મધ્યાન, યોગાનુષ્ઠાન, પ્રજાહિતના સંકલ્પ, અભ્યદયસાધક ઉપદેશ અને શિક્ષણ એનાં તે સ્વપ્નાંજ રહ્યાં છે. કોઈ કોઈ ઉપદેશકનાં વ્યાખ્યાન કવચિતજે સંભળાય છે. મનના નિતિ મનન કરે છે માટે “મુનિ કહેવાય છે પરંતુ મનન શાનું? શું આહીર, નિધ, ભય, મૈથુનાદિ પશુધનું? શું કેવળ આપસ્વાર્થનું ? પરદોષદર્શન કે પરનિન્દાકથનનું? શાસ્ત્રનિષિદ્ધ ત્યાજ્ય વ્યવહારનું? ના, ના, એમ તે નજ હોય અને નથી જ. એ મનન તે નિદ્રા, લોકવાર્તા, શરીર આદિને વિસ્મરણપૂર્વક આત્મભાવનું, શાસ્ત્રનું, લોકસ્થિતિનું, દેશકાલાદિનું, વારંવાર બદલાતી જતી જવાબદારીનું મનન છે. આવા મનનમાં મસ્ત એજ મુનિ, આવાં મનનને પરિણામે નીપજતી સંશય અને વિપર્યયરહીત નિશ્ચિત કર્તવ્યપદ્ધતિને ઘડવામાં અને જવાબદારી બજાવવામાં નિમગ્ન એજ મુનિ. આત્મિહિત સાધી ચૂકેલો, ભવસાગર તરી પાર ગએલ, અહેતુક વ્યાથી લોકહિત અર્થે પ્રયતમાન એજ “યતિ.” આનંદઘનેમિ'માં કહ્યું છે કે આતમજ્ઞાની શ્રમણ કહાવે; બીજાતે દ્રવ્યલિંગી રે.....” શાન્ત-દાન-ધીર-રાગપરહીત-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમમાં જ ક્રીડા કરનાર-પ્રીતિરાખનાર--મિલેનાર તેજ પૂજ્ય–વંદનીય જૈનમુનિ છે. શાસ્ત્રદીપના પ્રકાશવડે આવું આદર્શ મુનિત્વ સ્પષ્ટ હમજાય છે. ચિત્તગત દોષોના સામર્થ્યવશાત આ વાત આપણે ન સમજીએ, એ પ્રકાશથી જ્ઞાન પામી તદનુસાર ન વતીએ, તે આપણે દોષ છે, અને તેની શિક્ષા પણ આપણેજ ભોગવવી પડે છે-ભોગવીએ પણ છીએ.
તે પણ જમાને પલટાવે છે, હજી પલટાય છે. મુદ્રણકળા, પત્રવ્યવહારાદિની થએલી સવડ, કેળવણીની સુલભતા, પાશ્ચાત્ય વિચારેનો સહવાસ, નવશિક્ષિત યુવક વગે, બદલાયેલા દેશકાલ સંબંધ આદિ યોગ થાય છે. અંધશ્રદ્ધા, ધર્મઘેલછા, ગચ્છભેદના કલહ, મતભેદની
અસહિષ્ણુતા, હદયસંકોચ, સ્વાર્થ, આડંબર, બાહ્ય સ્થલ વિચારશુન્ય ધર્માભાસયુક્ત જડક્રિયાપરાયણતાઃ એ સર્વને સ્થાને કોઈ કોઈ સ્થલે કંઈક કંઈક (સર્જાશે તે નહિજ) ઘણો ભાગ હજી ઉપર કહી તેવી સ્થિતિમાં છે. વિચારયુક્ત શ્રદ્ધા, ખરું ધર્માભિમાન, સહ
Page #179
--------------------------------------------------------------------------
________________
મુનિજીવને. શીલતા, હૃદયવિસ્તાર પરાર્થ બુદ્ધિ, તત્ત્વભાવના અને જ્ઞાન પર રૂચિ, અંતર દે ટાળવાની પ્રવૃત્તિ તથા હરેકની કશું સાંભળવાની વૃત્તિ જોવામાં આવે છે. જમાનો વિચારસ્વતંત્રતાને છે. ન્યાયસિદ્ધ પ્રમાણોની કસોટીએ ચડાવેલા સિદ્ધાન્તજ સ્વીકારાય છે, દરેક સિદ્ધાન્તનું રહસ્ય જોવાય છે. દરેક ક્રિયાનું પ્રયોજન-ફલ-વિધિ પૂછાય છે, જેવુંતેવું ચલાવી લેવામાં આવતું નથીઃ આવી સ્થિતિ થતી જાય છે–થવા પર છે.
આથી મુનિવર્ગ ઉપર પણ અસર થવા માંડી છે. એ વર્ગ પણ પોતાની ખરી મહત્તા શામાં છે તે આસ્તે આસ્તે સમજવા લાગે છે. જો કે પ્રમાણમાં અજ્ઞાન, અંધકાર અને અથડામણ વિશેષ છે ખરાં, પણ કંઈક સંતોષ થાય એવી સ્થિતિસૂચક ચિન્હ જોવામાં આવે છે ખરાં. | મુનિઓએ કેવા થવું અને શું કરવું એ બે પ્રકને હમેશાં વિચારવા જોઈએ. તેમના કેટલાક ધર્મો દેશકાલાદિની દષ્ટિએ ફેરવાય છેકેટલાક નથી ફેરવાતા. જમાનાને વિચાર કરી પ્રજાહિત માટે તેમણે તત્પર રહેવું જોઈએ. ભગવાન શંકર, બુદ્ધ, પતંજલી વગેરે પૂર્વાત્ય અને કેન્ટ, મીલ, હર્બર્ટ સ્પેન્સર વગેરે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞ, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રીના વિચારને પ્રવાહ, સંબંધ, સહવાસ અને આજુબાજુની હવાને અંગે બેસતા કેટલાક સંસ્કરે, એ સર્વપર લક્ષ રાખી હાલની કર્તવ્યાજના ઘડવાને દીર્ધદષ્ટિથી અભ્યાસ કરનાર, ઘડેલી જનાને અમલમાં મૂકનાર તેમજ મૂકાવવાની શક્તિ (સત્તા) ધરાવનાર મુનિવર્ગની અત્યારે જરૂર છે. પાશ્ચાત્ય તત્ત્વોના ઉલ્લેખો અને સ્વતંત્ર લેખોથી વાકેદ થઈ નવશિક્ષિત યુવકોને નવીન પદ્ધતિએ જેન ધર્મનાં રહસ્યભૂત તો હમજાવવાની અગત્ય છે. નવીન ફિલોસોફી સાથે જેને તત્ત્વજ્ઞાનને સરખાવી સર્વ હકીકત બરાબર રીતે સમજાવવા-ઉપદેશવા પૂરતી જ્ઞાનસામગ્રી મેળવવી જોઈએ. પ્રજાની જરૂરીઆતો અને પરિસ્થિતિ સમજી તેમના ઉદ્ધાર માટે વિચારપુરઃસર ઉપદેશપદ્ધતિ ઘડવી જોઈએ. પ્રજહિત અને આત્મહિતના વિશુદ્ધ સંકલ્પ અને સત્ય વિચારોમાં નિમગ્ન રહેવું જોઈએ. એમ અનેક વિધિઓ જમાનાની નજરે બતાવી શકાય એમ છે.
સમાજરૂપ ગાડાને યોગ્ય માર્ગે દોરી જવાનું સારથીપણું જેને પ્રાપ્ત થયું છે એવો મુનિવર્ગ વેગમાર્ગના જ્ઞાનવાળો, તેવે માર્ગ દેરી જવાથી શકિતવાળો, કુશળ, વિવેકી હેજ જોઈએ એ નિઃસંદેહ છે. એ વર્ગ તે થાય તે માટે પ્રયાસ લેવાનું કામ સર્વનું છે. વાસ્તવિક રીતે મુનિઓને કર્તવ્યપ્રદેશ સંકુચિત નહિ પણ વિશાળ છે. વિસ્તારમાંથી અહિં તે કંઈક દિગ્દર્શન આ પ્રમાણે થઈ શકે – | (1) મુનિજીવનને પાયે વિશુદ્ધ વિરાગ અને વિવેક ઉપર રચાવો જોઈએ.
(૨) વિવેક-વિરાગસંપન્ન જ્ઞાની મુનિ હોય તેજ પિતાના કર્તવ્યપદેશનું સ્વરૂપ હમજી તેમાં ચારે ખૂણે વિચરી શકે છે.
. (૩) કર્તવ્ય જાણવાની ઈચ્છા, કર્તવ્ય સમજવાની શક્તિ અને કર્તવ્ય પાળવાની હતા એ કર્તવ્યનિકાનાં ત્રણ અંગ છે, આ ત્રણમાંથી એક પણ અંગ જેમાં ન્યૂન ન હોય તેજ કર્તવ્યનિક રહી શકે છે.
(૪) આ વિવેકવિરાણશીલ, જ્ઞાની, કર્તવ્યનિષ્ઠ મુનિને કાર્યપ્રદેશ વિશાળ હોય છે, અને વગર બતાવ્યું છે તેમાં ઘૂમી શકે છે અને ઉચ્ચતમ પરિણામ લાવે છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
જૈન ફ્રાન્સ હૅરલ્ડ.
(૫) હવે કર્તવ્યપ્રદેશના અંગુલિનિર્દેશ કરીએઃ—આ સૂચનામાં કંઈ અપૂર્વવ ચમત્કાર કે વિશેષતા જેવું છે એમ લેખકનું માનવું નથી; તે પણ તેની પરિચ્છિન્ન દષ્ટિએ જણાતું કર્તવ્ય સૌની પેઠે તે પણ જણાવે છે.
કુંન્ટ
જ્યાં જ્યાં વિહાર કરવાના હોય ત્યાં ત્યાં લોકોની સ્થિતિ, ધર્મરૂચિ, જરૂરીઆતા વગેરેનું જ્ઞાન મેળવી, પછી લાંબે વિચાર કરી, તદનુસાર ઉપદેશપદ્ધતિ રાખવી અને કાંતે કઇ સારૂં કામ કરાવવું.
ધર્મની કેળવણીના, પુસ્તકાલયાના, સદ્નાનના પ્રસાર કરવા. ધર્મવૃત્તિને સતેજ બનાવી સમાજમાં ધર્મવૃદ્ધિ કરવી.
કુસંપ, વિદ્વેષ, ઝઘડા, તડ, વાંધાને સમૂલ નાશ થાય તે માટે બનતા પ્રયાસ કરવા. શાસ્ત્રજ્ઞાન પામી તેનું રહસ્ય લોકોને સ્વમજાવી ધર્મને નામે ચાલતી કેટલીક વિનાશક રૂઢીઓને નાશ કરવા; લોકાને ભ્રમમાંથી કાઢી સાચી હકીકતથી વાક્ કરવા. સાધુશાળા અને સાધ્વીશાળા ખેાલાવવી તથા સાધુસાધ્વીને વર્ગ ઉચ્ચ પ્રકારનો નીવડે એવા પ્રયાસ લેવા.
નમાલા ગ્રંથા બહાર પાડવાની, જગની ઝુડી મ્હોટાઇ મેળવવાની, અને જે પ્રવૃત્તિ સામાન્ય ગૃહસ્થો પણ સેવી શકે તેવી પ્રવૃત્તિમાં પડી કવિ-પડિત-લેખ ્--- થકાર કહેવડાવવાની લાલસાને અટકાવી. માગધી અને સંસ્કૃત ભાષામાં નિષ્ણાત થઇ ધર્મશાસ્ત્રોનાં ગભીર રહસ્યાના ચિ ંતનમાં મસ્ત થઇ અપૂર્વ તત્ત્વા બહાર લાવી નવીન પ્રકારા પાડવા. ઉંડા ઉતરી ખરાં મેાતી બહાર લાવવાં. સપાટી ઉપર તરવાથી કે કાંઠે કાંઠે ખડવાથી તે નમાલાં શ'ખલાં અને કાડીએ જ મળશે. આવાં શ'ખલાં અને કેાડીથી રમવાની બાલ રમતે મુનિને શાબે નહિ.
ધર્મના પ્રદેશમાંથી પ્રપંચ, પ્રતારણા દૂર કરવાં.
પ્રજાના હિતશેાધનમાં નિષ્કામભાવે મસ્તિષ્કનું વ્યય કરવું.
જૈન સમાજમાંથી ‘યોગનુ નામ જતું રહ્યું છે. યાગનો ઉપદેશ તા કાર્યકજ સ્થળે થતા હશે. તે આ પણ એક કર્તવ્ય છે. યાગ સાધવાને મુનિઓને કેટલીક અગવડા છે ખરી, પણ એક એવું ખાસ મંડળ સ્થાપી એકાન્ત સ્થળમાં એ શાસ્ત્રના અભ્યાસ થાય, કંઈક અનુષ્ઠાન થાય, અને યોગ-વિધા ખીલે ા અવશ્ય કંઇ સિદ્ધિ જણાય. આ વિષય એવા છે કે તેના પર વિસ્તારથી લખવાની જરૂર છે. સુજ્ઞ મુનિવરો વિચારશે.
લેખક પેાતાને ઉચ્ચસ્થાને બેસાડી કર્તવ્યને ઉપદેશ આપવાનુ ધડ નથી ધરાવતા; તે પણ એક સાધારણ વ્યક્તિ છે. તેને ઈચ્છાએ મહાન છે ખરી, એ ઇચ્છા પાર પાડવાની અનુકૂળતા તેને હાથ નથી. આવી ઇચ્છાના વેગે આ લેખને જન્મ આપ્યા છે. એ વેગની તીવ્રતામાં કંઇ વિરૂદ્ધ લખાયું હોય તે તે માટે ક્ષમા મળશે એમ તેને વિશ્વાસ છે. અંતમાં મુનિનું નિશ્ચિંત અવ્યગ્ર જીવન ગાળવાનું સદ્ભાગ્ય જેતે મળ્યુ છે તે વર્ગ તે જીવનનું સ્વરૂપ અને ઉદ્દેશ યથાવત્ હમજી તેને સદુપયોગ કરે અને તેના કુશળ સારથીપણાથી સમાજ ઉચ્ચ સ્થાનને પામે એવી પ્રાર્થનાપૂર્વક વૃત્તિ વિમે છે. ૐ શાન્તિ:
જૈન સ્થાનક, અંજાર | વિજ્ઞાન
તા. ૧૧-૭-૧૩
*
ભિલ્લુમલ’માના એક ‘ભિક્ષુ’ મુનિ T.
Page #181
--------------------------------------------------------------------------
________________
૩૦૪
જૈન અને કેળવણી. જેનો અને કેળવણી.
( લખનારા . રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ એમ.એ. એલ. એ. બી.)
જગત આનંદથી જુએ છે કે જેનોએ કેળવણીની જરૂર ત્વરાથી સ્વીકારી છે અને તત્પરતાથી પગલાં ભરવા કમર કસી છે. પરંતુ, દીલગીરી સાથે જણાવવું પડે છે કે એટલાં બધાં નાણાં બહોળે હાથે ખરચવામાં આવે છે, છતાં કેળવણી વિષે સંગીન અભ્યાસ કરી, સ્વતંત્ર વિચારે બાંધી શકે તેવા કેળવણી-પૂજો દેખાતા નથી. આવા કેળવણીપૂજકોને અભાવે જે ખરચ થાય છે તેને લાભ જેટલો મળવો જોઈએ તેટલો મળતો નથી.
કેળવણી-પૂજકો એ ન શબ્દ વાપરતાં તેને હું શું અર્થ કરું છું તે મારે કહેવું જોઈએ. પૂજક એટલે પૂજનાર; કેળવણીને પૂજનારાઓ જૈનોમાં નથી એમ ન કહેવાય, જે પુજકમાં હું પૂજનાર” એટલે જ અર્થ સમાવું તે પૂજક એટલે પૂજનાર ખરા, પણ હાલના આપણું તાતા પૂજનાર જ નહિં, પણ કેળવણી વિષયે ખરું જ્ઞાન મેળવી, આપણી જરૂરીયાતોને ઉંડો વિચાર કરી, ખરી કેળવણીના પ્રચાર માટે પિતાનું સર્વસ્વ તજી દઈ, ખરો ભકત પિતાના દેવને જેવી રીતે પૂજે-પૂજે તેટલું જ નહિ પણ–પિતાપણું ભૂલી જઈ પૂજ્યદેવમાં જ પિતાપણાને સમાવેશ કરી દે તેવા ભકત, તેવા અનન્ય ભક્તનેજ “કેળવણી પૂજક હું કહું છું. ખાસ કરીને ત્રણ બાબતેના વિચારમાં જ પિતાનું - જીવન–અગર જીવનની અમુક ઘડી સમર્પવાને તૈયાર હોય તેવાજ કેળવણીપૂજક કેળવણી સંબંધે કાંઈક કહી શકે અને તેવાજ ખરો લાભ આપી, વપરાતા પૈસાને પૂરો બદલે લઈ શકે. તે ત્રણ બાબતે હું નીચેની ગણું છું.-૧ ખરી કેળવણી કેને કહેવાય એ દેશકાળ અને પાત્ર વિચાર કરી જાણવું; ૨ તેવી કેળવણી કેવી પદ્ધતિથી આપી શકાય તેને વિચાર કરી, આચાર માટે માર્ગ નિર્દેશ કરે. ૩ તેમ કરવા માટે જોઇતાં નાણાં એકઠાં કરવા અને તેને સન્માર્ગે ખરચવા જીવતડ પ્રયાસ કરવા. આવી રીતે પ્રયાસ કરનારાને અને ઉપર કહ્યું તેટલું જ્ઞાન અને વિચાર કરનારાઓને જ હું કેળવણીપૂજક કહું છું. આવા સંપૂર્ણાર્થમાં કેળવણીપૂજક કેઈપણ નહિં હોવાથી જૈનને કેળવણી માટે ઉત્સાહ ખારી જમીનમાં પ્રવેશ કરનારા ઝરણ પેઠે ગુમ થઈ જાય છે અને કેળવણી માટે ખરચાતાં નાણાં અનુત્પાદક બી પેઠે સંત સડી જાય છે અને નહિતર બહુજ કંગાળ પેદાશ આપે છે.
આ ખરેખર ખુશી થવા જેવું છે કે, જેને સારે પૈસા કેળવણી માટે ખરચી શકે તેવા છે અને ખરચે પણ છે. પરંતુ ઉપર કહેલા કારણને લીધે તે પૈસાને પૂરે લાભ મળી શક્તિ નથી એ બતાવવાને આ પ્રયાસ છે.
કેળવણી કેવી જાતની આપવી જોઈએ એ તો કોઈપણ વિચાર કરતું જ નથી. દેશકાળને ધ્યાનમાં લઈ ઘટતા ફોરફેર સાથે કેળવણી આપવાનું બની શકે તો, ખરેખર, જેનો પણ એક આગળ પડતી કામ થઈ જાય. હમણાં તો જૂને ચીલે વગર વિચાર્યું જ જવાય છે, અને તેમાં માત્ર ધર્મને વિષય ઉમેરાય છે; તે ઉમેરે પણ કેટલાં સારાં ફળ આપશે એ તે અત્યારે કઈ કહી શકે નહિ.
Page #182
--------------------------------------------------------------------------
________________
૩૧
.
જેન ન્યુરન્સ દૂર૯.
જેને એ મુખ્ય કરીને વ્યાપારી પ્રજા છે. આપણું હાલના રાજકર્તાઓ પણ એક વ્યાપારી પ્રજા જ છે એમ સામ્ય આપીએ તે તેમાં અત્યુતિ કે ખુશામત કહેવાને કાંઈ કારણ નથી. પિતાની પરંપરાપ્રાપ્ત વૃત્તિને પિવી, કેળવી, સમર્થ કરવામાં આવે તે ભવિષ્યમાં જેને શું ન કરી શકે એ કહી શકાય નહિ. પણ તેવાં સામર્થ્ય માટે કઈ જાતની કેળવણી ઈષ્ટ છે તે વિચારવું જોઈએ. તે વિચારવા માટે કેળવણીનાં શાસ્ત્ર અને તેની કળાને પણ ગાઢ અભ્યાસ કરવો જોઈએ. જ્યાં સુધી જેવા વિચારને જ પિતાને જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવનારા ન નીકળે ત્યાં સુધી કેળવણીની દિશા નિર્ણત થઈ શકશે નહિ. માટે પહેલી જરૂર તે કેળવણી વિષે સંપૂર્ણ, સર્વતોમુખ, સર્વગ્રાહી, અને સ્વતંત્ર અભ્યાસ કરનારની મોટી જરૂર છે. જો જેમાં તેવા ન નીકળી શકે તે બીજેથી પણ તે જાતની મદદ લેવામાં નાણાં ખરચવાં પડે છે તે પણ લાભકારક ખરચ છે એમ સમજવું જોઈએ.
હાલ તેવું કઈ નહિ હોવાથી, હાલના જૈનોનાં કેળવણીખાતાંઓ પર દેખરેખ રાખનારા કાંતે વકીલવર્ગમાંના ઉત્સાહી પુરૂષ અને તે પણ ન મળે તે વેપારીવર્ગમાંથી કોઈ મહેનતુ સ્વયંસેવકે હેય છે. વકીલને ધંધે અને વેપારીની ઉધોગી જીંદગી દેખરેખ માટે પણ ભાગ્યે જ ફુરસદ આપી શકે છે. તે પછી કેળવણીની દિશા બતાવવાનું તે સ્વા લોકોથી કેમજ બની શકે ? અને કદાચ કોઈ તે બાબત પર મહેનત કરવા વિચાર રાખ, તો પણ તેમના પ્રયાસ છુટાછવાયા અને ક્ષણ ક્ષણનાજ હોઈ શકે.
જ્યારે લોકોની આંખમાં સામેથી પેસી જાય તેવાં પરિણામ બતાવી શકાતાં નથી, ત્યારે સ્વાભાવિક રીતે જ લેકે નાણાં આપવામાં ઉદાર રહી શકતા નથી. એટલે જેની કેળવણીની સંસ્થાઓમાં બીજી મુશ્કેલી નાણાંની પડે છે. એક વખત તે એક સંસ્થા તાબડતબ કાઢવામાં આવે છે, પણ પછી તે નિભાવવા માટે જોઈએ તેટલાં નાણાં નહીં હોવાથી જેમ તેમ કરી તેને ચાલુ રાખવામાં આવે છે. કેળવણી સારી આપવાના કે તેને માટે સારા શિક્ષક કે સારાં સાધનો પૂરા પાડવાના વિચાર માત્રને દૂર કરી દેવા પડે છે. માત્ર ઉઘાડેલું ખાતું કેમ ચાલે તેટલે જ વિચાર રાખી ગમે તેવું કામ સ્વીકારવું પડે છે. આવી સ્થિતિના ગેરફાયદાનું વિવેચન કરવાની જરૂર નથી. જે કોઈપણ એકાદ સંસ્થામાં ઉપર ફરતી નજર નાખશે તે પણ જાણી શકશે કે ઉપરની ટીકામાં કેટલું સત્ય છે.
જે પૈસા ખરચવે બહુજ ઉદાર છે, જેને નવા પ્રયાસ ખેડવે બહુજ સાહસિક હેય છે, જેને પરોપકાર માટે સદા તત્પર હોય છે, જેને સ્વધર્મ માટે બહુજ ચુસ્ત હેય છે, જેને એવી સુંવાળી અને શુભકરક્ત કોમ છે કે સારા રસ્તા બતાવવામાં આવે તો તે તુર્ત વળી શકે છે; આવા કોમના સાહજીક ગુણોને લાભ લેવો અને તેનાં સારામાં સારા પરિણામ લાવવાં એ દરેક સમજુ જૈનનું અને બીજા પણ–જુદ્દીનનું પણ કર્તવ્ય છે. તે કર્તવ્યનાં ભાનથી જ ઉપરની ટીકા કરવામાં આવી છે અને આશા છે કે તેને સારો અર્થ લેવામાં આવશે અને જૈન ભાઈએ તેમના કેળવણી માટેનાં પગલાંઓ વધારે ત્વરાથી અને વધારે લાભ આપી શકે તેવી રીતે ભરવાનું ચાલુ રાખશે. તથાસ્તુ.
Page #183
--------------------------------------------------------------------------
________________
सम-सन्देश.
311
सद्धर्म-सन्देश.
मन्दाकिनी दयाकी, जिसने यहां बहाई ।
हिंसा कठोरताकी, कीचडको धो बहाई ।। समता सुमित्रताका, ऐसा अमृत पिलाया।
द्वेषादि रोग भागे, मदका पता न पाया ॥१॥ उस ही महान् प्रभुके, तुम हो सभी उपासक ।
उस वीर वीर जिनके, सद्धर्मके सुधारक । अतएव तुम भी वैसे, बननेका ध्यान रक्खो ।
आदर्श भी उसीका, आँखोंके आगे रक्खो ॥२॥ संकीर्णता हटाओ, दिलको बडा बनाओ।
निज कार्यक्षेत्रकी अब, सीमाको कुछ बढाओ ॥ सवहीको अपना समझो, सबको सुखी बना दो।
औरोंके हेतु अपने, प्रिय प्राण भी लगा दो ॥ ३ ॥ ऊंचा उदार पावन, सुखशान्तिपूर्ण प्यारा ।
यह धर्मक्ष सबका, निजका नहीं तुम्हारा ॥ रोको न तुम किसीको, छायामें बैठने दो। ____ कुल जाति कोई भी हो, संताप मैटने दो ॥ ४ ॥
जो चाहता हो अपना, कल्याण, मित्र ! करना । _____ जगदेकबन्धु जिनका, पूजन पवित्र करना ॥
दिल खोल करके करने दो, चाहे कोई भी हो । ___ फलतेहैं भाव सबके, कुल जाति कोई भी हो ॥ ५॥ सन्तुष्टि शान्ति सच्ची, होती है ऐसी जिससे ।
ऐहिक क्षुधा पिपासा, रहती है फिर न जिससे- ॥ वह है प्रसाद प्रभुका, पुस्तक-स्वरूप हसको ।
सुख चाहते सभी हैं, चखने दो चाहे जिसको ॥ ६॥ यूरुष अमेरिकादिक, सारे ही देशवाले ।
अधिकारि इसके सब हैं, मानव सफेद काले ।
Page #184
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જેન કરન્સ હૈરછ. अतएव कर सकें वे, उपभोग जिस तरहसे ।
यह बाँट दीजिए उन, सबको ही उस तरहसे ॥ ७ ॥ यह धर्मरत्न धनिको !, भगवानकी अमानत । ___ हो सावधान सुन लो, करना नहीं खयानत ॥. दे दो प्रसन्न मनसे, यह वक्त आ गया है ।
इस ओर सब जगतका, अब ध्यान लग रहा है ॥८॥ कर्तव्यका समय है, निश्चित हो न बैठो।
थोथी बडाइयोंमें, उन्मत्त हो न ऐंठों ।। सद्धर्मका संदेशा, प्रत्येक नारि नरमें । सर्वस्व भी लगाकर, फैला दो विश्व भरमें ॥ ९॥ .
–સમય!.
ચતુર્વિધ સંઘને સંદેશે.
અને
પ્રભુપ્રાર્થના
હરિગીત. શ્રીમંત, સંત,ધીમંત, લક્ષ્મીવંત, જય વરતાવજો, લાયક બધા નાયક તમારા, શ્રેય કાર્ય સજાવજે; અભિમાન તે સેતાન તજી, ધરી ખંત ખૂબ ખમાવજે, પર અપર પંથે જેનનાં વર, નિગૂઢ તત્વ જણાવજો. દારિદ્ર દુર્બળતા મટી, બળ અતુલ અંગે લાવજે, તિમિરો તણાં દળ તોડી, પ્રેમ પ્રકાશ અતિ પ્રગટાવજે; રંગે ભરી રસબસ હૃદય, શુભ ભવ્ય ખેલ ભજાવજે, શાસનપતિ સમુદાયમાં, જીવન નવીન જમાવજે. શ્રી પર્યુષણનાં પ્રતિક્રમણ કરી, પાપ તાપ પતાવજો, જૈને તણે યે થાય એવી, ભાવના શુભ ભાવ: નરવીર ધીર ગંભીર બની, મહાવીર પંથ મલાવજે, સમજી સમાજ સુધારવાના, અંગ રંગ રચાવજો. ભાયા કપટ તજી જંતુપર, ખરી મિત્રતા દર્શાવજે, જય રૂપ જેન સમાજમાં, ચારૂ વિષય ચર્ચાવજો, નીસ્તે જતાને નાશ કરી, વિભુ અચળ વેગ અપાવજે, ચડતી કળા દિન દિન પ્રત્યે, (કહે) સંતશિષ્ય કરાવજો. ૪
–સંતશિષ્ય (લિંબડી)
Page #185
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર.
- શૂટમ. एक एतिहासिक धर्मकथा..
मंगलं भगवान् वीरो मंगलं गौतमः प्रभुः
मंगलं स्थूलिभद्राधा जैनधर्मोस्तु मंगलम् ।। શ્રીમંગલમય જૈનધર્મનું શાસન જ્યાં સુધી હશે ત્યાં સુધી મંગલમય શ્રી વિરપ્રભુ, શ્રી ૌતમગણધર અને શ્રી સ્મૃતિભર આદિ મંગલ રહેશે-અવિચળ રહેશે
- ઈસવી સન પૂર્વે ચોથા સૈકામાં મગધ (હાલનું બિહાર) દેશની રાધાની પાટલીપુત્ર (હાલનું પટના) નામે વિશાલ નગરમાં નવમે નંદરાજા રાજ્ય કરતો હતો. તે છખંડ પૃથ્વીનો રાજા હોય તેમ અખૂટ લમીવાળો અને અનેક રાજાઓનો વિજેતા હતા તેને કલ્પક વંશને અને નાગર બ્રાહ્મણ જ્ઞાતિને શકટાળ (કડાલ) નામે લક્ષ્મીના આવાસ સરખે અને બુદ્ધિનો ભંડાર મંત્રી હતા. તેને લક્ષ્મીવતી (લાચ્છલદે) નામે સ્ત્રી હતી, અને તેનાથી બે પુત્ર અને સાત પુત્રીઓ થઈ હતી. બે પુત્રમાં મોટાનું નામ
સ્થૂલભદ્ર (સ્થૂલિભદ) હતું અને તે વિનયાદિ ગુણોથી પૂર્ણ, ઉત્તમ કાંતિવાળો હતો. 'બીજાનું નામ શ્રીયક હતું અને તે ભક્તિમાન અને સંદરાજાના હૃદયને અત્યંત આનંદ આપનાર ગાશીષચંદન સર હતો. સાત પુત્રિઓ નામે યક્ષા, યદત્તા, ભૂતા, ભૂતદત્તા, એણિકા (રોણા), વેણા તથા રેણ હતી. પહેલીને એકવાર સાંભળેલું આવડી જાય છે. બીજીને બે વાર સાંભળેલું સ્મરણમાં રહી જાય છે, એ પ્રમાણે સાતમીને સાતવાર સાંભળેલું શાસ્ત્ર આવડી જાય છે. આ આખું કુટુંબ જૈનધર્માનુરત હતું.
- ઈ. સ. પૂર્વે ૪ થા સેકામાં આખા આર્યાવર્તમાં નંદની આણ એક ચક વતી રહી હતી. મુખ્ય નંદ ઉંચા ખાનદાનનો ડાહ્યો ને પ્રતાપી રાજા હતે. દેશ સમગ્રમાં દ્રોણ આદિ એકધારાં માપ પહેલવહેલા ઠરાવવાનું ભાન એનેજ છે. (મુદ્રારાક્ષસ. પ્રસ્તાવના કેશવ હર્ષદકૃત.)
આ મંત્રી ઐતિહાસિક વ્યક્તિ છે; અને તે જૈનેતર પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. “ચાણક્ય નવનંદ રાજના નિર્મુલ માટે મૌર્ય ચંદ્રગુપ્તના સમક્ષ પ્રતિજ્ઞા લીધી. શકટાલ પ્રધાનની સૂચનાથી નંદના કે પૂર્વજના ત્રયોદશીના શ્રાદ્ધમાં નંદભવનના એક ઓરડામાં સંમાન સહિત પાટલા ઉપર અથવા મતાંતરે અગ્રાસન ઉપર બેઠેલા ચાગાક્યને નંદોએ તિરસ્કાર સહિત ઉઠાડી મુક્યો. આવું અયોગ્ય કાર્ય કરતાં નંદને અટકાવ કરવામાં મંત્રિવર્ગે ઘણો યત્ન કર્યો તે વ્યર્થ ગ-(મુદ્રારાક્ષસ, પ્રસ્તાવના, સવાઈલાલ છોટાલાલ કૃત) આના પ્રમાણમાં જુઓ દશરૂપાવલોક પૂ. પ૦ “તર ધૃવાથાકૂર્ણ મુદ્રાક્ષसम् । चाणक्यनाम्ना तेनाथ शकरालगृहे रहः । कृत्यां विधाय सहसा सपुत्रो निहतो नृपः ॥ योगनदे यशःशेषे पूर्वनंदसुतस्तत:।चंद्रगुप्ता धृतो राज्य चाणक्येन महौजसा। આ ઉપરથી જાણવાનું કે નંદરાજાને મંત્રિવર્ગ હતો. તે પૈકી વક્રાસ, રાક્ષસ. અને શકટાલ હતા. જુઓ મુદ્રા રાક્ષસ સ. ડો. કૃત-“વક્રનાસ વિગેરે મંત્રીઓ તેનું રાજ્યસૂત્ર હસ્તમાં સબુદ્ધિથી ધારણ કરતા હતા. તે મંત્રીઓ પૈકી રાક્ષસ નામે એક મંત્રી રાજખટપટ અને રાજનીતિમાં એકકો અને અનન્ય પુરૂષ હતા.'
Page #186
--------------------------------------------------------------------------
________________
314
જૈન કૅન્ફરન્સ હૈર.
(?) છૂમ અને વીશ.
“સંતોષ રૂપી અધૂચના વાંઇક એવા પુરૂષો રાજ્યને પસંદ કરતા નથી, જેવી રીતે કે - લભ મંત્રીની પદવી તછ દઈને સંયમ અંગિકાર કર્યો.
સ્થૂલભદ્રને જન્મ વીરાત (૧૬ માં (ઈ.સ. પૂર્વ ૧૦ માં) થયો હતો. તેણે વિધાભ્યાસ સારી રીતે કરી યુવાન અવસ્થા પ્રાપ્ત કરી. ૧૮ વર્ષની યુવાન વયે એક વખત વિનોદ કરતો તો મિત્રોથી પરિવૃત્ત થઈ વન જેવાને ગયો. પાછો આવતાં તેને કશા નામની વેશ્યાએ જોયો. કેશા (કેયા) તે નંદરાજાની એક એક ગણિકા હતી. તે બહુ સ્વરૂપવાન હતી અને રૂપમાં દેવાંગનાથી પણ વધતી તે વેશ્યાએ સ્થલભદ્રના રૂપથી મોહિત થઈ તેને વાત કરવાના મિષથી ખેતી કરી ચાતુર્યગુણથી તેનું ચિત્ત વશ કરી લીધું. સ્કૂલ ભદ્ર પણ તેના ગુણ ને રૂપથી રંજીત થઈ તે વેશ્યાને ઘેર રહ્યો. અને તેની સાથે વિષયસુખ ભોગવતે તો તે નવા નવા વિનોદ કરવા લાગ્યો. તેના પિતા પણ પુષ્કળ દ્રવ્ય મેકલવા વડે તેનું ઇચ્છિત પૂર્ણ કરવા લાગ્યા. આ પ્રમાણે ૧૨ વર્ષ સુધી એટલે ૩૦ વર્ષની વય સુધી સ્થૂલભદ્ર સાડીબાર કેડ સોનામહોરને વ્યય કર્યો. કહ્યું છે કે –
ક્ષત્રીઓનું દ્રવ્ય ઘણું કરીને ઘડા, શસ્ત્ર, અને બંદિજનમાં, કૃપણ પુરૂષોનું ભૂમિમાં, વ્યસની પુરૂષનું સ્ત્રી, જુગાર અને ચોરીમાં, વેશ્યાઓનું શંગારમાં, વણિકજનનું વ્યાપારમાં, ખેડૂતનું ખેતીમાં, પાપી પુરુષોનું મધમાંસમાં અને સુકૃતી પુરૂષનું ધર્મોપકારના ઉત્સવમાં જાય છે.”
(२) वररुचिनो प्रयोग अने पितानुं मृत्यु,
આ વખતે ઈ. સ. પૂર્વે ૩૮૦ માં શકટાળ મંત્રીનું મૃત્યુ વરરૂચિ બ્રાહ્મણે કરેલા પ્રયોગથી થયું. આ વરરૂચિ કોણ હતો, શું પ્રયોગ કર્યો અને કેવી રીતે મૃત્યુ થયું તે કહીશું. આજ નગરમાં કવિ, વાદી, વૈયાકરણ વગેરેમાં શિરોમણિ સરખો વરરૂચિ નામે એક મોટો બ્રાહ્મણ રહેતું હતું. તે હંમેશાં સરસ્વતીને પ્રસાદથી ૧૦૮ કાવ્ય નવાં રચતો અને તેની નંદરાજાને ભટ કરતા, પરંતુ એ કાવ્યોમાં મિથ્યાત્વ રહેતું હોવાથી શકટાલ મંત્રી તે બ્રાહ્મણનાં રાજાના દેખતાં વખાણ કરતો નહીં, તેથી ભૂપતિ તેને કાંઈ ઈનામ આપતા નહિ. વરરૂચિને ખેદ થયો અને રાજાનું દાન મેળવવા માટે શકટાલ મંત્રી કાર્યભૂત છે તે તે કંઈ સ્તુતિ કરે તેમ કરવા તેની સ્ત્રીનું (લાચ્છલદેનું) આરાધન કરવા માંડયું; એક દિવસે મંત્રીપત્નીએ ખુશી થઈ કહ્યું “તારે કંઈ કાર્ય હોય તે મને કહે.” ત્યારે તેણે કહ્યું કે આપને સ્વામી રાજા પાસે મારાં કાવ્યની પ્રશંસા કરે એ ભારે જોઈએ છે. ત્યારે તેણીએ પછી તેના ઉપરોધથી તે વાત પોતાના સ્વામીને કહેતાં સ્વામીએ જણાવ્યું કે “તે મિથ્યાદ્રષ્ટિ છે માટે તેની પ્રશંસા હું નહિ કરું. પણ આખરે તેણીને બહુ આગ્રહથી તે વાત મંત્રીએ કબુલ કરી; કારણ કે અંધ, સ્ત્રી, બાલક તથા મૂખ-એ ચારને આગ્રહ દુર્યજ છે,
Page #187
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર. વરરૂચિ ત્યાર પછી રાજા પાસે પોતાનાં કાવ્યો બોલવા લાગે ત્યારે મંત્રીએ તેની પ્રશંસા કરી અને રાજાએ સંતુષ્ટ થઈ ૧૦૮ સોના મહોર આપી અને હમેશાં એવી રીતે ૧૦૮ સેના મહોર રાજા દેવા લાગ્યો. મંત્રીએ રાજાને આમ કરતે જોઈ પૂછ્યું “આ આપ શું કરો છો ? ” ત્યારે રાજાએ કહ્યું “ફક્ત તે તેની પ્રશંસા કરેલી તેથી જ હું તેને દાન કરું છું, કારણ કે જો હું મારી પિતાની ઈચ્છાથી જ કરતે હોઉં તે પહેલાં જ શા માટે ન આપત?” ત્યારે મંત્રોએ કહ્યું “મેં કંઈ તેની પ્રશંસા કરી નથી, પણ આ૫નાં કરેલાં કાબે ઉત્તમ છે એમ મેં પ્રશંસા કરી છે. ત્યારે રાજાએ કહ્યું: “તે બ્રાહ્મણ બીજાનાં કરેલાં કાવ્યો અહિં પોતાના તરીકે લેખાવીને સ્તુતિ કરે છે તે બાબતની ખાત્રી શું?” ત્યારે મંત્રીએ યુતિ શોધી કહાડી કહ્યું કે “તે કાવ્યો તો મારી પુત્રીઓ (કે જે ઉપર કહેવા મુજબ સ્મરણ શક્તિવાળી હતી) પણ જાણે છે અને હું તેની આપને આવતી કાલે પ્રભાત ખાત્રી કરાવી આપીશ.”
બીજી સવારે મંત્રી પિતાની છ પુત્રીઓ સહિત રાજસભામાં આવ્યો. વરરૂચિ નવાં " કરેલ પિતાનાંક ૧૦૮ કાવ્યો બોલ્યો. તે પહેલી પુત્રીએ સાંભળ્યાં એટલે ફરી બોલી ગઈ, પછી બીજી બોલી: ગ, એમ અનુક્રમે સાતે પુત્રીઓ તે કાવ્યો એલી ગઈ ! રાજાએ ચમકાર પામી મંત્રીને કહ્યું: “આપની પુત્રીઓ સાક્ષાત્ સરસ્વતી છે.” અને વરરૂચિ પર ગુસ્સે થઈ તેને દાન આપવું બંધ કર્યું, કેમકે મંત્રીઓના ઉપાયે નિગ્રહ-અનુગ્રહ કરવામાં સમર્થ જ હોય છે.
હવે તે બ્રાહ્મણે એમ કરવા માંડયું કે દરરોજ પ્રભાતે ૧૦૮ કાવ્યથી ગંગાની સ્તુતિ કરીને તે તેની પાસેથી ૧૦૮ મહોરો મેળવવા લાગે. આ વાત સર્વ લોકમાં પ્રસિદ્ધ થઈ તેથી એની સ્તુતિ થવા લાગી. “અહો ! આ બ્રાહ્મણ તે પુણ્યવાન છે, જ્ઞાનવાન છે-પૂર્વે તેણે જ્ઞાનની આરાધના કરી હશે કારણકે કહ્યું છે; કે-જ્ઞાનદાનથી જ્ઞાનવાનું થવાય છે, અભયદાનથી નિર્ભય થવાય છે, અન્નદાનથી સુખી થવાય છે અને ઔષધદાનથી નિરોગી થવાય છે.” આ વાત રાજાએ લોકોના મુખેથી સાંભળીને મંત્રીને કહી. શટલ મંત્રી મહાનિપુણ અને ચતુર હતા, તે સમજી ગયો કે દેવતાની આવી પ્રસાદી બ્રાહ્મણપર થઈ છે એ વાત ખોટી હેવી જોઈએ અને કંઈક યુક્તિ તે બ્રાહ્મણે કરી દેવી જોઈએ. આમ વિચારી જવાબ આપે કે “રાજન ! જે એમ હોય તો આપણે પ્રભાતમાં ત્યાં જઈ નજરે જોઈ ખાત્રી કરીશું.” રાજાએ પણ તેમ કરવાનું કબૂલ કર્યું. પછી સંધ્યાકાલે મંત્રીએ ગુપ્ત માણસને નદીને કિનારે તેની તપાસ કરવા મોકલ્યા. તેમને એક કોઈ જોઈ ન શકે તેમ એક પક્ષી માફક ઝાડીમાં ભરાઈને બેઠો. રાત્રીને સમય હતો. અંધકાર હતો તેવામાં વરરૂચિએ ગુપ્ત રીતે ત્યાં આવી નદીના પાણીમાં સોના મહોરોની થેલી રાખીને પાછો તે પિતાને ઘેર ગયે. પછી પિલા ગુપ્ત પુરૂષે તેના (વરરૂચિના) જીવીત સરખી તે થેલીને લઈને ગુમરીતે આવી મંત્રીને સંપી. હવે પ્રભાતે મંત્રી પણ તે થેલી પિતાની સાથે ગુપ્તપણે રાખીને રાજાની સાથે ગાંગાને કિનારે ગયો તથા તે વખતે વરચિ પણ ત્યાં આવ્યા. આ વખતે તે મૂઢ
*ભરતેશ્વર બાહુબલીવૃત્તિમાં ૫૦૦ ની સંખ્યા આપી છે. ગંગા નદીને કિનારેજ પાટલીપુત્ર નગર આવેલું છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જૈન કૅન્ફરેન્સ ર૭. રાજા પણ જોવા આવેલો છે તે જાણીને પિતાની ઉત્કૃષ્ટતાનું ભાન લાવીને વિસ્તાર સહિત ગંગાની સ્તુતિ કરવા લાગ્યું. તે સ્તુતિ કર્યા પછી તેણે જે યંત્ર પતે ગોઠવ્યું હતું તે ચલાવ્યું પણ સોનામહોરની પિોટલી તે તેના હાથમાં આવીને પડી નહિ; પછી તે તે હાથથી કરીને તે પોટલી શોધવા લાગે, પણ નહિ જડવાથી મૌન રહ્યો. પછી મંત્રીશ્વરે કહ્યું “કેમ ! આટલી સ્તુતિ કર્યા પછી પણ ગંગા આજ કંઈ નથી આપતી? બીજું તે રહ્યું પણ તારું થાપણ તરીકે રાખેલું દ્રવ્ય પણ ગાંગા ન આપે? કે તારે આવી રીતે તે શોધવું પડે છે!” ત્યારે બ્રાહ્મણે કહ્યું “કંઈ સમજાતું નથી. આજ સુધી તે ગંગા મારે ભાગ્ય આપતાં, આજ આપતાં નથી. શું કરવું? અભાગ્ય ઉદય આવે છે ત્યારે પુરૂષને દારિદ્રય
આવે છે. ભાગ્યોદય થાય છે ત્યારે તે સરસ્વતી પણ વશવર્તી થાય છે.” આ ઉપરથી મંત્રીએ પિતે પેલી થેલી બતાવી અને પૂછયું કે “ એ કોની છે?” બ્રાહ્મણ વિચારમાં પડે; જે
એ મારી નથી એમ કહું, તે થેલી જાય છે, અને તે મેં મૂકી હતી તેથી હારી છે એમ કહું તો ખોટ કરું છું.' આખરે મારી નથી એમ કહીશ તે લક્ષ્મી સમૂળગી જતી રહેશે એ ઠીક નહિ તેથી બોલ્યો કે “તે મારી છે.” આથી સર્વને ખબર પડી કે વરરૂચિએ ગંગા નદીમાં એક યંત્ર બેઠવ્યું હતું અને તેની અંદર ૧૦૮ સોના મહેરને લુગડામાં બાંધીને રાખતા. પછી પ્રભાતમાં ગંગા નદીમાં સ્નાન કરીને તે તે યંત્રને પગથી દાબત તેથી તે સોનામહોરની થેલી ઉછળીને તેના હાથમાં પડતી. આ જાણ રાજા અને લોકેએ તેને ધિક્કારી કાઢો. આના પરિણામે–ત્યારથી આ બ્રાહ્મણ મંત્રી ઉપર વેર રાખવા લાગે અને તેનાં છિદ્ર જેવા લાગ્યો.
હવે વરરૂચિ પણ મનમાં ઈષ્ય લાવીને મંત્રીપર પિતાનું વૈર વાળવાની ઈચ્છા કરવા લાગે, તેથી ભત્રીના ઘરની સઘળી વાતો મંત્રીની એક દાસીને મળીને પૂછવા લાગ્યો. એક દિવસ તે દાસીએ વરરૂચિને કહ્યું કે શ્રીયકના લગ્નમહોત્સવમાં મંત્રી રાજાને પિતાને ઘેર જમાડવાને છે, અને તે દિવસે રાજાને ભેટ આપવા માટે તે શ તૈયાર કરાવે છે; કારણ કે રાજાઓને તે ભેટ અત્યંત પ્રિય હોય છે. આને લાભ લઈને છળના જાણનારા એવા તે વરરૂચિએ ગામના છોકરાઓને ચણા આદિક આપીને ગામમાં એવું બલવાને શિખવ્યું કે “રાજા એમ જાણતા નથી કે શકટાલ મંત્રી પિતાને (રાજાને ) મારીને શ્રીયકને ગાદીએ બેસાડવાને છે.” છોકરાંઓ હમેશાં આવું આવું બોલવા લાગ્યા એટલે લોકના મુખથી રાજાને ખબર પડતાં તેણે વિચાર્યું કે “બાળકોનું વચન અન્યથા હોય નહિ; કારણ કે કહ્યું છે કે –દિવસે વિજળી નિષ્ફળ હોય નહિ, રાત્રિનું ગજિત નિષ્ફળ હેય નહિ, સ્ત્રી કે બાળકનાં વચન, અદ્રશ્ય વાણી અને દેવનાં દર્શન નિષ્ફળ હોય નહિ.” આની ખાત્રી કરવા રાજાએ પિતાના એક ગુપ્ત માણસને મોકલ્યો. તે માણસે મંત્રીને ઘરને વૃત્તાંત જણાવ્યું કે શસ્ત્રો તૈયાર થાય છે. પછી સેવા વખતે મંત્રીએ આવીને જેવો રાજાને નમસ્કાર કર્યો કે તુરત રાજાએ ધથી તેના સન્મુખ પણ જોયું નહિ.
મંત્રીએ તુરત રાજાને ભાવ જાણી લઈ ઘેર આવી શ્રીયકને કહ્યું: “કોઈએ મારા વિષે રાજાને કંઈ બૂરું સમજાવ્યું છે, માટે આ આપણું કુલને અકસ્માત ક્ષય થવાને વખત નજદીક આવી પહોંચ્યો છે, પણ જે હું કહું તેમ તું કરે તો સર્વ કુલનું રક્ષણ થઈ શકે તેમ છે. માટે હવે જ્યારે રાજાને નમન કરું ત્યારે તારે મારું મસ્તક છેદી નાંખવું અને
Page #189
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર.
૩૧૭
* #vv
કહેવું કે સ્વામીને અભક્ત સેવક એવો પિતા પણ વધ કરવા લાયક માટે ઘડપણથી મૃત્યુને પ્ય થયેલે એ હું જે આવી રીતે મૃત્યુ પામીશ, તે તું મારા કુલગ્રહને રૂં. ભરૂપ થઈને લાંબા કાળસૂધી આનંદ પામીશ.
શ્રીયક આંખોમાં આંસુ લાવી કહેવા લાગ્યો–“હે તાત ! આવું ઘર કમ એક કસાઈ પણ શું કરી શકે ખરે?”
મંત્રીશ્વર—એવો એવો વિચાર કરીને તે તું કેવલ વૈરીના મનોરથોને સંપૂર્ણ કરીશ. માટે જેટલામાં રાજા કુટુંબ સહિત મને મારી નાખે નહિ તેટલા સુધીમાં એક ફક્ત મારા, જ નાશથી આખા કુટુંબનું તું રક્ષણ કર. વળી હું મુખમાં તાલપુટ નામે ઝેર રાખીને નમસ્કાર કરીશ, તેથી મને હણવાથી તને પિતૃહત્યાનું પાપ પણ લાગશે નહિ.”
આવી પિતાની શિખામણથી શ્રીયકે તેમ કરવા કબુલ્યું અને તે પ્રમાણે જ કર્યું. આગામી કલના સુખ માટે બુદ્ધિમત્તે પિતાના નાશપર્યત પણ ભયંકર કાર્ય કરે છે.
આથી રાજાએ સંબ્રમપૂર્વક પૂછયું- હે વત્સ! તેં આ દુષ્કર કાર્ય શું કર્યું?– તે વૃથા પિતાને વધ કેમ કર્યો?”
શ્રીયક–જે મારા સ્વામી એવા રાજાને દેવી થાય તેને એવી જ શિક્ષા થવી જોઈએ! જ્યારે આપે મારા પિતાને દોષિત જાણ્યા ત્યારે મારે તેમનું મરણ કરવું પડ્યું, કેમકે ચાકરેએ તે સ્વામીના ચિત્તને અનુસારે જ વર્તવું જોઈએ. વળી ચાકર પિતે જ્યાંસુધી દેને જાણે ત્યાં સુધી જ તેઓ તેના ઉપાય માટે વિચાર કરે, પણ જ્યારે સ્વામી પિતે જ તે દેશોને જાણે ત્યારે તેમાં ચારે વિચાર કરવા જેવું હોય જ નહિ !”
* રાજાએ ફરીથી કારણ પૂછયું, ત્યારે તેણે પેલા બ્રાહ્મણનું સ્વરૂપ કહી બતાવ્યું, તે ઉપરથી નંદરાજાએ બ્રાહ્મણને દેશયાગ કરાવ્યું. પછી શકટાળની સર્વ ઔર્વદેહિક ક્રિયા અગ્નિસંસ્કાર ર્યા પછી શ્રીયકને કહ્યું: “તને ધન્ય છે ! તું જ સઘળા સેવકોમાં શિરેમણિ છે. શાસ્ત્રોમાં સેવકનું સ્વરૂપ કહ્યું છે તેવો જ તું છે. કહ્યું છે કે જે યુદ્ધને પ્રસંગે આગળ ચાલે, નગરમાં પાછળ ચાલે, મહેલમાં દ્વાર પાસે સદા ઉભે રહે, તે સેવક રાજાને વલ્લભ થાય. વળી સ્વામીએ બોલાવ્યો છતો ચિરંજીવ’ એમ કહે તે, કૃત્યાકૃત્યમાં ચતુર, અને જે પિતાના ધ્યાનમાં આવ્યું એમ કરનારો ન હોય તે સેવક રાજાને વલ્લભ થાય; તેમજ તેજસ્વી એવો સૂર્ય પણ જેમ કિરણ વિના દીપ નથી, તેમ લકે પર અનુગ્રહ -દયા કરનારા એવા સેવકે વિના રાજા દીપતો નથી. આમ છે માટે, હે શ્રીયક ! તું મંત્રીમુદ્રા ગ્રહણ કર.”
શ્રીયક—મારો મોટો ભાઈ સ્થૂલભદ્ર કેશા ગણિકાના આવાસમાં પિતાજીની કૃપાથી ભોગવિલાસ ભોગવે છે તેને એ મુદ્રા આપે.”
રાજાએ વિચાર્યું કે અહો ! આવો નિર્લોભી મેં કોઈ જોયો નથી, કારણ કે પૃથ્વી ઉપર તે ઘણું કરીને બહુ લોભીઓ જ દેખાય છે, લોભને વશે તો તેઓ વિદેશ જાય છે, સમુદ્રમાં પણ ફરે છે, વળી તૃષ્ણ પણ ભયંકર છે. કહ્યું છે કે-સર્વ દાંત પડી ગયા, બુદ્ધિ જાડી થઈ ગઈ, હાથ પગ કંપવા લાગ્યા, આંખમાંથી પાણી સરવા લાગ્યું, બળ ગળી
Page #190
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જૈન કોન્ફરન્સ હૈર૯.
-
^^^^^^
ગયું, સૌંદર્ય નાશી ગયું અને યમરાજાની મોટી દાસી જે જરા તે પણ આવી, છતાં તૃષ્ણા એ એકલી જ સુભટા દદયરૂપી નગરમાં નૃત્ય કરે છે.'
પછી રાજાએ સ્થૂલભદ્રને તેડવાને પિતાના સેવકને મોકલ્યો. તેણે તે વેશ્યાની ચિત્રશાળામાં દેવાંગના સરખી તે સ્ત્રી સાથે પાસા રમવામાં તલ્લીન થએલા સ્થૂલભદ્રને પ્રણામ કરીને શકટાળ મંત્રીના મૃત્યુવિષે વાત કરી અને કહ્યું કે તેથી હવે રાજા આપને મંત્રીમુદ્રા આપવાના છે તે માટે બોલાવે છે? તે વખતે વજઘાત થયો હોય તેમ તેને લાગ્યું. નયનમાંથી આંસુ પડવા સાથે મુખનું તાંબુલ નાંખી દેતાં તેણે કેશ્યા પાસે દરબારમાં જવાની રજા માગી.
કેશા—હે સ્વામિન ! જેમ વર્ષાઋતુમાં પાણી ચઢવાથી કમલિની (પિયણ) બં નહિ, તેમ સંધ્યા પ્રસરત એટલી વાર કોણ વાટ જોશે? બીજાં જે જોડલાં છે, તે અખંડ સુખ વૈભવને ભોગવે છે,–તેઓ ક્યારે પણ વિરહના દુઃખને દેખતાં નથી પણ તેઓને
જ્યારે વિરહ થાય છે ત્યારે તેમને ભરણથી પણ અનંતગણું દુઃખ લાગે છે. વિરહના દુખથી ભય પામેલ મહાદેવ ત્રણ લેકની લાજ ત્યાગ કરીને સ્ત્રીને પાસે રાખીને અર્ધનારી જટેશ્વરરૂપ થયે-એવો એ મહાદેવ તે એક પ્રશંસવા યોગ્ય છે -આમ કહી, તેણીએ વિનતિ કરી “આપ પાછા આવો ત્યાંસુધી કેઈને પણ અહીં મૂકતા જાઓ.” આ ઉપરથી સ્થૂલભદ્રે ત્યાં પિતાના સેવકને બેસારીને રાજા પાસે જઈ પ્રણામ કર્યા.
(૨) ત્યાગ.
રાજમાં રહેવું બં, પગલે પગલે પાપ,
રાજમાં રહેવું ભૂંડુ-નથુરામ. રાજાએ સ્થલભદ્રને કહ્યું “મંત્રી મુદ્રા પહેર; કારણકે તારે પિતા મૃત્યુ પામે છે, માટે એ પદ ક્રમ પ્રમાણે તું ગ્રહણ કર. સ્થૂલભદ્ર રાજાને કહ્યું “આપનું કહેવું પ્રમાણ છે, પણ વિચાર કરીને ગ્રહણ કરીશ.”
સ્થૂલભદ્ર સીધે રાજ્યમહેલ પાસેના અશેકવનમાં ગયે. અહીં એકાંતમાં વિચાર કરવા લાગે; વિકારો અને વિતર્કોમાં વિખરાયેલી સર્વ આત્મિક શક્તિઓને એકઠી કરીને તે સર્વ શક્તિઓ એકજ દિશામાં “પ્રધાનપદ લેવું કે નહિ?” તે પ્રશ્નના નિરાકરણમાં કામે લગાડી અને તુરતજ જેમ દિવા આગળ પ્રકાશ થવો જ જોઈએ તેમ તેના આગળ જ્ઞાનને પ્રકાશ થયે. ગણિકા અને રાગરંગના ખ્યાલ હમણાં તેની કલ્પનામાંથી દેશનિકાલ થયાં હતાં. હમણાં તે સ્વસ્થ ચિત્ત અને મને શાંતિને લીધે નવીજ વિચારટિમાં મહાલત હતું. તેના Soul-vision-intuition અંતર્તાનમાં તેણે જે કાંઈ જોયું તેથી વિચાર છે કે “પિતાનું મૃત્યુ થયું. શાથી થયું,? તેજ વૈતરણી નદીરૂપ મંત્રી મુદ્રાએજ પિતાનું મૃત્યુ નિપજાવ્યું. આવી વિટંબનાકારક મુદ્રાનું શું ગ્રહણ કરવું ? નહિ જ-તેને ત્યાગ કરવો ઘટે છે. વળી જે માણસ આવા મંત્રી આદિકનાં કાર્યોમાં જોડાય છે, તે લોકો સ્નાન, જજ, નિદ્રા આદિક સુખો અનુભવી શકતા નથી, તેમજ તેવાં કા
Page #191
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર.
૩૧૮
માં જોડાયાથી, પિતાના અને પરના રાજ્યની ચિંતામાં પડ્યાથી, સ્ત્રી સંબંધી સુખને તે અવકાશ જ મળતું નથી એટલું જ નહિ પણ સઘળા સ્વાર્થોને તજીને ફક્ત રાજ્યકાર્ય કરવાથી પણ ખલ લેકને ઉપદ્રવ સહન કરવો પડે છે. આ દુ:ખપરંપરામાં કોઈપણ મદદ કરવાના નથી. સર્વ સ્વાર્થી છે. કહ્યું છે કે –
वृक्षं क्षीणफलं त्यजंति विहगाः शुष्कं सरं सारसाः पुष्पं पर्युषितं त्यति मधुपा दग्धं वनांतं मृगाः । निद्रव्यं पुरुषं त्यजति गणिका भ्रष्ट नृप सेवकाः
सर्वः स्वार्थवशाजनीभिरमते नो कस्य को वल्लभः ॥
–પક્ષીઓ ફળ વિનાના વૃક્ષને, સારસ પક્ષીઓ જળ વિનાના સરોવરને, ભ્રમરે કરમાયેલાં પુષ્પોને, મૃગો બળેલા વનને, ગણિકા નિર્ધન પુરૂષને અને સેવક લેક રાજ્યષ્ટ થયેલ રાજાને તજે છે, માટે સર્વ સ્વાર્થને વશ થઈને રમ્યા કરે છે બાકી વાસ્તવિક રીતે કઈ કઈને પ્રિય નથી.
| ‘અહે મિત્ર શક ! ભગવાન વિવેક ! અરે તમે ભાદવ અને વૈરાગ્ય, હે માતા કરૂણા! હે ભગવતિ ક્ષમા ! હે સખી લજજા ! તમે સૌ સાંભળો. તમે અનુક્રમે પ્રથમ કેઈન આવ્યાં તથા મારા બંધુઓને અને મને અહીં અતિ ગહન એવા યૌવનને વિષે તજી દઈને ક્યાં જતાં રહ્યાં! ડાહ્યા માણસોને અનુભવ હોય છે અને તેઓ હદયથી વિચારે છે કે કદી બધું જગત નાશ પામે છે તે પણ રાજાઓ કેઈના મિત્ર થતા નથી; માટે પરભવને પમાડનારી એવા મંત્રી મુદ્રા તે મારે લેવી નથી.”
“ગણિકા પણ નિધન પુરૂષને તજે છે-હા ! જે કેશાને ચાહું છું તે પણ જ્યાં સુધી પિતાએ મોકલેલા દ્રવ્યથી તેનું મન સંતેષતા હતા ત્યાં સુધી તે પણ ચાહતી હતી. અહે! તેની સંગત પણ તજવીજ લાયક છે. ભ્રષ્ટાચારમાં પડેલા એવા મને રાજાએ ચાહીને બોલાવ્ય-મંત્રીપદ આપવા ઇચ્છા બતાવી એવા પ્રબળ પુણ્યબળને હું ગણિકાની સબતથી પાયમાલ કરું છું એ કેવું શરમ ભરેલું છે? એ પુણ્યબળને મંત્રીપદવડે થતાં અનેક જુલમો અને ત્રાસો વડે પાયમાલ કરવું પડે એ પણ નહિ ઈચ્છવા યોગ્ય છે. જ્યારે પુવ્યને ખજાને ખવાઈ જશે ત્યારે પછી શી વલે થશે? તે વખતે ગણિકા કે રાજા કોઈ કામ લાગશે નહિ; માટે મને ઉચિત છે કે મારે પ્રેમ ગણિકા ઉપરથી ઉતારી સતી સાથે -જે આત્મિક શાંતિ મને છોડી કદી દગો દેજ નહિ તે સતી સાથે જોડવે; મને ઉચિત છે કે ચપળ સ્વભાવી રાજાની નોકરીમાં જોડાવા કરતાં અંતરાત્મા જેવા કઢસ્વભાવી રાજાની જ નોકરીમાં જોડાવું. | યારે શું કરવું? ગણિકાના ભોગવિલાસ છોડ્યા, મંત્રીપદ નથી જોઈતું; હવે તે બસ દીક્ષા. દીક્ષા તે શું? જગહિતનું–પરમાર્થનું વ્રત પવિત્ર અંદગી ગાળવાનું વ્રત, આપણે બધા જે શ્રેણમાં હરીફરીએ છીએ તે શ્રેણીથી ઘણી ઉંચી શ્રેણીમાં અહોનિશ મહાલવાનું વ્રત, દેખાવામાં માણસ છતાં અંદરથી દેવ જેવા બની જવાનું વ્રત. એ વ્રતને અંગિકાર કરવો એજ-બસ એજ-મારે માટે આ સમયે કર્તવ્ય છે. હું તે પરમ ઉદયન કારણ એવી જે જિનેશ્વરની મુદ્રા-દીક્ષા તેજ ગ્રહણ કરીશ. કહ્યું છે કે–વિવિધ પ્રકારની
Page #192
--------------------------------------------------------------------------
________________
૩૨૦
જેને કન્યરન્સ હૈરછ. બુદ્ધિવાળા પુરૂષનાં સ્થાનને મલિન બુદ્ધિવાળા રોકે છે. એઓ (રાજાએ)એ ક્રોધ કરીને વેરથી સર્વે સંપુરૂષોને ઉખેડી નાખ્યા છે. જેમને ઘણાં વસ્ત્રાભૂષણો ધારણ કરાવાતાં હતાં તેઓ પણ વૈરાગ્યને ભજનારા થયા. જે માણસ દુઃખને ઉપદ્રવ થએ તે પિતાના રજેગુણને મૂકી દઈને દુઃખના પ્રતિકારરૂપ રજોહરણ મુખવસ્ત્રિકાને ધારણ કરે છે, તે માણસ ઉત્તમ ગણાય છે.”
પિતાની પંચમુષ્ટિથી સ્વકેશને લેચ કર્યો, પરિધાન વસ્ત્ર રત્નકંબલના તાંતણે છુટા કરી તેનું રજોહરણ બનાવ્યું અને સાધુવેશમાં રાજા પાસે હાજર થયા.
સ્થ –ધર્મલાભ ! રાજા–વિ કારિત–શું વિચાર કર્યો ?
ધૂ – તમ–અરે! લેચ કર્યો. જે વિચાર્યું છે અને પછી “કરવા ગ્ય લાગ્યું તે કર્યું. પ્રધાનની મુદા દુઃખ દેનારી છે. મારે એ મુદ્રા વ્યાપાર નહિ જોઈએ, અને તે મુદ્રાવ્યાપાર પાંચ પ્રકાર છે-હાથને વિષે મુદ્રા, બંને પગે બે મુદ્રા અને ત્યાર પછી ઘરને વિષે પણ મુદ્રા; માટે ધર્મલાભ !
આમ કહી સ્થૂલભદ્રમુનિ મુદ્રામાંથી જેમ કેસરીસિંહ ભાગે, તેમ રાજસભામાંથી રસ્તે ચાલતા થયા. આ જોઈ રાજાએ વિચાર્યું કે કદાચ ૫ટ કરીને પાછો કેશા વેશ્યાને ત્યાં જતો તે નહિ હોય?–આ જોવા ઝરૂખા પર ગયો અને સ્થૂલભદ્ર ક્યાં જાય છે તે જોવા લાગે. તેને જણાવ્યું કે મડદાઓથી દુર્ગધ મારતા એવા પ્રદેશમાં પણ નાસિકા આડું કપડું રાખ્યા વિના જ સ્થૂલભદ્ર પિતાને રસ્તે કાપે છે. રાજાએ પિતાનું મસ્તક ધુણાવ્યું તથા તેનાં વખાણ કરી પોતાની નિંદા કરવા લાગે “ધિકાર છે, મારા દુષ્ટ વિચારને કે તેમના પર મેં શંકા લાવી. તે તે વિતરાગ મહાત્મા છે!” પછી રાજાએ શ્રીયકને મુખ્યમંત્રીની મુદ્રા આપી.
સ્થૂલભદ્ર મુનિ શ્રી સંભૂતવિજય આચાર્યને મળ્યા, અને તેમની પાસે સામાયિકના ઉચ્ચારપૂર્વક દીક્ષા અંગીકાર કરી. (વીરાત ૧૪૭ માં ઇ. સ. પૂર્વે ૩૭૮ માં.) આ વખતે તેમનું વય ૩૦ વર્ષનું હતું. સ્થૂલભદ્રમુનિ ગુરૂના ચરણની સેવા કરતા તપશ્ચર્યાદિ કરતા કરતા અભ્યાસ કરવા લાગ્યા. એકવાર વર્ષાઋતુ શરૂ થયા પહેલાં સંભૂતવિજય ગુરૂપાસે તેના ત્રણ શિષ્યએ આવીને એવો અભિગ્રહ-નિયમવિશેષ લીધે –એકે કહ્યું કે હું ચારે મહિના–ચોમાસાના ચાર મહિના સિંહની ગુફા પાસે કાયોત્સર્ગે રહીશ; બીજાએ કહ્યું કે “હું સપના બીલ-દર પાસે ચાર મહિના સુધી કાર્યોત્સર્ગે રહીશ; ત્રીજાએ કહ્યું કે હું કુવાના ભારવટીઆ ઉપર કાસગે રહી ચોમાસું નિર્ગમન કરીશ.” આ વખતે સ્થલભદ્દે કહ્યું.
પ્રણામ કરીને રે, અશોકવન જાવે, શમતત્ત્વ વિચારી રે લોચ કર્યો ભાવે, રતન કેબલને રે, તિહાં એ કીધે, જઈ રાજ સભામાં રે, ધર્મ લાભ જ દીધે.
–શ્રી વીરવિજયકૃત યૂલિભદ્ર શીયલ વેલ. $ સંભૂતવિજયશ્રી મહાવીરથી ૭ મી પાટે શ્રી યશોભદ્રના શિષ્ય-(ગુરૂભાઈ ભદ્રબહુ સ્વામીની સાથે)-ગોત્ર માથર ગૃહસ્થપણે વર્ષ ૪૨, વતી તરીકે વર્ષ ૪૦, યુગપ્રધાન તરીકે ૮ એમ ૪૦ વર્ષની વયે વીરાત ૧૫૬ માં (ઈ. સ. પૂર્વે ૩૭૦ માં) સ્વર્ગસ્થ થયા.
Page #193
--------------------------------------------------------------------------
________________
સ્થૂલા.
હે ભગવાન ! હું કાશા ગણિકાની ચિત્રશાળાએ વિષે ચામાસું પૂર્ણ કરીશ.' ગુરૂએ ઉપયેગ દઈ સર્વને કહ્યું સ્થાનકે જાએ; પણ ત્યાં તમારે ધર્મની વિષે તત્પર રહેવું.×
રો
ષડ્રસ બાજન લેતા છતા “ સૌ પોતપોતાના વાંછિત
(૪) જોશો અને સ્નૂઝમદ્રયોની.
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसै भोजनम् शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयः संगमः । कालोऽयं जलदाविल स्तदपि यः कामं जिगायादरात्
तं वंदे युवतिप्रबोधकुशलं श्रीस्थूलिभद्र मुनिम् ||*
—પૂર્વની પ્રીતિવાળી વેશ્યા અને તે પણ સર્વાંદા અનુકૂળ વતૅનારી, ષટ્રેસ બેાજન, સુંદર મહેલ, મનહર શરીર, યુવાવસ્થા ને વાંઋતુ આટલી કામેાત્પાદક વસ્તુના અજબ યાગ છતાં પણ જેણે આદરથી કામને ત્યા એવા યુવતિજનને પ્રતિબાધ પમાડવામાં કુરાલ સ્થૂલિભદ્ર મુનિને હું વંદુ છું.
× આ સ્થલે વાચકાનું ખાસ ધ્યાન ખેંચવાનું એ રહે છે કે સ'ભૂતવિજય અને સ્થૂલભદ્ર એ બે વચ્ચેના કાલ્પનિક સવાદ વિદ્વાન લેખક રા. રા. સુશિલે ઘણા વિદ્વત્તાપૂર્ણ, માર્મિક અને અભાં આલેખ્યા છે અને તે આનંદ માસિકના સ. ૧૯૬૮ ના આશ્વિન માસના ( પૃ. ૧૦ અ. ૨) એકમાં પ્રગટ થયા છે તે ખાસ જોઇ લેવા. અહીં સ્થાનાભાવને લતે આપી શકાયા નથી:
# આજ શ્લોકથી કુમારપાળ રાજાની સભામાં શ્રી હેમચંદ્રસૂરિએ સ્થૂલભદ્ર મુનિની પ્રશંસા કરી હતી. ત્યારે રાજાની પાસે બેઠેલા કાઇ દ્વેષી બ્રાહ્મણે આ સાંભળો એમ કહ્યું કેઃ— विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशिनः
तेऽपि स्त्रीमुखपंकजं सुललितं दृष्ट्चैव मोहं गताः । आहारं सघृतं पयोददियुतं भुंजंति ये मानवा: तेषामिद्रियनिग्रहः कथमहो दंभः समालोक्यताम् ॥
વિશ્વામિત્ર અને પરાશર વિગેરે ઋષિએ કે જેઓ જળ અને પાંદડાં માત્રને જ આહાર કરતા હતા, તે પણ સ્ત્રીનું સુંદર મુખકમળ જોઇને જ મેાહ પામી ગયા હતા; તા જેલોકો ધૃત (ધી), દૂધ અને દહીંવાળા આહાર કરે, તેઓને ઇંદ્રિયાના નિગ્રહ શી રીતે કહી શકાય ? અહા ! જુએ! કેવા દભ છે ?
આ સાંભળી શ્રીમદ્ હેમાચાર્યે જવાબ આપ્યા કે હે રાજા! શીલનું પાલન કરવામાં આહાર કે નીહાર કારણભૂત નથી. પર ંતુ મનની વૃત્તિ જ કારણ છે, કેમકે सिंहो बली द्विरदसूकरमांसभोजी संवत्सरण रतिमति किलैकवारम् पारापतः खर शिला कणमात्रभोजी कामी भवत्यनुदिनं ननु कोऽत्र हेतुः ॥ —બળવાન્ સિંહ હાથી અને સૂકરનુ માંસ ખાય છે, તા પણ તે એક વરસમાં એક જ વાર કામક્રીડા કરે છે અને પારેવાં મરડીઆ કાંકરા અને જુવારના કણ ખાય છે તે છતાં તેઓ હંમેશાં કામીજ રહે છે તે તેનું શું કારણ?
આ સાંભળી તે કવાદીનું મુખ શ્યામ થઈ ગયું,
Page #194
--------------------------------------------------------------------------
________________
૩૨૨
* જૈન કોન્ફરન્સ હૈં.
•...
સ્થૂલભદ્ર રાજા પાસે ગયા અને પછી મુનિવ્રત લીધું. આ વાતની ખબર કેશાને પડી ત્યારે બહુ દુઃખિત થઈ આંખમાં આંસુ લાવી વિરહતુરપણે વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગી કે-હ ચતુર ચાણક્ય! તમે રાજ્યમુદ્રા તજીને ભિક્ષુમુદ્રા શા માટે અંગીકાર કરી ? હે પ્રાણનાથ ! મારે તમારા વિના કે આધાર છે? હવે હું શું કરું? કેવી રીતે જીવું?” એવી રીતે અનેક પ્રકારનાં વિરહવાક્ય બોલવા લાગી. આમ અનેક દિવસ, ભાસ, વર્ષ વીતી ગયાં, પરંતુ તેને સ્થૂલભદ્ર મુનિનાં દર્શન થયાં નહિ. તે બિચારી જાણતી ન હતી કે મુનિનાં પવિત્ર પગલાં પિતાની ચિત્રશાળામાં થવાનાં છે, એક ઘર માટે નહિ પણ ચાર માસ સુધી થવાનાં છે, અને તેનાં ભોગવિલાસમાં રહીને પણ નિલેપ મુનિ રહી તેણુને જ પ્રતિબોધવાના છે! અહે ! એ વિચિત્ર સંગમાં કેવી અવનવી મધુરતા, ભક્તિ અને ધર્મપ્રીતિ રહેલી છે તે પરિણામે જ જણાય છે; નહિ તે,
અભ્રષ્ટ તતભ્રષ્ટ, થયા કાં યોગભ્રષ્ટ એ,
ગણયા ભૂલને પાત્ર, હતા માત્ર મનુષ્ય એ. સ્થૂલભદ્ર સમર્થ રોગી હતા,–રમ રમે યોગ હતો, મન વચન અને શરીરના યોગને નિગ્રહ કરનાર અપૂર્વ આત્મસંયમી હતા, અને તેની કસોટીથી પરીક્ષા કરાવી પિતાનામાં કેટલું પ્રબલ ચેતન છે તે જણાવવા ઉપર જણાવ્યા પ્રમાણે પૂજ્ય ગુરૂની આજ્ઞા લઈ ગત વર્ષોમાં–ગૃહસ્થપણે જેની સાથે પોતે અનેક ભોગવિલાએ કર્યા હતા, તેમાં રસ લીધું હતું અને તેથી અનેક કમબંધન બાંધ્યા હતાં તે કેશા વેશ્યાને ઘેર મુનિ તરીકેનું ચાતુર્માસ કરવા આવી પહોંચ્યા. આગળની હાલી કેશા સામે આવી, ઓળખી લીધા અને વિચારતી રહી કે કેલના સ્તંભ સરખા સાથેલવાળા કેમળ શરીરવાળા આ સ્થૂલભદ્ર વ્રતભારથી ખિન્ન થઈને અહીં પાછા આવ્યા જણાય છે; પછી- " કેશાહે સ્વામિન, આપ ભલે પધાર્યા, તથા આપનું શું કાર્ય હું કરું? તુરત જ
કરમ. ફરમાવો. આ શરીર, ધન, પરિવાર વગેરે સઘળુંઆપનું જ છે. સ્વર – ચાતુર્માસ સુધી રહેવા માટે તમારી ચિત્રશાલા મને આપે ! કેશાન્તે આપની જ છે. ખુશીથી ગ્રહણ કરે અને આનંદ આપે.
સ્થૂલભદ્ર કેશાની રજા લઈ તેમાં તે રહ્યા. ધ્યાનમાં સ્થિત થઈ મનસાથે ગોષ્ઠી કરવા લાગ્યાઃ “એ પ્રબળ આત્મન ! તું સાવધાન થા; ઉચ્ચભાવના રૂપી દેવદૂત! હાયમાં રહો ! પેલી લલિત બલાને તેણીને ખરા રૂપમાં જોવાની–પ્રતિબંધવાની મને શક્તિ આપ.”
કેશા મનસાથે એવું વિચારવા લાગી. મુનિવ્રત સહન ન થવાથી અહીં પૂર્વસ ચાખવા આવ્યા છે. લજજાને લીધે તે હમણાં કંઈ નહી બોલે, અનુક્રમે બોલશે અને મને લક્ષ્મી આપશે. હું એને ક્ષણવારમાં ચાતુર્ય અને શૃંગાર રસરૂપી સમુદ્રમાં ડુબાવીશ.” આમ વિચારી તે બાકણ, સંબાકણ અને સંબાનેય એવા ત્રણ પ્રકારના ધાન્યથી, તથા દૂધ દહીં ઘી કાંજી છાશ અને મધ એ છ રસોથી, તથા મૂળ, કંદ, ઈક્ષરસ, લતા, પુત્ર, પુષ્પ અને ફળ એ છ પ્રકારના શાકથી મુનિને જમાડવા લાગી. તેમના જમી રહ્યા પછી પડી રહેલું
Page #195
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર.
૩૨૩
પિતે જમતી. પછી તે વેશ્યા અને મને રથાદિક કરતી દુસહ ભૂકુટીરૂપ બાણને હલાવતી મુનિની પાસે આવતી. મુનિ અને કેશા સાથે અનેક પ્રકારના સંવાદો થતા. મુનિ તત્ત્વમાર્ગે દેરી લઈ જવા માંગતા અને કેશા શંગારમાં ઝબોળવા પ્રવૃત્તિ કરતી હતી. આ સંવાદ કેવા પંકારને હવે તેમાં આપણે ડોકીઉં કરીએ.
કેશાએ પહેલાં પ્રથમજ પૂછયું-“હે સ્વામિન ! સ્વાધીન એવી કામિનીનાં આલિંગન આદિ છોડીને આવું કઠોર તપ શા માટે કરે છે? આ ત્યાગ સાધવાને સમય નથી, માટે મારી સાથે ફરીથી યથેચ્છ વિષયસુખ ભોગવી તેને સ્વાદ લ્યો. ફરીથી આ મનુષ્ય ભવ પામે દુર્લભ છે, અને આ યૌવન પણ પામવું દુર્લભ છે.
.-“હે ભદે ! અપવિત્ર અને મલભૂલનું પાત્ર એવા કામિનીના શરીરને આલિંગની કરવાને કાણુ ઈછે? વળી આ વિષયો અનેકવાર ભગવ્યા છતાં તેનાથી તૃપ્તિ થતી નથી અને થઈ નથી.
अवश्यं याताराश्वरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । वजंतः स्वातंत्र्यादतुल परितापायमनसः
स्वयं त्यक्त्वा ह्येते शिवसुखमनंतं विदधति ॥
આ વિષયે લાંબા વખત સુધી રહીને પણ છેવટે જનારા છે એ નક્કી છે, તો પછી તેના વિયોગમાં લેર કયાં રહ્યો કે જેથી માણસે પિતાની મેળે વિષયને છેડતા નથી કેમકે જે એ વિષયે પિતાની મેળે આપણુથી છુટા પડે છે તે મનને અતિ પરિતાપ ઉત્પન્ન કરે છે, પણ જે આપણે પોતે જ ખુશીથી તેનો ત્યાગ કરીએ છીએ તે તે અનંત મોક્ષનું સુખ આપે છે.
માટે સર્પની ફેણ જેવા આ વિષયને છેડી દઈ શીલરૂપી અલંકારથી તારા સંદર અંગને અલંકૃત કર. આ મનુષ્ય ભવ ફરીથી મળવા મુશ્કેલ છે, અને તે ભવ ધર્મવિના હારી જઈશ, સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે –
न धम्मकज्जा परमत्थि कज्जं न पाणिहिंसा परमं अकज्जं । . न पेमरागा परमत्थि बंधो न बोहिलामा परिमत्थि लाभो ॥
-ધર્મ કાર્યથી ઉત્કૃષ્ટ બીજું કોઈ કાર્ય નથી, પ્રાણીની હિંસા ઉપરાંત બીજું કોઈ અકાર્ય નથી, પ્રેમરાગથી વિશેષ કઈ બંધન નથી અને બધિ (સમ્યકત્વ)ના લાભ ઉપરાંત બીજે કઈ પરમ લાભ નથી.
માટે પ્રેમ રાગ છોડી દે.
કેશા–“વાહરે પ્રધાનજી! રાજાએ હમને આવું જ પ્રધાનપણું આપ્યું કે ! જાઓ જી જાઓ! આવા ઢગ છોડી દે !
સ્થ–મેં ખરે જ સઘળા ઢગ છોડી દીધા છે, કોશા ! રાજાએ મને પ્રધાનપણું આપવા ઈચ્છયું તે લેવું કે નહિ તેને વિચાર કરતાં મને પ્રધાનપણ કરતાં રાજાપણુંમહારાજાપણું લેવા મન થયું. તેથી આ વેશ અંગીકાર કર્યો છે. જયારથી મેં આ વેશ
Page #196
--------------------------------------------------------------------------
________________
૩૨૪
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
-
-
-
-
-
-
-
-
પહેર્યો છે ત્યારથી હું રાજાને પણ રાજા બન્યો છું. કેશા! ખરેજ હું પહેલા કરતાં વધારે સામર્થ્ય સાથે અત્રે આવ્યો છું.”
કેશા– પણ તે સામર્થ્ય જે તમે મહને ચાહતા બંધ થયા છે તે શા કામનું છે?”
યૂ ના , હું તને ચાહતે બંધ થયો નથી. મેં કોઈને પ્રેમ ઉતારી નાખ્યો નથી. બધે જેમને અગાઉ નહેતે ચાહતે તેમના સુધી પણ મેં હવે પ્રેમ લંબાવ્યો છે. તને, મારી બેનને, મારી. માતુશ્રીને, મારા નેકરને, મારા રાજાને ભારા, મિત્રને, મારા શત્રુને, એક પશુને, એક પક્ષીને, એક કીડીને પણ હવે હું મારા જીગરથી ચાહું છું. સધળાને ચાહવું, સઘળાને ઉદય ઈચ્છ-સઘળાનું સુખ જોઈ રાજી થવું એજ હવે મારી જંદગીનું કર્તવ્ય છે.'
કેશાન્તે હું સમજતી નથી. તમને કેઈએ ભભૂતી નાખી છે. એ ભભૂતીની અસર હમણાંને હમણાં જ જોવાઈ શકવી મુશ્કેલ છે. પણ ભલા, મને કહેતે ખરા કે, શું હવે તમે મને હાવભાવ કરવા પ્રેરશો નહિ? શું હવે તમે–'
– કેશા ! કેશા! સ્વસ્થ થા ! તારી ભ્રમણ દૂર થાઓ! કેશા! કહે, તને ડીવારને પ્રેમ જોઈએ છે કે હમેશને? તારા વગર બધેજ હું સમજી શકું છું કે તું પ્રેમને હમેશને જેવા ઈચ્છે છે. અરે સમજ હાવભાવાદિ સર્વ કાંઈ બાહ્ય પ્રેમનાંશારીરિક પ્રેમનાં ચિન્હ છે; અને શરીર જરૂર નાશ પામવાનું છે, તે શરીર સાથે તે પ્રેમ પણ નાશ પામવાને જ છે. નહિ, કોશા ! આપણે આત્મિક પ્રેમ જેડીશું. જે પ્રેમ કાળે પણ નાશ ન પામે અને વિયોગના પરિણામરૂપ રૂદન સહન કરવાની ફરજ ન પાડે એવા પ્રેમથી આપણે જોડાઈશું. હાવભાવ અને ચુંબન એ બાલીશ ક્રિયાઓ છે. મોટા ભાણ સની બાબતમાં બાલીશ ક્રિયાઓ કદરૂપી લાગે છે. ભદ્રે ! સ્વસ્થ થા. હું જોઉં છું કે હમેશના પરિચિત વિચારો અને આ નવા વિચાર સાથે તારા દિલમાં યુદ્ધ થાય છે. તું સ્થિર રહે, સ્વલ્પ રહે, તે યુદ્ધમાં તું પડીશ નહિ. તે વિચારેનેજ પડી રહેવા દે. એ ગરબડથી તું જરા કે ગભરાતી ના. હું ઈચ્છું છું અને ભાવના ભાવું છું કે, આ ગભરાટમાંથી તું જલદી મુક્ત થા. જવરમય વિકારે તને છોડી ચાલ્યા જાઓ. જ્યાં એક સાધુનાં પગલાં છે ત્યાંથી તે બલાઓને એ અદશ્ય દે! દૂર કરો ! દૂર કરો! કેશા ! તું સ્વસ્થ થા; જ, આરામ લે અને આરામની સ્થિતિમાં જે કંઈ જુએ તે મને કાલ કહેજે.'
કેશા તદનજ શબવત ઉભી રહી, તે કઈ બોલી શકી નહિ. તેણીની કમલ જેવી આંખોમાંથી સ્વચ્છ જળ મોતીની માફક પડવા લાગ્યું. પછી તે બીજા ખંડમાં ચાલી ગઈ.
બીજે દિવસે કેશા ગંભીરવદને સ્થૂલભદ્ર પાસે આવી અને કહેવા લાગી, “ઓ ગુરે ! હમારે કેટલો આભાર માનું? તમે મને નવું જીવન આપ્યું છે. તમે મને સર્વસ્વ આપ્યું છે. આજ પછી કોઈપણ માશુકને આશક મળો તે તમારા જેવા જ મળશે કે જેણે પ્રથમ શારીરિક સુખમાં સંતોષ આપીને પછી કાયમનાં સુખોમાં પણ ભાગ આપ્યો. મારા વિચારો બદલાઈ ગયા છે, જેને માટે તમને ચળાવવા બહુ બહુ રીતે પ્રયાસ કર્યો અને તમે ચળ્યા નહિ તે કંદર્પનું મે વિદારણ કર્યું છે. આપને છોડી કાલે હુ શયનગૃહમાં ગઈ, અને આપના જ ધ્યાનમાં મગ્ન બની તે વખતે મને અલૌકિક વિચારો થયા. આ
Page #197
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર.
કુરૂપ
જંદગી કે જેને હું રંગરાગનું નાટક સમજતી હતી તે ભ્રમણું–તે નિદ્રા ટળીને હું તેને કર્તવ્યને એક “યુગ” અથવા “કાળ” સમજવા લાગી છું. મારા જીગરને પ્રથમ કરતાં વધુ શક્તિ મળી છે અને અલૌકિક આનંદ મને થયો છે. હું હવે તમારી શિષ્યા બની રહીશ, હું તમારો ઉપદેશ પ્રતિદિન સાંભળ્યા કરીશ અને હાલત એક શુદ્ધ શ્રાવિકા બનીશ. !:
એક વખતના આશુક-માશુક, હાલ ગુરૂ-શિષ્યા મારક શિષ્યાને ત્યાં જ દિવસો ગુજારવા લાગ્યા. પ્રતિદિન તેઓ નવી નવી ધર્મકથાઓ કરતાં, જ્ઞાનચર્ચામાં ભાગ લેતાં, આત્મધ્યાનની અનુભવ કરતાં અને આત્મિકબળમાં વધતાં જતાં. કેશાએ શ્રાવિકાનાં બાર વ્રત અંગિકાર કર્યો અને રાજાએ મોકલેલ પુરૂષ સિવાય અન્ય પુરૂષને વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ! એ પ્રમાણે ભોગ સંબંધી પચ્ચખાણ લીધું તેમ જ જીવ અજીવ આદિ તત્ત્વોની પણ જાણકાર થઈ.
(૫) ગુણ છૂમને મારું માન.
એ પ્રમાણે કેશ વેશ્યાને પ્રતિબંધ પમાડી ચાતુર્માસ પૂર્ણ કરી ચૂલિભદ્ર સ્વગુરૂ શ્રી સંભૂતિવિજયની પાસે આવ્યા. પેલા સિંહગુફાવાસી આદિ ત્રણ મુનિઓ ચાતુર્માસ કરી
સ્થૂલિભદ્રની પહેલાં આવ્યા હતા તેઓને ગુરૂએ દુષ્કર કાર્ય કર્યું એ પ્રમાણે એકવાર કહીને માન આપ્યું. સ્થૂલભદ્ર આવતાં દૂરથી ગુરૂએ ઉભા થઈ તેને “દુષ્કર કાર્ય કર્યું, દુષ્કર કાર્ય કર્યું, દુષ્કર કાર્ય કર્યું એમ ત્રણવાર કહી ઘણું આદરપૂર્વક ભાન આપ્યું. પાસે બેઠેલા તે ત્રણ મુનિઓને ભસર આવ્યો અને વિચારવા લાગ્યાઃ “આપણે સામાન્ય કૂળમાં જન્મેલા છીએ અને આ સ્થૂળભદ્ર તે શાળ મંત્રીને પુત્ર અને ! એથી ગુરૂએ એને એ પ્રમાણે અતિ દુષ્કરકારક એમ કહ્યું. રસના આહાર ભોગવનારાની તેમણે પ્રશંસા કરી. ગુરૂને પણ કોઈક અધિક છે, ને કેઈ ઓછો છે! માટે હવે આપણે આવતા માસામાં દુષ્કરદુષ્કરકારક થઈશું.’
(આ પછી ૮ મહિના કાઢીને બીજા ચોમાસામાં સિંહગુફાવાસી મુનિ ગુરૂએ ઘણે વાર્યા છતાં કેશાને ત્યાંજ ચોમાસું ગાળવા ગયો અને કેવી રીતે પુર્ણને નાશ કરી આખરે તે કેશાથી પ્રતિબોધ પામી પતીત અવસ્થામાં પણ નવીન મુનિ તરીકે આવ્યો તે વાત અમે અત્ર અવકાશને અભાવે કરતા નથી.)*
- કેશા અને સ્થૂલભદ્રનો કાલ્પનિક સંવાદ સાક્ષર શ્રી સુશિલે સં. ૧૯૬૭ ના ભાદરવા-આસો માસના આનંદ માસિકમાં (પુસ્તક ૯ અંક ૧-૨ ) ઘણી ઉત્તમ રીતે ચમત્કારવાળે અને સહૃદયતાથી પૂર્ણ લખી પ્રસિદ્ધ કર્યો છે તે ખાસ અવલોકવાની વાચકેને અમે વિનતિ કરીએ છીએ. એ સંવાદ મેટો હોવાથી અહીં સ્થાન વધુ ન હોવાને લીધે આપી શકાયો નથી. આ સિવાય તે સંવાદ શ્રી વીરવિજયજી મહારાજે રચેલ શ્રી સ્થૂલભદ્રજીની શિયલ-વેલ (મહૂમ સમરથ ન સ્મારકમાળા. ૩ કે જે રા. મોતીચંદ ગિરધર કાપડીઆને લખવાથી ટપાલ ખર્ચ મોકલ્યું મફત મળી શકે છે.) માંથી પણ જેવા યોગ્ય છે. તંત્રી
* વળી આ ઐતિહાસિક કથામાં-સ્થૂલભદ્રની કથા સાથે સંબંધ રાખતાં સત્ય પાત્રો૧૪
Page #198
--------------------------------------------------------------------------
________________
૩ર૬
જન કોન્ફરન્સ હૈર૯.
યેગશાસ્ત્રમાં કહ્યું છે કે –
નિરાકરે વિદ્યા સર્વ જીવંતતા.
स्थूलभद्रादि साधूनां तन्निवृत्तिं परामृशन् ॥ શ્રાવ ( રાત્રિ વી યા બાદ ) નિદ્રા ઉડ્યા પછી સ્થૂલભદ્રાદિ સાધુઓએ જેમ સ્ત્રીઓને ત્યાગ કર્યો તેવો વિચાર કરતા થતાં સ્ત્રીઓનાં અંગોનું સ્વરૂપ તત્વ પૂર્વક વિચારવું. ઉપદેશમાળા ઉપદેશ છે કે –
ते धन्ना ते साहू तेसिं नमो जे अकज परिविरया ।
धीरा वयमसिहारं चरति जह थूलिभहमुणी ॥५९॥ જેમ ધૂલિભ મુનિએ આચર્યું તેવી રીતે જેઓ ચતુર્થવ્રત-અસિધાર સશ–ખની ધાર ઉપર ચાલવા જેવું આચરે છે-પાળે છે અને જેઓ અકાર્યથી નિવૃત્ત થયા છે એવા વીરપુરૂષોને ધન્ય છે, તેઓ સાધુ-સનુરૂષ છે, તે પુરૂષોને નમસ્કાર થાઓ. એટલે જેમ સ્થૂલિભદ્રે દુર્ધર વ્રતને ધારણ કરી ચોરાશી વીશી સુધી પોતાનું નામ રાખ્યું તેમ અન્ય મુનિઓએ પણ ગુરૂની આજ્ઞાને અનુસરી ગ્રહણ કરેલા વ્રતને પાળીને કીર્તિ વત થવું.
બાંધવે શરા તે છોડવે શરા' કાંઈ બધાએ માણસ હોઈ શકતા નથી. કેટલાક બાંધવે શરા હોય છે પણ છોડવે કાયર હોય છે, કેટલાક બાંધવે કાયર અને છોડવે શરા હેય છે; કેટલાક બાં ધવે કાયર તેમ છોડવે કાયર હોય છે.-એ ત્રણ જાતના લોકોથી એક જુદી જ જાતના પુરૂષો પણ નામે તેને ભાઈ મંત્રી શ્રીયક (કે જે આખર સાધુવ્રત સ્વીકારે છે), તેની ૭ બહેને (કે. જે આખર સાધ્વી થઈ મહાસતી તરીકે પૂજાય છે), નંદરાજા (કે જે આખર ચાણક્યની સહાયથી રાજ્યભ્રષ્ટ થાય છે અને ચંદ્રગુપ્ત તેની ગાદીએ બેસે છે), વરરૂચિ પંડિત (કે જે આખર શ્રીયક અને કેશા વેશ્યાની સહાયથી મૃત્યુકારક પ્રાયશ્ચિત્ત લેતાં મરણ પામે છે), કેશા વેશ્યા (કે જેણે સિંહગુફાવાસી મુનિને તેમ જ રથકારને સ્થૂલિભદ્ર ચરિત્રથી પ્રતિબધ્યા) વગેરેની વાતે તથા તેમનાં ચરિત્રે અત્ર અવકાશને અભાવે આપી શકાતાં નથી. પ્રસંગે તે દરેક અને તે પૈકી કેટલાક ઐતિહાસિક દ્રષ્ટિથી આપવામાં આવશે.
સ્થૂલભદ્રની કથા પણ અહીં અધુરી મૂકી દઈએ છીએ, કારણ કે, આ કથા લખવામાં નીચે જણાવેલ પુસ્તકની સહાય લીધી છે Early History of Inaia by Vincent Smith. રા. કેશલેલાલ હર્ષદરાય કૃત અને રા. સવાઈલાલ છોટાલાલ કૃત મુદ્રારાક્ષસનાં ભાષાંતર, ભરતેશ્વર બાહુબલી વૃત્તિ, ઉપદેશમાળા, ગશાસ્ત્ર, ઉપદેશપ્રાસાદ, જનહિતેચ્છુ ( પુ. ૧૦ અં. ૧૨), વીરવિજ્યકૃતિ સ્થૂલભદ્રની શીયલ–વેલ, ગુર્નાવલિ, પટ્ટાવલિઓ, વગેરે વગેરે-તે સર્વને ઉપકાર માનું છું.
આ કથા આ અંકમાં આવેલ “સ્થૂલભદ્ર અને કેશા” એ નામનું કાવ્ય વિશેષ રીતે કથાને ભાન-પૂર્વક સમજાય તેટલા પૂરતી આપવાનું યોગ્ય ધાયું છે, જ્યારે આખી કથા ઘણી લાંબી છે અને તે માટે અત્યારે સ્થાન જોઈએ તેટલું છે નહિ. બાર વર્ષને દુકાળ, ભદ્રબાહુ સ્વામીએ સ્થૂળભદ્રને આપેલ પૂર્વો (કે જે નાશ થવાની સ્થિતિ પર હતા) તેની અધુરી વાચના, તેનાં કારણ વગેરે બાબત બાકી છે તે પ્રસંગોપાત આપીશું
તંત્રી.
Page #199
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્ર.
૩૨૭ કવચિત્ દૃષ્ટિએ પડે છે કે જેઓ બાંધવે શરા હોય છે તેમ વખત આવ્યે છોડવે પણ તેવાજ શરા થઈ જાય છે. આ છેલ્લી જાતના પુરૂષ સ્થૂલભદ્ર હતા. તેના ચરિત્ર પરથી એ જણાય છે કે એકના એક બળને સારે તેમજ બેટો ઉપયોગ કેવી રીતે થાય છે. આપણને એક અમૂલ્ય પાઠ શીખવાને જેગ એ પરથી એ મળે છે કે આપણું સુખ તેમજ દુઃખ આપણું પોતીકા હાથમાં જ છે. આપણું પિતાની શક્તિના ઉપગની પસંદગી પર છે બાંધવે શરા તેમજ છોડે શરા એવા સ્થલભદ્રને આપણા સર્વની ત્રિકાલવંદના હૈ ! તેમની ચિત્તશાંતિ, હદયબળ અને પવિત્રતા સર્વને શાંત, બળવાન અને પવિત્ર બનાવો !
આ વાર્તાને ઉપદેશ સર્વે કોઈ સહેલાઈથી સમજી શકે તેમ છે. એમાં એક ખરેખરા. શીલવંત મહાપુરૂષનું ચરિત્ર વર્ણવ્યું છે. આ વાર્તા એમ સૂચવે છે કે સ્ત્રી કે પુરૂષના શીલની ખરી પરીક્ષા તો ત્યારેજ થાય છે કે જ્યારે એકાંત મળવા છતાં અને એક બીજાના અંગે પાંગ નિરખવા છતાં તેમજ ૩પ-ગુણ-દ્રવ્ય-સત્તા-ખેરાક-સામગ્રીઓ-નેહ વગેરેની હયાતી છતાં તે સ્ત્રી કે પુરૂષને રોમાંચ ન થાય, મન વિહલ ન થાય, કાયા ગરમ ન થાય.
“નિરખીને નવ વાવના, લેશ ન વિષય નિદાન
ગણે ધષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. બાકી ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક વીહીન હોવાથી, કેટલાક કદરૂપા હેવાથી કેટલાક પ્રસંગ નહિ મળવાથી, કેટલાક ઉપર જાતે રહેતો હોવાથી અને કેટલાક અતિ શરમાળ કે વ્હીકણ હોવાથી શરીરવડે વ્યભિચાર સેવવાના ગુન્હાથી દૂર રહે છેપણ તેથી કોઈ તેઓ પવિત્ર કહેવાય નહિ.
ગઢ લોઢાને ને બંદીખાનું, ચકી અખંડ જ્યાં લાગ ન બાનું, એ તે શિયળવ્રત શાનું ?--શિયળ નિર્મળ નહિ તે,
નારકી છે તૈચાર ભલે જગ ઠગતા અહિં તે. ' ઉપર પ્રમાણે સઘળી સગવડ અને લાલ છતાં જેઓ સ્વસ્વરૂપમાં ચાલી રહેલી અખંડ રમણતાને લીધે બાહ્ય આકર્ષણ તરફ ન ખેંચાય એને જ ખરા પવિત્ર ગણાય, એવાનું જ વચન ફળે. ' ઉગ્રતમ અગ્નિમાં પ્રવેશ કરવા છતાં જે દાક્યા નહિ, ખના અગ્રભાગને પામવા છતાં જે છે દાયા નહિ, કાળા નાગના જડબામાં આવવા છતાં દેશ પામ્યા નહિ, અને કાજળના ઘરમાં રહેવા છતાં જેને તેને લેશમાત્ર ડાઘ લાગ્યો નહિ એવા શ્રી સ્થલભદ્રનું ચરિત્ર મનુષ્યમાત્રને શીલથી શોભતા બના
આજ કારણે બાવીસમા તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથથી પણ શ્રી સ્થૂલભદ્ર વધારે મહાન છે
કારણકે શાસ્ત્રકારે કહ્યું છે કે –
श्री नेमितापि शकडालसुतं विचार्य मन्यामहे वयममुं भटमेकमेव । · देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविश्य ॥
-શ્રી નેમિનાથથી પણ વિચાર કરતાં અમે તે સ્થૂલભદ્રા ( શકાળમંત્રીના પુત્ર) ને એક જ મહાન ભટ-યુદ્ધમાં એક ગણુએ છીએ, કારણકે શ્રી નેમિનાથે તે ગિરનાર પર્વતને આશ્રય કરીને મહને છ છે; પણ ઈદ્રિયને વશ રાખનાર આ સ્થલિભદ્ર તો મોહના ઘરમાં પ્રવેશ કરીને તેને જીતી લીધો છે. આ શ્રી સ્થૂલિભદ્ર જેવો યોગી પુરૂષ કોઈ પણ થયો નથી કહ્યું છે કે –
श्री शांतिनाथादपरो न दानी दशार्णभद्रादपरोःनःमानी।
श्री शालिभद्रादपरो न भोगी श्री स्थूलिभद्राद परो न योगी ॥ -શ્રી શાંતિનાથ ભગવાન જેવો કોઈ દાન થયું નથી. દશાર્ણભદ્ર રાજા જેવો કોઈ માની થયે નથી, શાલિભદ્ર જે ભેગા અન્ય થયો નથી અને શ્રી સ્થલિભદ્ર સમાન યોગી બીજે થયું નથી
Page #200
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જૈન ફૅન્સ હૅરલ્ડ.
स्थूलभद्र अने कोशा.
નહી' શીત ઉષ્ણુતા વા નહી છે, પરમાર્થ ભાવે અનિલે કરે છે;
....
સ્ફટિક નિર્માળ વસ્ત્રો ધરીને, સહસ્ર શુદ્ધિ હૃદયે ભરીને, સાધુ જન કે ગૃહમાં પ્રવેશે, પરિચિત તે ગૃહ કૈ દિસે છે. ઉભી ઉબરમાં કાઇ, સુંદરી નવચાવના, જોઇ તેને હસી ઊભા, નિખી કઈ નૃતન.
....
સાધુ જન એ એ સ્થૂલિભદ્ર દેવ, હતા ગૃહસ્થ અતિ સૈાખ્ય એવ શૃંગાર ભાવા હૃદયે ભર્યા'તા, કાશા અને એ હૃદયો મળ્યા'તા. કઈ એમ વષા ચાલ્યા ગયા ને, કર્યાં શિષ્ય કાઈ પછી તેને સતે જાળા જગતની જૂઠી ગણીને, સાધુ બન્યા એ દીક્ષા ગૃહીને. વૈરાગ્યભાવેા ચળવા અચળ, હૃદય'ગત વા શ્મશાનભાવ, ઇચ્છા ગુરૂની કસવા સહુ આ, ગણિકાગૃહે ચાતુર્માંસ પ્રખ્યા. દેહે માનુષી પણ એ, આત્મા તેા કે ઈશ્વરી, બધે પલાળીને પ્રિયા, શિષ્યા સહૃદયા કરી.
પ્રતિ પ્રભાતે હૃદયે જડે ને, અમેાલ બધા સુખથી ખરે જે; પૂજે પ્રશસે એ સાધુ હૃદયને, નિજ આત્મ ઉદ્ધારક ઈશને એ.
....
નવું પાણી ભર્યા પહેલાં, જૂનુ ઇષ્ટ ઉલેચવું, નવા પથે પળ્યા પહેલાં, ચાખ્ખુ દિલ ઘટે થવું.
....
નિયમ પ્રમાણે દેવ પુરૂષ, દ્વારે મુક્યા પુનિત નિજ પાĚ; નિરખી રમાને, પળમાં સચેત, ચેતી ગયા કંઇ નવલા બનાવ. એ મુખ:ચદ્રી એ દેહવેલી, રમણી રતિ એ, એ’:પાદકેલી, મસ્તિષ્ક સ્થિતિ કિંતુ ફરેલી, ધરા હૃદયની છૂટી ગએલી. પવિત્રતાના પૂરા પ્રતાપે, સ્હામા હૃદયના ચૂરા કરે જે, દાસત્વ આજે નયને રહ્યું છે, વિકારમય તે નીચાં નમે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્ર અને કોશા. અંગે સહુ એ પુલકિત ભાસે, કપ દૂજે એ આખું શરીરે; જાણે ડસ્યા સે સપિ વિષારી, રંગ ફર્યાથી વિકૃત નારી. ચક્ષુ નમેલાં ઘી ઉઘડે ને, છાનાં સ્થલિનાં અગે નિહાળે; સે થિરતા ઉતરી અંગુઠેથી, રસ્તે કરે છે ભૂમિ મહીંથી. ચિન્હ ફર્યા તે જાણ્યા પુરૂષ, રહમ કટીને દિન આ છે.
ફેંકી દષ્ટિ પ્રણય ભર, એ નારીની દષ્ટિ હામે, જાણે તેનું હૃદયબળ સ કામિનિમાં ઉતારે, છૂટી વાણી હદયભર ને શાંત માધુર્ય કરતી, જાણે ગંગા સ્વરથી ઉતરી પૃશિવને શુદ્ધ કરતી. “કેશા! લ્હારા હૃદયગગને ગાઢ આ અંધકાર! ક્યાંથી લાગ્યું ગ્રહણ હૃદયે ભાનુને આમ આજ? હારી બુદ્ધિ વિપથ વળી ને નષ્ટ થઈ આત્મશક્તિ, રે!રે ! આવા કનક હૃદયે લેહની મેખ ક્યાંથી ?”
સાધે ! વહાલા ! સહપણુ કહે, બાકી રાખો ન કોઈ, હોલાયે ને દવ હદ વને કાંઈ ફાવે ન કારી, જાગ્યાં સ્મણે ગત વિભવનાં દષ્ટિ પાસે ખડાં છે, ઈચ્છા જાગી પુનરપિ હવે એકદા ભોગ માટે, ” “ હાર અર્થે હૃદય મુજ હું અ સે શીર સાથે, જે તેથી એ જરીક પણ મેં હિત હારૂં સધાયે; કિંતુ આ તે પરમપથના પંથીની છે પરીક્ષા, કેશા ! હેને વશ કરી મને વેગથી ભ્રષ્ટ કર ના. જે જે ગી જગત તજીને ઉચ્ચ માર્ગે ચડે છે, આ સંસારી વિભવ સુખને તુચ્છ જાણી તજે છે, તે સેના હૃદય કસવા માર્ગમાં આ કસોટી, ઢીલા-પોચા પડી ખડી જતા, છતતા માત્ર ત્યાગી. જે વાતેની સમજ તુજને પાડવા માંગતા હું, ને ના જે સે મગજ તુજમાં ભારવા ફાવતે હું, આવે છે એ સમય રમણી શાંતિથી એ સહી લે, એ ઈચ્છાને વશ નહીં થતા આત્મબળથી દળી છે.” “આ સિ બધે નહીં ઉતરતા આજ મહારા મગજમાં, ખોટાં ખોટાં વચન તમ સિ લાગતાં આ હદયમાં; હું જાણું છું અનુચિત નથી આજની વૃત્તિ હારી, કિંતુ તેને તૃપતિ મળતાં ઊગશે ના કદાપિ.
Page #202
--------------------------------------------------------------------------
________________
જેને કરન્સ હેર. જ્યાં સુધી આ જન હૃદયની આશ પૂરી ન થાતી, ત્યાં સૂધી એ રડતું રતું દુઃખમાં દિન રાત્રી, છેને એ કથન તમ સેિ સત્યતાથી ભરેલું, પૂરે ઈચ્છા, પ્રભુ ! મુજ, અરે ! એકદા એજ યાચું.” “એ પૂર્યાથી તમ હદયને તૃપ્તિ જે કાંઈ થાત, તે તે કેશા! જરૂર પુરતે આપની આશ આજે; ઈચ્છા જ્યારે ઉઠતી દિલમાં મિષ્ટ આરોગવાને, તૃપ્તિ થાતી નહીં નહીં નકી એકદા પ્રાશને એ. જે જે વ્યક્તિ દમી ન શકતી પ્રાથમિકી હદેચ્છા, કેઈ કાલે દમી ન શકશે વાસના એક પણ હા ! પુરી થાતાં ફરી જ ઉગશે આપની આજ ઈચ્છા, ને એ રીતે ખપી-બળી જશે વેગ ને આત્મબળ આ. વિભૂતિ સૈ જગત હિતમાં સાધુઓ વાપરે છે, કિંતુ આ તે અહિત પથ છે દિલ તેથી હઠે છે; કેશા! કેશા! પુનરપિ કહું માની લે શીખ હારી, ઈચ્છાના આ ઝરણમહીં ના ડૂબે આત્મશક્તિ “કાંઈએ ના સમજ પડતી આપના આ કથનમાં, શું ના સર્વે જગત વસતું કમના આ નિયમમાં? કે ઈચ્છા હૈ ગત ભવ તણાં કર્મથી બદ્ધ થાતી. તે તે નકી પુરી થવી ઘટે કર્મના એહ બળથી.” “કમ પાસે બળ નથી નકી ઈષ્ટને સાધવાને, જે હોય તે જરૂર ક્ષણમાં આપને તૃપ્તિ અ જ્યારે ઈચ્છા અમુક ચિજની તૃપ્તિ માટે વિચરતી, કર્મો અ નિજ સખી તણા કાર્યમાં સર્વ પુષ્ટિ. ને બુદ્ધિએ મળી જઈ અને શક્તિ સર્વ જમાવી, એ તૃપ્તિનું ઉચિતપણું તે યુક્તિથી સિદ્ધ કરતી, જ્યારે શક્તિ ત્રિપુટિ તણી આ આત્મબળથી ચડે છે, ત્યારે નીચે જરૂર ક્ષણમાં માનવીઓ પડે છે. આવે છે આ નિયમ જગતે, સર્વથા દષ્ટ એ છે, જાગે, જુએ, સહુય તેમ આ આત્મબળ હા! ડગે છે, હિતેચ્છું હું તમ હૃદયને છે, હિતે, ને રહીશ, માટે માને ફરી ફરી કહું માર્ગ આ છે અનિષ્ટ
Page #203
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્ર અને કેશો.
“લાગે છે આ મગજ અમને ભાર ખાલી થતે રે, દીસે છે આ હદય ખુલતું ચક્ષુઓ ઉઘડે કે; આ કણે જે કથન તમ તે સુણતાં, સુણતાં ના, તેમાંથી એ સ્વર તમ તણે ઉતરે દૂર દૂર આ. ઈચ્છા મારી ફરી ગઈ દીસે આપને બોધ છે, મીઠી લાગે અહહ! અતિ આપની વાણી આજે; જાણે મહારા શરીર પર આ લાખ ચંદ્રો ઢળ્યા છે, આવી શાંતિ નકી નથી કદિ ભેગવી જન્મ લેને. ચંદામાંથી ઝરતું અમીનું વહન, કે એમ આજે, મહારામાંથી મમ ગુરૂ પ્રતિ પૂજ્યવૃત્તિ ઝરે છે. ઝૂકે છે આ ધરણી જનની પાદમાં જેમ વેલી, ઉંડા ભાવે મમ વનલતા આપને છે નમેલી. શું વિચારૂં ? હૃદય મુજ આ છેક પિચું બન્યું છે, આભારે આ હૃદય મમ તે ઉભરાઈ ગયું છે; ચારે બાજુ નજર કરતાં આપની મૂર્તિ દેખું, આખા વિષે વહન કરતે આપથી પૂર્ણ વાયુ. વિચારે તો મલિન મનના નષ્ટ આજે થયા ને, વિશુદ્ધિ આ રગ રગ મહીં હર્ષથી ઉછળે છે; જાણે અધું જગત સહુ આ સૂર્ય ને સેમ સાથે ! જાણે ધોઉં તમ પદદ્રય ઉદધી સસ આબે ! શી શી રીતે સજી શકું? કહે આપની દેવ! સેવા, શું શું અપે? સમજી શકું ના તુચ્છ સૌ ભેટ, દેવા! શક્તિ કાંઈ નથી નકી અરે ! આપને અપવા, હા ! તે સ્વિકારે નયન ઝરતી અશુની ઈશ! માળા !” કોટીએ ચડેલું તે, નીકળ્યું શુદ્ધ કુંદન, ગુરૂની શુભ આશીષ, મેળવ્યું મુક્તિનું સુખ. દેવળીઆ (રાજનું)
–ગામૃત તા. ૨૫-૫-૧૩
આ ઉચિત છે. અત્રે જણાવવું કે કેટલાક માસ પહેલાં “આનંદ” માસિકમાં પ્રસિદ્ધ થયેલો આજ મથાળાવાળો એ પ્રભાવશાળી ગદ્ય સંવાદ વાંચીને તેજ કથા પદ્યમાં ઉતારવાને આ શુદ્ર યત્ન છે. સુદર પદ્ય લખી શકે છે એવા એ પ્રતિભાવાન લેખકે આ કથા ગદ્યને બદલે પદ્યમાંજ લખી હોત તે ગુજર જીન સાહિત્યને એ કેવી મૂલ્યવાન બક્ષીસ, થાન ?-લખનાર.
Page #204
--------------------------------------------------------------------------
________________
૩૩૨
જૈન કારન્સ હૅરલ્ડ.
આ કાપ કયા પ્રકારને ?
( રાગ—ભેખ રે ઉતારા રાા ભરથરી, )
જુલ્મ આવે કર્યાંથી જાગીએ ! વરસે વિષયેા વરસાદજી; જળમાંથી શું જવલન થયું ? કરવી કાં આ ક્રીઆદ છે ?.... ઉગરવું કયાં અજાણુને, વસવું કયાં કરી વાસજી ?
શાંતિને કયા સ્થળે શેાધવી ? આનંદની કયાં આશ છે ? —ન્જી. આધાર જેને અવનિ વિષે, શાંતિ પામ્યાનું સ્થાન છે;
એહજ ઉતારે ઉંડી ખાડમાં, મિથ્યા ધરી અભિમાન છે. ~તુ. મમત કરાવે મુનિ થઈ, જાળ રચે કાઇ જેમ જી; ગાથાં ખવરાવે ગુરૂ થઈ, ક્લેશ ઘટે કહે કેમ જી ? મેટા મેટા ભમતી થયા, નાના થયા નિર્વ્યાજજી; તાણી તાણીને પાડયાં તડાં, સુધાર્યાં ના સમાજ છે ? જ્ઞાતિ જ્ઞાતિમાં નવ અને, મહાજનમાં મતભેદ છ; કટકા અનેક કુટુંબમાં, ખાપે ઉપજાવ્યા ખેદ છે. ધગ્રંથી કંઇક ધુંધવાઇ રહ્યું, ભડકા કાંઇક ભળાય છે; ખળતે કૈક સ્થળ ખાળીમ, મળીને કૈક મુઝાય છે. લાગીરે લાય ઘણાં ઘર વિષે, ઝેર ઘેર તણી ઝાળ છે; સુધરી ત્યારે સુંદર અને, સંત લીએ જો સભાળ છે. સપ ઘટયા સમુદાયમાં, ઝાઝાં પથરાયાં ઝેર ૭; સંતશિષ્ય સમદ્રષ્ટિ વિના, વધી
—તુ,
વિશ્વમાં વેર જી. મુનિશ્રી નાનચંદ્રજી
શું રું ?!!
ભુખુર્ ઉડયુ ગુલઝારથી, ગુણ ગુલ બધાં ધરણી ઢળ્યાં; ગુપ્શન પડી મ્હારી સુની, એ ગુલશને જઈ શું કરું? આંખે ન આવ્યેા મહાર, ટહુકી કોકિલા ન વારમાં; અભ્ર રવિ ઊગતાં જ છાયા, વસ'તને હું શું કરૂં ? વ્હાલાં તાં હડાં ન ઊછળે, પ્રેમ નવ નયને વસે; પણ એકલાં મુખથી હસે, એ વહાલ લઈ હું શું કરૂં ? દિલમાં પડયા કારી ઝખમ, મરહમ નથી ઘા રૂઝવા; હૈયા નહિ... કળ નથી વળી, રાયા વિના બીજું શું કરૂં ? નવ સમિર મૃદુ શિા વહે, ઉડે ન ઉર્મિ સર મહિ ! મુજ હૃદય પણ જડ બની રહે, સરવર તીરે જઇ શું કરૂં ?. ગાજે ન પ્રભુનાં ગાન, મન ગળી જાય પ્રભુતામાં નહી; હૃદયે વિકાર જડયા રહે, તેા મદિરે જઇ શું કરૂં ? !! ણિ-મંદિર પાદરા
—.
--..
..
~~~મણિલાલ
Page #205
--------------------------------------------------------------------------
________________
333
એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી, एक प्राचीन जैन गणितशास्त्री,
महावीराचार्यकृत गणितसारसंग्रह.
ગણિતશાસ્ત્રનો પ્રશ્ન નિકળે છે તે પ્રાચીન તરફ દષ્ટિ કરતાં આપણને તે શાસ્ત્રના પિતા આર્યભટ્ટ, વરાહમિહિર, બહ્મગુપ્ત, ભાસ્કરાચાર્યનું સ્મરણ થાય છે અને તેઓના નિવસ્થાન ગંગા નદીના તટ પર આવેલ પાટલીપુત્ર અને માલવ દેશમાં આવેલ ઉજજયિની વગેરે તરફ નજર પડે છે; અને હિંદુસ્થાનમાં શું આટલાજ ગણિતશાસ્ત્રવેત્તાઓ થઈ ગયા હશે? એવું લાગે છે, અત્યારે ગણિતશાસ્ત્ર પર પિતાની અધિકારસંપન્નતા વ્યક્ત કરનાર એક જૈનાચાર્ય થઈ ગયા છે એ વાત જણાવતાં અત્યંત સંતોષ થાય છે.
કાવ્યશાસ્ત્ર, તર્ક, વ્યાકરણ, જ્યોતિષ, વૈધશાસ્ત્ર વગેરે વિવિધ વિષયપર જેવી રીતે જેનેતર પંડિતે પ્રમાણભૂત ગ્રંથ લખ્યા છે તેવાજ જ એ પણ લખેલા છે. તેમાંથી કેટલાક પ્રકાશિત થયા છે, કેટલાક અજ્ઞાત સ્થિતિમાં છે અને કેટલાક ભંડારમાં સડે છેજંતુના ભેગા થઈ નાશ પામ્યા છે ને પામતા જાય છે.
સુભાગ્યની વાત છે કે બહુ ધીમેધીમે પણ જૈનપ્રાચીન ગ્રંથનો ઉદ્ધાર કરવા અર્થે જુદી જુદી સંસ્થાઓ નીકળી છે અને શ્રીમતે તેમાં પિતાને ફાળો આપતા જાય છે. એ સુદિન આવશે કે દરેક વિષય પર આપણા મહાન બ્રહ્મચારી મુનિઓએ-ઋષિઓએ મહાન ગ્રંથ લખેલા છે તે બહાર પાડી સમગ્ર વિશ્વમાં તેની તિ, અને વ્યાપક્તા પ્રસારશે; તો શ્રીમંતે, વિધાન, ભંડારના રખેવાળો એકઠા થઈ એક બીજાને પિતાની પાસેના સાધનની મદદ આપી એક મહાન પુસ્તકભંડાર એકઠા કરી તેનાં બારણાં બધાને માટે ખુલ્લાં મૂકી પૂર્વના જ્ઞાનની અમૂલ્ય પ્રસાદી વિસ્તારશે.
અદ્યાપિ પર્યત જેન ગણિતશાસ્ત્રી તરીકે કોઈપણ હોય એવું પ્રકટ થયું નથી. જેનગ્રંથાવલિમાં ગણિતતિલક વૃત્તિ. કર્તા સિંહતિલક, એટલું જ નામ જોવામાં આવે છે તે શોચનીય વાત છે. પરંતુ આસિવાય એક ગ્રંથ “ગણિતસારસંગ્રહ' ઉપલબ્ધ થયો છે. તેના કર્તા મહાવીરાચાર્ય છે. આના સંબંધે અમેરિકાની કલંબિયા યુનિવર્સીટી-ટીચર્સ
લજના ન્યુકમાંના ગણિતશાસ્ત્રી પ્રોફેસર ડેવિડ યુજેન સ્મિથ (David Eugune Smith) જન ગણિતશાસ્ત્રના નામથી એવું જણાવે છે કે –
“ It is a pleasure to know that such a man has at last appeared and that, thanks to his profund scholarship and great perseverance, we are now receiving new light upon the subject of Oriental Mathematics, as known in another part of India and at a time about midway between that of areas and માર and two centuries later than ત્રણTH. The learned scholar, Professor M. Rangacharya of Madras ( curator of
Page #206
--------------------------------------------------------------------------
________________
૩૩૪
જેન કૅન્ફરન્સ હૈરહ્યું.
the Government Oriental Library and Sanskrit Professor in the Presidency College ) some years ago became interested in the work of arterrari, ( Jain Mathematician) and has completed its translation, thus making the mathematical world his perpetual debtor. ”
મદ્રાસની પ્રેસીડેન્સી કોલેજના પ્રોફેસર (શિક્ષાગુરૂ) અને ગવર્નમેંટની ઓરિએંટલ લાયબ્રેરી ના ક્યુરેટર પ્રોફેસર એમ. રંગાચાર્યે (કે જે બ્રાહ્મણ છે) અંગ્રેજીમાં જૈનાચાર્ય મહાવીરાચાર્યથી લખાએલ ગણિતશાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે (અને મદ્રાસ સરકારે તેને પ્રસિદ્ધ , કર્યું છે, તેને માટે મી. સ્મિથ તેને ઉપકાર માનતાં કહે છે કે તેની તલસ્પર્શી વિદ્વત્તા અને વિશાલ ખંતને માટે તેને ધન્યવાદ ઘટે છે અને તેને જ લઈને પૌર્વાત્ય ગણિતશાસ્ત્ર કે જે હિંદના બીજા ભાગમાં અને જે આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યના વચ્ચેના સમયમાં અને બ્રહ્મગુપ્ત થયા પછી બે સદી પછી જ્ઞાત થયું હતું તેના પર હમણાં આપણને નવીન પ્રકાશ મળે છે. આથી ગણિતશાસ્ત્રમાં રસ લેતી પ્રજા પર શાશ્વત ઉપકાર થયો છે. સાથે અમે જનપ્રજા તરફથી તે પ્રેફેસરનો ઉપકાર માનીએ છીએ
મહાવીરાચાર્ય પહેલાં અને પછી પણ ઘણું જેનેતર વિદ્વાન ગણિતશાસ્ત્ર થઈ ગયા છે, આર્યભટ્ટ ઈ. સ, પમા શતકમાં વરાહમિહિર ૬ ઠા શતકમાં, બ્રહ્મગુપ્ત ૭ મા શતકમાં અને ભાસ્કરાચાર્ય ૧૨ મા શતકમાં થઈ ગયા છે. મહાવીરાચાર્યના કાલ સંબંધમાં તેણે પિતાના ગણિતશાસ્ત્રને છેડે પિતાની પ્રશક્તિ લખી નથી તેથી તેની ગુરુપરંપરા નિવાસસ્થાન કે કાલ જાણવાનું કાંઈ સાધન નથી. તેમણે જે રાજાને ઉલ્લેખ કર્યો છે તે પરથી તેને કાલ ઠરાવવામાં હરકત આવતી નથી. પહેલાં શ્રી મહાવીર પ્રભુની સ્તુનિ કરી મંગલાચરણ કરે છેઃ
अलंध्यं त्रिजिगत्सारं यस्यानंतचतुष्टयम् । नमस्तस्मै जिनेंद्राय महावीराय तायिने ॥१॥ संख्याज्ञानप्रदीपेन जैनेंद्रेण महात्विषा ।
प्रकाशितं जगत्सर्वं येन तं प्रणमाम्यहम् ॥२॥ –જેના અનંત ચતુ ટય (અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતચારિત્ર અને અનંત વીર્ય ત્રણ જગતના સારરૂપે છે અને જેને પાર પામી શકાય તેમ નથી એવા તારક નિંદ્ર શ્રી મહાવીરને નમસ્કાર કરું છું તે મહાકાંતિમાન જેને કે જેણે સંખ્યાના જ્ઞાનરૂપી દીપકથી સર્વ જગતને પ્રકાશિત કર્યું છે તેને હું પ્રમાણ કરું છું પછી જણાવે છે કે –
प्रीणितः प्राणिसस्योघौ निरीति निरवग्रहः । श्रीमताऽमोघवर्षेण येन स्वेष्टहितैषिणा ॥३॥ पापरूपाः परा यस्य चित्तवृत्तिहविर्भुजि । भस्मसाद भावमीयुस्तेऽध्यकोपोऽभवत्ततः ॥४॥
Page #207
--------------------------------------------------------------------------
________________
૩૩૫
એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી. वशीकुर्वन् जगत्सर्व स्वयं नानुवशः परैः । नाभिभूतः प्रभु स्तस्मादपूर्व मकरध्वजः ॥५॥ यो विक्रमक्रमाक्रांतचक्रिचक्रकृतीक्रयः । चक्रिकाभंजनो नाम्ना चक्रिकाभंजनोऽञ्जसा ॥ ६॥ . यो विद्यनद्यधिष्ठानो मर्यादावज्रवेदिकः । रत्नगर्भो यथाख्यातचारित्रजलधिर्महान् ॥७॥ विश्वस्तैकांतपक्षस्य स्यादवादन्यायवादिनः।
देवस्य नृपतुंगस्य वर्धतां तस्य शासनम् ॥८॥ આમાં જણાવેલ રાજા અમોઘવર્ષચક્રિકાભંજન-નૃપતુંગનું વર્ણન તેની સ્તુતિ રૂપે કરેલ છે. તે રાજા અમેઘવર્ષ ઈ. સ. ૮૧૪-૧૫ થી તે ૮૭૭૭૮ સુધી રાષ્ટ્રકૂટ રાજવંશમાં મા ખેટક (ભલખેડ)માં રાજ્ય કરતા હતા તે અનેક શિલા લેખમાંથી માલુમ પડે છે. મી. વિન્સેટ સ્મિથ પિતાના રચેલ હિંદના પૂર્વ ઇતિહાસમાં લખે છે કે –
The long reign of the next king, (815—77A.D) Amoghavarsha who occupied the throne for at least sixty-two years, was largely spent in constant wars with the Eastern Chalukya Rajas of Vengi. He transferred his capital from Nasik to Manya kheta, the Mankir of the Arab writers, now Malkhed in the Nizam's dominions. In his old age he abdicated in favour of his son, Krishna II, and devoted the brief remainder of his life to ascetic practices. The Digambara, or naked, sect of the Jains was liberally patronised by AmoghaVarsha. The rapid progress made by Digambara Jainism late in the ninth and early in the tenth century, under the guid. ance of various notable leaders, including Jinasena aud Gunabhadra, who enjoyed the favour of more than one monarch, had much to do with the marked decay of Buddhism; which daily lost ground, until it finally disappeared from the Deccan in the twelfth century.
-Early History of India, Page 387. જેમાટે મહાવીરાચાર્ય પિતાના ગણિતસારસંગ્રહમાં પ્રથમજ અમેઘવર્ષને ઉલ્લેખ કરે છે તે પરથી જણાય છે કે તેજ કાળમાં તે આચાર્ય થયેલ છે એ સ્પષ્ટ છે. પરંતુ અમોઘવર્ષને બે મહાન આચાર્યો અને ગુરૂશિષ્ય-ભગવજિજનસેન અને ગુણભદ્રના સમયમાં થઈ ગયું અને તે બંને તેને વઘ હતા, તેવી જ રીતે આ મહાવીરાચાર્યને
Page #208
--------------------------------------------------------------------------
________________
જૈન કોન્ફરન્સ હેર.
'
પણ પૂજ્ય માનતે હશે. વળી મહાવીરાચાર્ય એ જિનસેન અને ગુણભદ્રથી પૂર્વે થયા કે પછી એ એક મોટે પ્રશ્ન છે. જિનસેન અને ગુણભદ્દે મહાવીરાચાર્યને ઉલ્લેખ કર્યો નથી તેમ મહાવીરાચાર્યે તે બેને ઉલ્લેખ કર્યો નથી. તેથી પ્રથમ કોણ થયા અને પછી કોણ થયા તે પ્રશ્નનું નિરાકરણ થતું નથી, કારણ કે, જે ભગવન જિનસેનને મહાવીરાચાર્યની માહિતી હોત તે તેણે પિતે તેમજ ગુણભદ્ર રચેલ પૂર્વાચાર્યમાલિકામાં તેમને ઉલ્લેખ કર્યો હત-જે સમકાલિન તદન હોય તો અવશ્ય તેને ઉલ્લેખ થયે હેત ! જે મહાવીરાચાર્યને જિનસેન અને ગુણભદ્રની પછી થયેલ માનીએ તે તે બંનેનો ઉલ્લેખ કર્તાએ પિતાના ગણિત સારસંગ્રહમાં કર્યો હેત, પણ તેણે પિતાના સંબંધમાંજ કંઈ ઉલ્લેખ કર્યો નથી તો પછી તેને પણ સાથે નજ થાય, આથી મહાવીરે ચાય જિનસેન અને ગુણભદથી પૂર્વે થયા છે કે પછી થયા છે તે ચેકસ કરવું કઠિન છે.
૨. તાત્યા પાંગળે એવો મત ધરાવે છે કે મહાવીરાચાર્ય જિનસેન-ગુણભદ્મદિની પૂર્વ થઈ ગયા હશે કારણ કે નહિ તેણે તે મહાન બે વિદ્વાનને ઉલ્લેખ પિતાના ગ્રંથમાં કય હેત, જ્યારે જિનસેન-ગુણભદ્ર પિતાના ગ્રંથમાં મહાવીરાચાર્યને ઉલ્લેખ એક ગણિત ગ્રંથ લખ્યો તેથી તે મહાન વ્યક્તિ થયા એવું કંઈ ગણાય નહિ અને તેથી તેને ઉલ્લેખ ન કર્યો હોય.
તથાપિ મહાવીરાચાર્ય એ અમોઘવર્ષના સમયમાં થઇ ગયા છે એ નિશ્ચિત છે. આથી વધુ માહીતી તેના સંબંધે મળતી નથી. ઇ. સ. ૮ મા શતકમાં તે થઈ ગયા એ એ માનવામાં કંઈ હરકત નથી.
હવે સાતમા શતકમાં થઈ ગયેલ બ્રહ્મગુપ્ત અને ૧૨ મા શતકમાં વરાહ આ બંનેના મધ્યના વખતમાં-૮ મા શતકમાં મહાવીરાચાર્ય થયા એ સ્પષ્ટ છે. ભાસ્કરાચાર્યની પેઠે મહાવીરાચાર્ય જ્યોતિષશાસ્ત્રજ્ઞ પણ હશે, કારણકે જોતિષશાસ્ત્રની ઉપયુક્તતા માટે ગણિતશાસ્ત્રને આધાર અને મહત્વ વિશેષ છે એવું પ્રતિપાદન કરેલું છે. જેમકે
सूर्यादिग्रहचारेषु ग्रहणे ग्रहसंयुतौ ।।
त्रिप्रश्ने चंद्रवृत्तौ च सर्वत्रांगी कृतं हि तत् ॥ १२ ॥ તે પણ જ્યોતિષી તરીકે તેની પ્રસિદ્ધિ થઈ નથી અને તેવા પ્રખ્યાત જ્યોતિષી હશે પણ નહિ. જૈનધર્મમાં ગણિતશાસ્ત્રનું મહત્વ વિશેષ છે. ચાર અનુયોગના વર્ણનમાં પ્રત્યેક સ્થળે ગણિતશાસ્ત્રમાં સંખ્યાને સંબંધ હોય છે, અથાત જેનોને વ્યવહાર પેઠે ધર્મની બાબતમાં પણ તેને વધારે ઉપયોગ છે.
બ્રહ્મગુપ્તના બ્રહ્મક્ટસિદ્ધાંતને અને મહાવીરાચાર્યના ગણિતસારસંગ્રહને વિચાર કરતાં એમ જણાય છે કે મહાવીરાચાર્યને બ્રહ્મગુપ્તના સિદ્ધાંતને પરિચય હતું, કારણ કે ગણિતસાર સંગ્રહ એ તેણે બ્રહ્મગુપ્તના સિદ્ધાંતને સુધારી તે ધરણપર લખેલ છે. મહાવીરાચાર્યની ગણિત વિષયે જ્ઞાન આપવાની પદ્ધતિ સારી અને સુબોધક છે, અને તેમાટે અનેક ઉદાહરણ આપ્યાં છે. સારાંશમાં કહીએ તે બ્રહ્મગુપ્તનું ગણિતશાસ્ત્ર મહાવીરાચાર્યની પૂર્વે
જૈન ઇતિહાસ પ્રમાણે જે વરાહમિહિર ભદ્રબાહુ સ્વામી (કે જે ઈ. સ. પૂર્વે ૩૫% માં સ્વર્ગસ્થ થયા) તેને ભાઈ હતા તે આ વરાહમિહિરથી જૂદા લાગે છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી. સર્વમાન્ય હતું એ વાત અમાન્ય થઈ શકે એમ નથી. હવે મહાવીરાચાર્યનું ગણિતશાસ્ત્ર ભાસ્કરાચાર્યના કરતાં પહેલું છે કે નહિ તે સમજવું કઠણ છે. તે પણ ભાસ્કરાચાર્યના (લીલાવતી અને બીજગણીત મળી બનેલ) ગ્રંથ સિદ્ધાંતશિરોમણી બ્રહ્મગુપ્તના બ્રહ્મસ્કુટસિદ્ધાંતને વધારે સુલભ અને સુધારો કરીને લખાયેલ છે તેથી એમ જણાય છે કે તે ગ્રંથની પહેલાં અને બ્રહ્મસિદ્ધાંતની પછી મહાવીરાચાર્યને ગણિતસારસંગ્રહ ગ્રંથ લખાયેલ છે. કદાચિત મહાવીરાચાર્ય જેન હોવાથી તેમાંથી ઉલ્લેખ લેવાનું ભાસ્કરાચાર્યને યોગ્ય નહિ લાગ્યું હોય એટલું જ ! બાકી મહાવીરાચાર્યને ગણિત સારસંગ્રહ ગ્રંથ ઉત્તરમાં વિશેષ નહિ પણ દક્ષિણ દેશમાં કાનડી ભાષાના પ્રદેશમાં તે અત્યંત પ્રખ્યાત હતો એ નિર્વિવાદ છે; કારણ કે ૧૧ મા શતકમાં રાજમહેદ્રીમાં પ્રખ્યાત રાજા-રાજનરેંદ્ર રાજ્ય કરતો હતો અને તેના વખતમાં મહાવીરાચાર્યના ગણિતશાસ્ત્રનું તેલંગૂ ભાષામાં પધાત્મક ભાષાંતર પાઉલુરીમાને કરી તેને સામાન્ય જનમાં પ્રસાર કરેલ હતો એવું હમણાની મદ્રાસ એરિયંટલ લાયબ્રેરીમાં રાખેલા કેટલીક જૂની ખંડિત પ્રતમાંથી સિદ્ધ થાય છે. આ પરથી દક્ષિણાત્ય પ્રદેશમાં તે વખતે તે ભાગમાં જેનલોકને વિશેષ પ્રચાર હેવાથી) મહાવીરાચાર્યના “ગણિતસારસંગ્રહ” સર્વત્ર પ્રચલિત હતું એ સ્પષ્ટ છે. સારાંશ કે મહાવીરાચાર્ય એ એક કાળે સારી રીતે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી હોઈને તેના ગણિતસારસંહને દક્ષિણમાં ઘણો દૂર પ્રસાર થયો હતો.
ગણિતસારસંગ્રહને વાંચકને અલ્પ પરિચય થાય તેથી અહીં છેડા ઉતારા તેમાંથી આપવામાં આવે છે. ગણિતશાસ્ત્રનું મહત્વનું વર્ણન કર્તા નીચે પ્રમાણે કરે છે
लौकिके वेदिके वापि तथा सामायिकेऽपि कः । व्यापारस्तत्र सर्वत्र संख्यानमुपयुज्यते ॥९॥ द्वीपसागरशैलानां संख्याव्यासपीक्षिपः भवनव्यंतरज्योतिर्लोककल्पाधिवासिनाम् ॥१३॥ नारकाणां च सर्वेषा श्रेणीबंधेद्रकोत्कराः । प्रकीर्णकप्रमाणाद्या बुध्यते गणितेन ते ॥१४॥ बहुभि विप्रलापैः किं त्रैलोक्ये सचराचरे । यत्किचिद् वस्तु तत्सर्वं गणितेन विना नहि ॥ १६ ॥ तीर्थकृद्भयः कृतार्थेभ्यः पूज्येभ्यो जगदीश्वरैः । तेषां शिष्यप्रशिष्येभ्यः प्रसिद्धाद गुरुपर्वतः ॥१७ ।। जलधे रिव रत्नानि पाषाणा दिव कांचनम् । शुक्त मुक्ताफलानीव संख्याझानमहोदधेः ॥१८॥ किंचिदुधृत्य तत्सारं वक्षेऽहं मतिशक्तितः । अल्पं ग्रंथ मनल्पार्थ गणितं सार संग्रहम् ॥१९॥
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જૈન કૅન્ફરન્સ હૈરહ્યું. सज्ञांभोभिरथो पूर्णे परिकोरुवेदिके । कालासवर्णसंरूढलुढत्पाठीनसंकुले ॥२०॥ प्रकीर्णकमहाग्रात्रैराशिकतरंगिणि। मिश्रकंव्यवहारोद्यत्सूक्तिरत्नांशुपिंजरे ॥२१॥ क्षेत्रविस्तीर्णपाताले खाताख्यसिकताकुले । करणस्कंधसंबंधच्छायावेलाविराजिते | | ૨૨ / गणकैर्गुणसंपूर्णैस्तदर्थमलयोऽमला ।
गृह्यते करणोपायै स्सारसंग्रहवारिधौ ॥ २३ ॥ આ પછી ગણિતશાસ્ત્રમાંથી (સંજ્ઞા) કોષ્ટકનું મહત્વ આપેલ છે-એટલે મહાવિરાચાર્યની ક્ષેત્રપરિભાષા (આમાં પરિમાણથી યોજન સુધી ભૂમિનું માપ કેમ લેવું તે વર્ણવેલ છે), કાલપરિભાષા (સમય માપવાનું કેષ્ટક), ધાન્યપરિભાષા, સુવર્ણપરિભાષા, રજતમપરિભાષા, લેહપરિભાષા-આ પ્રમાણે કષ્ટ આપ્યાં છે. તેમાંનું એક નમુના માટે આપીએ છીએ. કાલપરિભાષા.
अणुरण्वंतरं काले व्यतिक्रामति यावति । सकाल-समयोऽसंख्यैस्समयै रावलि भवेत् ॥ ३२ ॥ संख्या तावलिरुच्छ्वासः स्तोक स्तूच्छ्वास सप्तकः ।। स्तोका सप्त लवस्तेषां साष्टा त्रिंशता घटी ॥३३॥ घटीद्वयं मुहूर्तोऽत्र मुहूर्त त्रिंशता दिनम् ।। पंचनास्त्रिादिनैः पक्षः पक्षौ द्वौ मास इष्यते ॥३४॥ ऋतुर्मासद्वयेन स्यात् त्रिभिस्तैरयनं मतम् ।
तद् द्वयं वत्सरो वक्ष्ये धान्यमानमतः परम् ॥ ३५ ॥ “કાલમાનનું કેષ્ટક કાલને અંશ ૧ આવલી ૩૦ મુહૂર્ત
૧ દિવસ અનેક આવેલી ૧ ઉસ ૧૫ દિવસ
૧ પક્ષ ૭ ઉસ ૧ સ્તક ૨ પક્ષ
૧ માસ ૭ ઑક
૧ લવ ૨ માસ ૩૮લવ
૧ ઘટિ | ૩ ઋતુ ૨ ઘટિ ૧ મુહૂર્ત ૨ અયન
૧ વર્ષ. આ પ્રમાણે કોષ્ટકને પરિચય આચાર્યો કરાવ્યો છે. બીજા વિષયે નીચે પ્રમાણે છે:--
૧ પરિકર્મ વ્યવહાર–આ ભાગમાં પ્રત્યુત્પન્ન (ગુણાકાર, ભાગહાર (ભાગાકાર ), વર્ગ (વર્ગીકરણ squaring ), વર્ગમૂળ (square root ), ઘન ( cabing),
૧
તું
Page #211
--------------------------------------------------------------------------
________________
એક પ્રાચીન જૈન ગણિતશાસ્ત્રી.
૩૩૮ ઘનમૂળ ( cube root ), સંકલિત (summation ), વ્યકલિત (subtraction) આ પ્રમાણે વિષય છે.
૨ કાલાસણ (અપૂણક_fractions આ. બીજા ભાગમાં નીચેના વિષય છે –
ભિન્ન પ્રત્યુત્પન્ન–અપૂણાંકના ગુણાકાર–( multiplication of fractions ), ભિન્નભાગહાર–અપૂર્ણાકના ભાગાકાર-(division of fractions squaring), મિત્રવર્ગ વર્ગમૂલ ઘનઘનમૂળ (અપૂર્ણાકના વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ-(squaring, squareroot, cubing, cube root of fractions ), ભિન્ન સંકલિત ( અપૂર્ણાંકના સરવાળા summation of fractional series in progression), Cataleyrsland ( fr. action in series ). કલાસવર્ણ વજાતિઃ (વ્યાકરણની છ જાત-(six varieties of fractions), ભાગજાતિઃ (સામાન્ય અપૂર્ણાંક જેવા કે સરવાળા બાદબાકી. simple fractions-asAddition subtraction), પ્રથમ ભાગ જાતિ (compound and comp!ex fractions ), will geted or fi: ( associated fractions) GALN4016 omla: ( dissociated fractions ), Holaidoula: (foregoing va. rieties of fractions ). - ૩ પ્રકીર્ણવ્યવહાર–આ ત્રીજા ભાગમાં જાતિશેષ જાતિ, મૂલજાતિ, શેષમલજાતિ, - રિશેપણુલજાતિ, અંશમૂલ જાતિ, ભાગસંવર્ગ જાતિ, ઊનાધિકાશવર્ગ જાતિ, ભૂલ મિશ્રજાત, ભિન્નદશ્ય જાતિ–આ પ્રમાણે જુદા જુદા અપૂર્ણાંકના પ્રકાર છે (prablems of fractions) છે. ( ૪ વૈરાશિકનું સ્વરૂપ–વર્ણવ્યું છે. તેમાં ત્રરાશિક, ગતિ નિવૃત્તિ અને પંચસપ્તનવરાશિકા એવા ત્રણ વિભાગ છે.
૫ મિશ્રકવ્યવહાર (Mixed problems)-- પાંચમા ભાગમાં સંક્રમણ સૂત્ર, પંચારાશિકવિધિ, વૃદ્ધિવિધાન, પ્રક્ષેપકટિકાકાર, વલ્લિકાદિકાકાર, વિષયકદિકાકાર, સકલદિકાકાર, સુવર્ણકટિકાકાર, વિચિત્રકુઝિકાકાર, શ્રેઢી બદ્ધસંકલન –આવા વિષય છે તે ઉપરાંત નાટા, કટમિતિ, મુદત વગેરે વિષય છે.
ક્ષેત્ર ગણિતનું સ્વરૂપ–ચાર પ્રકારે જણાવ્યું છે. વ્યાવહારિક ગણિત (Calcul ation of the area ક્ષેત્રફળની ગણત્રી), સૂક્ષ્મ ગણિત (minute calcula tion of area), જન્મવ્યવહાર, અને પશાચિક (કઠણ) વ્યવહાર. આ ભાગમાં ભૂમિતિની પદ્ધતિ પર પદાર્થોના વર્તુળ, ચર્તન, ત્રિકોણ, અર્ધવર્તુળ, ભાગનું માપ લેવાની માહિતી ઉદાહરણો સાથે બતાવેલી છે.
૭ ખાતવ્યવહાર (ખોદવા સંબંધી ગણત્રી-calculation regarding excavations). આમાં ખાતગણિત (ભીંતના અથવા સ્તંભના મા૫), ચિતિગણિત અને કકચિકા વ્યવહાર એમ ત્રણ વિભાગ છે. આમાં ઈમારતનાં માપ, તેમજ વસ્તુનાં માપ લેવાની પદ્ધતિ ઉદાહરણ સાથે આપેલી છે.
૮ છાયાવ્યવહાર (વસ્તુની છાયાનું મા૫).
આ પ્રમાણે ગણિતસારસંગ્રહમાં વિષયો છે અને તેમાં હાલનાં ભૂમિતિ, બીજગણિત-અગણિતને પણ સમાવેશ થયેલ છે. સારાંશ કે આ પુસ્તક સમાજ
Page #212
--------------------------------------------------------------------------
________________
૩૪૦
જેને કૅન્ફરન્સ હૈરેલ્ડ.
રીતિથી અભ્યાસ કરનારને આજના ગણિતશાસ્ત્રનાં અંગે પણ તેમાં ઘણાં સમાયેલાં , લાગશે. આથી પ્રેફેસર યુજેન સ્મિથ જેવા વિદ્વાન વ્યક્તિએ આ પુસ્તક વાંચી તેનું અધ્યયન કરી તે સંબંધે સને ૧૮૦૮ ના એપ્રિલ માસમાં રોમ શહેરમાં ભરાયેલ ચતુર્થ zuia2401314 organizal yue Fourth International Congress of Mathematicians માં એક નિબંધ વાંચી બતાવ્યું હતું તેવી રીતે અહીંના વિદ્વાન જેવા કે ગણિતકેશરી પ્રોફેસર રઘુનાથ પ્રાંજપે (પુનાની ફર્ગ્યુસન કોલેજના પ્રિન્સિપલ) કે જે આપણું અર્વાચીન મહાવીરાચાર્ય ગણાય તે આવા ગણિતશાસ્ત્ર વિષય ગ્રંથને અભ્યાસ કરી હિંદુસ્થાનવાસીઓના અને પાશ્ચાત્યના ગણિતશાસ્ત્ર, તેમજ ચિનના અને જાપાનના પ્રાચીન અને અર્વાચીન ગણિતશાસ્ત્રની સમાલોચના કરી ઉત્તમ કાણુ, સુલભ કોણ, સવાંગપૂર્ણ કણ એ બાબતને નિર્ણય કરી ગણિતશાસ્ત્રનો ઇતિહાસ લખે તો કેવું સારું.
પ્રો. યુજેન સ્મિથ મહાવીરાચાર્યની ગણિત પદ્ધતિ સંબંધી એક સ્થલે જણાવે છે કે,
The shadow Problems, Primitive cases of trigonometry and gnomonies suggest a similarity among these three writers, yet those of Mahaviracharya are much better than oue to be found in either aaga or Hitrari and no question is duplicated,
અર્થાત–છાયા સંબંધી પ્રકન, ત્રિકોણમિતિ અને ... ... ના પ્રાચીન વિષે જણાવી આપે છે કે ત્રણે ગણિતશાસ્ત્રીઓમાં સમાનતા છે, છતાં પણ મહાવીરાચાર્યે તે તે સંબંધી જે જણાવ્યું છે તે બ્રહ્મગુપ્ત અથવા ભાસ્કરાચાર્યમાં જે જોવામાં આવે છે, તેના કરતાં ઘણું સરસ કહેલ છે અને કઈ પણ પ્રશ્ન બેવડાયો નથી
આ પાશ્ચાત્ય પંડિતનું કેટલું સૂક્ષ્મ અવલોકન છે તેનું ઉદાહરણ ઉક્ત કથન પૂરું પાડે છે.
પ્રો. રંગાચાર્યું આ પુસ્તકનું ભાષાંતર કરીને મદ્રાસ સરકારે તે પ્રસિદ્ધ કરી જેનવાંમયનું નિષ્પક્ષપાતપણે સન્માન કર્યું છે તે માટે જૈન સમાજ તેના ઋણી છે. આજ પુસ્તકની એક તાડપત્ર પરની જૂની પ્રત શ્રી પંડિતાચાર્ય ચારૂકીર્તિ ભટ્ટારકના મઠમાં જેવાની તક તેને મળી હતી અને પ્રો. રંગાચાર્ય જેવા પંડિતની દષ્ટિએ આ ગ્રંથ ન આવ્યું હોત તે કોણ જાણે કેટલાઅ શતકે આ પુસ્તક પ્રગ્નેટ થતાં પસાર થાત. આવાં અનેક પુસ્તકો ભંડારમાં પડયાં છે અને તે કોણ જાણે કયારે બહાર આવશે એ સમજવું કઠિણ છે. આ તાડપત્ર પર લખેલ ગ્રંથની બીજી પ્રત ઓરિયંટલ લાયબ્રરી-મદ્રાસમાં ન હત તો આજ આપણા પૂર્વાચાર્યના અમૂલ્ય ગણિતશાસ્ત્ર પર ગ્રંથ જેવાને અવકાશ મળતા નહિ. રગાચાર્યની પહેલાં મી. એચ. છ ટુઅર્ટ ડાયરેકટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રકશન-મદ્રાસનું લક્ષ આ ગ્રંથ ઉપર ગયું હતું એ વાત અહીં જણાવીએ છીએ.
સંખ્યાપરિજ્ઞાન નામને મહાવીરાચાર્યને બીજો એક ગ્રંથ ઉપર જણાવેલ મઠમાં છે,
આ ગ્રંથમાંથી વિશેષ મતલબ ઉદાહરણ સાથે કઈ વેળા બતાવાય તે વધારે સારું તે તેને માટે અન્ય સ્થાન શોધીશું.
આ લેખ રા. તાત્યા નેમિનાથ પાંગળના વિવિધ જ્ઞાનવિસ્તાર નામના પ્રસિદ્ધ અને વિદ્વતાપૂર્ણ મરાઠી ભાસિકમાં આવેલ લેખને અનુવાદ છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
w
w
w
,
प्राण अने आत्मा संबंधी जैन अने जैनेतर दृष्टिए विवेचन.
પ્રશ્ન-પ્રાણુ અને આત્મામાં શું ફેર ? અન્ય લેકે પ્રાણ અને આત્મા બે સરખા માને છે, જ્યારે જૈન ભિન્ન માને છે, તે તે કઈ રીતે ?
ઉત્તર – જૈન દષ્ટિએ “પ્રાણુ” નો વિચાર કરતાં દશ પ્રાણ કહેલ છે. પાંચ ઈ દ્રિયનું બલ પાંચ ઇન્દ્રિયબલ પ્રાણ, છઠું મનોબલ પ્રાણ, સાતમું વચનબલ પ્રાણ, આઠમું કાયબલ પ્રાણ, નવમું શ્વાસસબલ પ્રાણ, દશમું આયુષ્યબલ પ્રાણુ. આ દશ પ્રાણને સૂક્ષ્મ વિચાર કરતાં બલ અર્થત શક્તિ એજ પ્રાણ છે એમ સમજાય છે. શક્તિ એ આત્માથી અભિન્ન હેઈ આત્મા રૂપજ છે. દશે પ્રાણ આત્માની પ્રત્યક્ષ હૈયાતી સુધી હોય છે. શરીરમાંથી આત્મા અદશ્ય થતાં દશે પ્રાણો અદશ્ય થાય છે. મતલબ કે આત્મા ઉપરજ દશે પ્રાણોનો આધાર છે, એ અપેક્ષાએ આત્મા અને પ્રાણુની એકતા છે, એટલે કે દેહમાં આત્મા હોય ત્યારે પ્રાણ અવશ્ય હેયજ અને આત્માના અભાવમાં પ્રાણનો પણ અભાવજ હેય. આત્મશક્તિની વપરાશ થવાના, આત્માની હૈયાતી જણાવાના દશ પ્રાણરૂપી દશ સ્થાનો છે અર્થત એ દશ સ્થાને વડે આત્માનું અસ્તિત્વ જણાય છે. મનરૂપ આત્મા એ દશે પ્રાણરૂપે દેહની પ્રવૃત્તિ ચલાવે છે. શુદ્ધ ચૈતન્ય છે તે તે સર્વથી અત્યંત વિલક્ષણ છે. જો કે તે વ્યાપક હેઈ તેના વડેજ મનદ્વારા પ્રવૃત્તિ ચાલે છે એ વાત ખરી છે, પણ તે અત્યંત ભિન્ન છે એ પણ પ્રત્યક્ષજ છે. દેહની પ્રવૃત્તિ દશ સ્થલ દ્વારા ચાલે છે, તે દશ સ્થલ દશ પ્રાણથી કહેવામાં આવે છે એટલે કે એ દશ દેહના આધારભૂત છે, એમના ઉપરજ દેહને નિભાવ છે, એનાં વડેજ દેહની પ્રવૃત્તિ ચાલે છે. એ સર્વથી અત્યંત વિલક્ષણ શુદ્ધાત્મા કેવલ આનંદમય છે. આત્માના સાનિધ્ય વડે–વ્યાપકપણું વડે-શરીરની પ્રવૃત્તિનાં દશ સ્થલો તે પ્રાણ કહેવાય છે. પ્રાણ પણ આત્મિક સત્તા છે એમ ગણીને પ્રાણ, જવ, ભૂત અને સત્વને એક અર્થમાં પણ સૂત્રકારે વાપરેલાં ઘણે સ્થળે જોવામાં આવે છે. જૂઓ શ્રી આચારાંગસૂત્રના ચોથા અધ્યયનના પહેલા ઉદેશમાં–-“ દવે on દવે મૂયા હશે ની વચ્ચે હતણા-” સર્વ પ્રાણુ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્વને હણવા નહિ. આમાં પ્રાણ, ભૂત, જીવ અને સર્વમાં એક અર્થને ઉપગ છે. આમાં પ્રાણની હૈયાતી આત્માની હયાતીમાં હેઈ એટલે કે આત્માથી પ્રાણ ભિન્ન નહિ હેઈ આત્મા અને પ્રાણની એકરૂપે પ્રરૂપણું કરેલી છે. સ્થાન પર દશે પ્રાણ ભિન્ન છે. વળી આત્મા વિભુ અને નિરાકાર ચૈતન્ય લક્ષણવાળે, તેથી ભિન્ન છે, પણ પ્રાણુની સત્તા આત્માની સત્તાવડે હેઈ, સત્તારૂપે પ્રાણ, આત્માથી ભિન્ન નથી, કિન્તુ પ્રાણમાં પણ આત્માની સત્તા છે એ રૂપે પ્રાણું અને આત્મા એક છે, એમ સ્યાદ્વાદશૈલીથી સમજી શકાય છે.
એ દશે પ્રાણને હરણ કરવાં નહિ. પ્રાણુનું હરણ કરવાથી શરીરસંદર્યને વિનાશ થાય છે. શરીરસદર્યને વિનાશ કરે એ સૃષ્ટિસંદર્યને વિનાશ કર્યા જેવું ગણાય છે.
પ્રાણ અને આત્માનું ભેદભેદનું સ્વરૂપ ઉપર પ્રમાણે જૈન શૈલીએ છે. - આણના સંબંધમાં વેદાનુયાયીઓને વિચાર જોતાં આ પ્રમાણે સમજાય છે –
Page #214
--------------------------------------------------------------------------
________________
કંદરે
શ્રી જૈન કૅન્ફરન્સ હરહ.
સ્યાદ્વાદમાં જેમ અમુક અપેક્ષાએ પ્રાણ અને આત્માને ભિન્ન કહેલ છે અને અમુક અપેક્ષાએ પ્રાણ એજ આત્મા એમ કહેવામાં આવેલ છે તેમ વેદવાદમાં પણ અમુક અપક્ષાએ પ્રાણુ અને આત્મા ભિન્ન છે એમ કહેલ છે અને અમુક અપેક્ષાએ એકજ છે એમ કહેલ છે. અપેક્ષામાર્ગ બંનેમાં એકજ રીતે લાગુ થાય છે. સઘળી ક્રિયાશક્તિનું મૂલ પ્રાણ છે. પ્રાણ, વૃત્તિભેદથી પાંચ પ્રકારે છે–પ્રાણ, અપાન, સમાન, ઉદાન, અને વ્યાન. (૧) પ્રાણ, છાતીમાં રહે છે અને નાક તથા મોં વાટે અંદર જાય છે તથા બહાર આવે છે. (૨) અપાન, ગુદાસ્થાનમાં રહે છે અને મળ તથા જળ વગેરેને નીચે લઈ જાય છે. (૩) સમાન, ડુંટીમાં રહે છે તે ખાધેલ પીધેલ–પદાર્થના સમાન ભાગ કરી જઠરમાં લઈ જાય છે. (૪) ઉદાન, કંઠમાં રહે છે તે અન્નજલના વિભાગ કરે છે. (૫) વ્યાન, શરીરમાં વ્યાપક છે તે સઘળી નાડીઓના હૈમાં ફેલાઈ રહે છે. વેદાંત પ્રમાણે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન અને બુદ્ધિ એ સત્તર તત્ત્વવડે સૂક્ષ્મ શરીર બનેલું છે. પાંચ પ્રકારના કેશમાં પ્રાણમય કોશ, એ પાંચ પ્રકારના કોશમાંને એક છે. તે પાંચ કેશ અન્નમય કોશ, પ્રાણમય કોશ, મને મયકાશ, વિજ્ઞાનમય કેશ અને આનંદમય કોશ. આ પાંચે કેશને દષ્ટા તેમનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય છે. સ્કૂલશરીર તે અન્નમય કોશ છે. સૂક્ષ્મ શરીર કે લિંગશરીરમાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય કાશને સમાવેશ થાય છે. રજો ગુણથી ઉત્પન્ન થએલ કર્મેન્દ્રિય તથા પ્રાણ સહિત પ્રાણમય કોશ છે. આનંદમય કોશ તે કારણશરીરમાં છે.
જેમ પાંચ પ્રાણ છે તેમ પાંચ ઉપપ્રાણ પણ છે, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. તેમાં નાગથી એડકાર આવે છે, કૂર્મથી આંખ મીચાય છે અને ઉઘડે છે, કૃકલથી છીંક થાય છે, દેવદત્તથી બગાસું આવે છે. અને ધનંજ્ય શરીરમાં રહી શરીર સ્થલ કરે છે તથા મુડદાં પુલાવે છે.
પ્રાણમય કોશ ઉપર અનય કોશની ઇમારત છે એટલે કે અન્નમય કોશને પ્રાણમય કેશને આધાર છે. પ્રાણમય કોશના ભાસની અંદરજ મનમય કોશને ભાસ છે. સ્વપ્ન પણ પ્રાણમય કેશથી આવે છે. પ્રાણમય કેશરૂપ દર્પણમાં મમય કાશરૂપ પ્રતિબિંબવડે હું નિરાકાર સ્થાનરૂપ છું એ અનુભવ આવે છે. અનુભવ એ વૃત્તિ કે કલ્પના છે. તે વૃત્તિ કે કલ્પના એજ વિજ્ઞાનમય કોશ છે. ચારે કેશથી હું જુદું છું એમ આનંદથી અનુભવી બેલવા લાગવાથી અતિ આનંદ થાય છે તે આનંદમય કોશ છે. આનંદમય કોશ જણવાવાળો તેથી જુદો શુદ્ધાત્મા છે.
પ્રાણનું મૂળ કારણ આત્મા છે, અર્થાત આત્માવડેજ પ્રાણ થએલ છે એમ બતાવવા ભગવતી શ્રુતિ કહે છે કે –
एतस्माज्जायते प्राणो मनः सर्वेद्रिाणि च ।
खं वायुज्योतिरापश्च पृथिवी विश्वस्य धारिणी ॥ અર્થ–એજ આત્મસ્વરૂપથી અર્થાત પુરત્રયના અધિષ્ઠાન અને બુદ્ધિને દશ કે તુરીયા છે સ્વરૂપ જેનું એવા શુદ્ધ ચેતન્યાત્મા બ્રહ્મથીજ ક્રિયાત્મક શક્તિવાળો પ્રાણ, મન તથા જ્ઞાનશક્તિ જેને છે એવું અંતઃકરણ, સઘળી ઇંદ્રિ, આકાશ, વાયુ, જ્યોતિ, પાણી અને સ્થાવર જંગમા-મક વિશ્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થએલ છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનચર્ચા.
૩)
પ્રાણને શુદ્ધ ચેતન્યાત્મા ગણીને પણ કૃતિ કહે છે કે –
स ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमः स्वरान् ।
स एव विश्नुः स प्राणः स कालाग्नि स चंद्रमा ॥ તે દેશકાલ વસ્તુ પરિચ્છેદરહિત શુદ્ધાત્મ ચૈતન્યજ બ્રહ્મા, શિવ, ઇંદ્ર, અક્ષર, પરમ, સ્વરા, વિષ્ણુ, પ્રાણ, કાલાગ્નિ અને ચંદ્રમા છે; અર્થાત એ સર્વ શુદ્ધાત્માનાં નામે છે. આ કૃતિમાં પ્રાણનેજ આત્માનું બીજું નામ કહેલ છે. આનેજ મળતું કથન મનુસ્મૃતિમાં પણ છે કે –
एतमेके वदन्त्यग्निं मनुमन्ये प्रजापतिम् ।
इंद्रमेके परे प्राणपपरे ब्रह्मशाश्वतम् ।। અંતર્યામી નિવિશેષ શુદ્ધાત્માને કોઈ અગ્નિ, કેઈ મનુ, કઈ પ્રજાપતિ, કઈ ઇદ્ર, કઈ પ્રાણુ અને કઈ સનાતન બ્રહ્મ કહે છે. ભાવાર્થ એ છે કે એ સર્વ નામ શુદ્ધાત્માનાં જ છે.
સામવેદીય ઉદ્વીથ પ્રકરણમાં એક કથન છે કે-ચાકાણું અષિ, પ્રસ્તતા-સ્તુતિ કરનારાઓને કહેવા લાગ્યા કે, પ્રસ્તુત ! જે દેવતાની તું સ્તુતિ કરે છે તેને, તે જાણ્યા સિવાય(તે દેવતાનું ઓળખાણ કર્યા સિવાય-સાક્ષાત્કાર કર્યા સિવાય કેવલ અજ્ઞાનતાથી કે અંધશ્રદ્ધાથી કે માત્ર પરંપરાથી)-સ્તુતિ કરીશ તે તારું શિર તૂટી પડશે. આવું વાક્ય શ્રવણ કરીને પ્રસ્તતાએ પૂછ્યું કે, હે ભગવન્! તે દેવતા કેણ છે? ત્યારે ઋષિએ ઉત્તર દીધે કે, તે દેવતા તે પ્રાણ છે. અત્ર પ્રાણ શબ્દવડે શુદ્ધાત્મ પરબ્રહ્મ સમજવા કે પ્રાણવાયુ સમજે તે સમજાવવા બ્રહ્મસૂત્રકાર શ્રી વ્યાસજી ઉપદેશ છે કે “અર પર કાળઃ” અત્ર પ્રાણુ શબ્દવડે શુદ્ધાત્મ-ચૈતન્ય પરબ્રહ્મ સમજવા, પણ પ્રાણવાયુ નહિ. શ્રુતિ ભગવતી પણ ઉપદેશ છે કે " अतः सर्वाणि हवा इमानि भूतानि प्राणमेवाभिसंविशंति प्राणमभ्युज्जिहते"
અર્થ એ છે કે, સર્વ ભૂત, પ્રાણને વિષે લીન થાય છે તથા પ્રાણથી ઉપજે છે. ભાવાર્થ એ થાય છે કે પ્રાણ છે એજ આ સ્થળે પરબ્રહ્મ ચૈતન્ય સમજવા.
કૌશીતકિ બ્રાહ્મણ પનિષનું પણ કથન છે કે-દિવોદાસના પુત્ર પ્રતર્દને (કાશીનો રાજા) સ્વર્ગમાં જઈને ઈદ્ર સાથે યુદ્ધ કર્યું, ત્યારે ઇદ્ર પ્રસન્ન થઈને કહ્યું કે, હે પ્રતર્દન ! તું મારી પાસેથી વર માગ. ત્યારે પ્રતર્દન બોલ્યા કે, હે ઈદ્રજે મનુષ્યને વાસ્તે અતિહિત વર તું માને છે તેજ મારે વર છે. ત્યારે ઈંદ્ર બોલ્યા કે “gorfમ મા તમામશુપરિશુvra” હું પ્રજ્ઞાસ્વરૂપ પ્રાણ છું. તેથી મારી આયુ અમૃત એ રૂપકવડે ઉપાસના કર. અત્રે પ્રાણ શબ્દવડે વાયુ માત્ર જાણો, કે દેવતાત્મા જાણે કે જીવ જાણો, કે પરબ્રહ્મ જોયું તે પરમાર્થ સમજાવવા ભગવાન વ્યાસજી નિરાકરણ કરે છે કે “છાળતાનુજમા” પ્રાણુ શબ્દવડે પરબ્રહ્મ-શુદ્ધાત્માનું ગ્રહણ છે એમ જાણવું, કારણ કે તેમાં પૂર્વાપર પદોને બ્રહ્મ-આત્માની સાથે સંબંધ છે, પણ દેવતા વિશેષ ઈદનું ગ્રહણ નથી. જુઓ “બયા કરનારા માનિતિ ” અધ્યાત્મ સંબંધ જે પ્રત્યગાભાને સંબંધ તેનું ભૂમા–બાહુલ્યથી પરબ્રહ્મનું પ્રાણ શબ્દવડે ગ્રહણ છે, પણ દેવતાવિશેષ અદ્રનું નહિ,
Page #216
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
અત્રે પ્રાણ શબ્દથી ઇદ્ર દેવતાત્માનું ગ્રહણ નથી, કારણ કે જેવી રીતે વામદેવ ઋષિ ગર્ભમાં એમ બેલ્યા હતા કે હું મન થશે, સૂર્ય થશે, તેવી જ રીતે દિ દેવતા પણ પિતાના આત્માને શાસ્ત્રદષ્ટિથી પરમાત્મરૂપ જાણીને મારી ઉપાસના કર એમ કહેલ છે. “પણા વૈવિધ્યાર” ઉપાસના ત્રણ પ્રકારે કહેલ છે. જેવોપાસના, પ્રાણોપાસના, બ્રહ્મા પાસના. . છાંદોગ્ય ઉપનિષમાં કથન છે કે “માઘ વિષજ્ઞાતિવ્ય: ” ભૂમા નિશ્ચય કરીને જાણવા યોગ્ય છે. અત્રે પ્રાણ ભૂમા છે કે શુદ્ધ ચૈતન્ય ભૂમાં છે તે સમજાવે છે કે “સમાનurશુપાત્” સંપ્રસાદ શબ્દનો અર્થ સુષુપ્તિસ્થાન થાય છે અને તે સુષુપ્તિને વિષે જાગવાવાળો પ્રાણ લદ્યાર્થ છે, તે પ્રાણની અગાડી ભૂમાને ઉપદેશ હોવાથી ભૂમાં વ્યાપક ચેતન્ય છે પણ પ્રાણ નહિ. “જો હૈ મમ સરકૃતમ્” જે ભૂમા–આત્મા છે તે અમૃત છે. આ માં પ્રાણુ વ્યાપક નથી પણ શુદ્ધ ચૈતન્યાત્મા વ્યાપક છે. આથી શુદ્ધ ચૈતન્યાત્માથી પ્રાણ ભિન્ન સિદ્ધ થાય છે.
જેનાવડે સર્વ પિંડ-બ્રહ્માંડ ચેષ્ટા કરે છે તે પ્રાણ છે કે ચિદાત્મા છે તેનું સ્પષ્ટીકરણ કરતાં શ્રી બ્રહ્મસૂત્રકાર વ્યાસજી ઉપદેશ છે કે “કwનાકંપનથી. તેના ઉપર શ્રુતિ છે કે –
भीषास्माद्वातः पवते भीषाडेति सूर्यः।
भीषास्मादग्निश्चंद्रश्च मृत्युर्धावति पंचमः ।। આ યુતિથી સમજાય છે કે, સકલ પિંડ બ્રહ્માંડની ચેષ્ટાને હેતુ ચિદાત્મા છે. ભયવડે વાયુ પવિત્ર કરે છે, સૂર્ય ઉદય થાય છે, અશ્રિ બાળે છે, ઇંદ્ર વૃષ્ટિ કરે છે, અને પાંચમો મૃત્યુ દેડે છે.
જેવી રીતે ગણુ પ્રાણ આત્માવડે થયા છે તેવી રીતે મુખ્ય પ્રાણુ પણ આભાડેજ ઉત્પન્ન થએલા છે. “પ્રામgs”_આ શ્રુતિ કહે છે કે શુદ્ધાત્માએ મુખ્ય પ્રાણ બનાવ્યા છે. અત્રે શુદ્ધાત્માને પ્રાણથી ભિન્ન બનાવ્યો. મુખ્ય પ્રાણને વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે કે, મુખ્ય પ્રાણ છે તે વાયુ નથી તેમજ ઈદ્રિયોને વ્યાપાર પણ નથી; કારણ કે શ્રુતિમાં “બાળ ઘa anશ્ચતુર્થ: : વાપુના થોતિષ મતિ ર તત મને રૂપ ચૈતન્યના વાફ, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ ચાર પાદ છે. તેમાં જે પ્રાણ છે તે પિતાના અધિદેવ વાયુવડે પ્રગટ થાય છે, અને જ્યોતિવડે પિતાનું કાર્ય કરવામાં સમર્થ થાય છે. એથી વાયુથી અને ઈદ્રિયવ્યાપારથી મુખ્ય પ્રાણને ઉપદેશ ભિન્ન છે એમ સમજાય છે.
અત્રે કોઈને શંકા થશે કે, શરીરમાં જેમ જીવ સ્વતંત્ર છે તેમ પ્રાણ પણ સર્વ વાગાદિકથી શ્રેષ્ઠ હોઈ સ્વતંત્ર હોવો જોઈએ; તેનો ખુલાસો એ છે કે “રકુવાત gિધારિ: ” આમાં તુ શબ્દ પ્રાણુની સ્વતંત્રતાની નિવૃત્તિને માટે છે. જેવી રીતે ચક્ષુ છત્રાદિક જીવના કર્તૃત્વ ભવના સાધન છે તેવી જ રીતે મુખ્ય પ્રાણ પણ રાજમંત્રીની પેઠે જીવના સર્વ અર્થને સિદ્ધ કરનાર છે, પણ સ્વતંત્ર નથી; કારણ કે પ્રાણ છે તે ચક્ષરોદિકાની સાથેજ શેષ રહે છે, મતલબ કે ચક્ષુરાદિકને સમાન ધર્મવાલે છે.
જેવી રીતે નેત્ર ત્રાદિકને રૂપ શબ્દાદિક વિષય છે તેવી રીતે પ્રાણને નથી; કારણ કે
Page #217
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનચર્ચા.
૩૪૫
નેત્રાદિક જેવી રીતે કરવું છે તેવી રીતે પ્રાણુ કારણ નથી, તે પણ શરીરરક્ષા એ પ્રાણનું કાર્ય છે. એને માટે શ્રુતિ ભગવતી ઉપદેશ છે કે “પ્રજા
પ્રાણવડે આ નીચ દેહની રક્ષા કરતાં થકાં જીવ સૂવે છે.
* જેવી રીતે શ્રોત્રાદિક નિમિત્ત દ્વારા શબ્દાદિકેને વિષય કરવાવાળી મનની પાંચ વૃત્તિ છે તેવી જ રીતે મુખ્ય પ્રાણુની પણ કાર્યદ્વારા પ્રાણ, અપાન, બાન, ઉદાન અને સમાન એ પાંચ વૃત્તિ છે. | મુખ્ય પ્રાણુ અણુ પરિણામવાળા છે. “ગgશ્ચ” અણુ શબદથી સૂક્ષ્મ તથા પરિચ્છિન્ન પરિમ ણનું ગ્રહણ છે. કારણ કે મરણકાલમાં સમીપ બેઠેલા પુરૂષોને પ્રાણુ દષ્ટિગોચર થતા નથી તેથી સૂક્ષ્મ છે તથા પિતાની પ્રાણાદિ પાંચ વૃત્તિવડે સર્વ શરીરમાં વર્તે છે અને લેકાંતરમાં જાય આવે છે એ હેતુવડે પરિચ્છિન્ન પરિમાણવાલા સિદ્ધ થાય છે.
કૃતિમાં પ્રાણને જલમય કહેલ છે કે “ અમદં ૬િ % મનઃ સમઃ બાબ: તેનોમ વો ” હે સામ્ય વેતકેત ! મન પૃથ્વિમય છે, પ્રાણ જલમય છે અને વાફ તેજોમયી છે. - મુખ્ય પ્રાણુ પાંચ પ્રકારે કહેવાઈ ગયો છે. શૈણુ પ્રાણુ પાંચ જ્ઞાનેંદ્રિય, વાક, મન એમ કાઈ સપ્ત પ્રાણ કહે છે, કોઈ સ્થલે હસ્ત ઉમેરીને અષ્ટ પ્રાણ કહે છે, કેઈ સ્થળે બે શ્રેત્ર, બે ચક્ષુ, બે ઘાણ, વાફ, પાય, ઉપસ્થ એ નવ પ્રાણ કહે છે. કોઈ સ્થળે પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય મળી દશ પ્રાણુ, કોઈ સ્થળે મન સહિત પ્રાણ એકાદશ પ્રાણ, કોઈ સ્થળે બુદ્ધિ સહિત દ્વાદશ પ્રાણ, કોઈ સ્થળે અહંકાર સહિત ત્રેદશ પ્રાણ કહે છે. કોઈક કૃતિ તે “સત્ત જૈ શીર્ષકથા વાળા:” શિરને વિષે બે શ્રેત્ર, બે ચક્ષુ, બે ઘાણ તથા એક વાકુ મલી સપ્ત પ્રાણનું જ્ઞાન થાય છે. એ શિરોક્ત વિશેષિત સપ્ત પ્રાણનેજ માનવાં જોઈએ. તે મુખ્યત્વે તે એકાદશ પ્રાણ--પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અને મન-માનવા જોઈ એ. એ પ્રાણ “મણda” અણું છે. જે સ્થલ હોય તે સર્પવત પ્રત્યક્ષ જણાવા જોઈએ. મુખ્ય પ્રાણની પેઠે એ પ્રાણ પણ ચૈતન્યથી થાય છે, એમ સમજવું.
એકાદશ પ્રાણે છે તે મુખ્ય પ્રાણથી જુદા છે; કારણ કે કૃતિમાં મુખ્ય પ્રાણને વરજીને વાગાદિ એકાદશ ઇંદ્રિય કહી છે અને મુખ્ય પ્રાણુની ઇન્દ્રિયમાં ગણના કરેલી નથીઈદ્રિય નથી-એકાદશ પ્રાણુ એટલે ઇન્દ્રિયે પાપવડે ઝરત થાય છે પણ મુખ્ય પ્રાણુ તે નિર્વિષય અને દેષરહિત છે. વાગાદિકથી મુખ્ય પ્રાણુ વિલક્ષણ છે. “
વૈ ચાર” કારણ કે જ્યારે વાગાદિક સર્વ ઈદ્રિયો સુવે છે ત્યારે એક મુખ્ય પ્રાણજ જાગે છે અને એ પ્રાણની સ્થિતિવડે દેહની સ્થિતિ રહે છે, પણ જે પ્રાણ નીકળી જાય તે દેહનું પતન થાય છે.
ઉપર પ્રમાણે પ્રાણ સંબંધી ખુલાસો છે તે વાંચવાથી જૈન અને વેદાંતદર્શનની પ્રાણું માટેની માન્યતા સમજી શકાશે તથા બંનેમાં શું તફાવત છે તે પણ સમજી શકાશે. આત્માને પ્રાણ નામથી કહેલ હોય ત્યાં આત્માને પ્રાણ જાણ એ મત જૈન અને વેદાંત બંનેને માન્ય છે, પણ જ્યાં ખાસ પ્રાણ તરીકે જ હોય ત્યાં તે આત્માથી ભિન્ન છે અને તેમાં પણ જૈન અને વેદાંતનું મળતાપણું છે. પ્રાણુની બાબતમાં જૂજ જૂજ તફાવત
Page #218
--------------------------------------------------------------------------
________________
३४६
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. છે, તે ન હોય તે ભિન્ન દર્શનજ સંભવે નહિ. સમ પણ નિપક્ષપાતપણે વિચાર કરતાં તે છેવટે અભેદ સિવાય બીજું કશું જ નથી. સમન્વય કરતાં જૈન અને વેદાંતના પ્રાણની વ્યાખ્યા એકજ થાય છે.
જૈન દશ પ્રાણ કહે છે અને વેદાંત એકાદશ પ્રાણુ કહીને મહાપ્રાણ તેથી જૂદો ગણે છે. જૈનના દશ પ્રાણમાં વેદાંતના એકાદશ પ્રાણુ અને મહાપ્રાણને સમાવેશ થાય છે. જુઓ – જૈનના પ્રાણ,
વેદાંતના પ્રાણ પાંચ જ્ઞાનેંદ્રિય તે પ્રાંચ પ્રાણુ ચક્ષુ વગેરે
પાંચ જ્ઞાનેંદ્રિય. મન બલ પ્રાણું.
મન-એકાદશમું. વચનબલ પ્રાણ
--કમેંદ્રિય (પાંચ) કાયબલ પ્રાણ. આયુષ બલ પ્રાણુ.
—— –મુખ્ય પ્રાણ શ્વાસ બલ પ્રાણ ઈ
જૈનને સરવાળે દશ પ્રાણ—આની જ બરાબર વેદાંતને સરવાળે એકાદશ પ્રાણ તથા મુખ્ય પ્રાણ છે.
ફક્ત બંનેમાં ભિન્નતા જણાય છે તે તે રૂપાંતરજ છે. મૂલરૂપે તે અભેદજ છે. ભગવાન ભાગવતકાર ફરમાવે છે કે “ પતિ મિરાજ ર પતિબાપાછતિ” જે ભેદદષ્ટિવડે જેતે નથી પણ અભેદમાર્ગની જ ઉપાસના કરે છે તે પરમ શાન્તિને પામે છે. “મેકના સુપતિ” અજ્ઞાનીજ ભેદથી જુએ છે. કૃતિમાં પણ “દત મતિ” Áતપણુથી કે બેપણાથી અથવા શ્રી વીતરાગના દેવના અભેદમાર્ગથી ઉલટી દિશાએ જવાથી ભય પ્રાપ્ત થાય છે. અભેદ માર્ગની ઉપાસનાવાળેજ અભય છે. અભેદ માર્ગને ઉપાસક કોનાથી અને શી રીતે ભય પામે ? ભેદ માર્ગની ઉપાસનાવાળાને સર્વત્ર ભયજ હોય છે. અભેદભાવના રાખવા માટે જ શ્રી દશવૈકાલિકસૂત્રનું કથન છે કે “a sg શંકાનોસર્વ ભૂત તરફ સંયમ રાખવો. સર્વ તરફ અભેદભાવ અને અભેદ પ્રેમ રાખવો. ભેદદષ્ટિમાં રાગ અને દ્વેષ રહેલાજ છે. રાગ અને દ્વેષ ન હોય તે ભેદ કહેવાયજ નહિ અને રાગ તથા પને સર્વથા છેડયા સિવાય એટલે કે ભેદભાવને છેડ્યા સિવાય મુકિત મળતી જ નથી પણ છોડવાથી જ મળે છે તે ઉપદેશવા શ્રી ઉત્તરાધ્યયનછનું કથન છે કે “કોષ = દિયા સિદ્ધિ નરાગ દ્વેષરૂપ ભેદભાવને છેદવાથી એટલે કે અભેદ માર્ગની ઉપાસના કરીને જ સિદ્ધિ-મુક્તિ કે નિર્વાણને પમાય છે. “સમો સે સુરવી ” અખિલ વિશ્વ તરફ સમાનભાવ કે અભેદભાવ ધરે તે વીતરાગ કહેવાય છે. “સન્ન થઇ ગત તને મૂયાં ” સાધુપુરૂષો પ્રતિ ફરમાન છે કે, તેમણે સર્વ ભૂતમાત્ર તરફ અભેદભાવ રાખવો જોઈએ.
ઉપર પ્રમાણે જૈન અને વેદાંતની પ્રાણની માન્યતામાં અભેદતા છે. સ્થલપણે કદાચ ભેદ જણાય પણ સૂક્ષ્મપણે એટલે કે પરમાર્થમાં તે ભેદ જણાતું નથી. જૈનનું અથવા વેદનું કે હરકેઈનું વચન ગ્રહણ કરવામાં લોકની દેખાદેખી કરવી નહિ; કારણ કે શ્રી આ ચારાંગ સત્રમાં ભગવાન સૂત્રકોર ફિરમાવે છે કે તે જે તે ” લેપ્રવાહમાં,
Page #219
--------------------------------------------------------------------------
________________
ધર્મવ્હેનને.
૩૪૭
-^
^^^
^
^^^
^^^^^
લેકની અંધપરંપરામાં કે દેખાદેખીમાં ચાલવું નહિ. એક આમ કરે છે–કહે છે માટે આપણે પણ આમ કરવું–કહેવું એટલે મુક્તિ મળી જશે એમ માનવું નહિ. મતલબ કે લકની દેખાદેખી નહિ કરતાં સત્યનું જ ગ્રહણ કરવું. જુઓ ભગવાન સૂત્રકાર ફરમાવે છે કે "पुरिसा सबमेव समभिजाणाहि सचस्लाणाए सेउवाट्रिए से मेहावी मारं तरति
તે જ માહાથ થે તમgvસતિ” હે પુરૂષ ! (જે તારે કલ્યાણને ખપ હેય તે) તું સત્યને જ સેવ (સત્યનુંજ ગ્રહણ કરી, સત્યને જ જાણ; સત્યની આજ્ઞાનું સેવન કરતાં તે સત્યને સેવનાર બુદ્ધિમાન–મેધાવી પુરૂષ કે સત્યને શોધીને તેને ગ્રહણ કરનાર પુરૂષ મૃત્યુને તરે છે અને ધર્મનું પાલન કરીને શ્રેયને મેળવે છે.
ઉપરોક્ત ખુલાસાથી પ્રાણની સમજ સાથે બીજું પણ કાંઈક જ્ઞાન સંપ્રાપ્ત થાય એવા હેતુથી જ ખુલાસાનું લખાણ લંબાવ્યું છે. 1 ટકારા–કાઠિયાવાડ,
ગોકલદાસ નાનજીભાઈ ગાંધી,
धर्मबहेनने!
એ બહેન બંધુવત્સલે ! લીધે સમીપ દૂર ગાનથી, મીઠાં મધુસમ વેણુનાદે, ખેંચીએ મદતાનથી. નથી દઢ તમારું હૃદય કે મમ હૃદય તે પરવશ થયું, ના જાણતે જાણી જાતે એમ કુતુહલી મન થઈ રહ્યું. ખૂબ સાંભળ્યું પ્રશ્નોત્તરે મનના ખુલાસા કંઈ કર્યા, કહેવું રહે મનમાં ઘણું પણ શબ્દ શોધ્યા નહિ જડ્યા. ય લોકો, સંશય અને ચમકાર ચંચલ વૃત્તિના, ત્યાં હોય બંધુ-બહેન નિર્મલ પ્રેમગ્રંથિપ્રવૃત્તિ ના. જગમાં અનેક થઈ ગયા, રાજર્ષિ, સંત, મુનિવરે, જેના હૃદય સાત્વિકમાંથી સ્નેહને વહત ઝરે, જેના સુબેધ થકી હજારો લાખ કંઇક તરી ગયા, પણ નાવ પિતાના ડ્રખ્યા ને પંકમાં તેઓ ખુંત્યા. અભ્રષ્ટ તતભ્રષ્ટ, થયા કાં યોગભ્રષ્ટ એ, ગણાયા ભૂલને પાત્ર, હતા માત્ર મનુષ્ય એ. આવી આવી મનની જબરી કલ્પનાઓ વહે છે, તેમાં પર થઈ નિહાળું મળતાં ગંભીર સત્ય રહે છે. તોયે દિલ અરે મધુર સ્વરથી ખેંચાઈ તુને ચહે છે,
બેની ! બેની ! બંધુયાગ્ય શું હું છું ?” એમ શબ્દો કહે છે. ઠગાતી તું છે ના, મનથકી પૂરી ખાત્રી કરજે, થઈ શાણું સુજ્ઞા, કથન મુજ તું લક્ષ ધરજે.
હતે સંશયગ્રસ્ત, કદિ ન મનમાં એમ ગણજે, ૧૫-૭-૧૭ વધુ પ્રીતિ નિર્મલ, કરી શકું અને તુંય કરજે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શ્રી જૈન કૅન્ફરન્સ હેરા, आपणने ऐक्यभावनानी जरुर छे.
લખનાર:-પ્રેફેસર નરભેશંકર પ્રાણજીવન દવે M. A.
સંખ્યામાં હિંદુસ્તાનની વસ્તી દુનિયાની વસ્તીને પાંચમો ભાગ ગણાય છે. તેનું ક્ષેત્રફળ પણ અજબ વિસ્તારવાળું છે; અને તેમાં પણ દુનિયાના કોઈપણ દેશ કરતાં આ દેશ ચડી જાય છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કરાંચીથી બ્રહ્મદેશ પર્યત અતિ વિસ્તારવાળા આ દેશમાં કુદરતની અનેક રમણીય લીલાઓ પણ જોવામાં આવે છે. સૃષ્ટિસંદર્યમાં બેશક આ દેશ અનુપમ છે. બહ્મપુત્રા અને સિંધુ જેવી સરિતાઓ, હિમાલય અને વિધ્યાચળ જેવા પર્વત, કાશ્મીર અને ગુજરાત જેવા દેશે, અનેક જાતના લેકે, અનેક જાતની ભાષાઓ, તરેહતરેહના રીતરીવાજો, અને અનેક દેશી રજવાડા ઉપર ચંદ્રમુકટ પેઠે વિરાજતું અગ્રેજના જેવું રાજ્ય, આ બધાં અહીંના જેવાં દુનિયાના કોઈ અન્ય દેશમાં નથી. પરંતુ સાથે સાથે અનેક જાતના સંપ્રદાય અને મતમતાંતર અને તેમાંથી ઉપજતા અનેક પ્રકારના વહેમ, સેંકડો નાતે અને તેમાંથી ઉપસ્થિત થતે કલહ, બાળલગ્ન ઈત્યાદિ બુરા રિવાજના પરિણામે થતી દુર્દશા, અને સાંસારિક રીતરીવાજની વિચિત્ર ભિન્નતાને લીધે અરસપરસ થવી જોઈતી શુભ ભાવનાની ખામી; ઈયાદિ અનેક કારણોને લીધે, પણ મુખ્યત્વે કરીને દેશના અતિ વિસ્તારને લીધે પ્રજામાં ઐકય ભાવનાની ગેરહાજરી; આ બધાં પણ અહીંના જેવાં અન્ય કોઈ સ્થળે જોવામાં આવતાં નથી.
આજથી લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે આપણુ આર્ય વડવાઓ મધ્ય એશિયાના ઉચ્ચ પ્રદેશમાંથી આ તરફ ઉતરી આવ્યા. આ સમય અગાઉની પણ કેટલાક વિદ્વાને આર્યોની પ્રાથમિક સ્થિતિ સૂચવે છે; પણ તે ઈતિહાસ હજી બરાબર અજવાળામાં આવ્યા નથી. આ ઉતરી આવેલા આ પ્રથમ પંજાબમાં વસ્યા. ત્યાંથી ગંગા જમનાના પ્રદેશ તરફ અને વિંધ્યાચળ તરફ તેઓ વધી આવ્યા. અને તેટલે પ્રદેશ આર્યાવર્તના નામથી ઓળખાવા લાગ્યો. દક્ષિણ તરફ અને પશ્ચિમ હિંદુસ્તાન તરફ તેઓ પાછળથી વિસ્તરેલા જણાય છે. આ દેશમાં તે વખતે મૂળવતનીઓ પણ રહેતા હતા; પણ સુધરેલ આર્યો આગળ તેઓ જંગલી પશુવત્ ગણાવા લાગ્યા. આર્ય લકે તેમને અનાર્ય કહેતા. વેદમાં તેમને દસ્યુ કહ્યા છે; પાછળથી અસુર અને છેવટે રાક્ષસે પણ તેઓ કહેવાતા હતા.
અભ્યદય અને નિઃશ્રેયસ્ એ દરેક મનુષ્ય તેમજ પ્રજાના જીવનની મુખ્ય ભાવનાઓ હોય છે. વ્યવહાર અને ધર્મ એવી બાબત છે કે તેમના ગૂઢ અને ગહન અને મનુષ્યના જીવનમાં કોઈને કોઈ કાળે ઉત્પન્ન થયા વિના રહેતા નથી; અને પ્રજાનો ઈતિહાસ એ ભાવનાઓની રેખા સ્પષ્ટ બતાવી આપે છે. આપણું પ્રાથમિક આર્ય વડવાઓને અભ્યદયની ચિંતા નહોતી. દેશ વિશાળ હતો; જમીન પુષ્કળ હતી; ખેતીનાં સાધને તૈયાર હતાં; – િગાતી અને પાણી પકળ હતું, તેથી ખેતી આબાદ સ્થિતિમાં હતી; અને
Page #221
--------------------------------------------------------------------------
________________
આપણને ઐક્યભાવનાની જરૂર છે.
૩૪
વસ્તીની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ તેઓ આગળ ફેલાતા ગયા; કારણ કે વિશાળ પ્રદેશ તેમની સન્મુખ પડે હત; સુધારાનું મુખ્ય મૂળ ખેતી છે, અને તેથી ખેતી સુધરતાં અન્ય બાબતોમાં પણ સુધારો વૃદ્ધિ પામતે ગયો. સમાજની વ્યવસ્થા સુધટિત થતી ચાલી, અને કળા હુનર ખીલતાં ગયાં. પરદેશ જવાની જરૂર ન હોવાથી, પરદેશગમનની વિરૂદ્ધ વૃત્તિ પણ અસ્તિત્વમાં આવતી ગઈ. રાજ્યવ્યવસ્થા બંધાવા લાગી, અને લેકે સુખશાંતિમાં પિતાના દિવસે નિર્ગમન કરવા લાગ્યા.
આવા અનુકુળ સંજોગના બળે આર્યપ્રજાની ધર્મભાવના ખુબ ખીલી શકી છે; એવી કે દુનિયાના કોઈ અન્ય દેશમાં તે એટલી ખીલી નથી. વેદકાળનું સાદું જીવન જેમ જેમ વિસ્તૃત પામતું ગયું, તેમ તેમ આર્યજીવનની આ ભાવનાને પ્રદેશ પણ વિસ્તાર પામતે ગયે, અને વેદકાળમાં કવિતારૂપે થતી દેવપૂજાથી આર્યોનાં ઉન્નત બનતાં હૃદયે અતૃપ્ત થવા લાગ્યાં. કેવળ વાણીથી જ દેવતાઓને પ્રસન્ન કરવાને બદલે તેમાં ક્રિયાઓ હવે ઉમેરાવા લાગી, અને ધીમે ધીમે આ ક્રિયાઓએ યજ્ઞ યાગાદિનું સ્વરૂપ લેવા માંડયું. બ્રાહ્મણ અને આરણ્યકરોમાં આ વૃત્તિને સંતોષવાનો પ્રયાસ છે, અને વેદના મંત્રો અને યજ્ઞયાગાદિના પ્રકારને ઝીણે ખુલાસે અને સ્પષ્ટતા તેમાં આપેલાં છે. સમય જતાં આ ભાવના સૂત્રરૂપે ગુંથાવા લાગી. એમ કરતાં એક કાળ એ આવ્યું કે તે સમયે યજ્ઞ યાગાદિને પ્રચાર ઘણે વધી પડ્યો. પશુઓનાં બળીદાન અપાવા લાગ્યાં; વખતે મનુષ્યનું બળીદાન પણ અપાતું. પ્રથમ સોમપાન થતું તેને બદલે કવચિત સુરાપાન પણ થવા લાગ્યું એમ પણ કેટલાક વિદ્વાનોનું માનવું છે. બ્રાહ્મણવર્ગ બહુજ આગળ આવ્ય, કારણ કે એ વર્ગ વિના યજ્ઞ યાગાદિ થઈ શકતા નહિ. ચાર વર્ણને બદલે અનેક નાતે અને પેટા નાતે થવાનું વલણ દેખાવા લાગ્યું. અંદર અંદર વિખવાદ થવા લાગ્યો અને અંદર અંદરના કલહને લીધે દેશની દુર્દશા દષ્ટિ મર્યાદામાં ભમવા લાગી. આ સમયે લેકોને ઉદ્ધાર કરવા બૈધ અને જૈન ધર્મ બહાર પડ્યા,
આ બને ધર્મોમાં બે વાત મુખ્ય હતી. બ્રાહ્મણધર્મમાં વર્ણવ્યવસ્થાને લઈને ધર્મની બાબતમાં પણ પક્ષાપક્ષ હવે તે કાઢી નાખવો, અને કર્મમાર્ગને લીધે પશુ ઈત્યાદિની હિંસા વધી ગઈ હતી તે નાબુદ કરવી. બ્રાહ્મણે કહેતા કે ધર્મપર કેટલીક બાબતમાં અન્ય વર્ણોને અધિકાર નથી; આ વાત આ બન્ને ધર્મને રૂચી નહિ. પરંતુ અહિંસા ધર્મને બહુ આગ્રહ બાદ્ધમતને નહોત; જૈન ધર્મમાં આ વાત ગળે હતી, અને અદ્યાપિપર્યત પણ છે. સમય જતાં બાહેંધર્મ હિંદુસ્તાનમાંથી નાબુદ થયો, અને તેનું કારણ પણ સ્પષ્ટ છે. બ્રાહ્મણધર્મનું ખરું દૂષણ યજ્ઞ યાગાદિમાં થતી હિંસા હતી; અને તે વાતની સામે બાદ્ધ ધર્મની લડત જીગર પૂર્વક નહોતી. પણ જૈનધર્મ બ્રાહ્મણુધર્મની નબળાઈની ખરી નાડ પકડી; તેથી તે ધર્મનાં મૂળ ઉંડાં નખાયાં, અને અત્યારે પણ તે ધર્મ હિંદુસ્તાનમાં પ્રવર્તે છે. જૈન ધર્મ માનનારાની કુલ સંખ્યા ચૌદ લાખની ગણાય છે.
જિન ધર્મની ગ્રંથસમૃદ્ધિ ઘણી મોટી છે, તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, રાસ, ઈતિહાસ ઇત્યાદિના અનેક ગ્રંથ જૈનેએ લખેલા છે. આ બાબતમાં જૈન ધર્મ ઘણે માટે ઉપકાર કર્યો છે.
છે. એટલે જિનના અનુયાયીઓ. જિન એટલે વિજયી, અર્થાત પિતા ઉપર વિજય
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેર,
મેળવી મેક્ષ સિદ્ધ પુરૂષ જે થાય તે જ એને જ અહંત કિતા તીર્થકર કહે છે. પિતાના જીવનની યાત્રા જેણે સફળ કરી હોય તે તીર્થંકર. એવા ચોવીસ તીર્થંકર જૈને માને છે. પ્રથમ ઉપભદેવ થયા. તે પછી ત્રેવીસમા પાર્શ્વનાથ થયા અને ચોવીસમા મહાવીર સ્વામી થયા. આ વીસ તીર્થંકરને ઇશ્વર ગણી જૈને પૂજે છે. જેમાં મૂર્તિપૂજા છે; અને આબુ, ગિરનાર, શત્રુંજય ઈત્યાદિ સ્થળોએ તેમણે બાંધેલા ભવ્ય અને સુંદર દેવાલય શિલ્પકળાને નમુનારૂપ આજ પણ ગણાય છે.
વિદ્વાને એમ માને છે કે આ ચોવીસ તીર્થંકરમાં પાર્શ્વનાથ કદિ ઐતિહાસિક પુરૂષ હોય પણ ખરા. પરંતુ જૈનધર્મને સતેજ કરી ચતરફ ફેલાવનાર મહાવીરસ્વામી તે ઐતિહાસિક પુરૂષ હતા એ બાબત કોઈને સંશય નથી. ભદ્રબાહુના કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીનું જીવનચરિત આપેલું છે. વિદે દેશમાં આવેલા કુંદ ગામમાં તેમને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમનું પિતાનું નામ પૂર્વાશ્રમમાં વર્ધમાન હતું. તેમનું ગેત્ર કાશ્યપ હતું અને જાતે ક્ષત્રીય હતા. તેમની પત્નીનું નામ યશોદા હતું. ૨૮ વર્ષની ઉમરે, માતાપિતા ગુજરી ગયા પછી, વડીલની રજા લઈ તેમણે દીક્ષા લીધી હતી. બાર વર્ષ તેમણે તપ કર્યું હતું. તપના બીજા વર્ષથી તેઓ દિગંબરાવસ્થામાં રહેતા. આ બાર વર્ષ પછી કૈવલ્ય પદને પામી તેઓ સર્વજ્ઞ થયા; અને તીર્થકર કહેવાણા, પછી ત્રીશ વર્ષ સુધી જૈનધર્મને તેમણે બધા આપે, અને પિતાના સાધુઓની સંસ્થા સુવ્યવસ્થિત કરી. તેમના શિષ્ય ગણુ અને ગણધરે કહેવાતા. પાવા નામના ગામમાં તેમને દેહ પડ્યો હતે.
જૈન મતમાં જગતના કન્નુરૂપ ઈશ્વરને સ્વીકાર નથી; પરંતુ અહત અથવા તીર્થંકરેને ઈશ્વરરૂપ માની તેમની પૂજા કરવાને પ્રચાર છે. જગત અનાદિ છે, અને એની મેબેજ થતું ચાલ્યું આવે છે અને ચાલ્યું જશે. તેને કર્તા કોઈ સિદ્ધ થઈ શકતો નથી, તેથી કર્ણારૂપ ઈશ્વર માનવાની જરૂર રહેતી નથી. જગતમાં ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ એવા બે કાળ વારાફરતી આવ્યા કરે છે. અવસર્પિણી કાળમાં સારી વસ્તુઓ ક્ષીણ થતી જાય છે; ઉત્સર્પિણી કાળમાં તેમની વૃદ્ધિ થતી જાય છે. દરેકના જ છે આરા છે. દુઃખ દુઃખ, દુઃખ, દુઃખ સુખ, સુખ દુઃખ, સુખ અને સુખ સુખ એવા છે આરા ઉત્સર્પિણી કાળના છે. અવસર્પિણી કાળના આરા તેથી ઉલટા એટલે સુખ સુખ, સુખ, સુખ દુઃખ, દુઃખ સુખ, દુઃખ અને દુઃખ દુઃખ એવા છે. હાલ અવસર્પિણી કાળને પાંચમો આરો એટલે દુઃખને આરે ચાલે છે. દરેક કાળમાં વીસ વીસ તીર્થંકરો થાય છે અને તેથી ધર્મની ધ્વજા ફરકતી રહે છે.
પદાર્થને અસ્તિકાય કે તત્વની સંજ્ઞા જૈન આપે છે. વિશ્વના બધા પદાર્થોને સમાવેશ તેઓ બે તત્વોમાં કરી લે છે. જીવ અને અજીવ. આ વાતનો વિસ્તાર કરી કેટલાક સાત તો માને છે અને કેટલાક નવ તો માને છે. તે નવ તત્વ આ પ્રમાણે છે; જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. જીવના વિસ્તારપૂર્વક ભેદ કહી છેવટે તેઓ તેના પ૬૩ ભેદ બતાવે છે; અને તેમાં ઝાડ, જીવડાં અને સૂક્ષ્મ
જુઓ જે કેબીનું નસત્ર.
Page #223
--------------------------------------------------------------------------
________________
આપણને ઐક્યભાવનાની જરૂર છે.
જ જંતુઓ પણ આવી જાય છે. અજીવ એટલે જડ-જેને કર્મના ભેાગ નહિ તે. એના પાંચ ભેદ છે અને તેને પણ વિવેક કરી અનેક ભેદ કહ્યા છે. અજીવ પદાર્થ અનંત છે. દેહાર્દિ રચનાને તે પુદ્ગલ નામ આપે છે; અને તેના અણુ અને સ્કન્ધ એવા બે ભાગ પાડે છે. અણુ પુદ્ગલ અતીદ્રિય છે. સ્કન્ધ પુદ્ગલ ઇંદ્રિયગાચર હેાય છે.
૩૫૧
જીવ પણ અનંત છે અને અનાદિ છે, જીવાના ત્રણ ભેદ ; નિત્યસિદ્ધ-મુક્તાત્મા અને બહાત્મા. નિત્યસિદ્ધ તે જિન. મહાત્મા મુક્ત થાય ત્યારે મુક્તાત્મા કહેવાય છે. કર્મથી લિપ્ત થએલા જીવ બહાત્મા કહેવાય છે. કર્મ અનાદિ સાંત છે, તેથી બહાત્માને મેક્ષ સભવે છે.
*
જૈન મત પ્રમાણે કર્મથી બધાએલા પુદ્ગલથી છૂટવું તે મેક્ષ; કારણ કે તે મતમાં જીવ તા અનાદિ છે. માર્ચ કહે છે તે પ્રમાણે તે મતમાં નિર્વાણનું તાત્પર્ય દેહપુદ્ગલમાંથી છૂટવામાં છે; અસ્તિત્વમાંથીજ છૂટવામાં નથી. જૈને પુનર્જન્મ સ્વીકારે છે, અને ખરા રસ્તા ઉપર ચડયા પછી આઠ જન્મે મનુષ્યને મેક્ષ થાય છે. · અસત્ ગુરૂ, અસત્ દેવ, અસત્ ધર્મ ઈત્યાદિમાં પ્રવૃત્તિ કરી, મિથ્યાત્વાદિમાં પડી, મન વચન કાયાને કર્મમાં આ સવાવે-પ્રવર્તાવે, તે આસ્રવ.' આ આસવને રોકવા જોઇએ. તે જેનાથી રાકાય તે સંવર, તાત્પર્ય કે, મન વચન અને કાયા ઉપર કાબુ રાખી જ્ઞાનમાર્ગમાં જવું એ મેાક્ષના રસ્તા છે. કર્મ માત્ર જેનાથી નિર્જર થાય-નાશ પામે અને બાકી કાંઈ ન રહે તેનું નામ નિર્જરા; માટે તપ, ધર્મ, યાગ ઇત્યાદિ કરવાં જોઇએ. આ બધાને બહુ સૂક્ષ્મ વિસ્તાર જૈન પુસ્તકામાં કરેલા છે. સમ્યગ્નાન, સમ્યગ્દર્શન, અને સમ્યગ્યારિત્ર એ રત્નત્રય મેક્ષનાં સાધન છે, તેથી કરીને જ્ઞાન થાય છે. મેાક્ષના ખરા આધાર તેા જ્ઞાન ઉપરજ છે. જીવ, અજીવના વિવેકનું સત્ય જ્ઞાન તે સમ્યગ્નાન. ગુરૂના વચનેામાં અને આગમ કિવા શાસ્ત્રોમાં અડગ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. સમ્યગ્યારિત્રને માટે પાંચ વૃત્તા જે પંચશીલ કહેવાય છે તે કહેલાં છે. ૧ અહિંસાઃ ૨ સુન્નત્, અર્થાત્, ક્રોધ, લાભ, બીક કે ગમતમાં પણ જૂઠુ ન ખેલવું; ૩ અસ્તેય, એટલે કાઈ આપણુને જે ન આપે તે ન લેવું; ૪ બ્રહ્મચર્ય; એટલે સ્ત્રીસંગ પરહરવા; અને ૫ અપરિગ્રહ કિવા ત્યાગ, એટલે પંચે દ્રિયના આકર્ષણને વશ થઇ વિષય પ્રતિ વળવું નહિ અથવા તેને વળગવું નહિ, આ પંચશીલ મેાક્ષના માર્ગમાં આવશ્યક છે.
જ્ઞાનની પ્રક્રિયા ( Theory of Knowledge ) માં જૈને સ્યાદ્વાદી છે, અને સપ્તભંગી ન્યાય સ્વીકારે છે. આ સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહે છે. પદાર્થા એક અંત કિ`વા નિશ્ચય નહિ તે અનેકાંતવાદ. દરેક પદાર્થ સરૂપ પણ છે અને અસત્આપ પણ છે; અર્થાત્ સદસદ્રુપ છે. પટની અપેક્ષાથી ધટ નથી અને ટની અપેક્ષાથી ઘટ છે. આમ દરેક વસ્તુ ઉભયરૂપ છે. તેના સત્ ભાગને દ્રવ્ય કહે છે અને અસત્ ભાગને પર્યાય કહે છે, દ્રવ્ય અને પર્યાય એક બીજાથી સ્વતંત્ર રહેતા નથી; પણ સાથેજ રહે છે. પદાર્થ માત્ર દ્રવ્ય પર્યાયરૂપે છે, સદસડુપે છે. અપેક્ષાથી જોતાં દ્રવ્યરૂપે બધું નિત્ય છે, અને પર્યાયરૂપે અનિત્ય છે, આમ નિત્યાનિત્યના યાગરૂપ વિશ્વ માત્ર અનેલું છે.
જૈનેામાં શ્રાવક અને યતિ એવા એ ભેદ હોય છે. શ્રાવકા પ્રવૃત્તિધર્મ પાળે છે; * જીએ સ્વર્ગસ્થ મણીલાલ નભુભાઈના સિદ્ધાંતસાર ગ્રંથ.
Page #224
--------------------------------------------------------------------------
________________
૭પર
શ્રી જૈન ફ્રાન્ફરન્સ હેરલ્ડ.
યતિ નિવૃત્તિધર્મ પાળે છે, યતિઓ ઉપાશ્રયમાં રહે છે અને સાધુએ ગામેગામ ક્રૂરતા રહે છે. આ યુતિ અને સાધુએ પેાતાને ધર્મ સખત રીતે પાળે છે; અને શ્રાવકાને ઉપદેશ આપે છે.
જૈન ધર્મમાં પણ વેદો અને પુરાણા છે. ઇંદ્રાદિ દેવાની કથા છે; અને બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને ગણપતિની ગાણુ રીતે પૂજા પણ થાય છે. પરંતુ તે ધર્મનું ખરૂં લાક્ષણિક ચિન્હ ‘ અહિંસા પરમો ધર્મ છે. ' અને આ બાબતમાં એ ધર્મની અસર આખા હિંદુસ્તાનમાં બહુ પ્રબળ થઇ છે. વેદધર્મ પણ આ અસરથી કાંઇક રૂપાંતરતાને પામ્યા છે.
"
સમય જતાં ખુદ જૈન ધર્મમાં પણ અનેક શાખાએ થઈ ગઈ છે. દિગંબર અને શ્વેતાંબર શાખાઓ પ્રસિદ્ધ છે. સિવાય અનેક ગચ્છ બંધાઇ ગયા છે. જૈતેમાં મૂર્તિપૂજા પ્રથમથી છે, પણ સ્થાનકવાસી અથવા ઢુંઢીઆ મૂત્તિને પૂજતા નથી. ઘણીવાર ગચ્છામાં માંહેામાંહે ભાજનવ્યવહાર હાતા નથી, અને કન્યાવ્યવહાર પણ હાતા નથી. માંહેામાંહે વિખવાદ અને કલહ પણ જોવામાં આવે છે. તથા-દ્રુઢીઆના કજીઆ ઠેકાણે ઠેકાણે થતા જોવામાં આવે છે. અંતરાત્મા, બહિરાત્મા, અને પરમાત્મા એવા ભેદ જૈન ધર્મ બતાવે છે, અને તેમનુ રહસ્ય એ છે કે બાહ્ય સૃષ્ટિ અને આંતર સૃષ્ટિની સાથે એકસુર થઇ રહેવુ, અને સમચિત્તતાને સેવવી. પરંતુ આવા કલહથી એ ઉદ્દેશ ફળીભૂત થતાજ નથી એ વાતૃ સુજ્ઞ વાંચનારને સમજાવવી પડે એમ નથી. હિંદુસ્તાનને અત્યારે ઐક્યભાવનાની કેટલી બધી જરૂર છે એ વાત દરેક વિચારક સારી પેઠે સમજે છે, પરતુ ધરમાં કલહ, નાતમાં કલહ, જાતમાં કલહ, રેલવેમાં એ ઘડી જ સાથે બેસવાનું હાય ત્યાં પણ કલહુ; આવી અત્યારની સ્થિતિ ઘણી શૈાચનીય છે. એ સ્થિતિ દૂર કરવાના પ્રયાસ દરેક સમજીએ કરવા ઘટે છે.
મુસલમાની રાજ્ય સિવાય ધર્મને નામે આપણા દેશમાં સ્કૂલ થયા નથી કે ત્રાસ વરતાયા નથી એ વાત ખરી છે, પણ સાથે સાથે અનેક મતમતાંતરને લીધે એક બીજાની વચ્ચે ગાઢ પરિચય અને ભ્રાતૃભાવ પણ જામ્યા નથી એ વાત પણ સાચી છે. ગમે તે ધર્મ માનો, પણ આપણે બધા એકજ ભૂમિનાં બાળકા છીએ એ વાત કાઈ એ પણ ભૂલી જવી જોઇતી નથી. અને ગૂઢ તત્ત્વચિંતનના ગહન પ્રશ્નાને એક કારે રાખતાં, આર્યાવર્તના અનેક ધામાં મુદ્દે સામ્ય જ રહેલુ છે. કયા ધર્મ ચેરી કરવાની પરવાનગી આપે છે ? ક્યા ધર્મ વ્યભિચારની છૂટ આપે છે ? ક્યા ધર્મ હિંસામાં આનંદ માને છે ? ક્યા ધર્મ આચાર વિચાર વિશુદ્ધ રાખવાની ના કહે છે ? સૈાને વ્યવહારમાં વિશુદ્ધ રહી આત્માનુ કલ્યાણ સાધવુ છે; માત્ર જૂદાં જુદાં મનુષ્યોને જૂદા જૂદા રસ્તા સજ્યા છે; સૈાનું દષ્ટિબિંદુ તો એકજ છે. દરેક ધર્મના સામાન્ય અંશ લઇએ તેા જૈના બ્રાહ્મણધર્મ પાળે છે અને બ્રાહ્મણા જૈનધર્મ પાળે છે. વિવાદના વિષયે નિર્જીવ છે. એકને ટીલુ' ગમે છે, તા ખીજાને ચાંદલા ગમે છે. એક કંકુનો ચાંદલા કરે છે, તા ખીજો કૅસરના ચાંદલા કરે છે. એક માણસ ટોપી પેહેરું, અને ખીજો પાઘડી ઘાલે; અથવા એક અંગરખુ પેહેરે અને ખીજો કાટ પેહેરે; તે તે વાત આપણે લક્ષમાં લેતા નથી; તે પછી ચાંદલાની વાત એટલી બધી અગત્યની શા માટે થઇ પડે છે ? ખરું કહીએ તે આવા બાહ્યાચારમાંજ પોતાના ધર્મની સર્વ સમૃદ્ધિ માની મેડ્રેલા અજ્ઞાનીએજ ધર્મના વિવાદમાં અને તકરારમાં પડે છે,
Page #225
--------------------------------------------------------------------------
________________
આપણને ઐકયભાવનાની જરૂર છે.
૩૫૩
અને વગર સમયે દુરાગ્રહ કરી સંતાપ પામે છે અને ખીજાને સતાપ પમાડે છે. જૈન ધર્મમાં તે સ્પષ્ટ કહ્યું છે કે કાઇનુ પણ મન દુઃખવવું નહિ; નાનામાં નાના જંતુને પણુ દુઃખ દેવુ નહિ; ત્યાં સુધી કે એવા પ્રસંગ આવે તે પોતેજ આત્મધાત કરી મરી જવું; પણ બીજાને મારવું કે દુ:ખવવું નહિ. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે સત્ય ખેલવું, પ્રિય ખેલવું પણ સત્યને પણ અપ્રિય રીતે ન ખેલવું. આપણામાંથી કેટલા જણુ આ ધર્મ બરાબર પાળે છે ?
તત્ત્વદષ્ટિએ જોતાં પણ મતભિન્નતાને અંગે ઉપજતા કલહ ત્યાજ્ય છે. સા કહે છે કે અમારા ધર્મમાંજ સત્ય છે અને તેથી તેમાંજ મેક્ષ છે. આ વાત દલીલની ખાતર કબુલ કરીએ તાપણુ ખાસ લક્ષમાં રાખવાની વાત એટલીજ છે કે મેાક્ષનાવિચારજ વ્યક્તિપ્રધાન છે, લેાકેાનું ટાળુ ભેગું મળી સામટું મેક્ષ પદને પામી ગયું. હેાય એવું ક્યાં જાણ્યું નથી. ભક્તિ અને શ્રદ્ધામાં એક પ્રકારની સુંદરતા અને સુખ રહેલાં છે એ વાતની ના નથી; પણ જે નાનથીજ મેાક્ષ થતા હાય ! તેને આધાર તે વ્યક્તિના પેાતાનાજ પરિશ્રમ અને પ્રકાશ ઉપર રહે છે. સત્ય તે એકજ હાઇ શકે છે; અને જૂદા જૂદા ધમા એ સત્યે જવાના ભિન્ન ભિન્ન રસ્તા માત્ર છે; પછી તે રસ્તા ગમે તેવા હાય તેની સાથે આપણે કામ નથી. ઉદ્દેશ તો એકજ છે, પરંતુ પાતાને સૂજે તેવા રસ્તા સા લે છે. એકજ સ્થળે જતા જાત્રાળુ અનેક પંથે વિચરે છે, તો તેથી તમને ખાટુ મેળું લાગવાનું કાંઈ કારણ નથી; આમ છે, તો પછી જૂદા જૂદા ધર્માં જોઇ ખીજાવામાં તમારે પ્રયેાજન શું છે? ખ્રિસ્તિ
કહે છે કે જળમાર્જનની ક્રિયાવિના મેક્ષ નથી. વેદાંતી કહે છે કે બ્રહ્મને ઓળખ્યા વિના મેક્ષ નથી. શવા કહે છે કે શિવને માના તે મેક્ષ થાય. વૈશ્નવે કહે છે કે વિશ્વને માના તે મેક્ષ થાય. ન્યાય, સાંખ્યાદિ મતામાં પોતાની દૃષ્ટિના આગ્રહ છે. જંતા અને ખàા પોતાનું સાચું મનાવવા મથે છે. ખ્રિસ્તિએ કહે છે કે જળમાર્જન ( Baptism )ની ક્રિયા કરી ખ્રિસ્તિ થા, નહિ તે તમે નરકે જશેા. આપણે કહીએ છીએ કે અમારા દેવને માના, અને તેની તમે પૂજા કરો, નહિ તા તમારી અધારિત છે. આપણા ધર્માના દષ્ટાંત હું જાણી જોઇને આપતા નથી. સાચું ખાટું તે જાણનારા જાણે; પણ આવી મતાંધતાથી આપણી બુદ્ધિને એક જબરા આંચકે લાગે છે— ધક્કા લાગે છે. ત્યારે શું આ લેાકની પેઠે પરલાકમાં પણ પક્ષાપક્ષી હશે ? અને સૈાના વાડા જૂદા જૂદા હશે ? પ્લેટાના સોક્રેટિસ કહે છે તે પ્રમાણે શું દેવા પણ માંહેામાંહે વઢી મરતા હશે ? ત્યારે તે બિચારા દેવાની સ્થિતિ પણ દયાજનક ખરીસ્તો ! ખરી વાત એ છે કે દેશ, કાળ અને સમયના સ ંજોગેાને અનુસરી મહાત્મા પુરૂષોએ પોતપેાતાના ધર્માં કહ્યા છે અને પ્રસરાવ્યા છે; અને તેટલે અંશે દરેક ધર્મમાં સત્ય સમાએલું હાય છે. અને પોતપોતાના ધર્મ બરાબર સમજીને પાળવામાં દરેકનું અને સમાજનું શ્રેય છે.
કાઇને પોતાના ધર્મ તજી દેવાનું હું કહેતો નથી. એવું પાપ હું કરૂં નહિ. હું તો ઉલટા એમ કહું છું કે દરેકે પોતાનો ધર્મ બરાબર પાળવાજ જોઇએ. દેશ-કાળને અનુસરી દરેક ધર્મ રૂપાંતરતાને પામતા આવ્યેા છે, અને એમ ફેરફાર બનવા આવશ્યક છે. તમે નહ કરો તા કાળ એની મેળે એ કામ કરશે અને પછી
Page #226
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શ્રી જૈન કોન્ફરન્સ હૈરલ.
પ્રબળ પૂરમાં તણાએલા તરખલાની માફક પાછું વળી જેવાને અવકાશ પણ તમને રહેશે નહિ; અને તમારી આંખો બંધ હોવાથી આગળ પણ હાથ લાંબા તમે કરી શકશો નહિ. પાશ્ચાત્ય સંસ્કૃતિ અત્યારે આપણામાં એટલી બધી પેસી ગઈ છે કે તેની ઉપેક્ષા કરવી હવે અનુચિત છે. આંખ ઉઘાડી ચાલવાને હવે સમય છે.
તાત્પર્ય કે દરેક બાબતની પેઠે આ વાતમાં પણ આપણે આગ્રહ રાખે, પણ દુરાગ્રહ રાખવો નહિ. ધર્મની બાબતમાં ક્ષમાશીલતાને કેળવવી એજ સત્ય માર્ગ છે; કારણ કે આપણે ખાસ કરીને લક્ષમાં રાખવાની વાત એ છે કે સમાજ વ્યકિતઓને બનેલું છે, અને નાના નાના સમાજે વધારે મેટા સમાજ કિંવા પ્રજાની વ્યક્તિઓ છે. અને સમાજ અને વ્યક્તિનો સંબંધ સેંદ્રિય છે. માથા ઉપર ઘા આવે તે આપણે આડા હાથ દઈએ છીએ પરંતુ હાથઉપર ઘા આવે તે હાથને પણ બચાવવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. દરેક વ્યક્તિ કિંવા સમાજ પિતાનું શ્રેય સાધવામાં ભલે તત્પર રહે પણ તે બધાં એક વધારે વિશાળ સમાજનાં અંગ છે એ વાત કોઈએ ભૂલી જવા જેવી નથી. તેથી સાર્વત્રિક ભ્રાતૃભાવની લાગણી અરસપરસ રહેવી જોઈએ. આપણે બધા એકજ ભૂમિનાં બાળકે છીએ એ વાતની તમે ના પાડશે તે પણ બીજા માનશે નહિ; માટે ભ્રાતૃભાવની બુદ્ધિ રાખી દરેક શુદ્ધ બુદ્ધિથી વરતે અથવા વરતતાં શીખે એજ ઉતમ વાત છે, અને તેમાંજ તમારું, નાત જાતનું અને દેશનું શ્રેય છે. પ્રભુ આ બાબતમાં સૌને સહાય રહે ! તથાસ્તુ !!
નરભેશંકર પ્રાણજીવન દવે, એમ, એ, ફિલેસોફીના પ્રેફેસર, તા. ૯-૭–-૧૩.
સામળદાસ કોલેજ-ભાવનગર.
आत्मनिवेदन, યે હિ જોતિને મુઝકો બચાયા, સખિ! યહિ ધેતિને મુઝકો બચાયા –
–સખિ ! મેં ગુલામ ગરીબકે બચાયા – અખિયાંકે પૂરમેં ડુબતી પન્હાઈ-ક-હાઈહિને તરાયાઃ અહા! અબિનાશી શિશુ યેહિ આયા, સખિ ! મૃદુ બચન નબીન અનાયા! –સખિસાગર ભીતર રાત ભયી તબ-ભંવરેને જહાજ ભાયાઃ આહ પુકારત રાહ ન પાવત–ગફલત અધેરા આયાઃ
સખિીચેહિ તિને તિમિર કરાયા ! સખિ૦ માંગ લિયો મૈને અમૃત જાતિસે, દાન દયાકા કમાયાઃ હિરદા વેહિ દયાલુસે છાયા, સખિ ! તેરી નુરતમેં મેં મિલાયા! –સખિ સાગર દિલકે પતીજ દિયા પૂર–નવતર કદમ બહેડાયાઃ પાગલ દિલકે દિલાસા દિયા અરુ-બંદર દૂર દિખાયા!
સખિ ! યેહિ તિઓં મુઝક બચાયા ! –સખિ પામર ભરપૂર ફાર ક્ષમા કર–નવલ કછુ કછુ પાયાઃ સખિ ! તેરા ગરીબ ગુલામ છલાયા! આહા ! યેહિ તિનેં મુઝકો બચાયા ! સખિ૦
–ા
Page #227
--------------------------------------------------------------------------
________________
- જૈનસાહિત્યના વિકાસ માટે જૈનોએ શું કરવું જોઈએ? ૩૫૫ जैनसाहित्यना विकास माटे जैनोए शं कर जोइए ?
લખનાર-રા. રા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી M. A., LL. B.
ઉપલા વિષય પર મારે કાંઈક લખી મેકલવું એવી ર. મેહનલાલ દલીચંદ દેસાઈ તરફથી મને સૂચના કરવામાં આવેલી છે, પરંતુ એ સવાલ એટલે મોટો અને વિસ્તૃત છે તેટલેજ તેને જવાબ પણ મોટો અને વિસ્તૃતજ હોઈ શકે; અને તે આખો જવાબ એક નાના સરખા ચોપાનીઆનાં થોડાં પૃષ્ઠના સંકુચિત ક્ષેત્રમાં માઈ શકે નહિ, તેથી કાંઈક માર્ગદર્શક થઈ શકે તેવા જ રૂપમાં મારો જવાબ ગણી લેવાનો છે. - જૈનસાહિત્યના વિકાસ માટે પહેલું પગલું તે જૈનોએ એ લેવાનું છે કે જે મૂઠીભર જૈન વિદ્વાને આજે જૈનસાહિત્ય ખેડી રહ્યા છે, એટલે કે જૂના જૈનસાહિત્યને પુનરૂદ્ધાર કરવામાં મચી રહ્યા છે, તેમને તે કામમાં પ્રવૃત્ત રહેવાનું બની શકે અને ઉદરપણાથે બીજા કેઈ કામમાં રોકાવું ન પડે તે માટે તેમને ઉપજીવિકાનાં સાધન-શિષ્ય વૃત્તિ અથવાતે માસીક વેતનરૂપે–પૂરાં પાડવાં. કેંનફરન્સ તરફથી હાલ, હું ધારું છું, કે, કઈ કઈ વ્યક્તિને એવા રૂપમાં થોડી થોડી મદદ મળે છે, પણ તે જોઈએ તેટલી નથ.
બીજું પગલું એ લેવાનું છે કે એ મૂઠીભર મહેનત કરનારાઓ જ્યારે ન હોય ત્યારે તેમની જગ લઈ શકે એવા બીજા વિદ્વાનોને તૈયાર કરતા રહેવું કે જેથી એ વિકાસરૂપી ખાણ ખોદનારાઓની પરંપરામાં ખામી આવે નહિ. જૈન કામ બહુ સમૃદ્ધિવાન કહેવાય છે; એટલે જે ઘેડા શેઠીઆએ પણ ધારે તે એ બાબત પાર પાડી શકે એમ છે. પિલીસ કોર્ટ કે હાઈકોર્ટમાં બીન અર્થે અને જેમાં કોમનું કઈ રીતે શ્રેય થાય નહિ એવા કછુઆ લડી નાહક નાણુની બરબાદી કરવાને બદલે આવાં ઉત્તમ કાર્યમાં વ્યય કરે એ વધારે પુણ્યમય છે, એમ કહેવાની જરૂર નથી; કારણ એ પ્રમાણ સ્વત:સિદ્ધ છે.
આ ઉપરાંત ત્રીજું સાધન જૈન કોમ પાસે તૈયાર, ખડું જ છે અને તે જૈન મુનિ, સાધુ, યતિ, આચાર્ય વગેરે પવિત્ર વ્યક્તિઓ છે.એ વર્ગનો સમુદાય એટલે મોટો છે કે જો તેઓ સઘળાને એ રસ્તે વાળી શકાય તે જૈનાને પિતાના સાહિત્યના વિકાસ માટે જૈનેતર તે શું પરંતુ જૈન ગૃહસ્થાશ્રમીઓની સહાયની પણ જરૂર રહે નહિ. નવું સાહિત્ય ઉપજાવવાની જેટલી જરૂર છે, તેથી વધારે જૂનાં પુસ્તકની શોધખોળ, પ્રસિદ્ધિ, તેનાં ભાષાંતર વગેરે કરવાની છે. કારણ નવા સાહિત્ય સંબંધે તે એટલું પણ કહી શકાય કે દેશની જે સમસ્ત ઉન્નતિ હાલના વખતમાં જોવામાં તથા અનુભવવામાં આવે છે, તેમાં બીજા વર્ગજેવાકે મહાવીરના સંપ્રદાયની બહારના હિંદુઓ, ગુજરાતી મુસલમાને, પારસીઓ વગેરે જેવો ભાગ લે છે, તે તેઓ પણ લઈ શકે. પરંતુ પ્રાચીન ભંડારોની કુચીઓ તો સાધુ વર્ગના જ હાથમાં છે, અને ઉદરપોષણાર્થે દુનીઆની ઘટમાળમાં તેમને રોકાવાનું ન હોવાથી તેઓ એ વિષય પર થોડો સમય હમેશ કાઢતા રહે તે અલબત્ત ઘણું કરી શકે. તેમ કરવા માટે તેમને બે ત્રણ બાબતની જરૂર છે; જેવી કે અર્વાચીન રીત પ્રમાણે પુસ્તકનું નિરીક્ષણ કરતાં તેમણે જાણવું જોઈએ, એટલે કે ભાષાશાસ્ત્ર (Philology), ઇતિહાસ, પૃથક્કરણની રીત, (method of analysis) વગેરે વિષયેની તેમને માહીતી હોવી જોઈએ અને તે માહીતી જતી પદ્ધતિના શિક્ષણથી મળી શકે નહિ થોડું ઘણું અંગ્રેજીનું જ્ઞાન પણ જરૂરનું છે, કે જેથી યુરેપની અંદર એવાંજ જૂનાં પુસ્તકોપર શી વિધિ કરવામાં આવે છે તે તેમની જાણમાં આવે. અંગ્રેજી જાણનાર જૈન સાધુ–આચાર્ય એ
એક અસાધારણ બનાવ જેવું લાગશે; પરંતુ જૂનું જન સાહિત્ય જોતાં જણાશે
Page #228
--------------------------------------------------------------------------
________________
કુંપર
શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
કે, તે અરસાના મહાન આચાયા પણ બને તેટલી ( પોતાના સમયમાં પ્રચલીત હેાય તેવી ) ભાષાનું જ્ઞાન મેળવવામાં પાછા પડતા ન હતા—ઉદાહરણરૂપે હેમચંદ્રાચાર્યજીનુ જ નામ બસ થશે. યાવની ભાષામાં પારંગત એવા સાધુએ પણ વખતે નીકળી આવશે; તેા પછી એવા ઉત્તમ મહર્ષિને પગલે ચાલવામાં કોઇ રીતના ખાધ ગણવા ન જોઇએ. મને તે લાગે છે કે, જૈન ભાઈઓના સાધુ વર્ગ કમર બાંધી આ મહાન ઉપયેગી, કાર્ય માટે બહાર પડે તો પછી બીજા સાક્ષરો યા વિદ્વાનોને તેમાં માથું મારવાની પણ જરૂર પડે નહિ, અને એ સાધુ વર્ગ જેને હાલના સમયમાં પેાતાની ઉપયાગિતા સાબિત કરી બતાવવામાં જે મુશ્કેલી પડે છે, તે સારી રીતે દૂર કરી શકે.
અમારી મસ્ત જારી.
( કવ્વાલી. )
ફકરીમાં સિખ રી ! મે, ભરી આજે મજા કેવી ? અમિરી ને કિરીમાં, મળી આજે રજા કેવી ? ક્રિકર ઘુંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી ?
શરીરે ત્યાગની કક્ની, સ્ફુડાવી ત્યાં કા કેવી ? ખલકને જાણતાં ફાની, પછી પરવાહ તે શાની ?
નથી દરકાર દુનિયાંની, મળે તે ક્યાં મા એવી ? પૌંવા પ્યાલા ભરી પાવા, કરીને જ્ઞાનના કાવા;
અમિરીના ધરી દાવા, ફિકરીમાં મજા લેવી ! કદિ મુખમલ તણી શૈયા, કદિ ખુલ્લી ભૂમિ મૈયા;
કદિ વ્હેતી મૂકી તૈયાં, તર ંગેાની કજા લેવી ! કંદ ખાવા મળે લાડુ, કદિ ખાવા પડે ઝાડુ;
રગશિયું દેહનું ગાડું, ઉપર ભગવી ધ્વા કેવી ? કદિ છે શાલ-દુશાલા, કદિ લગેટ ને માલા;
કર્દિ હૈા ઝેરના પ્યાલા, મળે તેવી મજા લેવી ! ધર્યા છે કૈસરી જામા, કયા કાષાય કપડાનાં;
છ સંસારના ભામા, કામાંથી મજા લેવી ! ભર્યા છે જ્ઞાનધન ભાથાં, ઝુકાવે શાહ પણ માથાં;
જગતને ગમ સદા ખાતાં, ગમીને જ્યાં રજા દેવી ! ખુશી, આક્ત મુકી સાથે, ધખાવી હેાળીએ હાથે;
ખીજાનાં દુ:ખની માથે, ખુશીથી જ્યાં સન્ન લેવી ! જગત હું અલખ નામે, અચલ એ રાજને પામે !
નમાવી સર, કદમ સ્પામે, ઉભાં ત્યાં દેવ ને દેવી અમિરીની મઝા મીઠી, કિંકરીમાં અમે દીઠી !
ન કરવી ચાકરી–ચીઠી, સ્પૃહાને જ્યાં રજા દેવી ! થયા જ્યાં એક શ્વરથી, પછી શી ગાંઠ ધરધરથી ? જગાવ્યો. પ્રેમ પરવરથી, શલાકા સ્નેહની સેવી !
बसन्त.
Page #229
--------------------------------------------------------------------------
________________
૩પ૭
જેને અને ગુજરાતનું નવવને. जैनो अने गुजरातनुं नवजीवन.
લખનાર – રા. રા. રણજીતરાવ વાવાભાઈ
મુંબઇ ઇલાકામાં ( વડોદરા રાજ્ય બાદ કરતાં ) જૈનની સંખ્યા ૪, ૮૯, ૯૫ર છે. ગુજરાતના વેતામ્બર અને કર્ણાટકના દિગમ્બર જૈનોની ભેગી આ સંખ્યા છે. સરકાર તરફથી પ્રસિદ્ધ થતા વસ્તિગણનાના હેવાલ (Census Reports) પરથી બન્નેની સંખ્યા જુદી પાડી શકાતી નથી. જેમ ગુજરાતમાં દિગમ્બરે છે તેમ દખણમાં કવેતામ્બર પણ છે. સિંધમાં જે જનો છે તે કચ્છને ગુજરાતમાંથી વેપાર માટે ત્યાં ગયેલા હશે. એમનામાં કેટલાક મારવાડી જૈન પણ હશે. મુંબાઈ બેટમાં ૩૦,૪૬૦ જેનો છે-- આમાં પણ વેતાઅર, દિગમ્બર અને સ્થાનકવાસી ભેળા ગણાયેલા છે તેમ દખણી અને ગુજરાતી પણ. આપણાં ગુજરાતમાં ૨,૬૯,૯૨૮ જેનો છે. કર્ણાટકમાં ફકત ૬૨,૨૮૬ છે. આ પરથી સ્પષ્ટ જણાય છે કે આપણા ઈલાકામાં ગુજરાતી જનોની સંખ્યા વધારે છે. - ગુજરાતમાં ૭૧,૮૫,૮૭૫ માણસો વસે છે; એટલે કુલ વસ્તિના લગભગ છવ્વીસમે અંશે જેને છે; છતાં દેશના જીવન પર એમને પ્રભાવ હાસુને નથી. પારસીઓ ફક્ત ૮૩,૫૬પ હોવા છતાં અગ્રેસર થએલા છે. સંખ્યા કરતાં દેશના ઐતિહાસિક અને આર્થિક જીવનમાં જેવી પ્રતિષ્ઠા મેળવાય તે પ્રમાણુ પ્રભાવ પડે છે. .
ભાવનગરની સુપ્રસિદ્ધ જૈનધર્મપ્રસારક સભાના મહોત્સવ સમયે પ્રગટ થયેલા એમના વાજિંત્રના ખાસ અંકમાં ગુજરાતના ઇતિહાસમાં જેનેએ લીધેલા ગેરવશાલી ભાગ વિશે હું એક પરિચ્છેદ લખ્યો હતો એટલે આ સ્થળે તેનું પુનઃ કથન કરતો નથી. ભૂતકાળમાંજ જેને ગુજરાતના અગ્રગણ્ય નાગરિકો હતા અને હવે નથી એવું કોનાથી કહી શકાશે અમદાવાદ શહેરમાં વધતા જતા મીલ ઉદ્યોગમાં, સુરત મુંબાઈને ઝવેરાતના વેપારમાં, મુંબઈના વેપારમાં અને ન્હાના ન્હાનાં ગામડાઓમાં પણ ગામડાની હાની લ્હાની જરૂરિયાતોને પહોંચી વળવા જામેલા ન્હાના નાના વેપારમાં પણ જનોને મેખરે રહેતા કાણે નથી જોયા ? કાઠીઆવાડમાં નાગરની સાથે રાજકારી નોકરી માટે જબરી હરીફાઈ કરનારાઓ આજે કદાચ એ પ્રદેશમાં પાછળ પડ્યા હશે પણ વેપારમાં તો આગળને આગળ વધતાજ જાય છે.
આધુનિક ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગદ્વારા પૈસે પેદા કરનાર વર્ગમાં જેનો પણ આગળ પડતા છે. ગુજરાત સાથે એમને જૂન અને નિકટને સંબંધ છે. એમનાં કેટલાંક મહેણાં તીર્થક્ષેત્રે ગુજરાતમાં છે. અને વેપાર તથા ઉદ્યાગદ્વારા ગુજરાતના પ્રજાજીવનના દરેક થર સાથે તેમને નાણા પ્રકારને નાતે છે. ગુજરાતી વાણી અને સાહિત્યની એમના સાધુઓએ સારી અવિરત સેવા કરેલી છે. પોતાની ધર્મભાવના મૂર્તિ કરવા બાંધેલા મંદિરે થી હિન્દુસ્તાનની સ્થાપત્ય કલામાં ગુજરાતની જૈન પદ્ધતિ એમણે ઉમેરી છે અને
* વડોદરા રાજ્ય મુંબાઈ ઈલાકામાં ન ગણતું હેવાથી એમાં વસતા જૈનોની સંખ્યા આમાં ઉમેરી શકાઈ નથી. તેમ કચ્છને ગુજરાતની અંદર લેવામાં આવેલું હોવાથી કચ્છી જૈનોની સંખ્યા આમાં ઉમેરાએલી છે. જ્યાં જ્યાં આ લેખમાં ગુજરાતની વસ્તિ ગણાવી હોય ત્યાં ત્યાં વડોદરાની સામીલ ન લેવી.
Page #230
--------------------------------------------------------------------------
________________
પટે
શ્રી જેન કૅન્ફરન્સ હેરો.
ગુજરાતના મુસલમાન બાદશાહની મસી પર એ પદ્ધતિની છાપ કાયમની પાડી છે-વગેરે વગેરે રીતે ગુજરાતના જીવન પર એમની અસર હોવાથી સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે એજ દેશના નવા જીવનપર આ કોમ કે પ્રભાવ પાડશે અથવા પાડી શકે ? પ્રશ્ન મહત્ત્વનો છે; તેને ઉત્તર આપવો સહેલું નથી અને તે પણ જૈન નહિ એવા ? ગુજરાતમાં વસનારાઓ એકએકમાં ભળી ગયેલા હોવા છતાં હિન્દુઓને, મુસલમાનને. જેનેને અને પારસીઓને પિતાના પડોસીઓના જીવનના પ્રશ્નો વિશે અજબ અજ્ઞાન હોય છે–અરે ! અંદર અંદર પણ જબરું હોય છે. હિન્દુઓમાં બ્રાહ્મણોને વાણીઆના જીવનના પ્રશ્નો કે વાણીઆઓને બ્રાહ્મણના જીવનના પ્રશ્નો વિશે માહીતી હોતી નથી. આવી સ્થિતિમાં ઉક્ત પ્રશ્ન ચર્ચવાની ધૃષ્ટતા અક્ષમ્ય જ લેખાય. છતાં બે કારણે સર આ વિષયનું દિગ્દર્શન કરવા પ્રવૃત્ત થયે છું. બ્રિટિશ રાજ્યની હંફાળી છાયા નીચે, ઇંગ્લીશ પ્રજાજીવન અને વાયદ્વારા જીવન ભાવના સાથે વધતા જતા પરિચયથી આપણું દષ્ટિબિન્દુ વિશાળ બન્યું છે. શેરીના, ગામડાના, નગરના કે કેમના પ્રશ્નો કરતાં દેશના વિશાળ પ્રશ્ન આપણી સમક્ષ ઉભા થતા જાય છે. આ વિશાળતામાં નેહાના ન્હાના ભેદપભેદો અદશ્ય થઈ જાય છે એટલે આવા ઉચ્ચ અને વિશાળ દૃષ્ટિબિન્દુથી અવલોકન કરતાં બનતા લગી અન્યાય થવાનો સંભવ ઓ છે. થવાને. બીજું ઈંગ્લીશ કેળવણીએ આપણે માથે મટી ખમદારી નાંખી. છે. આપણું અસંખ્ય અજ્ઞાન બધુઓને દેરવાનું કર્તવ્ય આપણને સોંપ્યું છે. ભૂતકાળમાં જે કામ શ્રષિઓ, સાધુઓ અને બ્રાહ્મણએ કર્યું છે તે કેળવાયેલાઓને આ જમાનામાં કર- વાનું છે;–અલબત્ત યથાશક્તિ જ આ કામ તેઓ સાધી શકશે. ( વિશાળ દષ્ટિબિન્દુથી અને કર્તવ્યની પ્રેરણાથી ટુંકામાં થાય તેવું દિગ્દર્શન કરું છું. એમાં દેવો જણાય તે તે મમતાના દેપ છે–ષના નથી–એવું ગણી ઉદારતાથી જે હૃદય 'આ નકશો આંકવા તત્પર થયું છે તેનો સત્કાર કરશે.
- અત્યારે આપણે સૌથી મહત્વને સવાલ કેળવણી છે. સંસારના જે જે પ્રદેશમાં ઉન્નતિ મેળવવા આપણે ઉત્સુક હાઈએ તે તે પ્રદેશમાં કેળવણીવડે સહેલાઈથી અને ઝટ જવાય છે. આપણું ધાર્મિક, સામાજીક રાજ્યકીય, આર્થિક અભ્યદય માટે આપણે મુશિક્ષિત થવાની જરૂર છે. દુનીઆમાં અત્યારે જીવવા માટે અને એ જીવનમાં સુખભવવિલાસ સતત મેળવવા માટે હરીફાઈ ચાલે છે. આપણા પુરાણું દેશને પણ એ હરીફાઈમાં ઉતરવું પડ્યું છે. હવે એ હરીફાઈમાંથી પાર ઉતરવું હોય તે આગણે આપણું હરીફે જેટલા કે બદ્ધ તેથી વધારે સાધનસંપન્ન થવું જોઈએ. ન થઈશું તો આપણો નાશ ચોક્કસ થવાનો.'
પથ લાંબો છે અને કામ વિકટ છે છતાં પ્રયત્ન કરીશું તે ફાવશુંજ. જૈન જેવી ધનાઢય કામ આ પ્ર”નને કેવી રીતે સાહાય આપે? કેળવણીનાં ફંડ સ્થાપી તેમાંથી શિષ્યવૃત્તિઓ આપે, વિદ્યાર્થીભવને ચલાવે, ન્હાના ન્હોટાં ગામોની જરૂરિયાત પ્રમાણે નિશાળ વગેરે સાધને આપે પરદેશની કેળવણીનો અનુભવ લેવા વિદ્વાને મોકલે, વગેરે. એકલે હાથે આ સર્વ કરવાનું નથી પણ ગુજરાતના બીજા વતનીઓ સાથે મળીને; શક્તિ, વૃત્તિ અને આગ્રહ હોય તે આગેવાની લઈને. '
આપણી પડોસમાં પુણામાં દક્ષિણી બંધુઓએ સ્વાર્થત્યાગથી, કર્તવ્યનિષ્ઠાથી અને નિપુણ યાજકશક્તિથી કેળવણીનાં ભવ્ય સ્થાને સ્થાપ્યાં છે. એમની પાસે આપણું જેટલું છે. ધન નથી પણ આપણે ધનથી કિમતી મને બળ અને દેશપ્રેમનું ધન એમની પાસે છે,
Page #231
--------------------------------------------------------------------------
________________
જૈન અને ગુજરાતનું નવજીવન.
૩૫૯ આપણામાં પણ એ ધન કેમ ન આવે ? વેપાર કરતાં ન મેળવવા જે રાત્રિ દિવસ જીવતોડ મહેનત કરીએ છીએ તેનો અર્થોભાગ પણ આવાં કાર્યોમાં ગાળી શકીએ તે અભુદયને માર્ગ સરળ નહિ થાય? સંસાર પરથી મન ઉઠી જતાં સાધુ થઈએ ત્યારે આવા પરોપકારમાં મન પરોવીએ તે શું આપણું કલ્યાણ નહિ થાય ? "
- પાશ્ચાત્ય કેળવણી એનો પૂરેપૂરા સ્વરૂપમાં આપણે નહિ લઈએ ત્યાં લગી આપણો ઉદય નથી. નોકરીમાં, વેપારમાં, ઉદ્યમમાં, ખેતીમાં જ્યાં જાઓ ત્યાં એમના જેટલા જ સાધનસંપન્ન થઈશું તે જ આપણે શુક્રવાર વળશે. | વેપારઉદ્યોગમાં આગળ પડતા જૈનોએ પિતાની લમીથી સરસ્વતીનાં મંદિરો ઠેરઠેર સ્થાપી અખિલ દેશમાં તે મંદિરોને ઘંટનાદ રાત્રિદિવસ વાગતે રાખવા ઉપરાંત તેઓએ પોતે પણ ઉંચી કેળવણી લઈ સુશિક્ષિત થવું ઘટે છે. કેળવણી લેવાથી તેઓ આપણું નવજીવનનાં પ્રશ્નો અને સ્વરૂપો વિશે માહીતગાર થશે. પિતાની વ્યવહારૂ બુદ્ધિથી પ્રશ્નના ઉકેલ ઝટ આણશે અને એવા આણશે કે દેશની પ્રગતિને લાભદાયક નીવડે. સુંબાઈમાં પગ મૂક્યાને ૧ વીરસી થઈ નથી છતાં એ લલ્લુભાઈ સામળદાસ વેપારમાંજ નહીં પણ આપણું ઈલાકાના બીજા પ્રદેશોમાં પણ અગ્રેસર થતા જાય છે એ જેનોએ લક્ષમાં લેવા જેવું છે. પ્રેમચંદ રાયચંદના સ્વધર્મીઓ આજ આટઆટલાં વર્ષ થયાં મુંબઈમાં વસે છે પણ એવું સ્થાન કેમ નથી મેળવી શક્યા ? અમદાવાદમાં આટઆટલા ધનાટય જૈનો છે છતાં ત્યાં શું આગેવાની એમના હાથમાં છે? નગરશેઠાઈ કરનાર કેસમાં ખરી નગરશેઠાઈ હવે રહી છે? આફ્રિકા તે ઘણું જતા હતા અને હાડમારી ભોગવતા હતા પણ જ્યારે રા. રા. મેહનલાલ કરમચંદ ગાંધી ગયા ત્યારે ત્યાંના મામલાએ કેવું સ્વરક્ષક અને આત્મોન્નતિકારક સ્વરૂપ લીધું? મોતીને વેપાર ઘણું જન ઝવેરીઓ કરે છે પણ લંકાનાં મોતી લેવા વિલાયતમાં વેપારીઓની “સીન્ડીકેટ” થઈ એમનો ધંધો એમના હાથમાંથી પડાવી લીધે ત્યાં સુધી એવી રીતે જોડાઈ વેપાર એક હાથે કરવાનું કેમ જેને કેમ ન સૂઝયું? કારણ કેળવણીની ખામી અને તે દ્વારા દુનીઆનું હાલનું બંધારણ કેવું છે તે પારખવાની અશક્તિ. ઘણું જૈનો વૈરાગ્યથી સાધુ થઈ જાય છે પણ પુણામાં “ધી ડેકન એજ્યુકેશન સોસાયટિ,” “ધી સર્વન્ટસ્ ફ દડીઆ સંસાયટિ” કે “નિષ્કામ કર્મમઠ” ના જેવા સાધુઓ છે તેવા કેમ કોઈ નથી થતા ? - વેપારમાં પડનારને કેળવણી લેવાને વખત નથી એવું બહાનું કાઢવામાં આવે તે ઉત્તર સ્પષ્ટ છે કે હાનું ખોટું છે. ગમે તેટલો ધીકતો વેપાર હોય છતાં રોજના કલાક બે કલાક સુશિક્ષણ માટે કહાડી શકાય. તેમ આખું વર્ષ વેપારની ધમાલ પહોંચતી નથી. અમુક મહીના શાંતિ હોય છે. અમેરિકામાં હુન્નરઉદ્યાગની નિશાળના વિદ્યાર્થીઓને રજાના દિવસોમાં સાહિત્ય, કલા, ઇતિહાસ, તત્વજ્ઞાન આદિનું શિક્ષણ આપવામાં આવે છે, તેમ વેપારની રજામાં આંહી જેને દેશના આગેવાન બનાવે એવું શિક્ષણ આપનારી શાળાઓ જૈને નહિ સ્થાપે તો કેણ સ્થાપશે? વિશેષમાં ફાયદો એવો છે કે વેપારમાં ધુમનારની કેળવણી વેદીઆ નીવડવાને ભય નહિ રહે. - શ્રીમતે એમ ધારતા હોય કે ભણતર જ્યારે જોઈએ ત્યારે જે ભાવથી લેવા માંગીએ તે ભાવથી વેચાતું મળી શકે છે. વાત ખરી છે, પણ તેથી જે સંગીન લાભની ઉમેદ છે તે પાર પડતી નથી. લક્ષ્મીના નાશ સાથે એ સરસ્વતીનો સંગ નાશ પામે છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૩૬૦'
શ્રી જૈન કૅન્ફરન્સ હેરા. સ્વતંત્રતાને બદલે પરતંત્રતા રહે છે; પિતાના વિચારને બદલે બીજાના વિચારે પ્રગટ કરતાં કરવી પડતી છેતરપિંડીનું પાતક લાગે છે. પ્રગટ થએલા વિચારો અને નિરંતરના આચારે વચ્ચે કઈ પ્રકારનું કાર્યકારણભાવ રહેતે નથી, એટલે આચારનાં રૂપાંતર અને ઉચ્ચતા સધાતાં નથી.
સારાંશમાં, જૈન ધનાઢય હેવાથી, વેપારી હોવાથી, અને ઘણાં સાંસારિક બંધનોથી મુક્ત હોવાથી ગુજરાતના નવજીવનને યોગ્ય કેળવણીની ખીલવણીમાં આગળ પડત, સમર્થ અને સાધ્યસાધક ભાગ લે એનાથી રૂડ દિવસ કો?
કેળવણી પછી બીજો મહત્વનો આપણું જીવનને પ્રશ્ન સાંસારિક ઉન્નતિને છે. શરૂઆતમાંજ કહ્યું કે આપણે દુનીઆની અગ્રેસર પ્રજાઓની હારમાં ઉભા રહેવું છે, એમની સાથેની હરીફાઈમાં થતો આપણો હાસ અટકાવવાને છે અને જે વાર આપણું પૂર્વજો આપણને આપી ગયા છે તેથી મોટો વારસો આપણાં સંતાનોને આપણે આપવો છે. આપણું સંસારમાં જે જે દેબ હેય, આ ઉચ્ચ સાધ્યની સાધનામાં જે જે અંતરાય આવતા હેય, તે દૂર કરવા જોઈએ.
પહેલે સવાલ આપણું ગુજરાતીઓની શરીરસંપત્તિને છે. જેવી બળવાન એ હેવી જોઈએ તેવી નથી, તેમ જોઈએ તેટલી દીર્ધાયુ પણ નથી. આપણે મલકુસ્તી કરવા અને સુખવૈભવવિલાસ ભોગવવા બળ અને આયુષ્ય નથી જોઈતાં પણ આપણું જે સાધ્ય છે તે પ્રાપ્ત કરવા. આ લેખ લાંબો થવાને ભયે આ પ્રશ્નવિશે વિશેષ નથી લખતો.
બીજે સવાલ સ્ત્રીઓની સ્થિતિ ઉન્નત કરવાનો છે. જેમાં સ્ત્રીઓ માટે હલકો અભિપ્રાય છે તે બનતી તાકીદે દુર થવો જોઈએ. દેશના ગમે તે ભાગ સાથે લગ્નથી સંબંધ થઈ શકે, ગમે તેટલી મહેકી ઉમ્મરે લગ્ન થઈ શકે એવી કામની સ્ત્રીઓ ગુજરાતની આગેવાન થવી જોઈએ. તેમની કેળવણી, સંસ્કાર, દેશપ્રીતિ, લક્ષ્મી, વ્યવહારુપણું વગેરેથી દેશના જીવનમાં તેમના દ્વારા રજ રંગ આવો જોઈએ. સંસારસેવાના મહાપ્રનમાં તેમની સામેલગિરિ થવાથી કેટલો બધો લાભ થાય ! હાલ શ્રાવિકાશાળાઓ જે કેળવણી આપે છે તે બસ નથી. તમારી પાસે પૈસે છે, હિન્દુઓ જેવાં તમારે ધર્મનાં બન્ધન નથી, સંસારમાંથી મુક્ત થવું હોય ત્યારે થઈ સાધ્વી બની શકાય છે, તે પછી સરસ્વતીનું સાસરું તમારે ત્યાંજ થવું જોઈએ—સામાન્ય ઉક્તિ છે કે સરસ્વતીનું બ્રાહ્મણોને ઘેર પીએ છે અને જૈનોને ત્યાં સાસરું. હસ્તલેખોને સંભાળથી રાખવા માટે પડેલી ઉક્તિ સમગ્ર જીવનથી ખરી પાડવા જેને પ્રવૃત્ત નહીં થાય ? તમારામાં દરવર્ષે સ્ત્રીગ્રેજ્યુએટોની સંખ્યા નહીં વધે તે કોનામાં વધશે ? યુરોપ સાથે સંબંધ રાખનારી કામમાં એ પ્રગતિમાન દેશના નારીજીવન જેવું સ્વતંત્ર ઉન્નત અને ઉદાર નારીજીવન નહીં થાય તે કેનામાં થશે ? ગુજરાતની ઈતર કામમાં એ જીવન અભિજાત કરવા તમારે તમારું નારીજીવન ફેરવવું જોઈએ. તમારી સુશિક્ષિત સન્નારીઓ અને સાધ્વીઓ દ્વારા એ કર્તવ્ય તમારે લેવું જોઈએ. શ્રાવિકાશાળાઓ સ્થાપ્યાથી સતપ માનવાનું નથી પણ એમાં ઉદ્ભવતી સુગંધ સર્વત્ર ફેલાવવાની છે.
લગ્ન સંબંધી પ્રત્યવાય ન હોવાથી-કદાચ હોય પણ તમારા ધર્મનું વાસ્તવ સ્વરુપ સમજી તે દૂર કરી દેશના અનેક ભાગ અને ઘરને જોડી દેશમાં એકતાની લાગણી તમે ન ફેલાવો–અનુભવા તો કોણ કરશે ? વૈષ્ણવો સાથે પણ તમારે લગ્ન વ્યવહાર છે. ન્હાનીસૂની તકે તમારે સ્વાધીન દેશસેવા અને જનસેવાની કેટલી બધી છે ?
Page #233
--------------------------------------------------------------------------
________________
જૈન અને ગુજરાતનું નવજીવન.
૩૬૧
- તમારી પુત્રી સુશિક્ષિત અને સંસ્કારી થશે તો કેળવાયેલી બંગાલની માફક સમગ્ર હિંદમાં ભિન્નભિન્ન સ્થળે લગ્નસંબંધ બાંધશે અને જ્યાં જ્યાં તમારી વ્યાપારનિપુણ તાની ખામી હશે ત્યાં ત્યાં પિતાનાં સંતાન દ્વારા જગાવશે. આઘે શું કામ જઈએ ? દક્ષિ
ના સ્વાર્થત્યાગ. દેશપ્રેમ, વિદ્યાભિરૂચિ, જકશક્તિ અને ગુજરાતના દ્રપાદકશક્તિ, વ્યવહાર નિષ્ણાતતા, દાનવીરતા આદિનો સમન્વય એ બે પ્રતિ વચ્ચેનાં લગ્નવ્યવહારથી થાય અને આપણા દેશની પ્રગતિ વધે એવો માર્ગ તમારા વિના કેનાથી અત્યાર કરવાની શરૂઆત થશે ?
પતિત, અધમ, નિરાધાર રોગી આદિના ઉદ્ધારને પ્રશ્ન પણ સંસારન્નતિને લગતો છે. પાંજરાપિળ સ્થાપનાર અને નીભાવનાર જૈને ઇસ્પિતાલ, અનાથાશ્રયે. પતિતપાવક મઠે વગેરે સ્થાપે એ ધર્મ છે.
નીતિમય જીવન ઉન્નત અને ઉદાત્ત કરવાની જરૂર પૂરેપૂરી સમજાવી જોઈએ. વેપાર, નીતિથીજ વધે છે અને ટકે છે. દેશની આગેવાની પણ એજ નીતિથી લેવાય છે. કેળવણીના પ્રસારથી, સંસારમાં સ્ત્રીનું સ્થાન ઉન્નતિપ્રદ કરવાથી અને ધર્મનું ખરું સ્વરૂપ જીવનમાં મૂર્તિમંત કરવાથી નીતિની ભાવના અને તદનુસાર આચરણ ઉત્કૃષ્ટ થવાનાંજ. -
આપણુ રાજદારી જીવનના વિકાસમાં–પ્રાચીન કાળમાં રાજા અને પ્રજા ઉલ્યની મધ્યસ્થ રહી સર્વેનું હિત સાધનાર નગરશેઠ જે કમમાંથી થતા તે કામ આગળ પડતે અને પ્રભાવ પાડતે ભાગ ન લે એ નામોશી ભરેલું નથી? અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખ અમદાવાદના નગરશેઠની પ્રજાસેવાનો જેવો અનુભવ કરાવે છે તેવો અનુભવ કરાવવાનું ભાગ્ય જૈન કોમમાં નથી? બાદશાહી અને ઈલાકેવાર, કાઉન્સીલમાં પ્રજાના પ્રતિનિધિ થઈ. મ્યુનિસિપાલિટિ અને લેકલ બોર્ડમાં સભાસદ થઈ દેશસેવા કરતાં જેને પાછળ રહે, એ જૈનો માટે જેમને અભિમાન છે તેમનાથી કેમ સંખાય ? પ્રજાના ઘરેઘરમાં વસનારી કોમ પ્રજાની જરૂરિઆ સમજી શકે, પિતાની વ્યવહારદક્ષતાથી રાજકર્તાને તેનું સ્વરૂપ યથાર્થ સમજાવી શકે અને તે પૂરી પાડવાનાં સાધનો ઉપજાવી શકે. રાજ્યની અને પ્રજાની આબાદી હોય તે જ વેપાર અને ઉદ્યોગની આબાદી છે. રાજા અને પ્રજાથી માન્ય થએલા વેપારીઓ વેપાર અને ઉદ્યોગની વૃદ્ધિમાં પડતી મુશ્કેલીઓ તરી શકે છે. લક્ષ્મીસંપન્ન જૈનો સરસ્વતી સંપન્ન થઈ આ પ્રદેશમાં પડે તે મને અને દેશને ફાયદો છે. વારંવાર તીર્થો સંબંધે રાજા પ્રજા વચ્ચે અણુરાગ થાય છે તે દૂર કરવાનું ભાગ્ય પણ આવા આગેવાનને પ્રાપ્ત થાય છે. રાજાની સેવા કરવાની છે, તેમ પ્રજાની સેવા પણ કરવાની છે. અમદાવાદમાં મ્યુનિસિપાલીટીની વ્યવસ્થામાં ધનાઢયતાને લીધે જૈનેનો સાર હાથ છે, રા. બા. રણછોડભાઈએ કે સર ચીનુભાઈએ પિતાનાં બુદ્ધિ, અનુભવ અને લક્ષ્મીથી અમદાવાદની જે સેવા આદરી છે તે સેવાન કેટલે અંશ ધનાઢય જૈનથી થયો છે ? મંદીર બંધાવવામાંજ નાગરિકકર્તવ્ય સમાપ્ત થતું નથી. નિશાળો, ગ્રંથાલય, ઇસ્પિતાલે, સંગ્રહસ્થાન, પ્રયોગશાળા, કર્મમઠ, બગીચા આદિની સ્થાપના પર જેટલું લક્ષ અપાવવું જાઈએ તેટલું અપાયું નથી. પશ્ચિમનાં ઉદ્યોગસ્થાન નગર જેવી અમદાવાદની ખીલવટ જ્યાં લગી થઈ નથી ત્યાં લગી ઉદ્યોગવીર નાગરિકના ધનાર્જનની સફળતા શી? રાજદ્વારી જીવનમાં-પ્રજાની જરૂરિયાત અને અભિલાષાઓ રાજકર્તાઓને રેશન કરી તે તૃપ્ત કરાવવા કરવી પડતી ચળવળમાં તેઓ આગેવાન ન
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી નું કેન્દ્રરન્સ હેરલ્ડ. થાય-પિતાની બુદ્ધિ, અનુભવ, લક્ષ્મિ અને લાગવગ એ ચળવળને ન સેપે તે ધનને લીધે પ્રાપ્ત થયેલી સ્થિતિનો સદુપયોગ કર્યો કહેવાશે?
સાહિત્ય અને કલાના ઉત્કર્ષ માટે-ગુજરાતના નવજીવનમાં એ બન્નેનું યોગ્ય સ્થાન સ્થાપવા માટે જેને અનેક રીતે પ્રયત્ન કરી શકે એમ છે. પશ્ચિમનું વીર્યવાન સાહિત્ય પ્રેજ્યુએટો, સાધુઓ વગેરે દ્વારા ગુજરાતીમાં ઉતરવે અને તેને પ્રસાર કરાવે, મંદીર બાંધતાં બાંધકામ, ચિત્ર અને મૂર્તિવિધાનની કળા વિશેષ ખીલવવા જમાનાને ગ્યા તેમાં જીવનરૂપાંતર કરવા ધ્યાન આપે. અને આ ધ્યાન યથાર્થ આપી શકાય માટે સ્ત્રી પુરૂષોમાં કલાભિરુચિ અને કલાના રસિક સંસ્કાર ભિન્ન ભિન્ન રીતે ફેલાવે. મંદિરોમાં થતાં સંગીત અથવા ધનાઢતાને લીધે મળતી નવરાશ અને તેમાં મણાતી જને પ્રસંગે થતાં સંગીતને પણ કલા, પ્રજાજીવન આદિને ઉત્કર્ષ આપે એવું કરવા પ્રયત્ન કરે. અમને સારામાં સારુંજ રૂચશે–અમારૂંજ પણ તે જોઈએ. બીજાનું અનુકરણ રૂપ અંદરથી હલકું પણ ઉપરથી દેખાવડું નહીંજ પાલવે. નરસું અમારી પાસે બીલકુલ ટકનાર નથી એવી ભાવના રગેરગમાં ભરાય તો જ ખરું.
વિસ્તાર ભયે આટલેથીજ વિરમવું ઉચિત છે. આ લખવાનો હેતુ એવો નથી કે આવાં કર્તવ્ય જૈનેતર કોમને નથી કરવાનાં; તેમણે પણ કરવાનાં છે. લખાણમાં સંગીન લેખ કરતાં ઉગારે વિશેષે છે, કર્તવ્યની નિશ્ચિત દિશા નથી દર્શાવાઈએ કબૂલ કરવા જેવું છે. પણ ભવિષ્યમાં “હેરલ્ડ” ના તંત્રી આમાં દર્શાવેલા વિષય પર સમર્થ અને સહદય લેખક પાસે લેખો લખાવી “પષણ અંક” કાઢવા ઉઘુક્ત થશે તે આ ઉદ્ગારે-મમતાના ઉગારે અન્વર્થિક થશે.
તા. ૧૭–૩–૧૩.
दिननां दर्शन.
દાનાં એક જ એ તે દીન; જે બસ રહેતાં નેહાધીન ! સાચાં એ તે એક જ હી; સુખદુઃખ મહેતાં શેવિહીન! ઘેલાં એક જ એ તે દીન; બીજાને દુ:ખ જે લયલીન! હીલા એ તો એક જ દીન; હસતે મુખ સેવે નિશદિન ! વહાલાં એ તો એક જ દીને; હૃદયે રમતાં જ્યમ જળમીન !
વડોદરાને વાલે, અમદાવાદી પિળ. આષાઢી એકાદશી.
ભક્તાનુરક્ત લલિત,
Page #235
--------------------------------------------------------------------------
________________
જેવાનું કથાસાહિત્ય. जैनोनु कथासाहित्य.
(લખનાર રા. ચુનીલાલ વર્ધમાન શાહ)
જૈન આચાર્યોએ આર્યાવર્તને અનેક પ્રકારનું સાહિત્ય વારસામાં સોંપ્યું છે, તે સાહિ ત્યને કેટલાક વિભાગ કથાસાહિત્યને પણ છે. સંસ્કૃત, પ્રાકૃત અને માગધી ભાષામાં લખાએલા ગ્રંથને મોટો સંગ્રહ જૈન ગ્રંથભંડારમાં છે અને તેવા ગ્રંથો બહુ ઓછા પ્રસિદ્ધ થયા છે એટલે ગુજરાતી સાહિત્ય ઉપર એ ગ્રંથભંડારેએ જોઈએ તેટલે ઉપકાર કર્યો નથી, તથાપિ તે એક અમૂલ્ય ખજાનો છે અને ભવિષ્યમાં તે ગુજરાતી ભાષાના સાહિત્યમાં વૃદ્ધિ કરનારું એક મોટું સાધન થઈ પડશે એવી આશા રાખવી એ કેવળ વ્યર્થ નથી. આ હસ્તલિખિત જૈનસાહિત્યમાં અનેક ચરિત્રના અતિહાસિક ગ્રંથો અને કથાવાર્તાનાં નાનાં મોટાં પુસ્તકે હેવાં સંભવિત છે, અને તેવું માનવાનું એટલા ઉપરથી જ બને છે કે જેનેનું કથાસાહિત્ય-સમુચ્ચયે ગુજરાતમાં પ્રવર્તતા અન્યધાર્મિઓના કથા સાહિત્ય કરતાં કોઈ પણ રીતે ઓછું નથી. પ્રસિદ્ધ થઈ ગએલું એ પ્રકારનું સાહિત્ય જ્યારે આટલું મોટું છે, ત્યારે અપ્રસિદ્ધ સાહિત્યના ગ્રંથભંડારમાં બીજા અનેક જવાહર છુપાઈ - રહેલાં હશે એમ કેમ ન કહી શકાય ? અતુ ! અત્યારે તે આપણે આપણા હાથમાં જૈન સાહિત્યમાંના જે કથાથો બહાર પડી ચૂક્યા છે તે ઉપરથી જ તે સાહિત્યના વિસ્તારનું અવેલેકન કરીશું.
જૈન કથાઓના પ્રકાર. જૈન કથાઓની રચના મુખ્યત્વે કરીને સૂત્રોમાં કોઈ કોઈ પ્રસંગે આવતા ટુંક ચરિત્રો પરથી કરવામાં આવેલી જણાય છે અને કોઈ કોઈ કથાઓ જે માત્ર રૂપક જેવીજ હોય છે તે ચોક્કસ પ્રકારનો ઉપદેશ શ્રેતાઓના મગજમાં ઠસાવવા જાણે કપિત ગુપ્પનથી રચવામાં આવેલી જણાઈ આવે છે. કથાઓ રચાવાના–રચાઈ જવાના બીજા અનેક પ્રકારો છે અને તે તે પ્રકારો વડે ધીમે ધીમે નાની મોટી કથાઓ બીજાઓની પેઠે જૈનોમાં પણ દાખલ થઈ હોવી જોઈએ. આ સર્વ કથાઓને આપણે તેઓનાં જુદાં જુદાં લક્ષણોને અનુસરીને સાત વિભાગમાં વહેંચી નાંખીશું. (૧) લોકોત્તર કથાઓ, (૨) ઐતિહાસિક કથાઓ, (૩) રાજકથાઓ. (૪) વૈરાગ્યપદેશક કથાઓ, (૫) ચમત્કારિક કથાઓ, (૬) સાંસારિક કથાઓ, અને (૭) નવલકથાઓ.
(૧) લકત્તર કથાઓ. જીવનું સ્વરૂપ અને મુક્તિમાર્ગના સુચનના સંબંધમાં સઘળા ધ ન્યુનાધિક અંશે જુદા પડે છે. વેદ ધર્મ, વૈષ્ણવો, શેવ સર્વ કઈમાં જીવના સ્વરૂપના સંબંધમાં કોઈ કાંઈ મતભેદ છે, છતાં તેઓ સર્વ સર્વોપરિ પરમાત્માને-ઈશ્વરને જગતના કર્તા ભર્તા અને હર્તા તરીકે કબુલ રાખે છે. જેને કઈ આવી એક પરમાત્મ વ્યક્તિને સર્વોપરિ નહિ માનતાં બંધ અને મેલ આપનાર તરીકે વિવિધ કર્મપરિપાકને માને છે, તેથી લોકોત્તર
Page #236
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેર૭.
કથાઓનું સાહિત્ય જૈનોમાં અન્ય ધર્મઓના તે પ્રકારના સાહિત્ય કરતાં કેવળ ભિન્ન પ્રકારનું છે. ઈશ્વરને વ્યક્તિરૂપ માનનારાઓનું કથાસાહિત્ય-લૈકિક કથાસાહિત્ય તેનાં પુરાણોમાં જ મુખ્યત્વે કરીને સમાઈ રહેલું છે. પરમાત્માએ પોતાની અતુલ શક્તિ વડે અમુક અમુક પર્વત તોડી નાંખ્યા, વાયુને વહતે બંધ કરી દીધો, પાણીને ભાવી રાખ્યું ઇત્યાદિ ચમત્કારોના સૂચનથી એ પરાણિક કથાઓ ભરેલી હોય છે અને એ રીતે શ્રેતાઓ ઈશ્વરઉપર અનન્ય શ્રદ્ધા રાખતા થાય તેવો પ્રયત્ન કરવામાં આવેલ હોય છે. જૈન (લકાત્તર) કથાઓમાં બહુધા શુભ અને અશુભ કર્મોને પરિણામે જીવ કેવી શુભાશુભ જાતિઓમાં પુનર્જન્મ પામે છે તેનું વર્ણન કરવામાં આવેલું હોય છે. અદભુત અને ભયાનક . રસના સંબંધમાં તે જૈનની કથાઓ બીજાઓની કથાઓથી કોઈ પણ રીતે ઉતરતી જણાતી નથી, બલકે કેટલીક વાર રસપરિપત્તિમાં ચઢીયાતી જોવામાં આવે છે. ગરૂડ પુરાણુને ભયાનક રસ જૈનની ઘણી કથાઓમાં ઉભરાતો જોવામાં આવે છે. ખાસ કરીને વાર્તાઓમાં ઈશ્વરના સર્વોપરિપણુના અને સર્વવ્યાપકતાના ચમત્કારો કરતાં જીવન-કર્મ પરિપાકથી પરિણમતી નીચ વા ઉચ ગતિના આલેખ તે શ્રેતાઓને વધારે બુદ્ધિગમ્ય અને અસરકારક માલુમ પડે છે.
(૨) ઐતિહાસિક કથાઓ ઐતિહાસિક કથાઓના સંબંધમાં જૈન સાહિત્ય ઘણું પછાત જોવામાં આવે છે. જૈન અને જૈનેતર મહાપુરૂષનાં જે ચરિત્રો પ્રાચીન સમયમાં જૈન આચાર્યોને હસ્તે લખાએલાં છે તે બહુધા કથાના રૂપમાંજ લખાએલાં છે અને તેવી કથાઓ ના સંગ્રહ તેજ જૈનોનું ઐતિહાસિક કથાઓને લગતું સાહિત્ય છે. ‘ત્રિપષ્ટિશલાકા પુરૂષચરિત્ર ” એ એવા ચરિત્રોના સંગ્રહનો મુખ્ય ગ્રંથ છે. તેમાં તીર્થકરો, વાસુદેવ, ચક્રવતીઓ વગેરેનાં ચરિત્રની કથાઓ રસિક પ્રાચીન ઢબથી આળેખાયેલી છે. જેનેતર પુરાણો કરતાં કાંઈક ઉચ્ચ શ્રેણી પર ઉભું રહેતું એ એક જૈનીય પુરાણું છે. દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત્ર' એ જેનું મહાભારત છે અને તેવુંજ એક જૈન રામાયણ પણ છે, જે ત્રિષ્ટિશલાકા પુરુષ ચરિત્રમાં સમન્વિત છે. તે ઉપરાંત “ભારતેશ્વર બાહુબલી', જગા ચરિત્ર, હરિ વિક્રમચરિત્ર’ એવાં પ્રકીર્ણ ચરિત્ર ગ્રંથો પણ છે. “કુમારપાળ ચરિત્ર, કુમારપાળ પ્રબંધ.”
પ્રબંધ ચિંતામણિ, વિકમ ચરિત્ર’ એ સઘળા ચરિત્ર ગ્રંથૈ જૈન અને જૈનેતર ઈતિહાસની વાર્તાઓના ગ્રંથો છે. ‘દ્વયાશ્રયની શૈલી દિધા છે તો પણ તેમાંની વર્ણનશૈલી કાવ્ય અને કથાની મધ્યવર્તિની છે. લીલાવતી, સુલસા, રત્નપાલ, ધર્મલકુમાર, ઈત્યાદિને લગતાં ચરિત્રો પણ પ્રાચીન જૈન વાર્તાસાહિત્યમાં લેખાય. આ વર્ગમાં અપાતી કેટલીક કથાઓ એવી છે કે જેમને અતિહાસિક કે કલ્પિત ગણામાં મૂકવાથી ઉભય રીતે શા કાશીલ રહેવું પડે છે.
(૩) રાજકથાઓ રાજાઓનાં પરાક્રમો ને કલકલ્પિત કથાઓ પણ સામાન્ય લેકસાહિત્યની પેડ જૈન સાહિત્યમાં પણ ઘણી છે. લેકસાહિત્યમાં જે કથા વાર્તાઓ છે તે કરતાં એ પ્રકારની જૈન કથા વાર્તાઓમાં એક પ્રકારનું વિશિષ્ટ તત્વ રહેલું છે. પરદુઃખભંજન રાજ વિક્રમાદિત્યની ભેજ અને કાલિદાસની કે અકબર અને બિરબલની નાની મોટી વાર્તાઓ પ્રાકૃત્ર જનસ
Page #237
--------------------------------------------------------------------------
________________
| જૈન કથા સાહિત્ય.
માજને બહુ આનંદ આપે છે. આ વાર્તાઓ બહુધા બુદ્ધિચમત્કારવાળી હોય છે અને તેવી વાતે વાંચનારાઓ તેમાંથી કાંઈ ઉચ્ચ બેધ લેઈ શકતા નથી, પરંતુ કિંચિત્ અંશે બુદ્ધિના વિકાસને અનુભવે છે. આ વર્ગણામાં આવતી જૈન કથાઓમાં બુદ્ધિચમત્કાર ઉપરાંત ઉપદેશનું તત્ત્વ પણ ખાસ કરીને ગુંથવામાં આવેલું હોય છે. રાજા વિક્રમાદિત્યની પેઠે શ્રેણિક રાજાના સમયમાં જ બનેલી કથાઓ જેનોના આ પ્રકારના કથાસાહિત્યમાં વિશેષ ઉભરાય છે. સામાન્યતઃ જે કોઈ રાજા કાંઈ વિશિષ્ટતાવાળો અને પરાક્રમી થઈ ગયો હોય છે તેનાજ સમયની વાર્તાઓ રચાય છે અને ગવાય છે. આપણું નાના મોટા રાસ અને હાળામાં આ પ્રકારનું કથાસાહિત્ય છે અને છેલ્લાં થોડાં વર્ષોમાં તે ઉપરથી ગદ્યવાર્તાઓ પણ લખાય છે. કેટલીકવાર આવા બુદ્ધિ ચમત્કારવાળી કલ્પિત કથાઓને ઇતિહાસ સાથે પણ જોડી દેવામાં આવે છે અને એ માર્ગ શ્રેતાઓને ઉત્તમ પ્રકારે બધ આપવાને હેતુ સાધી લેવામાં આવે છે.
આ પ્રકારની એક કથાનું એક દષ્ટાંત અહીં લખવું અનુચિત નહિ લેખાય. માળવાના રાજા મુંજરાજની ખોપરીનું એક વિચિત્ર દષ્ટાંત જૈન પદ્યસાહિત્યમાં જોવામાં આવ્યું છે. પ્રબંધ ચિતામણીમાં રાજા મુંજનો એક પ્રબંધ છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે, મુંજ ઉપર તેલ ચડાઈ કરી હતી અને મુંજને કેદ કરીને તૈલપ પિતાના દેશમાં લાવ્યો હતે. કેદખાનામાં મુજે તૈલપની વિધવા બહેન મૃણાલવતી સાથે પતિ જોડી હતી. કેટલાક વખત પછી માળવાના મંત્રી રૂદ્રાદિત્યે ત્યાં આવીને એક સુરંગ ખોદાવી તેનું મહતું કેદખાનામાં લાવી મુંજને નસાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો, પણ મુંજને તૈલપની વિધવા બહેને ફસાવ્યો અને મુંજ સુરંગમાં નાસતાં નાસતાં પકડાયો. તૈલપે મુંજને ભિખારીના વેશમાં ત્રણ દિવસ સુધી ગામમાં ફેરવ્યો અને પછી તેનો શિરચ્છેદ કરાવ્યું. તેનું મુડદું જંગલમાં રઝળતું રહ્યું. તે મુદ્દે તે પશુ પક્ષીઓ ખાઈ ગયાં પણ હાડકાં પડયાં રહ્યાં. એકવાર કઈ એક વણિક એ જંગલને માર્ગે નીકળ્યો તે તેણે મુંજની ખોપરી જોઈ અને તે ખોપરીના કપાળમાં “શું વીતી શું વીતશે” એ પ્રકારના કુદરતી અક્ષર જોયા ! મુંજને માથે ઘણું ઘણું વીત્યું હતું, પરન્તુ આ ખોપરીને માથે વળી બીજું વીતવાનું રહ્યું હશે ? એ કૌતુહલિક પ્રશ્ન તે વણિકના મગજમાં ઉપસ્થિત થતાં તેણે તે ખોપરી ઉપાડી લીધી અને ઘેર લાવીને તેને એક પેટીમાં સુરક્ષિત રાખી. રોજ હવામાં ઉડીને તે વણીક પેટી ખોલીને ખોપરી જેતે હતિ-એવું જાણવાના હેતુથી કે એ ખોપરીપર આખા દિવસમાં કાંઈ બીજું વીત્યું છે કે નહિ. રોજ આ પ્રમાણે જેવાથી વણિકની સ્ત્રીને સંશય ઉત્પન્ન થયો. પિટીમાં પરી છે એ વાત તે જાણતી નહોતી. તેણે પતિની ગેરહાજરીમાં પેટી ખોલી અને તેમાં ખોપરી જોતાંજ તે આશ્ચર્ય સાથે પતિ ઉપર કુદ્ધ બની પિતાને પતિ ખાપરી જેવી અપવિત્ર વસ્તુને લાવીને પેટીમાં મૂકે એ વાત તે ધર્મશીલ સ્ત્રીથી સહન થઈ શકી નહિ. તેણે પરી લઈ લીધી અને તેને ખાંડીને તેને બારીક ભૂકો કર્યો. તે સ્ત્રીને પતિ ઉપર એટલે કે આવ્યો હતો કે તેજ ખાપરીને ભૂકો રોટલી, દાળ, કઢી વગેરેમાં મિશ્રિત કરીને તેમાં સ્વાદિષ્ટ બીજા પદાર્થો ઉમેરીને પતિને ખવરાવ્યું ! જમ્યા પછી વણિકે પેલી ખોપરીની તપાસ કરી તે પેટીમાં જઈ નહિ. તેણે પિતાની સ્ત્રીને એ સંબંધી પૂછયું કે તેણે કહ્યું “ રોજ રોજ જે ચીજનું તમે દર્શન કરતા હતા તે ચીજ મેં તમારા પેટને સોંપી છે, કે જેથી તમારે દર્શન કરવાની
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેરા.
જરૂર રહે નહિ ! એવી અપવિત્ર વસ્તુ ઘરમાં લાવતાં તમે જરા વિચાર પણ ન કર્યો ?” વણિકે કૃત્રિમ વમન કરીને સઘળું ખાધેલું બહાર કાઢ્યું. એ પ્રમાણે મુંજની ખોપરીની વિલક્ષણ અવસ્થા થઈ !
આ અતિશયોક્તિ ભરેલી વિચિત્ર અને કલ્પિત વાર્તા જેડી કાઢવામાં લેખકનો આશય મુંજના કર્મની ગતિની વિચિત્રતા બતાવવાનું છે. મુંજ વિદ્વાન અને પરાક્રમી હતું, પરંતુ તેણે એવાં અવિચારી કાર્યો કર્યા હતાં કે એ કર્મોનાજ પરિપાકથી તે અત્યંત હીન અવસ્થામાં મરણ પામ્યો હતો. એક રાજા એ રીતે મરણ પામે, તેનું મુડદુ પણ રઝળતું રહે અને વળી તેની પરી પર પણ અનેક વીતક વીતે એ કર્મપરિપાકની વિચિત્ર અને ગહનગતિ બતાવવાના આશયથી બુદ્ધિચમત્કારના અતિરેકવાળી એ કથા ગુંથવામાં આવેલી જણાય છે.
(૪) વિરાગેપદેશક કળાઓ, જેનું લગભગ સઘળું સાહિત્ય વૈરાગ્યોપદેશક છે, તે સાથે જૈનાચાર્યોએ અને જૈન મુનિઓએ ગુંથેલી કથા-વાર્તાઓ સશે વૈરાગ્યપદેશક માલૂમ પડે છે. ઐતિહાસિક કથાઓ, રાજકથાઓ, ચમત્કારિક કથાઓ એ સર્વમાં પરિણામે વૈરાગ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તેથી પ્રસંગોપાત રસની વિવિધતા જોવામાં આવે છે છતાં તેને અંત તે વૈરાગ્યમય શાક્તરસમાં જ આપવામાં આવેલું હોય છે. ઘણું શૃંગારરસથી ભરેલા રાસો પણ અંતિમ વિભાગમાં વૈરાગ્યજનક અસરથી ભરપૂર માલૂમ પડે છે. “જૈન” શબ્દમાં સમાએ ઉચ્ચ હેતુ–જે પરિપુ ઉપર જય મેળવી મેગતિને પામવાનો છે તે જૈન સાહિત્યના પ્રત્યેક અંગમાં આ રીતે પ્રાધાન્ય ભોગવત માલૂમ પડે છે. જૈન આચાર્યો અને મુનિઓએ રચેલી કઈ ઢાળ કવિતા કે વાર્તામાં વૈરાગ્યમય પરિણામ વિના બીજું કશું જોવામાં આવશે નહિ, એ બાબત “જૈન” શબ્દ ઉપર તેઓનું કેવું અનિમેષ ધ્યાન લાગી રહ્યું હશે તેનું સુચન કરનારી થઈ પડે છે. કથાઓના આલેખનમાં પરિણામ વૈરા
મય લાવવા છતાં આ લેખ રસપરિપત્તિ કરવાની શક્તિમાં ન્યૂનતાવાળા જણાયા નથી. કરૂણું અને શાન્તરસ તરફ તે તેનો સ્વભાવ સહજ દેરાએલેજ હોય છે, પરંતુ શૃંગાર, હાસ્ય અને ભયાનક રસમાં પણ તેઓ સારી રીતે આગળ વધેલા જણાયા છે. બિભત્સરસ કથાવાર્તાઓના પ્રસંગમાં બહુ ઉભરાતા નથી તેથી તે સ્વલ્પ જણાય છે.
આ રીતે તેનું કથાસાહિત્ય રસમયતાના ધરણથી પણ ભાષા ઉપર માંટે ઉપકાર કરનારું જણાય છે.
(૫) ચમત્કારિક કથાઓ, અસંભવ દોષથી ભરેલી ચમત્કારિક કથાઓ સામાન્ય સમાજને માટે ગુજરાતી સાહિત્યમાં બહુ ઉભરાવા લાગી છે અને એવી કથાઓ ગહન વિચારોવાળી કથાઓ નહિ સમજી શકનારાઓને બહુ આનદ આપનારી થઈ પડે છે. આવી કથાઓ જૈન સાહિત્યમાં છે ખરી પરંતુ અન્ય કથાઓના પ્રમાણમાં બહુ ઘેડી છે. વસ્તુતઃ લોકોત્તર કથાઓ ચમત્કારથી ભરેલી જણાય છે, પરંતુ તે કથાઓ અવિનાના ચમત્કાર બતાવવા માટે રચાયેલી હેતી નથી. ઉચ્ચ હેતુમય દૃષ્ટિથીજ જૈન કથાસંગ્રહ લખાએલે હોવાથી આવી વાર્તાઓ જૈન સાહિત્યમાં નથી. આ પ્રકારની વાર્તાઓ લંકા ઉપર કાંઈ ઉપકારક અસર કરનારી હતી નથી અને પરોપકાર કરવા માટે દિક્ષિત થએલા જૈન મુનિઓએ જ કારણથી
Page #239
--------------------------------------------------------------------------
________________
જૈન કથા સાહિત્ય.
३१७
વ્યર્થ કાળક્ષેપ કરનારી એવી કથાઓ ગુથી જણાતી નથી. ક્ષણિક આનંદ આપવાને અને મગજને સ્વમવત ઘટનાઓમાં ગુંચવી મેલવાને આ વાર્તાઓ કામે લાગી શકે ખરી, પરંતુ જેન દૃષ્ટિને એ પ્રકારનું સાહિત્ય અગત્યનું લાગ્યું જણાતું નથી.
(૬) સાંસારિક કથાઓ અને (૭) નવલ કથાઓ, નવું સાહિત્ય ઉત્પન્ન કરવું એ કાર્ય જાણે કે એકલા ત્યાગીઓનુંજ હોયની, તેવી માનીનતા જૈનવર્ગમાં વિશેષ પ્રસરેલી માલૂમ પડે છે. પ્રાચીન સમયમાં તો એ કાર્ય જૈન મુનિઓએ કર્યું છે અને હાલમાં ત્યાગી અને સંસારી ઉભયવર્ગ એ કાર્યમાં પડેલા છે. જૈન સંસારી વર્ગ જ્યારથી સાહિત્યપ્રવૃત્તિમાં પડ્યા છે, ત્યારથી જૈન નવલક્થાઓ લખવાનું ક્ષેત્ર ઉઘણું જણાય છે. જેનોને ત્યાગી માર્ગ ઘણો કઠિન છે. ગ્રંથલેખનમાં એ મુનિઓ માત્ર ઉપદેશ શૈલીથી જ લખી શકે તેમના નિયમ પ્રમાણે આદેશ શૈલીને તેઓ ગ્રહણ કરી શક્તા નથી. આ કારણથી શુદ્ર સાંસારિક કથાઓ મુનિ વર્ગને હસ્તે લખાએલી ભાગ્યેજ જોવામાં આવે છે. પ્રાચીન સમયની તેવી કથાઓ તો છેજ નહિ અને હાલમાં તે તરફ મુનિવર્ગની પ્રવૃત્તિ અતિ ન્યુ છે. ત્યાગી માર્ગ જેવી રીતે ઉત્તમ છે તેવી રીતે ગૃહસ્થ માર્ગ તેની કથાએ ઉત્તમ છે. સફળ રીતે સંસાર ચલાવો અને ધર્મ તથા નીતિથી સંસારમાં વિચરવું એ માર્ગ મનુષ્યત્વને સફળ કરનારો છે એ ઉદાર મત વિદ્વાને પ્રતિપાદન કરે છે, પરંતુ જૈન ત્યાગી વિદ્વાને તેને સંમત થતા નથી તેથી તેઓએ સંસારને ઉપદેશ કરનારી વાર્તાઓ કે રાસ લખેલાં નથી. ઉત્તમ શ્રાવકધર્મનું દર્શન કરાવનારા પ્રસંગો પસંદ કરીને તે વિષે ઘણીવાર લંબાણથી લખવાનું તેઓએ સ્વીકાર્યું છે, પરંતુ છેવટે ત્યાગ માર્ગને સર્વોત્તમ ગણી “નારી તે નરકની ખાણ છે” અને “સંસાર વિષનો કૂપ છે એવા ઉપદેશ આપ્યા છે અને તેથી આજકાલ યુવક વર્ગ અને અન્યમતીઓ જૈન વાર્તાઓના સંબંધમાં પ્રેજયુડીસ” (વહેમ) ધારણ કરવા લાગ્યા છે. સંસાર લખે છે એવો એકાન્ત ઉપદેશ જગતમાં સર્વથા પ્રિય થઈ શકે નહિ. તાવિક દષ્ટિથી જો સંસાર લુ જ હેય તે તેને રસમય બનાવીને મનુષ્યત્વને સફળ કરવાનો માર્ગ સૂચવવો એ વિદ્વાનને પરમ ધર્મ છે. મુનિઓને પણ એ એક પ્રકારને ધર્મ છે, તેવું ખુલ્લી રીતે કહેવાને માટે પણ હજી ઘણું કરીને એકાદ સૈકાની જરૂર પડશે !
જેને નવલકથાઓ તરફ જૈન સમાજની અભિરૂચિ વધતી જતી હોય એમ તે ખુલ્લું જણાય છે. કેટલીક નવલકથાઓ ઉત્તમ પ્રકારની પણ બહાર પડી છે અને જૈન લેખક મુનિઓ પણ આ નવી રોશનીની અસરવાળા થએલા જણાય છે. પ્રાચીન જૈનકથાઓ નવલકથાની ઢબમાં લખાવા માંડી છે અને તેવું સાહિત્ય એકદમ વધી જવાને તે સંભવ નથી જ, તે પણ એ માર્ગે જે કાંઇ પ્રવૃત્તિ થાય છે તે આશાજનક લાગે છે. નવલકથાઓ દ્વારા ઉપદેશનો પ્રચાર કરવામાં વધુ સફળતા મળી શકે છે એ તથ્ય પાશ્ચાત્ય લેખકાની પેઠે જૈન લેખકે અને મુનિઓને પણ અનુભવસિદ્ધ થશે, ત્યારેજ એ તરફ વિશેષ પ્રમાણમાં પ્રવૃત્તિ થશે, તે સિવાય-પારકા અનુભવને પ્રમાણભૂત માનીને એ દિશામાં આગળ વધવાનું જૈન વર્ગને રૂચે તેવું લાગતું નથી. સાંસારિક કથાઓ અને નવલકથાઓનું સાહિત્ય જમાના તરફ દષ્ટિ કરતાં સારી પેઠે લેકોપકારક થઈ પડવાનો સંભવ છે, પરંતુ તેના સંબંધમાં તે આ પ્રમાણે જન કથાસાહિત્યની હીન દશા છે. અમારા મુનિઓ ઉદાર થાય અને જૈન સંકુચિત વિચારેને ત્યજીને એ પ્રકારના સાહિત્યને ઉત્તેજન આપવા માંડે તેજ તે સાહિત્ય વૃદ્ધિ પામે,
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ,
लग्नविचार अने दम्पतिधर्म.
લખનાર:– ૨. સાગર.
વહાલા મિત્ર ૪૪ * !
એક કા તમને લખ્યું છે. હવે અહીંના એકાન્તિક અને આહલાદક વાતાવરણમાં થી કંઈ વાત કદં? કÉ તે સાંભળશે? પણ એવી શંકા શા માટે ? ૯મે હમેશ જ વૈર્યથી અને “ કંઈક ઉદારતાથી” પણ મારું સાંભળ્યું છે, “કંઈક ઉદારતાથી” એમ કહૂં છું, કારણ કે પૂરતી 2 હૃદયની મૂકીને સાંભળ્યું હોત તે સાથે તે વિચારી પણ શકાયું હેત. છતાં તમે જે રીતે સાંભળતા આવ્યા છે તેમાં કઈક સુધારો કરી સાંભળશે એવી મને આશા છે. અને એ આશા તમે જ મને આપેલી છે. અને તમારી આપેલી નવી આશાથીજ તમને કંઈક વાત કહેવાને પ્રેરાઉં છું.
ઉપદેશ આપતા નથી. ઉપદેશ આપવાને દભ કરતા નથી. ઉપદેશ આપવાને અધિકારી નથી. દૃ પિતેજ સુધરવા ચાદું છે અને મહારે હજી તે બહુ બહુ સુધરવાનું બાકી છે, તે પછી મારી એવી અપૂર્ણ દશામાં ઉપદેશ આપવાને દલ્મ કરું એ મને પાપ લાગે છે. પણ બધું, તમારી સાથે દૂ સુધારણાના વિચાર કરી શકે. આપણે સુધારાનીઉન્નતિની–હદયવિકાસની દિશાના વિચારે તે કરી શકીએ, અને તેથી લાભ થવાને આશા રાખી શકાય,
નવું કશુંજ મહારે કહેવાનું નથી, નવું કહેવાનું મન બળ નથી; અને ન હોય એ સ્વાભાવિક છે. તમારા આતિથ્યમાંથી મને પ્રાપ્ત થએલી નવી સામગ્રી વિષે કંઈક વાત ક એમ મને લાગ્યું છે. જે તે વિષે મને બોલવાને હક નથી–હારી પાત્રતા નથી
–તે વિષે બોલવાને દૂ ધૃષ્ટ નહીં થાઉં તથાપિ દૂ ધારું છું કે, તમારે ત્યાંથી છુટ્યા પછી હૂં તમને કંઈક સવિગત લખીશ, એમ તો તમે પણ ધાર્યું જ હશે. અને તે એમ પણ લાગે છે કે જેટલું થડે સમય હું તમારા અને તમારા માયાળુ પત્નીના, તમારાં દેવદૂત બાળકોના અને બીજા જાણીતા ભાઈઓના વિવિધરંગી સમાગમમાં ત્યાં ગાળ્યું હતું
- છે, તે વિષે તમે યુક્ત વિચાર પણ કર્યો હશે. કદાચ તમે એ મુલાકાતનું રસ-જ્ઞાનશિક્ષણ અને અનુભવો વગેરે પ્રાપ્ત વસ્તુનું વ્યાજબી પૃથક્કરણ પણ કર્યું હશે. બેશક, તેમ કરવાને જરૂર હતી – છે. તમારા જેવું અભ્યાસી થવા આવેલું હદય એવું પૃથક્કરણ અને વશ્ય કરવાને ચાહે. કંઈ નેંધ પણ લખી હશે.
દૂ પતિ એવું કંઈક પૃથક્કરણ અહીં કરવા ધારતો હતો. અને મને એ ફરજ-- ઈશ્વરી પ્રેરણુ જેવું કંઈક આછું આવું લાગ્યું. પણ હવે થએલી પ્રેરણું તમને પણ થએલીજ હેવી જોઈએ, એ વિચારે દૂ એટલા વિસ્તારથી એવું પૃથક્કરણ નથી કરતે. છતાં
Page #241
--------------------------------------------------------------------------
________________
લગ્નવિચાર અને દમ્પતિ ધર્મ."
કંઈક અંદરથી સ્વાભાવિક રીત્યેજ આવે એવું થાય છે અને તે અટકાવ્યા વિના રહેવા દેવ એજ કર્તવ્ય છે.
અને, એ વાત તે આપણને પ્રભુના દેવદૂતે—તમારા બાળકે પણ બહુ મઝાથી તાજી કરાવી હતી કે, “પ્રાથમિક લાગણી પ્રેમની પ્રભુની આવે છે અને તtતર-તંદુત્તર લાગણી રાક્ષસની આવે છે. મહેને પ્રાથમિક લાગણીને અનુસરવાને પ્રભુના આદેશ જેવું હમજાય છે.
ગૃહસ્થ ધર્મનું જીવન ભોગવતાં તમો દમ્પતિને જોયાં, અને તે પછી બીજું જે જોયું. તમારે ત્યાં આવતા પહેલાં એક તરતનાં દમ્પતિને આછી નજરે જોયાં હતાં. આજ પહેલાં પણ તમો દમ્પતિને તેમજ બીજાં કઈ યુગ્મમિત્રોને જોયાં હશે. પણ આ વખતે તે તપિવનમાંથી અહીં ઉતરી આવ્યો ત્યારથી જ પ્રેક્ષકની નઝર લાધેલી હતી. અને તેથી દુનિયાને અને સૈને જુદી વસ્તુ તરીકે બહુ સ્પષ્ટ જોઈ શકતા હતા. અને તે પરથી જે વિચાર પામે છું તેજ કહું છું.
દમ્પતિ જ્યાં પહેલાં શરીરથી અને પછી અન્દરથી જોડાય એવું ચાલે છે ત્યાં કેમ્બિક નિયત્રંણો પણ આવશ્યક મનાય છે. બાહ્ય નિયત્રંણ પણ જૂઠા પાયા ઉપર કદાપિ નથી રચાતાં. રચાય છે તે તે નિશ્ચિત સમયમાં હમેશ ઉશ્કેરાય છે. આન્તર લગ્નનાં જે નિયમનો છે, જે સ્વાભાવિક લક્ષણો છે તેને અનુસરીને જ બાહ્ય લગ્નનાં નિયમને તત્વવેત્તાઓએ ઠરાવેલાં છે. - હિંદુસ્તાન એ અને એવી બીજી ઘણી બાબતમાં પૂર્વ કાલમાં વસ્તુ પામેલ હતૂ. ઇંગ્લેન્ડ હજી યે ઘણી બાબતેમાં બાળકજ છે. અબત્ત હાલ હિન્દ ભૂલી ગયું છે પણ તેથી શાસ્ત્રો જૂઠાં નથી પડતાં.
આન્તર લગ્ન અને બાહ્ય લગ્ન પરસ્પર સંબધી છે–બહુજ સંબન્ધી છે. લગ્નની ફિલસુફી એક જ છે અને તે, મહારા નમ્ર માનવા મુજબ, કાલાબાધિત તેમજ સ્પષ્ટ થઈ શકે તેવી છે.
આન્તર લગ્નમાં, આપણે જોઈ શકીએ કે, ઉષ્માની પ્રેરક “શ્રી” છે, અને તે આકવક છે. “હૃદય ” તે છે. “ હ” તે છે. અને પ્રાથમિક વિધાયક બનીને તે “સ્નેહ” ખેંચે છે. અને તેની ઉષ્માની શક્તિનું વિધેય “પુરૂષ” હૃદય છે, તે “પ્રકાશ' છે. તે
જ્ઞાન છે. તે બુદ્ધિ છે. તે “હાપણ છે. તે ખેંચાય છે અને એ પ્રમાણે ઉષ્મા - અને પ્રકાશનું સંલગ્ન તેજ ખરું આન્તર લગ્ન અને તેની પરિણામક શક્તિમાંથી હિત અને
સાણનાં શિશુ જન્મે છે. અને એવાં આન્તર લગ્ન શાશ્વત છે-શાશ્વત ફલ દે છે. વેડનબર્ગ એ બહુ સારી રીતે કહે છે. લગ્નના–સપ્તપદીના મ પણ વિચારવાથી વધારે પ્રકાશ આપણે મેળવી શકીએ.
પુરૂષ “પુરૂષ” છેસ્ત્રી “શ્રી” છે. અને બુદ્ધિ, જ્ઞાન, ડહાપણુ, આસ્થા અને સત્ય એ પુરૂષનાં તેમજ સ્નેહ, દયા, માર્દવ, કેમલતા એ સ્ત્રીનાં સ્વભાવતઃ લક્ષણ છે અને આ લક્ષણ જ્યાં આન્તરમાં યથાસ્થિત પરસ્પર સંલગ્ન થાય છે ત્યાંજ આન્તર સંજન પણ થાય છે, અને એ ન થઈ શકે તે આન્તરલગ્ન ભાગ્યેજ હેઈ શકે,
Page #242
--------------------------------------------------------------------------
________________
३७०
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. - સ્ત્રીના સ્નેહથી ખેંચાનાર પુરૂષના જ્ઞાનને પણ સ્ત્રી ખેંચનાર છતાં પણ આધીન હોય છે. અને એટલા માટે જ તેઓ આન્તરમાં પરસ્પર એક થવાને પાત્ર હોય છે.
બાળ લગ્ન પણ આજ પાયા પરજ-એતદેશીય તત્વજ્ઞાનીઓએ વિચાર્યા છે.
સ્ત્રી-પુરૂષના સમાન હકની પિક આ દેશમાં બહુ જોરથી મેશર્સ મલબારી-ભાડાકર અને બીજા આપણા હિતચિન્તક અગ્રણીઓએ પાડેલી, પણ તે તે જાણે કેવળ જુદીછે. વિલાયત એ બાબતમાં બહુ અજાણ છે અને તેથી વસ્તુ-વિચાર યથાર્થ કરવાને અત્યારે પાત્ર પણ નથી. પાર્લમેન્ટમાં સ્ત્રીઓ ઉમેદવારી કરી શકે કે નહિ, એ સવાલનો નિર્ણય ગમે તે આવે; પણ જે કાર્યો પ્રકાશમાંથી–પ્રકાશદ્વારા અને પ્રકાશનાંજ ઉદભવે છે તે કરવાને “સ્ત્રી’ નું સ્વતન્ત્ર હૃદય, કદાપિ, લાયક ઠરાવી શકાય નહીં. પુરૂષ હૃદયજ તે સ્વતન્ત્રપણે કરી શકે. અને તે જ પ્રમાણે જે કાર્યો ઉભામાંથી, ઉમાદ્વારા અને ઉષ્માનાં છે તે કરવાને પુરૂષ હદય સ્વતંત્રપણે, કદાપિ, લાયક થઈ શકે નહિં. ગમે તેટલાં બુદ્ધિ, ડહાપણ હોવા છતાં પણ પુષ હદય લાયક થઈ શકે નહિ.
અને કારણ સ્પષ્ટ છે. પુરૂષ “ પુરૂષ” થવાને-પુરૂપ રહેવાને સરજાય છે. અને સ્ત્રી તે “સ્ત્રી' થવાને-“સ્ત્રી” રહેવાને.
અને, આ પ્રમાણે ન હોય ત્યાં આન્તર લગ્ન નથી હોતું.
આપણે અહીં હાલ લગ્ન નથી. કેમકે પુરૂષમાં પુરૂષ” નથી. અને સ્ત્રીમાં સ્ત્રી’નથી. સ્ત્રી પુરૂષ બનવા મથે છે અને પુરૂમાં “ પુરૂ” હેય અથવા તે “સ્ત્રી ' બનતો હોય તે પણ એ લગ્ન સમ્ભવિત નથી. તેમજ “સ્ત્રી”માં “ સ્ત્રી' હોય, અને પુરૂષમાં પુરૂષ ન હોય તે પણ એ લગ્ન સંભવિત નથી.
આર્ય લગ્નમાં સ્ત્રીમાં “સ્ત્રી હતી. પુરૂષમાં “પુસ” હતું. અને તેથી આન્તરને સમરૂપ તે બાહી લગ્નનાં નિયમને નિમંત્રેલાં હતાં. સીતામાં “સ્ત્રી હતી. અને રામમાં “પુરૂષ” હતું. એકમાં “હૃદય ” હતું, બીજામાં બુદ્ધિ-જ્ઞાન ” હતું. એકમાં માર્દવ હતું, બીજામાં વિર્ય હતું. એ લગ્ન હતું. એકમાં શાસક–નિયામક શક્તિ હતી, બીજામાં અધીનતા હતી. આપણું લગ્ન તેજ હતાં. અને તે જ આર્ય પ્રજામાં આર્યત્વ ઉપજાવનારાં હતાં. હાલ પ્રજાવ નથી, કેમકે હાલ લગ્ન નથી. હાલ વીર્ય નથી, કેમકે હાલ પ્રજા વણસંકરત્વમાંથી નીપજે છે, લગ્નમાંથી નહીં.
અને પતિ પત્નીનું બાહ્ય લગ્ન પણ હવે તે સમજી શકાય.
સ્નેહ, દયા અને માર્દવ સ્ત્રીમાં ન હોય એ સ્ત્રીમાં “શ્રી” નથી. બુદ્ધિ, જ્ઞાન, ડહાપણ હોવા છતાં પણ એમાં “શ્રી” તે નથી જ. સ્ત્રીમાં “શ્રી” હેય; સ્ત્રીએ “સ્ત્રી' થવાનું છે. સ્ત્રીમાં સ્ત્રી ” હોય તે એ પુરુષમાંના પુરુષને ખેંચી શકે, લગ્ન માટે નિમત્રી શકે.
પુરૂષમાં બુદ્ધિ, ડહાપણ, જ્ઞાન વગેરે હોય તે તે ઉષ્માથી ખેંચાતા છતાં–ખેંચાયા છતાં—નિમન્ત્રણ સ્વીકાર્યા છતાં ઉષ્મામાં પ્રકાશ ભરી શકે. - સ્ત્રી પુરૂષમાંથી જ્ઞાન, ડહાપણ અને નિયતૃત્વ સ્વિકારે. એનામાં તે છે જ નહીં. અને છે તો તે પુરૂષનું તે જ, પુષમાંથી મળેલું તે જ.
પુરુષ સ્ત્રીમાંથી સ્નેહ, દયા, મૃદુતા સ્વીકારે. એનામાં તે પિતાનું છે જ નહીં.
Page #243
--------------------------------------------------------------------------
________________
લગ્નવિચાર અને દમ્પતિ ધર્મ.
૩૧
અને એ લગ્ન અને એ એકતા અને એજ પૂર્ણતા. એમાં જેટલી જેટલી કષ્ટુપ તેટલી તેટલી લગ્નમાં અપૂર્ણતા.
અને હવે એના એ વિચાર જરા ફરીથી કરી જયે. પુરૂષ જ્યાં “પુરૂષ” છે---થતા હાય છે અને “ સ્ત્રી ” થવાને સરજાએલી સ્ત્રી પણ—“ સ્ત્રી ” નહીં પણ—પુરૂષ થવાને મથતી હાય છે, ત્યાં લગ્ન નથી. ત્યાં લગ્ન નથી એટલે લગ્ન સ્નેહ નથી. લગ્ન સ્નેહ નથી એટલે સ્વર્ગ નથી. ચેાખ્ખુ નરક છે, બન્ને “ પુરૂષ થવા મથે ત્યાં નારકી શાસન ચાલે એ સ્વાભાવિક નથી ? એ નારકી શાસનના નિયત્રણ નીચે રતી પ્રજા વર્ણસંકર નથી ?
""
આપણા દેશની હાલ કાંઇક આવી દશા નથી લાગતી ?
એને ખીજી રીત્યે જોઇયે. સ્ત્રીમાં “સ્ત્રી હાય—સ્ત્રી “સ્ત્રી” થવા મથતી હોય, છતાં પુરૂષમાં “પુરૂષ” ન હેાય—પુરૂષ “પુરૂષ” થવાને મથતા ન હેાય ત્યાં કયી સ્થિતિ હોય ? પ્રજોત્પત્તિ નિર્વીર્ય–નપુંસક ન હોય ?
આપણે અહી કઈક આવું પણ છે. સ્ત્રીમાં “ સ્ત્રી ” અને પુરૂષમાં પુરૂષ ” હાય . ત્યાંજ અન્તર અને બાહ્ય બન્ને પ્રકારનાં લગ્નમાં સફલ સન્તતિ હેઈ શકે. અને આપણે અહીં બાહ્ય લગ્નોનાં હજી એવાં દૃષ્ટાન્તા પણ છે. ગુજરામાં, અલબત્ત, થેાડાં છે. અને એના પ્રમાણમાં પુજાબ, બંગાલ અને હિન્દના ખીજા ભાગેામાં એવી સલ સન્તતિ ઉત્પન્ન થાય છે. ખાદ્ય લગ્નામાં અન્તરને અનુરૂપ નિયત્રણા હિન્દમાં હજી ઘણાં દૃષ્ટાન્તા પરથી સિદ્ધ થઇ શકે.
66
પણ ઘણે ભાગે તે વર્ણસંકર અને નપુ ંસક પ્રૌત્પત્તિ કરાવવારાં લગ્ન જ છે, કેમકે સ્ત્રી “ સ્ત્રી ” નહીં પણ “પુરૂષ” બનવાને મથે છે, અને તેમ નહી' તે પુરૂષ “શ્રી” બનવાને મથતા હાય છે.
આવાં આપણાં લગ્નો માત્ર આમુષ્મિક હિતનાં વિરોધી છે એમજ નથી; અહિક અને આમ્રુધ્મિક બન્ને પ્રકારનાં ધર્મકર્તવ્યાનાં તે ઉચ્છેદક છે.
અને, આપણાં હાલનાં “ ગૃહ ” મીઠાં-મધુરાં ( Sweet Homes ) કેમ નથી વારૂ ? તે સ્વર્ગ કેમ નથી ? તે આહ્લાદપ્રેરક કેમ નથી ? રસીલાં કેમ નથી ? શા માટે સૂકાં અને કારાં છે ?
એટલા માટેજ કે, દમ્પતિ સ્ત્રી અને પુરુષન યુગ્મ નહીં, પણ આન્તરમાં પુરૂષ પુરૂષનું અથવા સ્ત્રી સ્ત્રીનું લગ્ન થતું જતુ. હાય છે—આપણી “શ્રી” આન્તરમાં ‘ઉષ્મા’ગુમાવતી જતી હાય છે અને “પુરૂષ”માંથી ‘પ્રકાશ' સ્વીકારતા જવાને બદલે તે પોતાના પ્રકાશ નામધારી કાઈ જુઠ્ઠા લક્ષણને ‘પુરૂષ’માં ભરવાને અને પાતામાં પણ વ્હેરાવવાને મથતી હોય છે. આનૂ નામ શું કહેવાય તે તે માલુમ નથી.
એ બન્ધુ ! હમારે ત્યાંથી છુટા આવેલા અને એ વિચારા આવે એ સમજી શકશે.
પડયા પછી શ્વને આખી વાટ આજ બધા વિચારા સ્વાભાવિક હતું એ હંમે તે બહુ સારી રીતે
Page #244
--------------------------------------------------------------------------
________________
આ જૈન કૅન્ફિરન્સ હરહ. नैतिक अने धार्मिक शिक्षण,
લખનાર--રા. રા. હાકેમચંદ હરજીવન મણિઆર. M. A. I L. B.
આધુનિક સમયમાં ઈગ્લીશ કેળવણી લેનાર યુવક વર્ગ તરફ અને તેજ પ્રમાણે તેઓ મોટી ઉમરના થાય ત્યારે પણ તેમના સંબંધમાં એવી ફર્યાદ કરવામાં આવે છે કે તેઓને સ્વધર્મ સંબંધી જ્ઞાન જરા પણ હોતું નથી. કેટલાક સુંદર અપવાદો શિવાય આ વાતમાં કાંઈક સત્ય સમાયેલું છે, તે વાતની ના કહી શકાય તેમ નથી. એક તે દેવવશાત્ અધુના ભારતવર્ષમાં ધર્મોપો અને ઉપપ એટલા બધા વધી ગયા છે કે તેમની ગણત્રી સેંક
થી થવા જાય; જ્યારે બીજી બાજુથી સાર્વજનિક લાભાર્થે ચલાવવામાં આવતી સરકારી શાળાઓ અને મહાશાળાઓમાં તે બધા પથેના શંભુમેળાને માટે બંધબેસતી કોઈપણ ગોઠવણ થવી તદન અશક્ય અને અસંભાવ્ય લાગે છે. પિતાના બાળકોને પિતાનાજ ધર્મનુંપંથનું–શિક્ષણ આપવું એવી દરેક સુજ્ઞ અને સુહૃદ માતાપિતાએ પિતાની પવિત્ર ફરજ માનવી જોઈએ. પાશ્ચાત્ય પ્રજાઓ અર્વાચીન સમયમાં પિતાના બાળકોને ધાર્મિક શિક્ષણ કેવી રીતે આપે છે તે તરફ નજર કરશું તે, અને પ્રાચીન સમયમાં આપણે આ વડવાઓએ આ વિષય પરત્વે શું શું પ્રબંધો રહ્યા હતા તેનું નિરીક્ષણ કરશું તે જણાશે કે વડિલે અને ધર્મોપદેશકોને જ માથે આ મહત્વની અને અર્થસૂચક ફરજ રાખવામાં આવેલ છે. પ્રજાની નીતિરીતિ સુંદર બને, પ્રજામાં ધાર્મિક લાગણીઓ સુદર રહે, અને ઐહિક અને પારલૈકિક સુખસંપત્તિને માટે લાયકાતવાળા બનવા લેક સુવિનીત અને સત ચારિત્ર્યસંપન્ન બને તે જેવા, તેવો પ્રબંધ રચવા, અને સંબંધી સતત પ્રયાસ કરવા માટેજ ધર્મગુરૂઓનું અસ્તિત્વ જરૂરનું અને ઉપયોગી ગણાય; પણ જે પિતાના વિશેષ સિદ્ધાંતનું શિક્ષણ અજ્ઞાત શિશુજનોને અને ખિલતી પ્રજ્ઞાવાન યુવકેને ન અપાય તે પછી માત્ર
દર પુરનાર સ્વામી અને સાધુઓનું શું પ્રયોજન ? શા માટે તેવા બિનઉપયોગીઓને પોષવા ? આવા આવા વિચાર મનમાં વારંવાર આવતા હોવાથી, “હેરાલ્ડ”ના વિદ્વાન મંત્રી તરફથી “કાંઈક ” લખવાનો આગ્રહ થતાં સ્વધર્મની સેવા કરવાને માટે યોજવામાં આવેલ આ પત્રમાં આ વિષય પર માસ છૂટાછવાયા વિચારો રજુ કરવાનું સુગમ અને પ્રાસંગિક પણ લાગ્યું.
પ્રથમજ પ્રશ્ન એ ઉદ્ધવે છે કે ધર્મ શબ્દની વ્યાખ્યા-અર્થ-શું ? મારા નમ્ર મત પ્રમાણે તે પારલેકિક ઈશ્વર પ્રાપ્તિ-કેવલ્ય-અને તદર્થ ઐહિક શુદ્ધ સાત્વિક જીવન એજ ધર્મને હેતુ હોઈ શકે અને જે જે સાધનો અને ક્રિયા દ્વારા આ બને સાધી શકાય તેજ ધર્મ. આ ગ્રંથમાં ધર્મના બે વિભાગ પાડવામાં આવેલ છે. એક તો “સામાન્ય” ધર્મ કે જેની અંદર સર્વસામાન્ય અને સર્વસંમત નતિનાં મૂળતત્વો -ઉંચા સિદ્ધાંતો જેવા કે સત્ય બેલવું, ચોરી ન કરવી, પ્રાણી માત્ર પર દયા રાખવી, ક્ષમાવાન થવું, કેદને દ્રહ ન કર, હિંસા ન કરવી, કોઈ પણ ઉપદ્રવ કરતા ન થવું, ઈત્યાદિ સમાવેશ થઈ જાય છે ત્યારે
Page #245
--------------------------------------------------------------------------
________________
નૈતિક અને ધાર્મિક શિક્ષણ.
૩૭૩ બીજા પ્રકારના એટલે કે “વિશેષ” ધર્મમાં આ સામાન્ય ધર્મની છાપ લોકસમૂહના ચંચળ મગજ ઉપર કેવી રીતે સચોટ પાડી શકાય–કેવા કેવા પ્રબંધો રચવાથી મનુષ્ય પ્રમાદ કરતે અટકી શકે–અગર તે તેને તેમ કરતો અટકાવી શકાય તેનો નિર્ણય કરી જુદાજુદા મતમતાંતરવાળાઓએ સ્વમસ્યાનુસાર રચેલ જુદા જુદા આચાર પ્રયોગો જેવા કે, અમુક રીત્યા ઇશ્વરોપાસના અને પ્રાર્થના કરવી, અમુક પ્રકારના સૂચક ચિહે ધારણ કરવાં, અમુક પ્રકારે પ્રાણાયામ સામાયિક ઇત્યાદિદ્વારા હૃદય અને મનને શુદ્ધ અને દઢ બનાવવાં, “આહાર તે ઓડકાર” એ સૂત્રોનુસાર કેવો કે ખેરાક જ્યારે જ્યારે ખાવો અને ક્યારે ક્યારે વર્જવો, કેવા પ્રકારને વ્યવહાર રાખવો અને કેવા પ્રકારને ત્યાજ્ય ગણવો ઈત્યાદિને સમાવેશ થઈ જાય છે.
આમ વિચારતાં આપણું પ્રસ્તુત વિષય પરત્વે એક પ્રકારની સુગમતા લાગે છે. કારણું “સામાન્ય ” ધર્મ માત્ર નીતિના સર્વમાન્ય મૂળતત્વોમાં જ સ્થિત થતું હોવાથી તેના ઉપદેશ અર્થે પ્રબંધ રચવાનું કાંઈ મુશ્કેલ નથી જ. આ પ્રકારનું “નૈતિક” (Moral) શિક્ષણ તે આધુનિક શાળાઓ અને મહાશાળાઓમાં કંઈક અંશે અપાય છે, જો કે તેમાં હજુ વિશેષ સુધારા વધારાને સ્થાન છે ખરું. આપણને જાણીને હર્ષ થાય છે કે, આ દિશામાં ખંતીલા પ્રયાસોની શરૂઆત અત્યારે આગમજ થઈ છે. આપણે આ વિષય પરત્વે માત્ર એટલુંજ કહી સંતોષ માનશું કે નીતિનાં જુદાં જુદાં અંગેનું રંગીન ચિત્ર આલેખી નિબંધિના રૂપમાં શિશુઓની સમક્ષ રજુ કરવાના કરતાં, અમુક અમુક પ્રકારના સદ્વર્તન રાખનાર મનુષ્યએ ઇતિહાસના પાનાઓ ઉપર પિતાના જવલંત અને આલાદક કીર્તિસ્થંભ કેવા સુંદર રીતે રાખેલ છે તે ભૂતકાળમાં બનેલ બનાવના દાખલા અને આદર્શ મહાપુરૂ
નાં જીવનવૃત્તા દ્વારા તેમને વધારે સહેલાઈથી અને વધારે ફલપ્રદ રીતે સમજાવી શકાશે; તેજ પ્રમાણે ખરાબ વર્તન રાખનારાઓને કે ફેજ ભૂતકાળમાં થયેલ છે અને આધુનિક સમયમાં થાય છે તે પણ બનેલ બનાવોના વર્ણન દ્વારાજ વધારે સુદઢ રીતે સમજાવી શકાશે. તેટલા માટે સરલ ભાષામાં ઈગ્લીશ Moral Class Books ની પદ્ધત્યાનુસાર નાની નાની વાર્તાઓ અને આખ્યાયિકાઓ, ગદ્ય અને પદ્યમાં રચી બાલકને તે વાંચવા આપી તેનો અભ્યાસ કરતા તેમને શિખવવાની આવશ્યકતા ખાસ પ્રતીત થાય છે.
ત્યારે હવે વાત રહી “વિશેષ” ધર્મની શરૂઆતમાંજ આપણે કહી ગયા છીએ કે કમભાગે હાલમાં ભારતવર્ષમાં અસંખ્ય નિરનિરાળા પંથો અને ઉપપથ ઉભરી નિક
વ્યા છે. “કપાળે પાળે જુદી મતિ” તે કહેવત અનુસાર, આ બધાના આચાર પ્રયોગ, કર્મકાંડે કેટલેક અંશે નિરનિરાળા હોય છે. સાધારણ બુદ્ધિથી વિચાર કરતાં એટલું તે સ્પષ્ટ જણાય છે કે એકજ સાધ્યની સાધનાર્થે જુદા જુદા મનુષ્ય બુદ્ધિભેદને લઈને જુદા જુદા સાધનની મદદ લે છે, છતાં લક્ષ્ય તે એકજ હોય છે; તેજ પ્રમાણે ધર્મને હેતુ એક હોવા છતાં જુદા જુદા મતાવલંબીઓ જુદાં જુદાં સાધનાને પ્રાધાન્ય આપે છે, પણ તેથી કાંઈ આશય જુદો નથી હોતું. છતાં દુરાગ્રહને લઈને જ દરેક મતવાળાઓ પિતાના સાધનને શ્રેષ્ઠ માની અન્યનાં સાધનને હલકાં પાડવા મથે છે, અને તેમ કરી વાડા વાડાના ઝગડા અને નિરર્થક શાસ્ત્રાર્થના વિતંડાવાદના વમળમાં ગોથાં ખાવાની ભુલ કરે છે. “હમેરા સબ સચ્ચા ઔર તુમેરા સબ ગૂઠા” ની ખેંચતાણમાં હદય અને મનની વિશુદ્ધિ અને
Page #246
--------------------------------------------------------------------------
________________
ક૭૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
આત્માની ઉન્નતિ ભુલાઈ જવાય છે, જ્યારે અહંકારની સરદારી નિચે મલીન તત્વનું બંડખેર સૈન્ય સામ્રાજ્ય ભોગવે છે. ધર્મની આવી ખેંચતાણમાં “વિશેષ” ધર્મનું શિક્ષણ સાર્વજનિક શાળાઓમાં ન જ અપાય એ સ્વાભાવિક અને કંઇક અંશે આવશ્યક પણ લાગે છે.
આ વિટંબણામાંથી મુક્ત થવાના હેતુથી જ દેવસ્થળો અને મઠની એજના હસ્તિમાં આવી હશે, આમ પ્રાચીન ભારતના ઈતિહાસ વાંચતાં સમજાય છે. એક તરફથી વેદ મતાનુયાયીઓ કોશી ક્ષેત્ર અને ઉજજયનીમાં પોતાના ધર્મનું અને તત્વજ્ઞાન (Philosophy)નું શિક્ષણ આપતા, ત્યારે બુદ્ધ મતવાળાઓ પટના અને ભલંદની મહાશાળાઓમાં અસં. ખ્ય “ભિક્ષુઓ”ને અન્નવસ્ત્રાદિથી પોશી તેમને સામાન્ય અને ધાર્મિક શિક્ષણ આપતા. તે સમયના આચાર્યો આધુનિક સમયના મોજીલા અને જ્ઞાનવિહીન ગુરૂઓ નહોતા; પણ તેઓ તે પ્રજ્ઞાવાન હોઈ જ્ઞાનાંજનથી બંધ ચક્ષુને ખોલતાં અને પિતાને આપવામાં આવતા “દાન ”ને આવા “લોકહિતના કાર્યમાં સદુપયોગ કરતા; જ્યારે તેઓના નિવૃત્તિ નિવા
- આશ્રમો વિદ્યાથીના ગામ જેવા શોભી રહેતા. હાલના સમયમાં તે તેઓના ગણાતા વારસો ઘણીવાર પિતે જાતે જ મઠાધિપ થઈ પડતા જણાય છે અને પિતાને આપવામાં આવતા દાનદક્ષિણાનો ઉપયોગ વિદ્યાવૃદ્ધિ અર્થે ન કરતાં કેટલીક વખત માત્ર પિતાનાજ ઉદરપોષણાર્થે અથવા મોજશેખમાં કરતા જણાય છે, તે થોડા શેચની વાત નથી.”
એકાદ બે બાબતોની આપણે આ સ્થળે આ ગ્રંથના આધારે તપાસ કરશું. આપણું આચાર્યો અને વિચાર કરતાં જણાય છે કે પ્રાચીન સમયમાં વસિષ્ઠ, વિશ્વામિત્ર, દ્રણ ઈત્યાદિ મુનિવર્યો તે તે સમયના આદર્શ વિદ્યાગુરૂઓ જ હતા, અને ધાર્મિક અને વ્યવહારોપયોગી શિક્ષણ પણ તેઓ જ આપતા. હજારે શિવ્યાને અન્નવસ્ત્રાદિ વિનામૂલ્ય આપી પુત્રવત તેઓનું પિષણ કરી તેઓને ઐહિક આમુષ્મિક ઉપયોગનું જ્ઞાન આપી “કુઇતિ” નામને સાર્થ કરતા. હાલના “ગુરૂઓ” તે કેટલીકવાર માત્ર પોતાનાજ ઉદરપોષણને ધંધે લઈ બેઠેલા હેઈપિતાના “શિષ્યોને-“ચેલાઓને અધમ દશામાં સડતા બનાવી આલસ્ય અજ્ઞાન અને પ્રમાદને પ્રચાર કરતા પ્રતિત થાય છે. તે જ પ્રમાણે જ્યારે પ્રાચીન ઋષીઓનાં નિવાસસ્થાનો-“આશ્રમો,”વિદ્યાલયની પવિત્ર સંજ્ઞાને શોભાવતા અને વિદ્યાના દેદિયમાન પ્રકાશથી અજ્ઞાનાંધકારને દુર કરી લોકકલ્યાણ સાધવાના પુણ્ય યશને પ્રાપ્ત કરતા, ત્યારે આધુનિક “મ” છત્રાનિસ્ટર હોવાને બદલે કાતિ નિરક્ષર અને આલસુ “ગુરૂજી” અને તેમના તેટલાજ સ્વછંદી “ચેલાઓ”ના વિલાસી સ્થાનની હાનીકર અને મલીને અપકીતિને લાયક બને છે, અગર તે માત્ર આડંબર અને બાહ્યોપચારની ભવ્યતાથી અજ્ઞાન પણ ભેળા લોકોના મન અને હૃદયને મેહપાશમાં રાખનાર પણ સદુપદેશની સાત્વિક્તાથી રહિત દેવસ્થાનોમાં ફેરવાઈ ગયેલ કયારેક દશ્યમાન થાય છે. જેમ આપણા પૂર્વજોએ પિતાના ધર્મપાલકોને “ગુરૂની શ્વાધ્ય પદવી આપેલ હતી, તેજ પ્રમાણે અધુના પાશ્ચાત્ય દેશોમાં પણ ધર્માલયો અને ધર્મગુરૂઓ બને એક સરખા વિદ્યાવૃદ્ધિના પવિત્ર કામમાં યોજાએલ છે. આમ થવાથી ત્યાં “સ્વધર્મ”નું જ્ઞાન બાલકને નથી અપાતું એવી ફર્યાદ તદન નિર્મળ થઈ ગઈ છે. પ્રાથમિક કેલવણી તે માત્ર આ ધર્મગુરૂઓના હાથમાં રહેલ છે અને તેથી ઉછરતી પ્રજા તે લોકોના ઉપદેશથી પિતાના સ્વધર્મના જ્ઞાનમાં બબર સ્થિત થયેલ હોય છે.
આ ઉપરથી એટલું તે ખુલ્લું જણાય છે કે ધાર્મિક કેલવણીના પ્રચારને અર્થે કોઈપણ
Page #247
--------------------------------------------------------------------------
________________
મારી બહેનડી.
૩૭૫
પ્રકારની સાર્વજનિક યેાજના થવી હાલના સંજોગો વચ્ચે સભવિત લાગતી નથી, તેમજ પ્રાચીન કે અર્વાચીન સમયમાં તેવા સર્વદેશીય પ્રબંધ રચાયા દૃશ્યમાન થતા પણ નથી. તિહાસના અભ્યાસથી જે કાંઈ આપણે જોઇ શકીએ છીએ તે એટલુંજ છે કે આ પ્રદેશમાં સામ્રાજ્ય ધર્માચાર્યાંનું એકલાનુંજ હાઇ શકે; તાર્ પ્રજાએએ પણ આ પ્રશ્નનું નિરાકરણ તેજ પ્રમાણે કરેલ છે. આપણે પણ આ મહારોગને દુર કરવા તેજ આધા પ્રયાગગ અજમાવવા જોઇએ. આ પ્રમાણે સમજાતાં આપણા ધર્મોપદેશકાને તેઓની સત્ય ફરજ સમજાવવાની પ્રથમ ફરજ ઉપસ્થિત થાય છે. પોતપોતાના ધર્મનાં “વિશેષ” તત્વાનું જ્ઞાન ઉછરતી પ્રજાને આપવા અને તેમ કરી પેાતાના વિશેષ” ધર્મના પાયા હમેશાં વધારે રાખવાની કાળજી રાખવાની પોતાની પવિત્ર ફરજ અદા કરવા તેઓને આગ્રહ કરવાની ફરજ પાડવાની જરૂર્ હમેશાં વધારે અને વધારે જાય છે. જ્યાં સુધી આપણા ગુરૂ અને આચા પાતપેાતાના વાડાના સમુહને સત્ય જ્ઞાનના ઉપદેશ આપવા ઉત્સુક નહિ અને ખંતથી સતત્ પ્રયાસ નહિ કરે–ત્યાં સુધી યુવકવર્ગમાં ધર્મશ્રા દિનપરદિન ઓછી થતી જવાની અને વખતે કાળક્રમે ધર્મના લેાપ પણ થાય તેવી સ્થીતિ આવતાં દોષ ઈંગ્લીશ કૈલવણી લેનાર ઉછરતી પ્રજાને નહિ પણ સ્વધર્મનો ઉપદેશ આપવાની પોતાની પ્રથમ ફરજ ભુલનાર ધર્મગુરૂઓનેાજ ગણાશે. અંતમાં માત્ર એટલીજ અભ્યર્થના કે સ્વધર્માભિમાની દરેક સુજ્ઞ પુરૂષ આ વિષયપરત્વે પોતાનાથી બનતા પ્રયાસે અને પોતાની લાગવગના સંપૂર્ણ ઉપયેગ કરી ધર્માંચાયાંને પોતપોતાના પંથનાં બાલકોને “ધાર્મિક” શિક્ષણ આપવાના પવિત્ર કામમાં પોતાના ફાળે। આપતા જોવા પ્રબંધ કરવા.
मारी बहेन डी.
( સારંગ. )
મારી આ બહેનડી ઉદાર ભાવતી, રમતી શું હાસ્યથી ભરેલ
અતિ પ્રેમમાં ઠરેલ, દિપે શું અમૃત વેલ, સુંદરશાણી ભલી–મારી બહેનડી. વિચાર ઉચ્ચ શિખર ચડી મહાલતી રે તે, લેતી અદેષ આનંદ–રેલ
શરીરવેલ કરમાયેલ, જ્ઞાનગંધથી ભરેલ, તત્વે કાલી ખુલી-મારી બહેનડી.
જગત-પાઠ શીખી બધુને પઢાવતી, મારી પ્રેમમંત્ર-ફૂંક,
મુંબઇ. ૨૨-૭-૧૩.
કરી વાચાળ બંધુ મૂક, દૃઢ અચૂક રહી ગૃહ દિપાવતી–મારી બહેનડી.
ઉરસમુદ્રને હિમાલયે ઉછાળતી, રહી શ્રદ્ધા ભરપૂર,
આત્મસયમે સનૂર, હૃદયગાન છે મધુર, અભેદ ભાવ લાવતી-મારી બહેનડી.
Page #248
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શ્રી જૈન કાન્ફરન્સ હેરલ્ડ.
*
સુખ ભાગવવા, પણ તે મારા છે એવી - મમત-લુબ્ધતા ન રાખવી ( આપ ધનસંપત્તિ વગેરેના રક્ષક દેવ-trustee હે। તેમ મમત્વભાવ રહીત યથાર્થ રીતે વર્તવું ) અને ઉપશમ-એટલે ક્રોધ આદિ કાષ્ટ વિકાર ઉત્પન્ન થાય તે તેને મનમાંજ દાખી દેવા. એ એ લક્ષણા હોય ત્યારે શાસ્ત્ર અભ્યાસ કરવાને તે માણસ લાયક થાય છે એમ શ્રીમદ્ રાજચંદ્રનું વચન છે, નહિ તા કરણી એક તે સમજણ જુદી એવા પરિણામ આવે છે: હજારો શાસ્ત્રા વાંચ્યાથી મન ભીજતુ' નથી; પણ એ એ ભાવ પ્રગટ થયા હોય તો કાઇપણ એક પુસ્તક પરથી પણ તરી શકાય છે. પદાર્થ માત્રની ઉત્પત્તિ, સ્થિતિ તે નાશ –માત્ર એ ત્રણ શબ્દોના ભગવાન ઉચ્ચાર કરતા ને તેમના શિષ્યાને ( ગણધરોને ) ચાદપૂર્વનુ જ્ઞાન થઇ જતુ'! માટે અંતર ભીંજાયા વિના− હૃદય દ્રવ્ય ઉકળાયા ” વિના—કર્મરૂપી પર્વત ઉછળવાનું ” નથી-કાંઈ વળવાનું નથી. “ હૃદય દ્રવ્ય ઉકળાશે જ્યારે પર્વત તે ઉછળાશે ”—એ મણિભાઇનું વાક્ય છે. આપને પણ આ સમયે સત્બુદ્ધિ સુજી છે, પેાતાનાં કૃત્યોના સરવાળા-આત્મનિરીક્ષણSelfexamination કરવા લાગ્યા છે, ( જે આપના પત્ર પરથી જણાય છે તે જે જાણીનેજ આવેા લાંબા પત્ર આપનેલખ્યા છે ), એટલે ધાર્યું સાર્થક થશે એમાં નવાઈ નથી. સત્ શાસ્ત્રનું અધ્યયન કરજો; તે એવી ખાધા ’–નિયમ ધારણ કરજો કે ‘ મારૂં શરીર કુશળ હોય તેા આજથી હું દરરાજના સરેરાશ અરધા કલાક સત્શાસ્ત્રનું વાંચન કરીશ.” તે અર્થે આ સાથે “ મેાક્ષમાળા ”–પાસ્ટ મારફતે મેકલાવી છે. ચિત્ત આનંદમાં હેાય ત્યારે વાંચશેા; ભલે થાડુ' વાંચજો પણ બહુ મનન કરજો; તેને...વિનય કરજો,−ને કાંઈ ન સમજાય તો પત્રદ્વારા પૂછશા; મારાથી બની શકશે તેવા ખુલાસા મોકલાવીશ. તેમાં ૨૧ મા પાઠમાં જણાવેલી ખાર ભાવના નિરંતર ભાવવા યેાગ્ય છે. વિશેષ પાઠ ૪૫, ૫૬, ૬૭ પ્રથમ વાંચવા લક્ષ ખેંચું છું,' ભાવના—ોધ’તુ નાનુ વાર્તામય પુસ્તક જેના ઘણાખરા ભાગ ૬ મેક્ષમાળા'માં આવી ગએલ છે તે મુંબઈથી મેાકલાવીશ. સાસ્ત્ર વાંચવા, સત્સંગ કરવા-સદ્વિચાર-ભાવના પાષવાં–એના જેવા એકકે તપ નથી. તેથી અનંત કર્મની નિર્જરા થઇ જશે તે આ વેદની કર્મ પણ પાતળા પડી જશે. તથાસ્તુ !
*
ܕܕ
આ પત્ર એ ત્રણવાર નિરાંતે વાંચી જશેા. કહેવુ સહેલુ છે પણ કરવું મૂશ્કેલ છે-એમ ધારી કાયર ન થશેા; પણ અદ્ભૂત પુરૂષાર્થ કરી મન વિશુદ્ધ કરજો. એ વિશુદ્ધિને બળે આરોગ્યતા આવશે. શરીરને નીતિ——મન—ના કુવા નિકટ સબધ છે તે તમે જાણે છે. માટે ચિત્તને પ્રસન્ન તથા શુદ્ધ રાખવા બનતું કરશેા, એજ વિનતિ. લી. આપને અનન્ય સેવક લઘુ બધુ ગાવિંદજીના માનપૂર્વક પ્રણામ સ્વીકારશેાજી. લાંબા પત્રથી કાંઇ તસ્દી પડે તે ક્ષમા કરજો. ક્રી કરી એવા ભાવ તે સંજોગ મળતા નથી તેથી હમણા પુરસદ હાવાથી મનમાં આવ્યું તે ભાળે દિલે લખી કાઢયું છે. પ્રભુ આપને જલદી આરોગ્ય તથા શાંતિ-આનદ અર્પી એમ મારી તથા સર્વ મિત્રા-મેરાલી વગેરેની–અંતરની પ્રાર્થના છે- તથાસ્તુ !
Page #249
--------------------------------------------------------------------------
________________
૩૭
* શ્રી જૈન કોન્ફરન્સ હેરવું. '' વીવનથી કંટાઢા મિત્રને પત્ર.
લખનાર—સ્વ. ગોવિંદજી મૂલજી મહેપાણી.
તા. ૨૬–૧–૦૬ ખાનગી,
ઝાઝી ગઈ છેડી રહી, સદા એવી રહેતી નથી, ઘડી બે ઘડીને માટે, ભૂખ શું બગાડે મતિ ? “ હરિ રે તને કેમ તારે, ભરેસે પાકો કયાં ત્યારે ?'
-ઉદયભાણ. જ શાણાઓ કહે છે કે સૃષ્ટિને સાહેબ, સાચાને લે છે સંભારી,
કરી પરીક્ષા ગુપ્ત અજાયબ, આખર લે છે ઉગારી, “દાબે દબાય ન લાંચ લેવાયે, આદિનને અધિકારી–”
-ઉલ્યભાણું. છે પણ આપણે માથે પડયું વેઠવાના બે રસ્તા છે. ગમે તે બડબડી ઇશ્વરને માથે આરેપ દેઈ જ વેઠી હોયે વેઠાય, ને ગમે તે ઈશ્વર જે કરતે હશે તે સારા સારંજ હશે એમ જાણ વેઠીયે છે તે પણ વેઠાય. પણ એકનું નામ ન ચાલ્ય વેઠવું ( આશ્રવનવાં કર્મ બાંધવાં), અને બી
જાનું નામ તે ઈશ્વરની ઈચ્છાને આનંદથી અધીન થવું એટલે આનંદથી ઈશ્વરનું કિંકરપણું “ કરવું અને એનું નામ પણ તપ જ સમજવું. (નિર્જરા પાછલાં કર્મ છોડવાં.)”
–સરસ્વતિચંદ્ર ભાગ ૨ જે. જીવ તું શીદ શેચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે.”
શું લખું ? કાંઈ પણ લખવું જોઈએ એમ મનમાં થાય છે અને તેથી લખવાનું શરૂ કરું છું. કાંઈ વિચારસંકલના બંધાતી નથી, છતાં જે આડુંઅવળું સુજશે તે લખતે જઈશ. આપને આવે સમયે મારા શબે કાંઈપણ ઉપયોગી થાય એજ મારી અંતરની ઇચ્છા છે.
આપ લખે છે કે “કોણ જાણે મેં લેકેનું કેટલું બુરું કર્યું હશે કે ઈશ્વર મને આમ શિક્ષા કરતે જાય છે ?” એ સંબંધમાં મારે કહેવું જોઈએ કે, મારા જાણવા પ્રમાછે આ ભવમાં તે આપના હાથે જાણી જોઈને કોઈનું બુરું થયું નથી. વળી “લેકોનું ભલું કરવામાં મારાથી હજી કાંઈ થઈ શકયું નથી” એમ આપ ભલે કહો, પણ હું ધારું છું કે કવચિત અનુકુળતાના અભાવે તમે કોઈને ના કહી હોય તે ભલે, નહિતે આપનાથી આપના Sphere માં જે બની શકતું તે આપ હમેશાં કરતા આવ્યાં છે. આ કાંઈ હું આપને ખુશ કરવા કહેતે નથી; પણ સત સમજું છું માટે કહું છું.
આપ લખો છો કે “મને મારા દેહમાં ભરોસે નથી.” મનમાં કેટલું આકર્ષણ બળ છે તે આપને યાદ નથી ? “મના ભૂત” કહે છે તે કાંઈ ખોટું નથી. મનમાં કોઈ પણ વાત આવીને તે સજજડ થઈ ગઈ કે તરતજ તેવા પરમાણુ આકર્ષાઈ તેનું પિંડ
* નીચે કર્મનો સિદ્ધાંત ટુંકામાં આપે છે, તેથી એ વિશેષ સમજશે.
Page #250
--------------------------------------------------------------------------
________________
જીવનથી કંટાળેલા મિત્રને પત્ર.
فؤاد
બને છે, ને તે તેનેજ દશ્યમાન હોય છે, પણ આપણે તે દેખી શકતા નથી. તેથી આપણે તેને હસી કાઢીએ છીએ, પણ તેનું કહેવું સત હોય છે, જે કે પિતાની કલ્પનાબળથી તે બનેલું હોય છે. faith–શ્રદ્ધા–નિશ્ચયનું આ રહસ્ય છે. તે આવા પ્રકારની માન્યતા આપ આપના મનમાં બાંધી મૂકે તેથી કેટલું નુકશાન છે ? સન્મિત્રની જરૂર આગળ મેં આટલા માટેજ કહી છે. આપ એકલા હો તો મન ચકડોળે ચડી જાય; કેમકે સતશાસ્ત્રની પાર તેની આસપાસ હજી બંધાએલી નથી, તેથી તે જોઈએ તેમ ભમ્યાં કરે. માટે આપની પહેલી ફરજ એ છે કે વાચનમાં કે સત્સંગમાં મન પરોવવું, પણ એકલા બેસી કુતર્ક કરવા નહિ.
હું કંટાળી ગયો છું.....” એ સંબંધે શરૂઆતમાં જે પદો તથા વા ટાંક્યાં છે તે ખુબ મનન કરવા યોગ્ય છે, ને તે અનુસાર સ્વાભાવિક વર્તન થવું જરૂરનું છે. તવદષ્ટિએ એ સમજવામાટે નવતત્ત્વનું સ્વરૂપ અત્રે ટુંકામાં દર્શાવી જવાની આવશ્યક્તા છે. મૂળ આ જગતમાં બે પદાર્થ છે. ૧ જીવ, અને ૨ અછવ. જીવ તે “જ્ઞાન”—ઉપગ’ સહિત ચેતનઅજીવ તે “જ્ઞાન”—-ઉપગ’ રહિત જડ. અજીવના પાંચ પેટભેદ-(૧) ધર્માસ્તિકાય–જે ગતિ -motion ને સહાયકારી થાય છે; (૨ ) અધર્માસ્તિકાય–જે સ્થિતિ-restને સહાયભૂત છે; (૩) આકાશ–ગતિ, સ્થિતિ માટે અવકાશ–જગા-space(૪) કાળ–ઉપચાર કરી તેને દ્રવ્ય પદાર્થ ગણેલ છે; કારણકે ખરી રીતે “વખત” એવો કઈ પદાર્થ નથી, પણ માત્ર વ્યવહાર અર્થે તે સંજ્ઞા માનવી પડે છે; ( ૫ ) પુદ્ગલ-atoms of matter. મુખ્ય દ્રવ્ય જીવ ને પુગલ છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય–આકાશ એ સર્વ તેમને ગતિ–સ્થિતિમાં
હાયકારી છે. By the bye, Newtonના પહેલા બે laws-motion અને rest સંબંધી, જેમના પર આખા science સાયન્સનો આધાર છે, તેને જૈન દ્રવ્ય તરીકે માને છે એ તેમની ઉંડી દષ્ટિ, પરમ વિવેકબુદ્ધિ બતાવી આપે છે. હવે જીવ, મન અને ઈદિ વડે અવનવા પુદ્ગલે નિરંતર આકર્ષે છે, ને તે પુન્ય કે પાપરૂપ પિંડ બંધાય છે. આ જીવ પુદ્ગલને સંબંધ-કર્મજાળને લીધે બાકીના સાત તવોનું અસ્તિત્વ છે.
૩. સારાં કામો જે સદ્ગતિ–શારીરિક શાતા વગેરે આપે તે પુણ્યતત્ત્વ. ૪. ખરાબ કૃ જે નરકાદિના હેતુ તે પાપતત્વ. ૫ કર્મ આવવાને નાળે-જેથી નવાં કર્મ બંધાય તે કારણો તે આશ્રવતત્વ. એ કારણે પાંચ છે –(અ) મિથ્યાત્વ=અજ્ઞાનવશે આત્મલક્ષી વિનાનું જ લૈકિક વર્તન, મન કાયાનો સ્વછંદી આચાર; (વ) કપાયધ, માન, માયા (કપટ), લેભ; (૪) અત્રતત્રક્રિયાનું નિરંકુશપણે–વ્રત નિયમ વિના વર્તન; (૬) યોગ-મન વચન અને કાયા એ ત્રણને વ્યાપાર; (૬) પ્રમાદ=નિદ્રા–આળસ-વિકથા (ખાવા પીવાની, શરીર સંબંધી કે લોક કે રાજ્ય વગેરેના ગપાટા-ધર્મકથા નહિ તે, વગેરે. કર્મ બાંધવાના આ હેતુઓ છે. ૬. મન, ઇન્દ્રિય- આ હેતુમાં રમતા કરે ત્યારે કમેને બંધ થાય. જેવા આપણું મનના પરિણામ તેવું કર્મનું બંધ પડે એ બંધતત્ત્વ. ૭. મનને એ બેટા કારણે માં પ્રવર્તતાં અટકાવીએ, નવાં કર્મો–આશ્રવ–નો અટકાવ તે સંવરતત્વ. સાધુને એવા પ્રકારને આચાર છે કે નવા કર્મો બંધાએ નહિ, ને જુનાં તપ આદિથી ખરતાં જાય. ૮. મનને આશ્રવથી નિધ કરી તપ, વિનય–સલ્ફાસ્ત્રનું અધ્યયન આદિ સત્કર્મોમાં પરેવાવુંતે નિર્જરા તત્વ. તેથી જુનાં “સંચિત કર્મો એક પછી એક ખરતાં જાય. ૯ સર્વથા નિજીરા એટલે સર્વે કમાનો ક્ષય તે ક્ષતત્વ.
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કાન્ફરન્સ હેરલ્ડ.
કર્માંના આ પ્રમાણે આપણે વિભાગ પાડી શકીએ. આજ દિવસ સુધી બાંધેલાં ( inoluding past and the transient present-આમાં ભૂત તેમજ ક્ષણિક વર્તમાન કર્મના સમાવેશ થાય છે ) ને હવે ખધારશે તે. હવે બધાશે તેનું નામ · પુરૂષાર્થ-એ આપણા હાથમાં છે. સંવતત્વમાં રહી આપણે નિર્જરા કરી શકીએ. ભૂત કમાના એ પેટાભાગ પડી શકેઃ હમણાં આપણે જે ભાગવીએ છીએ-જે હમણાં આપણને અસર આપી રહ્યા છે e. g. ઉદાહરણ તરીકે આપણી માંદગી; તે “ ક્રિયમાણુ ”−છૂટા તીરની જેવા ભાગવે છૂટકા.-ખીજા ‘સચિત’–પ્રારબ્ધ’-જે કર્મના ખજાના હજી ભર્યાં છે, જે હવે પછી ફળ આપશે તે. એમની અસર આપણે નિર્જરા કરી પાતળી કરી શકીએ. આ પરિભાષા -phraseology-‘વેદ' અનુસાર છે. મને આપણી પરિભાષા—સત્તા, ઉદય, ઉદીરણા વગેરે બરાબર ધ્યાન નથી, તેથી તેમ લખ્યું છે.
"
૩૪૮
*
આ ઉપરથી આપણું કર્તવ્ય સહજ સમજી શકાય એમ છે- (૧) જે કમી ‘ઉદય’માં છે—‘ક્રિયામાણ’ છે–તેમને સમભાવે–રાગદ્વેષના પરિણામ લાવ્યા વિના–મન ચળવિચળ કા વિના—ભગવાં (૨) નવાં કર્મ બનતાં સુધી બાંધવાં નહિ–સંવરતત્ત્વમાં રહેવા કાળેશ કરવી, પણ તે મુશ્કેલ છે, માટે સત્ ‘ પુરૂષાર્થ ' કરવા. (૩) જે · સત્તામાં '−latent રહ્યા છે એવા ‘ સંચિત ’કમેં ને સત્શાસ્ત્ર, વિનય, માનસિક (ઉપર ટાંકેલ સરસ્વતીચંદ્રના ઉતારા સરખાવા ) તથા શારીરિક તપ આદિથી નિર્જરા-ક્ષય-કરવા મથવું. એમાં વર્તમાન કર્મસને વેદવું બહુ દુર્ધટ છે. એમાં જ્ઞાનીને અજ્ઞાનીની ક્રિયાને ફેર તરતજ જણાઇ આવે છે. ઘોડા ઉપરથી આપણે અચાનક પડયા, જ્યાં આપણે ધાડાપર રોષ કરીએ છીએ કે તેણે તોફાન કર્યું ત્યારે આપણે પડયા,' તે પશ્ચાતાપ કરીએ છીએ કે ‘ આપણે તેનું શું બગાડયું હતું ? ' જ્યારે જ્ઞાની ત્યાં એવા દ્વેષ કરતા નથી, મનને શાંત રાખે છે ને વિચારે છે કે પ્રારબ્ધમાં હતું તે ભેગવ્યું. આપણે રાષ કરી નવા બંધ પાડીએ છીએ, જ્યારે જ્ઞાની નવાં કર્મ બાંધતા નથી એટલું નહિ પણ ઉલટું સમભાવે વેદવાથી નિર્જરા કરે છે, મામ મહદ્ ફેર છે.
,
"
આંખમાં કાંકરી પડે કે શય્યામાં માંકણુ હોય તેા જ્ઞાની કાંઈ તેને રહેવા દેતા નથી– દૂર કરે છે-પણ તે ચિત્તમાં કાંઇ વિકલ્પ લાવ્યા વિના-પ્રસન્ન ચિત્તે પરિસહ સહન કરવાની બુદ્ધિથી; જ્યારે અજ્ઞાની મનને ચળવળાવી-રાગદ્વેષ કે હર્ષશાકથી તે ક્રિયા કરે છે. તેથી પરિણામ જુદાં આવે છે.
સમક્તિ વિનાના એક પળમાં અસંખ્યાતાં નવાં કર્મ બાંધે છે, જ્યારે જ્ઞાની તેજકાળમાં તેવાજ પ્રસગામાં-અસંખ્યાતા ખપાવી નાંખે છે ! શું જ્ઞાનીની અલિહારી છે ! આપણને રાગાદિ થાય છે તે પૂર્વકર્મ કે આ ભવમાં ખાવાપીવામાં કરેલ અતિચારને લીધે થાય છે. તેમાં હિંસક દવા વાપરવાથી કર્મને વધારા થાય છે. કદાચ તાંત્કાલિક ભૂતકર્મની બાબતમાં આપને ફાયદો કરે, પણ હિંસક દવા વાપરવાથી નવા કર્મના બંધ પડે ને તે ભવિષ્યમાં ફળ આપ્યા વિના રહે નહિ. એ વાત પ્રસંગવશાત કહી છે, તે આ સબંધમાં બરાબર સમજી શકાય એમ છે.
ધર્મવિષય હવે ટુંકામાં પૂર્ણ કરૂં છું. સમકીતી-જ્ઞાનીનાં-લક્ષણ શ્રીમદ્ રાયચ કે નીચે મુજબ ગાયાં છેઃ
Page #252
--------------------------------------------------------------------------
________________
જીવનથી કંટાળેલા મિત્રને પત્ર.
૩૭૯
દેહરે.
કપાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતર દયાં, તે કહિયે જિજ્ઞાસ. આટલુએ ન હોય, ને વીતરાગવચનમાં દઢ-નિઃશંક શ્રદ્ધા હોય–તેને પણ સમીત કહ્યું છે. જેને મનમાં બે ઘડી પણ સમીતી પરિણામ થયા હશે, તેને અ સંસાર કપાઈ ગયો એમ જિનવચન છે; માટે જિનેશ્વરપર અચળ–નિઃશંક વિશ્વાસ રાખજો. અંતરથી બને તેટલું બહુમાન કરજે.
નિશ્ચય માનજે કે (૧) આત્મા છે; (૨) તે નિત્ય છે; (૩) પિતાનાં કર્મોને તે ક છે; (૪) પિતાનાં કમને તે ભોક્તા છે; (૫) મેક્ષ છે; (૬) મોતનો ઉપાય સધર્મ છે. છ દર્શન આ છ સ્થાનકમાં સમાઈ જાય છે, જેમકે ચાર્વાકના જડવાદીઓ (૧) ને નથી માનતા એટલે કોઈને નથી માનતા; એમ )(૧) પછી (૨), પછી (૩) એમ જુદા જુદા દશને પિતાની માન્યતામાં સ્થાનકે ગ્રહણ કરતા જાય છે, જ્યારે જૈન તે છએને સંપૂર્ણપણે યથાર્થરૂપે માને છે. આ છ સ્થાનકની શ્રદ્ધા સમકતમૂળ છે. સમકિત પામ્યા પછી પાંચપચીસ ભવે સંસારને નકકી અંત છે. માત્ર ઉત્કૃષ્ટ કઠણ કર્મને અરધે સંસાર રહે છે, નહિત ત્રણ ભવે, પાંચભવે, પંદર ભવે મેક્ષ છે. અનાદિથી આપણે ભવભ્રમણ કરી રહ્યા છીએ; ચક્રવર્તિથી તે નિગદને અનંતકાય વનસ્પતિ-કંદમૂળ-જેવા બધા ભવ આપણે કર્યા છે તો તેના પ્રમાણમાં બે ચR ભવે તે શું ? માટે ભવસ્થિતિ ક્ષય કરવાનું આ બીજ ભાવપૂર્વક વાવજો.
આપ શાણા છે; આગલા માણસને સદ્ હેતુ સમજી શકે છે; મોત જેવી ગંભીર બાબત પર કંપારી ખાધા વિના વિચાર કરી શકો છો, તો તે સંબંધી બે બોલ ઉમેરવા રજા લઉં છું. મારો સદ્ આશય આપ ગ્રહણ કરશો એવા વિશ્વાસથી જ એ સંબંધે છૂટથી વિચાર કરું છું-લખું છું.
મોત આવવાનું હશે તો આવશે —યા જ નહિ આવે ”—એમ બે રસ્તા સિવાય ત્રીજો રસ્તો નથી. બંને માટે પ્રસન્ન ચિત્તે આપણે તૈયાર રહેવું એ સતપુરૂષનું લક્ષણ છે. · Live as if you were to die tomorrow; learn as if you were to live for ever.” મનુષ્ય દેહ હશે તો જ આની સાધન થઈ શકશે. માટે દેહ ટકાવા બનતા ઉપાય લેવા એ આપણું કર્તવ્ય છે. માત્ર આખો દિવસ તેનું ધ્યાન રાખવું–તેની ચિંતા ફિકર રાખવી–શક ધરવો એ કર્તવ્ય નથી. શેક કે ચિંતાનું નામ ન હોવું જોઈએ, નહિ તે વ્યર્થ કર્મ બંધન થાય; પણ ઉપર જણાવ્યા પ્રમાણે તે વેદના સમભાવે ભેગવવા પ્રયાસ કરવો. મનને એવા આર્ત તથા રૌદ્ર ધ્યાનમાંથી ખેંચી ધર્મધ્યાનમાં લગાવી પિતા ને માનવભવ સફળ કરવો. આજ પર્યત પોતે કરેલા પાપ સંભારી શુદ્ધ અંતઃકરણથી પશ્ચાત્તાપ કરવો, ને મન-વચન-કાયાથી મિચ્છામી દેકડો લેવો. સંસારના સર્વે છે પ્રત્યે અનુકંપા ( દયા), કરૂણા (દેષવાનપર, પણ દ્વેષ નહિ ), પ્રમોદ (ગુણી તથા ગુણનું ઉલ્લાસપૂર્વક અનુમોદન-પ્રશસ્ત રાગ), મૈત્રી-સમભાવ-Sympathy-equal feeling એવી ચાર ભાવના રાખવી. કુટુંબ શરીર-સુખ-વગેરે પર વિરાગ-વૈરાગ્ય આપ્યું એટલે
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૮૧
થીઓને પોશાક - स्त्रीओनो पोशाक. લખનાર–રા. રા. ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ.
જુન માસને આરમ્ભ હતે. સખ્ત તાપ પડતું હતું. ઉકળાટથી લેકે મુંઝાઈ જતા હતા. ગભરાઈ જતા હતા. સખ્ત ગરમીના આ દિવસમાં અમદાવાદથી સાંજે ચાર વાગ્યાના લગભગમાં ઉપડતી ફાસ્ટ ટ્રેનમાં કોઈ કામે સિદ્ધપુર જવા માટે હું બેઠે હતે. રેન ઉપડવાની તૈયારી હતી તેવામાં મુંબઈ તરફના જણાતા એક બે સદ્ગહસ્થ, એક સન્નારી, બે નાની છોકરીઓ તથા પુષ્કળ સર સામાન સાથે અમારા “ કમ્પાર્ટમેન્ટ ” આગળ આવી પહોચ્યાં. અમારા “ કમ્પાર્ટમેન્ટમાં ગિરદી ઘણી હતી. માંડમાંડ આ લેકે એ પિતાને સરસામાન “પિ ” પાસે ડબામાં નંખાવ્યો અને ટ્રેન ઉપડતાં ઉપડતાં તેઓ ડબામાં દાખલ થયાં. પહેલાં બે ચાર મિનિટ ઉભાં રહ્યાં. આખરે, અન્ય ઉદાર ચરિત
સેન્જરે એ તે સહુને થોડી થોડી છૂટી જગા કરી આપી. [ આ લેકે ડબા આગળ આવ્યાં, ત્યારથી ડબાનાં સર્વ સ્ત્રીપુરૂષની દૃષ્ટિ આ કુટુમ્બની સન્નારી ત્રફ હતી. સ્ત્રી લગભગ ૧૬ વર્ષની યુવાન , લાવણ્યવતી-સુંદર હતી. લેકેની ખસ દૃષ્ટિ તેના તરફ હેવાનું કારણ તેને પિશાક હતા. અધી બાંઘના, ગંજીફરાક જેવા કાજા, પલકા એ તે હવે સર્વસામાન્ય થઈ પડયા છે, પરંતુ આ સન્નારીએ પહેરેલા કબજે લગભગ બગલ સુધી બાંહ્ય જ હતી નહિ. સમાજમાં સ્ત્રીઓ ફેશનને નામે આ અર્યાદ, લગભગ નિર્લજ પિશાક પહેરે છે, પહેરતી થઈ છે, એ જોઈ મને ઘણો ખેદ થ એ એ ખેદ એક લેખદ્વારા પ્રસિદ્ધ કરવાની તીવ્ર ઈચ્છા મને તે જ વખતે થઈ ર હતી.
| પાસ કરતાં માલમ પડયું કે આ કુટુમ્બ મૂળ સુરતનું અને જેન હતું; મુંબઈમાં ચંકમાં નિવાસ કરતું હતું અને એક આગેવાન ઝવેરી કુટુમ્બ તરીકે આખા મુંબઈ શ થાપારી વર્ગમાં સુપ્રસિદ્ધ હતું.
લ, જૈન સ્ત્રીઓમાં, તેમ પ્રમાણમાં સર્વ કામની સ્ત્રીઓમાં સુઘડ અને સ્વચ્છ દેખ કરતાં, ફેશનેબલ દેખાવાને, અપ-ટુ-ડેટ, છેલ્લામાં છેલ્લી ફેશન
મુજે વસ્ત્રાલંકાર સજવાન શેખ વધવા લાગ્યો છે. અમદાવાદમાં દશ વર્ષ પહેલાં - ના મને ક્ષત્રી કેમની સ્ત્રીઓ પહેરવેશમાં આગળ પડતી હતી. હાલ, આ શહેરમાં
જ લેઉવા સ્ત્રીઓ ફેશનનાં નેતા છે. મારી કદાચ ભૂલ થતી હશે પણ જૈન સ્ત્રીઓ પહે, ઉપર, વસ્ત્રાલંકાર ઉપર વિશેષ લક્ષ આપે છે અને જીવનના સામાન્ય વ્યવહારમાં ના નાયિકાઓનું અનુકરણ કરતી હોય એવો ભાસ આપે છે. સ્ત્રીઓ ગંદી ફુવડ જેવી તેના કરતાં ફેશનના વિચારથી પણ સ્વચ્છ રહે એને હું કાંઈક વધારે પસંદ કરું પરંતુ સ્ત્રીઓ સુઘડ અને સ્વચ્છ દેખાવા ઉપરાંત ફેશનેબલ-ફેશનેબલમાં પણ ફેશનેબી ખાવા યત્ન કરે છે, વસ્ત્રાલંકારનાજ વિચારમાં, તેની જ ફિકરમાં, ટાપટીપમાં પિતાને સમળે છે, જીવનમાં અન્ય ઉપયોગી કર્તવ્ય મૂકી, આ તરફ હદ બહાર ધ્યાન આપે
Page #254
--------------------------------------------------------------------------
________________
છે, પિશાક જીદગીની એક જરૂરીયાત છે એમ સમજવાને બદલે, પિશાક જ પહે ઓઢવા માટેજ છંદગી છે એમ સમજે છે, એ વસ્તુસ્થિતિને હું બિલકૂલ પસંદ કરતો નથ
આપણે ઘણી બાબતમાં યુરોપિયન લેકોનું અનુકરણ કરીએ છીએ. કમનું ? ચારિત્ર, તેમના કેટલાક સદ્ગણ ખરેખર અનુકરણપાત્ર છે. છતાં, તેઓ તરફની પૂર્ણ સન્માન સાથે પણ કહેવું જોઈએ, કે કેટલાક ખાસ પ્રસંગે તથા અમુક સમયે તેઓ કે નિ, પિશાક પહેરે છે તે હરેક પ્રસંગે, દરેક વખતે પહેરવાનું અનુકરણ હિંદી સ્ત્રીએ એક ઉચિત નથી. લગભગ બાંહ્ય વગરનો, છાતીને કેટલોક ભાગ નિર્લજજતા સાથે ઉઘાડો * એવો પિશાક હિંદી જનસમાજમાં કોઈપણ રીતે દાખલ થવા જેવો નથી. પારસઓ જે યુરોપિયનની વધારેમાં વધારે નકલ કરનાર છે. તેઓ પણ સામાન્ય રીતે આવે ઉદ્ય આ નિર્લજ, અમર્યાદ પિશાક પહેરતાં નથી. આ પ્રસંગે કહેવું જોઇએ કે બા દર્ડિ જુના ગુજરાતી કમખા પણ પોશાક તરીકે નાપસંદ કરવા લાયક છે, તેને ઉપયે એ થતો જાય છે, અને તદન બંધ થવા જેવો છે.
- પુરૂષ તેમ સ્ત્રીઓ ઉજજવલ, આકર્ષક, સુન્દર વસ્ત્રાલંકાર ધારણ કરે તેની હું પામેન વસ્ત્રને એક કાપ એમ હોય કે આમ હોય, બાલનું એક ઝલકું એમ હોય કે નામ છે બાલમાં જેટલી હોય કે ત્રણ ખૂણાને ચહેરે હોય, બૂટ સાદાં હોય કે ફેશનેબલ હે ઉંચી એડીનાં હોય કે નીચી એડીનાં હોય તેની હું ઝાઝી દરકાર કરતો નથી. સ્ત્રી પુરૂ પિશાક અને તેમના ચરિત્રને ઘણો સંબંધ હોય એમ હું માનતો નથી એટ. વાળા પવિત્ર અને પ્રમાણિક તથા ચહેરાવાળા મલિન અને બદમાશ ડેથ રે હું ધારતો નથી. કોટ, પાટલુન અને ટોપી પહેરનાર પુરૂષો તથા વસ્ત્રાલંકારની અપીપ રનાર સ્ત્રીઓ–સહુ વહીગયેલાં અને પાઘડી અંગરખું તથા તયું પહેરનાર ૨ વસ્ત્રાલંકારમાં બેદરકાર, ગંદીઘેલી સ્ત્રીઓ-સર્વ શાણાં હોય એમ હું માનતો * દે પાક પહેરનાર સર્વ સ્ત્રીપુરૂષ નિષ્કલંક અને ફેશનેબલ પોશાક પહેરનાર સર્વ | હોય એમ હું ધારતું નથી. છતાં, આરોગ્ય, સભ્યતા, વિવેક અને લજજાના વિચારે છે રાખી, ફેશનને સન્માન આપવામાં આવે તેને હું કોઈ પણ રીતે પસંદ કરતા નથી
સ્ત્રીઓ વિનીતતા લજજા અને મૃદુતાની પ્રતિમા છે. આ ત્રણે બાબતે તે રાખી, ઋતુના ફેરફારમાં તેમનું રક્ષણ થાય, તેમને અનુકૂળ થઈ પડે તેવો, પિતા વિ, રિક સ્થિતિ સહન કરી શકે તેવા ખર્ચવાળો પિશાક તેઓએ પહેરવો જોઈએ. અને તદન ઝીણાં, જાળમાળીઆ, પારદર્શક, અત્યંત સખ્ત, સ્થિતિ ઉપરાંતના ખર્ચવાળાં ર. અલંકાર પહેરવા તરફ સમાજે સખ્ત નાપસંદગી બતાવવી ઘટે છે.
સ્ત્રીઓએ કયાં કમાવું છે, સ્ત્રીઓને કાંઈ કમાવાની ફિકર છે, એમ કેટલાંક સ્ત્રી પુરૂષ કહે છે પણ તે ખોટું છે. યુરોપમાં જેમ સ્ત્રીઓ કમાણી માટે વ્યાપાર ( છે તેમ આ દેશમાં પણ કેટલાક વર્ગની સ્ત્રીઓને ઉપાર્જન કરવું પડે છે, પોતાના ? નિહાથમાં પતિને કે કુટુમ્બના વલને સહાયતા કરવી પડે છે. હિંદી જનસમાજમાંમાં, સ્ત્રીઓ કુટુમ્બના નિભાવમાં મદદ કરતી હોય કે ન હોય છતાં કુટુંબનું ખર્ચ,
. . - કે તેના પર
Page #255
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓને પોશાક.
૩૮૩
આ બાબત સ્ત્રીઓએ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. માસિક ત્રીશ રૂપિઆની આવક વાળા કુટુમ્બની સ્ત્રીઓ ત્રણસે રૂપિઆની માસિક આવકવાળા કુટુમ્બની સ્ત્રી બરાબર વસ્ત્રાલંકાર પહેરવાની ઈચ્છા રાખે, વસ્ત્રાલંકારમાં તેની સાથે સ્પર્ધા કરવા યત્ન કરે, એ યોગ્ય નથી એટલું જ નહિ પણ અને આ પદ્ધતિ ઓછી આવકવાળા કુટુમ્બની પાયમાલી કરે છે. પૂરતા સાધન વગરના લેકે શકિત ઉપરાંતનાં ખર્ચથી વસ્ત્રાલંકાર ધારણ કરી, ડે વખત અજ્ઞાન લોકોને આંજે છે પણ આ ખોટો ઠાઠ લાંબો વખત ચાલતું નથી, પોકળ બહાર પડી જાય છે અને તેઓ હાંસીને પાત્ર થાય છે.
કેટલાક એમ માને છે કે, સ્ત્રીઓને પિશાક, પુરૂષના પિશાક કરતાં વધારે સુન્દર અને મેહક રહેવો જોઈએ. આ વિચારને હું કેટલેક અંશે સ્વીકાર કરું છું. પરંતુ પિતાનો પિશાક સુન્દર અને મેહક રાખવાના સંબંધમાં સ્ત્રીઓએ હદ બહાર ચીવટ બતાવવી એ પિતાની જરૂરીયાત, પિતાનાં ખર્ચ, પિતાની ઈચ્છાઓ હદ બહાર વધારવા સમાન છે અને તેનું પરિણામ પુરૂષોને હદ બહાર અધીન થવામાં, તેમની અયોગ્ય ઈચ્છાઓને પણ અનુકૂળ થવામાં, પુરૂષોનું દાસત્વ ભેગવવામાં, કૌટુમ્બિક કલેશમાં, ખરાબીમાં આવે છે એ નિર્વિવાદ છે. સ્થિતિને અંગે હરકત ન હોય તે પરણ્યા પહેલાં છોકરીઓ વિવિધ પ્રકારના વસ્ત્રાલંકાર પહેરે એમાં હરકત લેવા જેવું ખાસ કાંઈ જણાતું નથી. એપિકટેટસ કહે છે તેમ અવિવાહિત છોકરા છોકરીઓની ટાપટીપ કાંઈક બચાવ કરવા જેવી છે પણ વિવાહિત ટાપટીપ કરે એ શારીરિક વાસનાઓને સ્ત્રી પુરૂષ હદબહાર હદ બહાર બહેકાવવા જેવું છે. આ રીતે મારા ધારવા પ્રમાણે તે સ્ત્રી પુરૂષોએ સુન્દર અને મોહક દેખાવાના પ્રયત્ન કરતાં, સ્વચ્છ અને સુઘડ દેખાવાને પ્રયત્ન કરે વધારે યોગ્ય છે. કિંમતી વસ્ત્રાલંકાર માત્રથી પિતાને સુન્દર અને મોહક બતાવવા અભિલાષ રાખનાર સ્ત્રીઓ જ્યારે ઢીંગલીઓ જેવી જણાય છે, ત્યારે સ્વચ્છતા અને સુઘડતા વડે કુદરતથી ઓછા રૂ૫ વાળી સ્ત્રીના સન્દર્યમાં કાંઈક વિશેષતા માલમ પડે છે અને જે કુદરતથી સુન્દર હય, તેનું સૈન્દર્ય સ્વચ્છતા અને સુઘડતા વડે વધારે આકર્ષક બને છે.
સંક્ષેપમાં, કહેવું જોઈએ કે, સામાન્ય રીતે આપણું નિધન દેશમાં વસ્ત્રાલંકારની જરૂરીયાત, ઝાઝી ન વધે એ જોવાની ખાસ જરૂર છે. દેશના ગરીબ તેમ તવંગર લેકે ના પૈસા ફેશનની નિરર્થક ફિશિયારીઓમાં, નિર્લજતામાં ખર્ચાય તેને બદલે, કુટુમ્બના તેમ દેશના ખરા કલ્યાણના માર્ગમાં ખર્ચાય એ ખાસ જોવા જેવું છે. આગળ કહેવામાં આવ્યું છે તેમ છંદગી પહેરવેશ માટે નથી, પહેરવેશ જીંદગી માટે છે અને સુજ્ઞ સ્ત્રી પુરૂષોએ, પિતાના દ્રવ્ય અને સમયનો વ્યય વસ્ત્રાલંકારની નિરર્થક ટાપટીપમાં કરવા કરતાં, લેકકલ્યાણના કાર્યમાં તેને વ્યય કરવો ઘટે છે. ગંદાં ન દેખાવું તેમ વસ્ત્રાલંકારની ઘેલાઈ ન કરવી–તે સાથે સ્વચ્છતા અને સુઘડતાને માર્ગ ગ્રહણ કરે એજ ઈષ્ટ છે એમ મારું માનવું છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૩૮૪.
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. मनुष्यपूजानी मजा
अथवा
ગામનનો નં. '
લખનાર –રા. રા. પઢીયાર.
સેમચંદ શાહ બહુ શ્રદ્ધા વાળો ને ભાવિક વાણિઓ હતું. તેની પાસે ઘણા પૈસા હતા, ધંધા રોજગાર બહુ સારી રીતે ચાલતો હતો, અને કુટુંબ સુખની બાબતમાં પણ બીજા ઘણા લેકના કરતાં તે વધારે નસીબદાર હતે. આવી સગવડે છતાં પણ એ બધી બાબતોમાં તે આસક્ત થઈ જ નહિ, પણ એ બધું કરતે છતે તેને આત્મા અંદરથી કાંઈક બીજી વસ્તુ માગતું હતું, તેથી તે એ વસ્તુની શોધમાં ફર્યા કરતો હતો. એટલું જ નહિ પણ પિતાને આત્મા જે જાતને આનંદ માગતા હતા ને જે જાતનું દર્શન ઈચ્છત હતે તે મેળવવા માટે એ સાધુઓમાં ફરતે, મંદિરમાં જતે, જુદાજુદા દેવોની પૂજા કરે, જુદાં જુદાં તીર્થોમાં સ્નાન કરતે, જુદા જુદા તહેવારના દિવસે જુદી જુદી વિધિ પ્રમાણે દાન આપતો, અને ધર્મનાં ભજનો ગાયા કરતે, છતાં પણ તેને જે સંપ મળવો જોઈએ તે મળતું નહતું અને તેને આત્મા જે વસ્તુ શેધી રહ્યા હતા, તે વસ્તુ તેને મળતી નહોતી.
સોમચંદ શાહ આવી રીતે શ્રદ્ધાની બાબતમાં તથા પિતાને વ્યવહાર ચલાવવામાં કુશલ હિતે, પણ જ્ઞાનની બાબતમાં ઢીલે હતો. તેથી ઊંડા જ્ઞાનની ઝીણી ઝીણી ગલીઓમાં તે ‘જઈ શકતે નહિ. અને ધર્મનાં ઉંચા ઉંચા સિદ્ધાંતે તે સમજી શકતે નહિં. તેથી વેદાંત. નું બહું ઉચું જ્ઞાન તેને કામ લાગી શકતું નહીં, એટલે તેના તરફડાટ પ્રમાણે ને તેની ઇચ્છા પ્રમાણે તેને સંતોષ થાય તેવું તત્વ હજી સુધી તેને મળ્યું નહોતું.
હવે સોમચંદ શાહની ઉમર બાવન વર્ષની થઈ ગઈ હતી. ઘેર જુવાન દીકરો હતો તેણે ઘરને કાભાર ઉપાડી લીધો હતો. પિતાની બાયડી ડે વખત થયે ગુજરી ગઈ હતી, અને હવે તે ધંધામાંથી છુટ થયે હતો. એટલે પિતાનો ઘણે વખત ધર્મ ધ્યાનમાં ગાળતો. એવા વખતમાં તેને ખબર મળ્યા કે મહાત્મા બુદ્ધ અહિંથી થોડે દૂર સારનાથમાં પધારેલા છે ને તેમના ઉપદેશથી ઘણું જણાને સત્યજ્ઞાન થઈ ગયું છે, તેથી ઘણું માણસો તેમની પાસે ઉપદેશ લેવા માટે જાય છે. એ સાંભળીને આત્માની શાન્તિ માટે તરફડતા હૃદયવાળો સોમચંદ શાહ પણ મહાત્મા બુદ્ધની પાસે જવા નીકળે.
ત્રીજે દહાડે તે મહાત્મા બુદ્ધની પાસે પહોંચ્યો. એ વખતે મહાત્મા બુદ્ધ એક ખુલ્લા મેદાનમાં ઝાડની નીચે ધ્યાનમાં બેઠેલા હતા. અને તેનાથી થોડે દૂર સેંકડો માણસો તેના ઉપદેશ માટે વાટ જોઈ રહ્યાં હતાં. કારણકે બુદ્ધના ઉપદેશથી તુરતજ જ્ઞાન મળી જાય છે ને આત્મદર્શન થઈ જાય છે, એવી કીર્તી ચોતરફ ફેલાઈ ગઈ હતી. તેથી ઘણે દૂર દૂરથી માણસનાં ટોળેટોળાં દેયાં આવતાં હતાં.
મહાત્મા બુધે અતિશય ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી તથા અનેક જાતનાં સાધને કર્યા ગછી છેવટે બુદ્ધ ગયામાં બોધિ વૃક્ષ નીચે તેમને સત્યજ્ઞાન ને સત્યદર્શન થયું હતું. એ
Page #257
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપૂજાની મજા.
૩૮૫
પછી ત્યાંથી ઊઠીને પ્રથમ તેઓ કાશીએ ગયા હતા, અને ત્યાં સારનાથ નામની જગ્યા છે તે ઠેકાણે બેઠા હતા. એ વખતે ત્યાં રખડતા પાંચ અજ્ઞાન માણસોને ઉપદેશ આપ્યો હતો તેથી એ પાંચ માણસોને તુરતજ મુક્તિ મળી ગઈ હતી. એ જોઈને લેકે અજબ થઈ ગયા હતા, તેથી મહાત્મા બુદ્ધની કીર્તિ પવનના વેગથી ચોતરફ ફેલાઈ ગઈ હતી. અને તેની એવી કીર્તિ ફેલાય તેમાં કાંઈ નવાઈ પણ ન હતી. કારણકે બુદ્ધનો ત્યાગ, બુદ્ધની શાન્તિ, બુદ્ધનું તપ, વિશુદ્ધિ, બુદ્ધનું ચારિત્ર, બુદ્ધની સત્યશોધવાની જીજ્ઞાસા, બુદ્ધની સ્વતંત્રતા, અને બુદ્ધનું જ્ઞાન એ અનુપમજ હતું. એટલે તેને સત્ય દર્શન થાય તેમાં કાંઈ નવાઈ ન હતી. તેમજ તેના ઉપદેશથી અજ્ઞાન લેકેને પણ સચોટ અસર થાય ને તેઓના અંતરના પડદા ઉઘડી જાય, તેમાં પણ કાંઈ નવાઈ નહોતી. આવા સ્વર્ગિય મહાત્માની પાસે સેમચંદ શાહ આવી પહોંચ્યા, અને તેમને ધ્યાનસ્થ અવસ્થામાં નિરખવા લાગ્યા. - બુદ્ધ ભગવાનને નિરખતે નિરખતે સેમચંદ શાહને આત્મા જાગી ઉઠશે. કારણકે તેમને ચહેરે જોતાંજ તેને એમ લાગી ગયું કે “આ મહાત્મા માટે લેકે જે જે વાતો કરે છે તે કરતાં તે આમાં ઘણું વધારે છે. ઓહો !! તેમના ચહેરા ઉપર રમી રહેલા આ બધા દેવતાઈ ભાવોનું વર્ણન કેમ કરી શકાય ? બેશક, માણસની વર્ણન શક્તિ બહુજ અપૂર્ણ છે. જે જે કહેવું જોઈએ તે બરોબર રીતે કહી શકાતું જ નથી, એમ બુદ્ધ ભગવાનનાં દર્શનથી મને લાગી જાય છે. આહા ! શું આ મહાત્માની શક્તિ ! શું તેની ગંભીરતા ! શું તેના આત્માને આનંદ ! અને શું તેના હૃદયની ઉચ્ચ ભાવના ! મને તે એમ લાગે છે કે તેના અંતરના પડેપડમાં આત્મતિ ઝળકી રહી છે. તેના શરીરનાં બધાં રૂવાડાં પ્રકાશ ફેંકી રહ્યાં છે. તેના શરીરની અંદરનાં બધાં પરમાણુ આનંદના આનંદમાં નાચી રહ્યાં છે. તેના ચહેરા ઉપર જે અલૈકિક તેજ છવાઈ રહ્યું છે અને જે તેજનાં કીરણ બહાર વહ્યા કરે છે તે કિરણમાં મને મેક્ષને આનંદદેખાઈ જાય છે, અને તેકિરણે જાણે અમારામાં પણ કાંઈક રેડી દેતાં હોય એવો મને અનુભવ થાય છે. ઓહો ! આ મહાત્માના ચહેરામાં શું છે ? મને એ કહેતાં આવડતું નથી, પણ મારું હૃદય ગળી જાય એવું કાંઈક તેમનામાં છે. આ તેમની મચેલી આંખો મને શું શીખવે છે ? એ આંખો જોઈને મને જગતના મેહ તરફ એ રીતે આંખો મીચી દેવાનું મન થઈ જાય છે. આ તેમના કપાળની કરચલીઓ મને તપ કરવાની સૂચના કરે છે અને તપમાં શું બળ છે તે મને સમજાવે છે. આ તેમના ચહેરા ઉપર જે કુદરતી આનંદ છવાઈ રહ્યા છે તે આનંદ અને તેઓના ચરણમાં ઝૂકી પડાવે છે. અને તેમના મસ્તક ઉપરના વેત કેશ મને જાણે પવિત્રતા આપતા હોય એમ મને લાગે છે. આહા ! શું એક મહાત્માનું શરીર પણ આટલી બધી અસર કરી શકતું હશે? ધન્ય પ્રભુ ! ધન્ય !”
આવા વિચારે જ્યારે તે કરી રહ્યા હતા ત્યારે તેની પોતાની અંદર પણ અજબ જેવા ફેરફાર થઈ ગયા હતા. જેમકે –
એ વખતે તેની નાડીની ગતિમાં તથા તેના શ્વાસના ધબકારામાં પણ ફેર પડી ગયે હતો. એ વખતે તે દુનિયાને ભુલી ગયું હતું. એ વખતે તેના અંતરમાં ઘણી જાતની વૃત્તિઓ નાચી રહી હતી. એ વખતે તેની આંખોમાં અનેક ભાવ વાળી કાંઈક ખાસ રોશની ચમકી રહી હતી. એ વખતે તેના ચહેરા ઉપર એક કુદરતી પ્રકાશ ફેલાઈ રહ્યા હતો. એ વખતે જાણે તેના પુન્યનો ઉદય થઈ ગયો હતો. એ વખતે જાણે તેની ઉપર
Page #258
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
ઈશ્વરની કૃપા છવાઈ રહી હતી. એ વખતે જાણે તેનામાંથી મનુષ્ય સ્વભાવની નબળાઈ નીકળી જઇને તેને બદલે દેવભાવ આવી ગયો હોય તેમ લાગતું હતું. અને એ વખતે જાણે તેનું જ્ઞાન તેના અનુભવમાં આવતું હોય એમ લાગતું હતું. ટુંકામાં એજ કે, એ વખતે જાણે તે નવો માણસ બની ગયા હોય એમ જણાતું હતું. આવી દશામાં આવીને તે પિતાના મનમાં બુદ્ધ ભગવાનને કહેતા હતા કે, “ હે પ્રભુ ! હવે મને તમારી પૂજા કરવા, ને તમારા ચરણને શરણે રહેવા દે.” આમ તે વિચારી રહ્યા હતા એટલામાં મહાત્મા બુધે ધ્યાનમાંથી પોતાની આંખ ખોલી, ને તેની સામે જોયું. એ વખતે સેમચંદ શાહની દષ્ટિ પણ મહાત્મા બુદ્ધની દૃષ્ટિની સાથે મળી ગઈ અને એજ વખતે . સેમચંદશાહને મહત્મા બુદ્ધની અંદર આત્મદર્શન થઈ ગયું. કાંઈ પણ શબ્દોના ઉપદેશની જરૂર રહી નહિ. પ્રથમ ભાવના, પછી શરીર દર્શન, અને પછી દ્રષ્ટિના એકાકારથીજ સોમચંદશાહને જે વસ્તુ જોઈતી હતી તે મળી ગઈ. એ વખતે ગદ્ગદિત થઈને સેમચંદશાહ મહાત્મા બુદ્ધનાં ચરણ પકડીને ઘણીવાર સુધી તેમાં પડયો રહ્યા. ઉઠવાનું તેને ભાન રહ્યું નહિં. આનંદના સમુદ્રમાં ડેબેલે કેટલીક પળો સુધી તે ત્યાં પડ્યો રહ્યા. એ પછી એ આનંદના સમુદ્રમાંથી ડૂબકી મારીને જ્યારે તે બહાર નીકળે ત્યારે મહાત્મા બુદ્ધ સામે જોઈને તે કહેવા લાગે કે, “ભગવાન ! આવી કૃપા ! આના બદલામાં હું શું કરી શકું? મને આપની પૂજા કરવા દો.”
ત્યારે મહાત્મા બુદ્ધે કહ્યું કે, “ભાઈ, શું પૂજા કરવી હજી બાકી રહી છે? તારી પૂજાને લીધે તને ફળ મળી ચૂક્યું છે તું એમ સમજે છે કે, આ બધું મેં કરેલું છે; પણ નહિ ભાઈ એમ નથી. એ બધું તારી ભાવનાનું ફળ છે. તારામાં ઘણું વખતની ઘણી જાતની તૈયારી હતી તેને લીધે મારી મારફત તને લાભ થયો છે, એટલે હું તો તેમાં નિમિત્ત માત્ર છું.”
"ત્યારે સેમચંદ શાહે કહ્યું કે, મહારાજ ! મારી લાયકીથી ને મારી મહેનતથી જે મારું કામ થયું હોત તો હું આપની પાસે આવવાની તસ્દી લેત નહિ. પણ મારી મહેનત કામ લાગી નહિ ને મને જોઈતી વસ્તુ મળી નહિ તેથીજ હું આપની પાસે આવ્યો છું, અને આપનાં દર્શન થતાંજ મારો આત્મા જાગી ગયો છે. તથા આપની દ્રષ્ટિ મારી દ્રષ્ટિની સાથે મળતાંજ વગર ઉપદેશે મારું કામ થઈ ગયું છે. માટે હવે એ ઉપકારના બદલામાં જરા તમારી પૂજા તે કરવા દે.
ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે, આત્મદર્શનના આનંદ પછી પણ હજી તને પૂજાની વાસના રહી છે ? ભાઈ, જે તું એને ઉપકાર સમજતો હોય તે એ ઉપકારનો બદલો શું મારી પૂજાથી વળી શકે તેમ છે ? ભાઈ તું કોની પૂજા કરીશ ? મારા દેહની કે મારા આત્માની ? જે મારા દેહની પૂજા તારે કરવી હોય તો એ પૂજામાં કાંઈ માલ નથી, કારણ કે એ દેહ તે થોડા વખતની અંદર અગ્નિમાં ઝુંકાઈ જવાનો છે અગર માટીમાં મળી જવાને છે. અને જે આત્માની પૂજા કરવા ઈચ્છતા હોય તો એ પૂજા તે થઈ ગયેલી છે. એ પૂજા કાંઈ કીધી થતી નથી, અને ખાસ ચાહીને પૂજા કરવામાં આવે તે પૂજામાં કાંઈ માલ નથી, પણ જ્યારે આવી સ્વાભાવિક રીતે જ પૂજા થઈ જાય ત્યારેજ કામ થઈ જાય છે. અને એજ પૂજા સાચી પૂજા કહેવાય છે. માટે હે ભાઈ, હવે તમે ફળ પુલની ને ધુપદીપની પૂજામાં જ રહી જાઓ માં, પણ હવે તે આત્માવડે આત્માની પૂજા કરતાં છીએ એજ મારે ઉપદેશ છે,
Page #259
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપૂજાની મજા.
૩૮૭
આ સાંભળીને સોમચંદ શાહે કહ્યું –મહારાજ ! આપનાં દર્શનથી જ મને આટલી બધી અસર થઈ ગઈ તેનું કારણ શું? એ સમજાવવાની કૃપા કરે. કારણ કે હું બહુ બહુ ઠેકાણે રખડ છું અને ઘણાં વરસો સુધી મેં ઘણી જાતની મહેનતે કરેલી છે, પણ કોઈ ઠેકાણે મેં આવો પ્રભાવ જે નથી. માટે એ સમજાવવાની કૃપા કરે.
ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે બેટા ! તારા મનમાં ઘણી જાતની તૈયારી હતી. તેં આજ દિવસ સુધી જે કાંઈ શુભ કર્મ કર્યા છે, જે સત્સંગ કર્યા છે, જે ધર્મના નિયમો પાવ્યા છે, અને જે દાન કર્યા છે, તે બધાના સંસ્કારો તારા અંતરમાં હતા ! હવે માત્ર તને જરાક અગ્નિની જરૂર હતી, અને એ અગ્નિ તને મારી ઉપરના તારા શુદ્ધ ભાવમાંથી મળી ગઈ, એટલે તારા અંતરની અંદર પ્રકાશ થઈ ગયો. એમાં કાંઈ મારી બલિહારી નથી, પણ તારી અગાઉની તૈયારી એજ મુખ્ય વાત છે. જેને ! આ ઠેકાણે સેંકડો માણસો ઉભેલાં છે પણ તેઓને તારા જેટલી અસર ક્યાં થાય છે ? ભાઈ આ વખતે તારા ચહેરામાં જે દીનતા છે, તારી વાણીમાં જે ગદ્ગદિતપણું છે, તારા અંતરમાં જે ધર્મભાવના છે, તારી લાગણીઓમાં જે જાગૃતિ છે, તારા હૃદયમાં જે વિશ્વાસ છે, તારી બુદ્ધિમાં જે ગ્રહણ શક્તિ છે, તારા મનમાં જે એકાગ્રતા છે, તારી ઈદ્રિમાં જે તેજસ્વિતા છે, અને તારામાં અત્યારે જે નવું જીવન છે તેબીજાઓમાં ક્યાં છે? બેટા, આપણા કરતાં બીજા ઉન્નત આત્માને જોઈને આપણી આવી દશા થઈ જાય તેનું જ નામ સાચી પૂજા છે. અને જ્યારે એવી પૂજા થાય ત્યારેજ કામ થાય છે. માટે યાદ રાખજે કે, તારે પૂજા હવે બાકી રહી નથી, પણ મારી ઉપર તને આટલો બધો ભાવ આવ્યો ત્યારથી જ તું મારી પૂજા કરી ચુક્યો છે. કારણકે, ભાઈ ! તારો આત્મા જાગેલે છે, માટે મારા આત્માને તેના અસલ સ્વરૂપમાં જોઈને તારા આત્મામાં નવું બળ આવેલું છે; અને યાદ રાખજે કે એ તારી આવી પૂજાનું ફળ છે. કારણકે મારે માટે થતી લોકોની વાત સાંભળીને જ્યારે તું અહિં આવવા નીકળ્યા, ત્યારે મારે માટે તેં જે જે વિચાર કર્યા હતા, તથા મને જેવાથી તારા મનમાં જે જે અસર થઈ, એ બધી અસરને લીધે તારા અંતરમાં નવી વીજળી પેદા થઈ, તેથી તેને મારી અંદર કાંઈક વિશેષતા લાગવા માંડી અને જેમ જેમ મારી તરફ તારે પૂજ્ય ભાવ વધતો ગયો તેમ તેમ તે વિશેષતા વધતી ગઈ; એટલું જ નહિ પણ તેમાંથી આગળ જતાં તારો આત્મા ઉછળી નીકળે અને તેણે તારા આત્માને તેના શુદ્ધ સ્વરૂપમાં જોઈ લીધો, તેથી તારું કામ થઈ ગયું છે. અને તેથી તારાં બંધન કપાઈ ગયાં છે. પણ યાદ રાખજો કે, આ બધું થવાનું મૂળ તારી પૂજા છે. જે તને મારી ઉપર આવી પૂજ્ય બુદ્ધિ થઇ ન હોત તે હું તને આટલે ફાયદો કરી શકતા નહિ. માટે આજથી સમજી લે કે, મારી પૂજા કરવી હવે બાકી રહી નથી, પણ મારી પૂજા તે પ્રથમથી જ થઈ ગયેલી છે; એટલું જ નહિ પણ એ પૂજા થઈ ગયા પછી તને આત્મદર્શનનું ફળ મળ્યું છે.
એ સાંભળીને સેમચંદશાહ મહાત્મા બુદ્ધના ચરણમાં પડી ગયો અને પોતાના આ ભાવડે તેના વિશુદ્ધ આત્માને આનંદ ભોગવવા લાગ્યા. એ પછી તેને તે ત્યાંથી ઉઠવાનું મન થતું જ નહોતું પણ બીજા માણસોએ કહ્યું કે, હવે જરા અમને તે પગે લાગવા દો ?
Page #260
--------------------------------------------------------------------------
________________
૩૮૮
શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
ત્યારે સોમચંદ શાહ ત્યાંથી ઉઠ, અને મહાત્મા બુદ્ધ સામે ઉપકારની કાંઈક ખાસ અજબ જેવી દ્રષ્ટિથી જોઈને કહ્યું કે, “ મહારાજ ! હવે બીજું કાંઈ કહેવાનું છે ? ”
ત્યારે મહાત્મા બુદ્ધ ભગવાને કહ્યું કે “ ભાઈ ! હવે એકજ વાત કહેવાની છે, અને તે એ કે, જ્યારે એક માણસની પૂજા કરવામાંથી આટલે બધો આનંદ મળી શકે છે ત્યારે જે બધા આત્માઓની પૂજા થઈ શકતી હોય અને બધે ઠેકાણે આત્માને અનુભવ થઈ શકતો હોય તે એમ કરનારને આનંદ કેટલો બધો હોય ? તેને જરા વિચાર કરજે, અને તારા બંધુઓને શીખવજે કે............મનુષ્યની પૂજાની મજા કાંઈ ઓર છે, અને આત્માના દર્શનને આનંદ અલૈકિક છે. બેટા ! જા હવે આ સંદેશો જગતને કહેજે, અને તારાથી એમાંથી જેટલું પળાય તેટલું પાળવાની કોશિશ કરજે”—એમ કહી મહાત્મા બુદ્ધ ફરીથી ધ્યાનસ્થ થયા, અને સેમચંદશાહ મહાત્મા બુદ્ધના ચરણમાં મસ્તક ઝૂકાવી, તેમાંથી નવું બળ મેળવી બુદ્ધને સંદેશે જગતને આપવા માટે ચાલી નીકળ્યા.
બંધુઓ ! આવી મનુષ્યપૂજાની અને આવા આત્મદર્શનની તથા આવા ગુરૂઓની અને આવા શિષ્યોની હવે આપણે દેશને, દુનિયાને અને આપણું ધર્મને ખાસ જરૂર છે. માટે સહુ ભાઈ બહેને એવી ખરી પુજા કરતાં શીખો, એમ મારી પ્રાર્થના છે.
आदर्श जैन साधुओ जगत्नु हित शुं न करी शके ?
(લેખક:-મુનિ મહારાજશ્રી કર્પરવિજયજી.-પાલીતાણું.)
જેમણે રાગ દ્વેષ અને મહાદિક મહા રિપુઓને જીતી લીધા છે તે જિને અરિહંત કહેવાય છે અને તેમના ફરમાન મુજબ સ્વાર્થત્યાગ કરી સ્વપરહિત સાધનમાં ઉજમાળ થઈ રહેનાર જૈન સાધુ-મુનિ-નિગ્રંથ-અણગારના નામથી ઓળખાય છે. તેઓ ધેરી-વૃષભની પેરે પાંચ મહાવ્રતાદિક નિયમ ધુરાને ધારણ કરી રહે છે. તેઓ રાય રંકને સમાન ગણી ભેદ ભાવ રાખ્યા વગર સન્માર્ગ બતાવે છે. સદાય સમરસ ભાવમાં ઝીલ્યા કરે છે. બેટી થાપ-ઉથાપ કરવામાં પોતાનો અમૂલ્ય વખત ગાળતા નથી. પણ અવિનાશીના ઘરની વાત જાણવા-આદરવા ખપ કર્યા કરે છે. તેઓ સ્પૃહારહિત હોવાથી સેનાને પથ્થર સમાન લેખે છે. સ્ત્રી આદિક મેહક પદાર્થના પાશમાં પડતા નથી પણ કેવળશિવ–વધુનો જ સંગ કરવામાં આદર વાળા હોય છે. તેઓ પોતાની નિંદા કે સ્તુતિ શ્રવણ કરી હર્ષ–શેક કરતા નથી. એવા યોગીશ્વરેજ જગતનો ખરો ઉદ્ધાર કરી શકે છે. તેઓ ચંદ્ર સમાન શીતલ સ્વભાવના અને સાયર જેવા ગંભીર પટના હોય છે. તેઓ ભાખંડ પંખીની પેરે અપ્રમત્તપણે સંયમ યુગમાં સાવધાન થઈ વર્તે છે અને મેરૂ પર્વતની જેમ નિશ્ચલ વૃત્તિને ધારણ કરે છે. તેઓ પંકજની પેરે ભોગ પંકથી ખરડાતાનથી–અળગા રહે છે તેમજ સ્નેહ જળથી પણ લેખાતા નથી. આવા સુસાધુએજ પ્રભુના ખરા પ્રેમપાત્ર હોય છે. શ્રીમાન ચિદાનંદજીએ ચિદાનંદ બહોતેરી'-માં આવા વિરલ સંત-સુસાધુ જનનું ગુણગાન નીચે મુજબ કરેલું છે તે આત્માથી પુરૂષોએ વાંચવા યોગ્ય છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન સાધુઓ જગતનું હિત શું ન કરી શકે.
૩૮૯
રાગ તોડી. નિરપક્ષ વિરલા કોઈ અવધૂ! નરપક્ષ વિરલા કઈ
દેખ્યા જગ સહુ જોઈ–અવધૂ સમરસ ભાવે ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ અવિનાશીકે ઘરકી બાતાં, જાણેગી જન સોઈ–
અવધૂ૦ ૧ રાવ રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણી કે નહિ પરિચય, તે શિવમંદીર પેખે–
અવધુત્ર ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હરખ શેક નવ આણે; તે જગમેં જોગીશ્વર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે
અવધૂ. ૩ ચંદ્ર સમાન સૈમ્યતા જાકી, સાયર જિમ ગંભીરા; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમ સુવિધારા
અવધૂ. ૪ પંકજ નામ ધરાય પંકણું, રહત કમલક્યું ન્યારા; ચિદાનંદ ઐસે જન ઉત્તમ, તે સાહેબકા પારા
અવધૂ. ૫
–ચિદાનંદ બહોતેરી. આવા સુપાત્ર સુશીલ–મહાત્મા સાધુ પુરૂષો ધારે તેટલું જગતનું હિત કરી શકે. ઉત્તમ સંયતના પ્રભાવથી જેમને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાતેની સિદ્ધિ થઈ છે તેઓ સમર્થયેગવાળા મહાત્માઓ સ્વ–આત્મકલ્યાણ સાથે સ્વસંકલ્પ બળથી જગતના જીવોનું પણ બહુધા હિત કરી શકે છે. - જેઓ નિર્દોષ મોક્ષના માર્ગમાંજ પિતે પ્રવર્તે છે અને અન્ય યોગ્ય જીવોને પણ નિસ્પૃહ પણે એવાજ નિર્દોષ માર્ગમાં પ્રવર્તાવે છે, અને એ રીતે જે સ્વપરને તારવા સમર્થ હોય છે તેવાજ સત્ સાધુપુરૂષને આશ્રય કરે સ્વહિતેચ્છુ જનોને ઉચિત છે.
એવા પરોપકારી સાધુજનો આપણી માતા, પિતા કે બાંધવા કરતાં વધારે પ્રેમ-આદરથી આપણે ઉદ્ધાર કરતા કાળજી રાખે છે. કહ્યું છે કે– “
વિતિ વધારાના सुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति, अवगमयति कृत्याकृत्यभेदं गुरुयों;
भवजलनिधि पोतस्तं विना नास्ति कश्चित् " અર્થાત કરૂણાલુ ગુરૂઓ આપણું અજ્ઞાન અંધકારને ફેડી નાંખે છે, (આપણી અનેક બ્રાન્તિઓને દૂર કરે છે. ) સાચે સાચા શાસ્ત્રરહસ્ય સમજાવે છે, સદ્ગતિ અને દુર્ગતિમાં ઈહી જનારાં પુણ્ય અને પાપનું સ્વરૂપ સ્પષ્ટ કરી બતાવે છે, તેમજ જે કંઈ હિત આચરણ તેમજ અહિત આચરણ છે તેનું સ્વરૂપ પણ સારી રીતે સમજાવે છે. ટૂંકાણમાં આ ભવસમુ પાર ઉતારનાર આવા સુગુરૂવગર બીજે કઈ સમર્થ નથી, તેથી આવા સુસાધુજનોનું જ શરણ કરવું યોગ્ય છે. તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે “મન વચન અને કાયામાં પુન્ય અમૃતથી ભરેલા, અનેક ઉપકારની પરંપરાવ ત્રિભુવનને પ્રસન્ન
Page #262
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ કરતા, અને પરના લેશમાત્ર ગુણને પણ પર્વત તુલ્ય લેખી મનમાં પ્રમેદ ધરનારા એવા કઈ ( વિરલ ) સંતપુરુષે આ જગતીતલને પાવન કરે છે.” મતલબ કે પિતાનામાં ગમે તેવા અતુલ ગુણે વિદ્યમાન છતાં જે ફૂલાઈ જતા નથી પણું નમ્રતાથી નિસ્પૃહપણે અન્ય જનનું પણ હિત સાધવા સદાય ઉજમાળ રહે છે, વળી જેઓ જે કંઈ સ્વપર હિત કરી શકે છે તે પણ પિતાનું કર્તવ્યજ સમજીને કરે છે.ચાવત પર પકારને પણ જેઓ સ્વાર્થથી ભિન્ન લેખતા નથી તેવા મહાશયને જ જન્મ કે સાર્થક લેખવા ગ્ય છે. પ્રજનેત્તર રત્ન માલિકામાં કહ્યું છે કે આ માનવ ભવ તેને જ સફળ છે કે જે સ્વપરહિત કરવા સદઘત ( ઉજમાળ ) રહે છે. વળી એક સમર્થ મહાશયે કહ્યું છે કે “ જે કેવળ અન્યને જ સમજાવવામાં શરા પૂરા છે તેમને મનુષ્યમાં કોણ લેખે છે ? મનુષ્યની ખરી ગણત્રીમાં તે તેજ લેખાય છે કે જે નિજ આત્માને સમજાવવામાં દક્ષ-પ્રવીણ છે.” મતલબકે જે નિજ આત્માને ઓળખીને તેનું દમન કરી સ્વહિત સાધી શકે છે, તે જ ભાવ દયારૂપ અન્યનું હિત પણ પરમાર્થથી કરવા સમર્થ થઈ શકે છે. પરંતુ જે હીણભાગી જને પિતાનુંજ હિત કરી શકતા નથી તે પરનું ખરું હિત શી રીતે કરી શકશે ? જે પોતેજ તરી જાણતા નથી તે બીજાને કેવી રીતે તારી શકશે ? જે જાતેજ દુર્ભાગ-નિધન છે તે અન્યને કેમ સુભગ–સધન કરી શકશે ? તેમ જે પોતેજ હણાચારી, દંભી, માની અને પાપપકથી ખરડાયેલા છે તે અન્યજનોને શી રીતે સદાચારવંત-નીતિવંત અને નિષ્પાપ કરી શકશે? નહિંજ કરી શકે. તેમાં પણ જે કઈ સાધુ યોગ્ય દીક્ષા ગ્રહણ કરી કેવળ શુદ્ર બુદ્ધિથી તુચ્છ વિષયાદિક સુખની તીવ્ર આસક્તિ જેણે તેને લેપ કરે છે તેના જેવો કોઈ ઉગ્રપાપી હોઈ શકે નહિં. જે મૂઢામા પવિત્ર સાધુવેષની વિગેવણ કરે-કરાવે છે, એટલે સાધુવેષને છાજે એવો સદાચાર લેપી, આંકેલા સાંઢની પેરે તૃષ્ણ આસક્ત થઈ, ઉભય લેક વિરૂદ્ધ કાર્ય ગુપ્ત રીતે કે જાહેર રીતે કરી પિતાની નીચ અને હવસભરી વૃત્તિને પોષે છે તે નીચ-નાદાન–પામર પ્રાણીઓના શો હલ થશે તે સમજી શકાતું નથી. ધર્મના બાને કેવળ ઢગ ચલાવનારા અને ભોળા ભક્તજનોને કંઈ કંઈ પ્રકારની આશાઓ બતાવી ઠગીને ફોલી ખાનારા અધમ સાધુઓનું ભલું શીરીતે થઈ શકે ? જેઓ પિતાના ઘરનું જ ભૂંડું વાંચે છે, પિતાના જ ઘરમાં આગ મૂકે છે, હોશે કરી કાળકૂટ (ઝેર) પીએ છે, અને પેટે પથરે બાંધી દીવો લઈ કુવામાં પડે છે, તેમને બચાવ શી રીતે થઈ શકે ? કેણુ કરી શકે ? અને કેવી રીતે કરી શકે ? જ્યાં કોઈ પ્રકારનો ઈલાજ ચાલેજ નહિ ત્યાં કરવું શું ? જ્યાં સુધી વ્યાધિ સુસાધ્ય અથવા કષ્ટસાધ્ય હોય ત્યાંસુધી તેને ઔષધની ટાંકી લાગી શકે ખરી, પણ ત્યારે તે વ્યાધિ બિલકુલ અસાધ્ય કટિમાં જાય ત્યારે ગમે તેવો ધવંતરી વૈદ્ય હોય તે પણ શું કરી શકે ? કશુંજ નહિ. તેણે પણ હાથ ખંખેરવાજ પડે. તેમ લેક લજજા, ધર્મ લજજા, કે પાપમાત્રમાં ડર તજી, છેક નિકૃષ્ટ કોટિમાં ઉતરી ગયેલા અને સંનિપાત થયેલાની જેમ અંતિમ ( આખર ) સ્થિતિએ પહોંચેલા ધર્મધૂર્ત સાધુઓની થયેલી દુર્દશા સુધારવા માટે પ્રયત્ન પણ એજ જણાય છે. જેમ અસાધ્ય રેગવાળાના અવસાન વખતે તેમના કેટલાક બહાલેસરીઓ રોગીને છેલ્લી વિદાયગિરી આપવા માટે જ હોય તેમ તેને યથેષ્ટ ખાનપાન કરાવે છે, તેમ ઉપર જણાવ્યા મુજબ અધમ દશાએ પહેલા ધર્મદ્રહી કહો કે આત્મ હી ( આત્મહત્યારા) સાધુઓને પણ
Page #263
--------------------------------------------------------------------------
________________
આજ.
૩૯૧
નરક નિગદમાં જલદી પહોંચાડવાનેજ હેવ મ તેમના મુગ્ધ ભક્તજનો તેમને યથેષ્ટ ભેગસામગ્રી પૂરી પાડવામાં બનતી સહાય આપે છેજ. આ રીતે જ્યાં ધર્મપૂર્તો પિતેજ પિતાની પાયમાલી કરી રહ્યા હોય ત્યાં તેમનાજ આશ્રયે રહેલા મુગ્ધ જનેના પાર પહોંચવાનું કહેવું જ શું ? ધર્મનું નાવ ચલાવવા દીક્ષિત થયેલા ધર્મ-ગુરૂઓના માથે જે જોખમદારી રહેલી છે તેની કશી પરવા નહિં કરતાં ધર્મનું નાવ ઉંધુંવાળી સ્વપરની પાયમાલી કરતા કેટલાક જડભરતો અત્યારે નજરે પડતા જણાયાથી તેવા હીણભાગી ધૂર્ત સાધુની નાવમાં બેસનારને કંઈક ચેતવણી આપવા અત્ર પ્રસંગે ઉંડી લાગણીથી જે કંઈ કહેવામાં આવ્યું છે, તેની કદર કરી કંઈ પણ પરીક્ષા વગર કેવળ અંધ શ્રદ્ધાથી એવા પાપીજનોને પિષણ આપતાં ડરતા રહેવું ઉચિત છે. નહિં તે નાહક પૈસાની પાયમાલી સાથે એવા અને સતીષણથી ભવિષ્યમાં ધર્મને બહુ હાનિ પહોંચશે એટલું વિચારશીલ જનોના લક્ષમાં રહે. ધર્મગુરૂઓ તો સતશાસ્ત્રજ્ઞ, સ્વસંયમમાર્ગમાં સુદઢ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના જાણ, ક્ષમાદિક દશવિધ ધર્મશિક્ષાના ધારક અને પાલક, પરમ ઉચ્ચ ભાવનામય, પરોપકારપરાયણ, કતૃત્વ અભિમાન રહિત, અને ટુંકાણમાં શિષ્ટાચાર પ્રમાણે જ ચાલનારા હોવા જોઈયે. સહુ જગત જીવોને આત્મ સમાન સમજી સમાનભાવ (સમતા) ને સેવનારા સુસાધુ જનનું અસ્તિત્વ જગતને આશિર્વાદ રૂપ છે. તેમના અમૂલ્ય ઉપદેશની અસરનું તે કહેવું જ શું? એક તેમની ઉત્તમ રહેણી-કરણીજ મહા લાભદાયી નીવડે છે. સદા સર્વદા સુસાધુ પુરૂષનું અસ્તિત્વ સર્વ રીતે જગતને ઉપકારક છે. ઈતિશ.
આજ,
લેખક–રા. મણિલાલ મેહનલાલ. વકીલ. પાદરાકર.
. આજ આપણી ને કાલ કોઈની ! ૧ આજ—એજ કેવળ મહારો દિવસ છે. ૨ હું જાગ્રત થયો ત્યાંથી તે હું નિદ્રાવશ થઇશ ત્યાં સુધી દિવસ તેજ મહારો દિ
વસ છે. આવતી કાલ પર મહારૂં બીલકુલ સ્વામિત્વ નથી. જેની પર મહારું સ્વામિ• વ નથી એવા બે દિવસ–તે આવતી કાલ અને ગઈ કાલ. ૩ ગઈ કાલે હું જે છે તે કદી પણ ન બોલ્યુ થનાર નથી. ગઈ કાલે જે મહેં
કર્યું તે કદી પણ ન–કર્યું થનાર નથી. ૪ ગઈ કાલે મહારા હાથે થયેલ કેટલાક સુંદર અને સંસ્મરણિય સત્કાર્યો બદલજ
મારા હૃદયમાં ગઈ કાલની સ્મૃતિ રહો, એવી મારી ઈચ્છા છે. ગઈકાલનાં દુ:ખે, ખેદકારક બનાવો, તાપ, અનુતાપ, ઉપાધિઓ એ સર્વ ગઈકાલની સમાપ્તિ સાથેજ અસ્ત થયાં એવું હું સમજુ છું. આજના અરૂણોદય થવા સાથે નવીનજ વિશ્વને ને નવીનજ શુભાશાઓને ઉદય થયે. ગઈ કાલે જે ખડક મને કેવળ અભેદ્ય લાગે તે આજ કેવળ સુગમ ને સરળ લાભકારક જણાય છે,
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. ૭ ગઈ કાલે મને જે કઠણ-ખાડા ટેકરાવાળું મેદાન જણાતું હતું તેમાંથી જ આજ
જ હું સુંદર–સુવાસિત અને મધુર પુખે મેળવી શકીશ, એમ ઉમેદ રહે છે. ૮ ગઈ કાલેજ મારા પરમ મિત્ર મને છોડી ગયેલા તે આજ મને આવી મળશે
એમ મને લાગે છે. આવતી કાલનો દિવસ મારી દ્રષ્ટિના ટાપુની પેલી બાજુને છે. મનુષ્યની અંતર્થક્ષુઓથી પણ તેની આરપાર જવું આવવું અશક્ય છે, એવા ગૂઢ રહસ્યમય પડદાથી તે પૂર્ણપણે અવરાયલ છે. ગઈ કાલનો દિવસ એ ફક્ત ભુલ છે. આવતી કાલનો દિવસ માત્ર આશાજ છે. ભુલભુલામણી છે. આજનો દિવસ સ્વચ્છ નિર્મળ આશાભર–પ્રત્યક્ષ
ફળદાયક સુવર્ણરજ છે. ૧૦ આવતી કાલનો દિવસ માત્ર છાયા છે. તેની પાછળ ગમે તેટલા ભટકે તમને તે કદી
પણ નહી મળે. ૧૧ આજનો દિવસ કેવળ જીવનશક્તિ છે-માર્ગદર્શક છે–ને આવતી કાલનો દિવસ માત્ર
પડનારું સ્વમ છે. ૧૨ આવતી કાલ મૃગજળ છે–ગઈ કાલ ખોટી તૃષ્ણા છે–આજ એજ સત્ય–પ્રત્યક્ષ
કલ્પવૃક્ષ છે. ૧૩ આજનું કામ કાલપર રાખશો ના.—કોણ જાણે કાલે આપણી શી દશા હેય. ૧૪ સત્ય કાર્ય કરવું હોય તે આજ કરી લ્યો. ખરું કહું છું. જ્ઞાનીઓ પણ પિકારી પોકારી
કહી ગયા કે– મનવા કલ્કલ્ ક્યા તું બેલે, આજ આપણી –કલ કીસીકી, જે
કરના કર લે.” મનવા. ૧૫ આજનો આનંદ-આશા-ઉમંગ-કાલે નહીં મળે-ગઈ કાલે મળ્યાં નથી ને કદી પણ
મળશે નહી.
બાળકો માટે સાહિત્ય.
એક યાદી. (તૈયાર કરનાર. રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ. એમ. એ. એલ. એલ. બી.
| મ્યુનિસિપાલીટી સ્કૂલના એ. ઇનસ્પેકટર-મુંબઈ. ). પુસ્તકનાં નામ, પ્રકટ કરનાર અગર લખનાર, બાળસબોધ. સસ્તું સાહિત્ય મંડળ.
૦–૩-૦ બાળકની વાતો. લેખકઃ મી. પઢીયાર. પ્ર. સસ્તુ સાહિત્ય. ૦–૩-૦ બાળકોનો આનંદ ભાગ ૧-૨. ગુજરાતી પ્રેસ. દરેકના
૦-૧૦-૦ શિશુ સોધમાળા મે. એન. એમ. ત્રિપાઠીની કંપની. ભાગ. ૧-૨-૩.
૦ -૬-૦ બાળવાર્તા
ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ. બાળ વિનોદ જગન્નાથ જેઠાભાઈ રાવળ
૦-૫-૦ આનંદ મેળો ભોગ. ૧-.
»
દરેકના ૦૫-૦
0--3-0
Page #265
--------------------------------------------------------------------------
________________
નૂરજહાં વસંત
આઝાદઞપ્ત
ચિતાડના ઘેરા અધ સાર્ગીવાળા બાળમિત્ર
મીઠી મીઠી વાતા ટુંકી કહાણી ભાગ ૧-૨
ઈસપની વાતે પંચતંત્ર
ટોલ્સટોયની વાતે
નવર્ગી બાળકો
ઢાકરાંનાં સારાં કામ તે સદ્ગુણી બાળક હિતેાપદેશ
'
પુત્રીશિક્ષા અર્થશાસ્ત્રની વાતા.
વ્યાપારની કળ બાળ ગરબવળી બાળ વિલાસ શિક્ષાવચન હુન્નરખાનની ચઢાઈ
સપ લક્ષ્મીસ ંવાદ ામથ્યાભિમાન નાટક
બાલ મહાભારત .
બાલ રામાયણ
ગુજરાતની જૂની વાર્તા મણીલાલ છબ્બારામ ભેંટ.
રાસેલાસ
અશોક
બાળકા માટે સાહિત્ય.
લેખક.
નાગરદાસ મૂળજી
ધ્રુવ-ગાંડળ
લેખક ભા. ર. દીવડીયા.
નારાયણ હેમચંદ્ર
જીવણલાલ અમરશી મહેતા.
હ. દ્વા. કાંટાવાળા ચી. હું. સેતલવડ
જીવાભાઇ અમીચંદ પટેલ. નવલરામ.
મણિલાલ નભુભાઇ. દ્વિવેદી
૩. વ. સાસાયટી. વિઠ્ઠલપતરામ ડાહ્યાભાઈ
ભટનું ભાષાળુ અથવા આનંદદા રત્નગ્રંથી
શકુન્તલા
""
લેખક. રતિલાલ શ્રી. મજમુદાર. પ્રકટ કરનાર મગનલાલ ન. દીવાન.
દરેકના
દરેકના
૩૯૩
૦-૩-૦
૦-૧૨-૦
૦-૪-૦
૦–2–૦
૦-૧૨-૦
1---
૦-૪-૦
૦-૨-૦
-′--૭
0—3-0 ૦-૧૨-૦
૧-૦-૦
૦-૧૦-૦
---૭
૦-૮-૦
૦-૨-૦
૧-૦-૦
૦1-૦ ૦—૧-૦
૦-૧-૦
-{~♥
–2–.
૦-૧૦-૦
013-0 01910
વનવાસિની.
,
+ + આવી એક ટીપ સ્વ. શ્રીયુત ગાવિંદજી મૂળજી મહેપાણી બી. એ. એક્ એલ્ ખી. એ તૈયાર કરી પોતે નિર્ણીત કરેલ અભ્યાસક્રમમાં પ્રગટ કરી છે અને તે ગત હેરલ્ડમાં પ્રગટ થઈ ગયેલ છે. તેમજ તે સમસ્તક્રમ તંત્રીકૃત ‘ પુસ્તકની પ્રસ્તાવનામાં આપેલ છે. તે અને આમાં જણાવેલ સર્વ અને પાઠશાળા પેાતાની લાયબ્રેરીમાં રાખશે અને તેના ઉપયેગ તેને લાભ આપશે.
જૈનકાવ્ય પ્રવેશ ' નામના પુસ્તકા દરેક જૈનશાળા જનશિક્ષકા કરી બાળકાને તત્રી.
Page #266
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
બુદ્ધનો અંતિમ ઉપદેશ.
હવે બુદ્ધના નિર્વાણને સમય નજદીક છે; મહા પ્રતાપી મહાત્મા–અનેક જીવની રક્ષા કરનાર, દયામય–પ્રેમમય આત્મા હવે આ દુનિયામાંથી જતા રહેવાના છે. મહાત્માઓ અંત સમયે પણ વિશ્રાંતિ લેતા નથી ને જગતના કલ્યાણ અર્થે છેવટ સુધી પ્રયત્ન કરતા રહે છે. મહાવીર ભગવાને નિર્વાણ સમયે સોળ પહોર સુધી દેશના દેવા માટે પિતાની વાણીની અખંડ અમૃતધાર વર્ષથી, તેમ બુદ્દે પણ છેવટને વખત દેશનામાં ગાળે. તેનું છેવટનું વાક્ય એ હતું કે “ઉગ કરી મેક્ષ મેળો.” કેવું અનુપમ અને સુન્દર અર્થે ભર્યું વાક્ય !
આનંદ નામના શિષ્યને બેલાવી તેમણે ઉપદેશ આપ્યો કે, “હે આનંદ! તું કદાચ એમ વિચારે કે હવે ગુરૂ ગયા તેથી ધર્મનો અંત આવ્યો; પણ કદાપિ એમ ધારતે નહિ. મારા નિર્વાણ પછી મેં ઉપદેશેલે ધર્મ અને સંધના નિયમો એજ ગુરૂરૂપ થશે. ” મોટા નાનાને વિનય શી રીતે સાચવવો તે પણ સમજાવ્યું.
આજકાલ મેટા નાનાના વિનયનું ઠેકાણું નથી–વિનય વગર ધર્મ હોઈ શકે જ નહિ. વિનય એજ ધર્મનું મૂળ છે. વળી “ વિદ્યા વિનયન શોભતે વિદ્યા પણ વિનય વિના શોભતી નથી માટે વિનયન ગુણ એ ધારણ કરવાનું છે. કિ વાર વિનયન વિનાં વાસ પાત્રતામ ” એમ વિનયથી જ પાત્રતા આવે છે. પાત્રતા વગર ધર્મના અધિકારી થઈ શકાતું નથી માટે પાત્ર બનવા વિનયવાળાં થવા મહેનત કરવી. વળી વિનય જેવું આ દુનિયામાં વશીકરણ નથી, વિનય એ મહા મેં–અમૂલ્ય મંત્ર છે.
પશુઓનું બલિદાન અટકાવ્યું એ બુદ્ધનું મેટામાં મોટું શુભ કર્મ છે. “દેવને પ્રસન્ન કરવાને માર્ગ ઉમદા અને પવિત્ર જીવન છે; પશુઓનું બલિદાન આપવાનું નથી, પણ પાશવ વૃત્તિઓને ભેગ આપવાની જરૂર છે; અને બાહ્ય ક્રિયાઓ કરતાં, જીવનની શુદ્ધતા વધારે ઉપકારક અને વધારે સુખપ્રદ છે.”
બાહ્ય ક્રિયાઓ કરતાં જીવનની શુદ્ધતા એજ શ્રેયસ્કર અને આત્માને તારનાર છે. બાહ્ય ક્રિયા એ લોકાચાર છે તેમ જીવનની શુદ્ધતા સિવાય એકલી માત્ર ક્રિયાથી કલ્યાણ થતું નથી માટે પ્રથમ જીવનની શુદ્ધતાના પ્રયત્ન કરવા. જીવનની શુદ્ધતા વિનાની થતી દરેક ક્રિયાઓ બાહ્યાડંબરજ છે!
બુદ્ધિ તથા અંતઃકરણ કબુલ કરે તેજ માનવાનું ઠરાવ્યું ને તે ઉપરાંત ઉપર દેશ આપ્યો કે, “કોઈએ કહ્યું હોય તે ઉપરથી, અથવા પ્રાચીન કાળથી ચાલી આવેલી દંત કથાઓ ઉપરથી, અથવા લોકોમાં ઉડતી વાત પરથી, તેમજ ઋષિઓએ લેખ લખેલા છે માટે તે લેખો પરથી, અથવા કોઈ દેવે પ્રેરણા કરી હોય એવા ભ્રમ ઉપરથી, અથવા કોઈ માની લીધેલી બાબતને લીધે આવેલા અનુમાન પરથી, અથવા ઉપમાને લીધે સરખું લાગતું હોય તે ઉપરથી, અથવા તે આપણું ગુરૂઓની કે શિક્ષકોની સત્તા ઉપરથી, કે ઈ પણ બાબતને માની લેતા નહિ; પણ જ્યારે કોઈ લેખ સિદ્ધાંત અથવા કહેવત આપણી બુદ્ધિ તથા અંતઃકરણ કબુલ કરે ત્યારે જ તે સત્ય તરીકે સ્વીકારવાં ! માત્ર કોઈને કહેવા ઉપરથી જ કે એવી કોઈ બીજી રીતે કોઈ પણ વાતને-બનાવને માની લીધામાં આવે તે આપણી બુદ્ધિની
Page #267
--------------------------------------------------------------------------
________________
भारतकी भावी भलाईका उपाय.
wwwwwwwwww
વિશાળતા થતી નથી. વળી સઘળી વાતે સત્ય હોતી નથી માટે કોઈ પણ વાત, બુદ્ધિબળ વાપરીને તે કહે તે પ્રમાણે કબુલ કરવી-સત્ય માનવી. વળી અંતઃકરણ વિરૂદ્ધ કઈ પણ બાબત કરવાથી લાભ તે થતું નથી પણ કેટલીએક વખત ઉલટું નુકશાન થાય છે. માટે અંતઃકરણ જેમ કહે-પ્રેરણ કરે તેમ વર્તવું. (સત્ય બાબતમાં પ્રેરે તેજ !)
મહાત્મા બુદ્ધદેવની ઉપદેશપદ્ધતિ અને ધર્મપ્રસાર પદ્ધતિ હાલના ધર્માચાર્યોએ ખાસ લક્ષમાં લેવાની ઘણી જ અગત્ય છે. કર્મ ને પુનર્જન્મને સિદ્ધાંત તેણે સ્પષ્ટતાથી સાબિત કર્યો છે અને બ્રાહ્મણોને મધ્યસ્થ રહેવાનો દાવો રદ કરી કર્મને પ્રાધાન્ય પદ આપ્યું છે.
અજ્ઞાન એજ દુઃખનું મૂળ કારણ છે એમ તેઓએ ઉપદેશ કર્યો છે. વેદાંતીઓ પણ અવિદ્યાને દુઃખનું કારણ કહે છે. તે અવિદ્યા તેજ અજ્ઞાન સઘળાં દુઃખો અજ્ઞાનમાંથી જ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનથી જ સઘળાં સુખ મેળવી શકાય છે. એમ અજ્ઞાનાવસ્થા દુઃખદા હેવાને લીધે અજ્ઞાનને આપણાથી સદાને માટે દૂર કરવું અને જ્ઞાનને મેળવવું. તેને અષ્ટવિધ ઉત્તમ માર્ગ બુદ્ધાપદેશના પૃ. ૧૪૨ મે બતાવ્યો છે તે ખાસ કરીને કાર્યમાં–વર્તનમાં મૂકવા જેવો છે. - તૃષ્ણને નાશ થશે તેજ દુઃખને અંત આવશે એ તેમનું કથેલું બરાબર છે-સત્ય છે-સમજવા જેવું છે એટલું જ નહિ પણ તે આચારમાં ખસુસ મેલવા જેવું છે !
સર્વ જીવોને જીવવાને હક છે એ એમને ખાસ ઉપદેશ હતે. દુનિયાની અંદર સર્વ પ્રાણીને જીવવાને હક સરખેજ છે. અન્યને મારવામાં કોઈને પણ હક નથી. શ્રી મહાવીર પ્રભુએ “મા હણે મા હણહણશે તે હણવું પડશે, છેદશે તે છેદાવું પડશે વગેરે જે બોધ કર્યો છે તે પણ એજ હતા, બુદ્ધ તેમજ મહાવીર એ બે ક્ષત્રીય વીરએ બ્રાહ્મણની સત્તા તેડી, સર્વ જીવપર દયા રાખવાનું ફરમાવ્યું તેને લીધે ઘણું છો બચી ગયા છે, બચે છે ને હજી ભાવિમાં પણ બચશે. મહાવીર પ્રથમ થયા છે ને બુદ્ધ પછી થયા છે પણ એ બને મહાત્માઓએ વિશ્વદયા ફેલાવી ઘણુંજ ઉત્તમ કાર્ય કર્યું છે. આવા મહાત્માઓ પૃથ્વીતલમાં વારંવાર ઉત્પન્ન થાઓ અને જગતના સર્વ જીવોમાં સમભાવ ફેલાવો ! એજ હૃદય ભાવના અમરત્વ પામ! અસ્તુ!
બહેન નિર્મળ
भारतकी भावी भलाईका उपाय.
भारतवर्ष के लीडर ( अग्रणी ) वही पुरुष हैं जो पढ़े लिखे हैं और जिनमें देशहितैषिता है । इन्हीं लोगों के हाथमें हमारे देशकी शोकमय अवस्थाका सुधार है । मैंने अपने देशके सुधारके अर्थ बहुत कुछ सोच बिचार किया है
और मुझ्झे विश्वास है कि भारतवासियों के लिये सबसे भारी लाभदायक बात सम्बादपत्रों का पढ़ना है । जिसके द्वारा ज्ञात हो सकता है कि देशके सुधारक लिगे किन २ बातों की आवश्यकता है। इस लिये प्रत्येक भारतवासी को यह
Page #268
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેર૭. भी अपना धर्म समझना चाहिये कि अपने मित्र वर्गों को ताश, चौसर, शतरञ्ज खेलने और निर्मूल गप्पों में काल व्यतीत करनेसे रोकें और उनको इस बात की प्रेरणा दिलावें कि वे लोग अपना समय सम्बाद-पत्र और पुस्तक पढ़ने में बितावें, हमारे देशभाइयोंका कितना अमूल्य समय केवल गप्पबाजियों में ही बीतता है यदि वे अपने इस अवसरको समाचारपत्रोंके पढ़नेमें व्यतीत करें तो उनकी अवस्था इतनी शोचनीय न हो । देखिये जापानी और इङ्गलिस्तानवासी बच्चेसे लगा कर बूढ़े तक सम्बादपत्रोंका नित्य पढ़ना केवल अपना एक नित्यकर्म ही नहीं समझते बल्कि धर्मके समान मानते हैं । उनके जाति और देश की गौरवता सम्बाद-पत्र ही हैं । इसमें सन्देह नहीं कि भारतवर्ष में निर्धनताके कारण सभी लोग पत्र नहीं खरीद सकते हैं, इस लिये मैं भारतवर्ष के समस्त देशहितैषियोंसे सविनय प्रार्थना करता हूं कि वे लोग जिले २ में और तहसील २ में पुस्तकालय स्थापित करें और करावें जिसमें उत्तम २ ग्रन्थ और पत्र मँगाये जावें और सर्व साधारणको शौक दिला कि अपने फुरसतका समय पढ़ने में व्यतीत करें ॥ ____ यूरुप और अमेरिका देशोंक लोग अपने नित्यके कामकाज से छुट्टी पाकर अपने फुरसतका समय पत्रोंके पढ़ने में बिताते हैं इसी लिये वहांके लोग
आधिक विद्वान् और, देशहितैषी और गुणवान् है । भारत वर्षमें यह कामे बड़ी सरलता से हो सकता है, क्योंकि यहां गांव २ जिले २ में मन्दिर और धर्मशालायें मौजुद हैं जहां उत्तम २ सम्बाद-पत्र रक्खे रहा करें । और लोग जाकर मुफ्तमें पढा करे । इससे कई लाभ तो प्रत्यक्ष ही है. ( १) बिना अधिक खर्च किये ही उत्तम स्थान पढनेके लिये मिल सकते हैं, (२) मन्दिरों का सुधार भी इससे बहुत कुछ हो सकता है, (३) सर्व साधारण अपना काल पढ़ने में व्यतीत कर सकेंगे और देशकी अवस्था जान जायँगे तो बहुत कुछ देशको लाभ - पहुँचा सकेंगे, (४) उनका समय भी व्यर्थ न जायगा, (५) जब लोगोको मुफ्त समाचारपत्र पढ़ने को मिलेंगे तो वे भी अवश्य ही अपने देशकी बुरी अवस्थाको जान कर उसके सुधारके उपायमें तत्पर होंगे । अतएव अपने देशहितैषी भाइयोंसे प्रार्थना करता हूं कि यदि व समझते हैं कि देशकी अवस्था बहुत ही खराब और हमारी अधोगति है, तो वे लोग अपने दयापात्र देश-भाइयों के हितार्थ प्रत्येक देवमन्दिरो, धर्मशालाओ ऐसे स्थानो में धर्मार्थ पुस्तकालय स्था.
Page #269
--------------------------------------------------------------------------
________________
- ઓલ્યા જોબ્લેગ્રાફ માં સવિલ મેરેજ એલ.
૩૯૭ - पित करें। यदि आप लोग इस बात के करनेकी दृढ प्रतिज्ञा कर लें तो थोडे ही से परिश्रममें अपने देशको बडा भारी लाभ पहुंचा सकते हैं । मैं प्रत्येक देशहितैषीसे सविनय निवेदन करता हूं कि इस कार्य को शीघ्र ही करने पर तत्पर हो जाय । देरा इस्माइलखां में मुझे बहुत कुछ सफलता इस प्रकारसे हुई, अन्य जिलों में भी सफलता न हो इसका कोई कारण नहीं हो सकता है । इस लिये में अपने देश-भाई, मित्र और धनवान् पुरुषों को बार बार चेताता हूं कि मन्दिरो,
और धर्मशालाओं में फ्री लाइब्रेरी खुलवा दें, जिनमें उत्तम २ कई पत्र मँगाये जाया करें और लोग उन्हे मुफ्त पढ़ सके । विचार कर देखिये तो यह कैसेपुण्यका कार्य है, अन्तमें परमेश्वरसे भी प्रार्थना है कि देश-हितैषियोंको इस धर्मकार्य में सहायता दें। ૨૮ જુન ૨૨૧૨
आपका शुभचिन्तक. देरा इस्माइलखान. टहलराम गंगाराम जमीनदार.
૦૦૦૦૦૦ઓલ્યાખ્યોગ્રામાં સીવીલ મેરેજ બીલ.
-A SKETCH
આજના સુધરેલા કાળમાં અને વિદ્યા હુન્નરના જમાનામાં સિનેમેટોગ્રાફ પણ વિજ્ઞાન શાસ્ત્રકળાને એક નાદર નમુને પુરો પાડે છે, તેનાથી ગમત સાથે જ્ઞાન તાત્કાલીક મળે છે. * “દિલ્હી દરબારમાં નામદાર શહેનશાહની સ્વારી કેવી ધામધુમથી ગઈ ” “ મને પ્લેન ( હવાઈ વિમાન ) કેવી રીતે ઉડયું અને કેવી રીતે અધરથી પટકાઈ નીચે પડી ચૂરેચૂરા થઈ ગયા ” “ માજીપ્રેસીડંટ રૂઝવેલ્ટે આક્રીકાના જંગલમાં સિંહોને કેવી રીતે શીકાર કર્યો...” “ સુલુલેન્ડમાં હબશીયો કેવી રીતે નાચ્યા ”—એ વગેરે પૃથ્વીપર બનતા બનાવે એકસો–પોથાં વાંચ્યા છતાં ન સમજાય તે ફક્ત એક ફિલ્મ નજરે જોવાથી આબેહુબ ખ્યાલ આવી જાય છે. મતલબ લંકા કેમ બળી તે કહી દેખાડવા કરતાં કરી બતાવાય છે. કુદરત ઉપર કૃત્રિમ કળાની આ એક સરસાઈ છે.
આ કળામાં પણ દિન પ્રતિદીન સુધારા વધારા થયા કરે છે. બાયોસ્કોપ, સીનેમેટે. ગ્રાફ, સીનીમાકલર, આદિ યંત્રો બહાર પડ્યા છે પણ હજી આ કળામાં ખામી છે. હજી આ કળા પરિપૂર્ણતાએ પહોચી નથી. આ કળામાં ત્રણ મહેટી ખામીયો જોવામાં આવે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શ્રી જૈન કન્ફન્સ હેરલ્ડ.
૧ ફક્ત ભૂતકાળમાં જે બનાવ બનેલા હોય તેનીજ ફીલ્મો બતાવી શકાય છે.
૨ અમુક પ્રકાશ વડે આ દેખાવોની છાપ આપણી ચક્ષુઈદ્રિય માર્ફત મગજ ઉપર પાડવામાં આવે છે. એ પ્રકાશ એવો જોરાવર હોય છે કે આપણું ચક્ષુમાં જતાં આંખને નુકશાન પહોંચે છે એમ વૈદકીય અભિપ્રાય પડે છે.
૩ ફિલ્મને રંગ અપૂર્ણ, અવાજની ગઠવણ અશુદ્ધ-આ ખામી ઉપર સુરત રાખી અમે એવી જાતનું યંત્ર તૈયાર કર્યું છે કે જેથી ભૂત અને વર્તમાનને એક બાજુ રાખી ભવિષ્ય કાળમાં શું બનાવ બનશે તે બતાવવા શક્તિમાન થયા છીએ; તેની સાથે અમારું યંત્ર એવું અદ્રશ્ય છે કે ક્યાં ગોઠવ્યું છે તેની તમાસગીરને ખબર પડતી નથી. જે પ્રકાશ અમે વપરાશમાં લઈએ છીએ તે પ્રકાશ ઘણીજ ઝહેમત અને મગજ ખરચીને શોધી કાઢયો છે. તે પ્રકાશ ગુપ્ત છે. તે પ્રકાશ વડે દેખાવના આંદોલનો પરભાર્યા તમાબીનના જ્ઞાનતંતુ ( Retina ) માં પ્રવેશ થાય છે કે જેથી પ્રેક્ષક આંખ મીંચીને દેખાવ ખુશાલીથી જોઈ શકે છે–અગર અમારા શબ્દોમાં કલ્પી શકે છે. આથી આંખનું તેજ બગડવા ધાસ્તી નથી. હાલના સીનેમેટોગ્રાફની ફીલ્મો વધારેમાં વધારે ચારથી પાંચ હઝાર ફીટ લાંબી નીકળી શકે છે પણ હમારી ફીલ્મની લંબાઈનું માપ અવર્ણનીય છે. ફીલ્મોનો રંગ એકદમ કુદરતી અને અવાજ પણ તદન-કુદરતી જ છે.
ભવિષ્યમાં નીપજનારા બનાવની ફીમો એ અમારી ખાસ “સ્પેશીયાલીટી”. છે. જેમકે –“ સને ૨૦૬૮ ની સાલમાં હીંદુસ્થાનમાં પડનારે ભયંકર દુકાળ, “ ધનુષ્ય બાણ’ પત્રની ખેંચાણકારક અપીલ–પરીણમે એરપ્લેન ( હવાઈ વિમાન ) માં હીંદુરથાનથી મંગળના ગ્રહ ( Mars) તર્ક ઉપડી ગયેલું વગદાર ડેપ્યુટેશન–મંગળ ગ્રહવાસીએ તથી અપૂર્વ સત્કાર-મળેલી કીંમતી મદદ ” “ઈરાનમાં પારસી સંસ્થાન વસાવ્યાં પછી પેલે પારસી રાજા–તેની દબદબા ભરી તાજપોષીની ક્રિયા–દેશ પરદેશના એલચીઓ. તર્જીથી થતું નઝરાણે ”—
“ અંત્યજ વર્ગને સંપૂર્ણ ઉદ્ધાર થયા પછી હીંદુસ્થાનમાં પાયખાનાની શી ગોઠવણ થશે, તથા મેલું કેવી રીતે ખસેડવામાં આવશે ”—
“ ભદ્રંભદ્રના સગોત્રીની ભિક્ષકી શાળા યાને માંત્રિકી મહાવિદ્યાલયની સ્થાપના થયા પછી તેમાંથી પસાર થયેલા ગ્રેજ્યુએટે સમાજને કેવી રીતે ઉદ્ધાર કરશે-” “ ન્યાત જાતનો તફાવત નીકળી ગયા પછી સને ૨૦૩૧ ની સાલમાં થનારું પહેલું વસ્તી પત્રકહીંદુસ્થાનની રંગ બેરંગી જાત તથા નામની “ધનુષ્ય બાણ ” પત્રમાં પ્રસિદ્ધ થતી અધે સત્તાવાર ટીપ” “ લખપતી ચીનાઈ લુહાણ હરજી વેંગ મેઝીઝમલ જે. પી. (Justice of the Pedlars or Juice of Potatoes) H 514721125101: 5:41 સાથે, અને પ્રખ્યાત મલઈ પંડીત માંઉ દ્વારકાં હુસેન હાજી ટોમી પ્રસાદ બી. બી. (Batchelor of Begging ) ના માદાગાસ્કરની મહીલા સાથે કેવી ક્રિયાથી લગ્ન થશે—” એ વગેરે આબેહુબ દેખાવોની ફિલ્મો તૈયાર કરવામાં આવી છે.
હમારું યંત્ર એક રીતે જોતીષનું કામ સારે છે, સાથે ગમતા રહેલી છે આ કરામતને લીધે મારા નવીન યંત્રનું નામ “ઓલ્યા જેોગ્રાફ ” ધારણ કરવામાં આવ્યું છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
“ મેલ્યા જોષ્યાગ્રાફ઼ ” માં સીવીલ મૅરેજ ખીલ.
૩૯૯
ખુદ સીમલાની લેજીસલેટીવ કાઉન્સીલની આવતી થંડી મેાસમની બેઠક વેળાએ આ પ્રીમેા ત્યાંજ બતાવી પરભાર્યું ત્યાંથીજ પેટંટ મેળવવા ધાર્યું છે.
લગ્નના કાયદા પસાર થયા પછી શું દેખાવે। બનશે તે પૈકી નમુનાની એક ફીલ્મ હાલ તુરત પ્રજા સમક્ષ અમે રજુ કરવા માગીએ છીએ. તે ફ્રીમમાં બતાવવામાં આવનાર આબેહુબ દેખાવાનું પ્રાગ્રામ નીચે પ્રમાણે છે——
—દેખાવ પહેલા.—
ભભકાદાર ન્યાયમંદીર-અંદર ન્યાયાધીશ ઉંચે આસને બીરાજેલા છે. તેમનાથી નીચે એ ત્રણ કારકુના ખેઠેલા છે. તેનાથી નીચે બંને બાજુએ ધારાના હીમાયતીઓ પોતપાતાના ઝખામાં ગોઠવાઈ ગયેલા છે.-જરાવારે એ મનુષ્યા પ્રવેશ કરે છે. એક મરદ અને બીજી એરત-મરદના પાશાક કાંઇક વીલાયતી અને કાંઈક હીદી લાગે છે. તેની દાઢી ફ્રેન્ચ કટની છે, માથે પ્લામાહેટ ઓઢેલી છે, પાર્લામેન્ટરી ક્રેકક્રેટ પહેરેલા છે, સુરવાળકામુલી ધાટની છે, ખેસ હીન્દુ માફક રાખ્યા છે, કપાળમાં ચાંદલા છે, મેાઢામાં પાન ચાંવેલું છે.-એરતે કારસેટ ઉપર વીલાયતી બ્લાઉઝ યાને ચાળી વ્હેરેલી છે, ઇટાલીયન ઘાટના ધાધરા પહેરેલા છે, માથે અઢી ગજનું એઢણું સફેદ ગાજનું એઢેલ છે, એઢણાને અમદાવાદી કાર મુકેલી છે.-મેાઢા ઉપર ઝીણા બગસરાના ખુરખા ઢાંકેલા છે. એ જોડું હાથમાં હાથ ધાલી ન્યાયાધીશ સમીપ આવી નમન કરે છે. ન્યાયાધીકારી બંનેને કાંઈક સેગ આપે છે. કાંઈક સવાલા ન્યાયાસન પરથી પુછાય છે. હેના જવાબમાં મર્દ તથી “ ધર્મ હીન્દુ વૈષ્ણવ, જાતે યદુવ ંશી હાલાઇ ભાટીયા ” એમ ખાલાય છે. એરતને પુછવામાં આવેલ સવાલાના જવાબમાં “ધર્મ યાહુદી; જાતે એની ઇઝરાયલ ” એમ કહેવાય છે. કુરીતે આ જોડાને કાંઈક સાગ૬ અપાય છે. ત્યારપછી કલાર્ક ક્ ધી કાર્ટ લગ્નના કરાર ધવાનું લાંખું ર૭૪ર રજુ કરે છે-હેમાં એ આરત તથા મર્દ હસ્તે મુખડે સહી કરે છે. બાદ એ જોડું ન્યાયાધીકારીને નમન કરીને નાટકી ચાલે ખુશાલ હેરે બહાર નીકળી જાય છે.
',
—દેખાવ ખીએ.——
વૈષ્ણવ મંદીર ફક્ત હીંદુઓનેજ અંદર જવાની છુટ છે” એવુ મંદીરના દ્વાર ઉપર લટકાવેલુ પાટીયું–હાર લોકેાની ઠંડ–ઘટનાદ થવા—હેની સાથે દરવાજાનું ખુલ્લા થવું–લાકાના જોશભેર અંદર પ્રવેશ- જે જે ”ના મધુર અવાજો-કચડાભચડી-પુરૂષો તથા સ્ત્રીઓની ભેલ મભેળા–દરવાજા બહાર એક મેટર ગાડીનું થેાભવું–અંદરથી એજ મરદે રતને હાથ ઝાલી નાજુકાથી નીચે ઉતારવી-તે મરદ તથા એરત ( પહેલા દેખાવમાં ન્યાયમંદીરમાં જોવામાં આવેલ તેજ જોયુ તેજ પાશાકમાં ) બંનેનું મંદીરના દર્
Page #272
--------------------------------------------------------------------------
________________
४००
શ્રી જૈન કન્ફન્સ હેરલ્ડ.
વાજામાં જવું-દરવાજામાં પ્રવેશ કરતાં હૈયાએ કરેલ અટકાવબહાર લટકતુ પાટીયું વાંચવા ભૈયાજીએ કરેલી ઇમારત–તે મર્દે પિતાની ઓરતને હાથ ઝાલી મંદીરમાં લઈ જવાની કરેલી હજાતેજી–સુરપર ચડેલા ભૈયાજી–બંનેની ચાલેલી પ્રથમ જબાનદરાજી, તેમાંથી ઉદ્ભવેલી મુક્કાબાજી–પરાણે તે મંદીરમાં તે મરદ તથા એરતનું દાખલ થવું–મંદીરમાં થયેલે હાહાકાર–એ મરદ તથા ઓરત પર પડેલ પ્રહાર-પોલીસ–પિલીસ”ના પિકારપિોલીસ પ્રવેશ-સુલેહના ભંગને અટકવ–એ મર્દ તથા ઓરતને ક્રોધમય દેખાવબંનેનું પાછા ફરવું–મેટરમાં પાછા સજ થવું–મોટરના ભુંગળાને અવાજ અને સરરર રવાના થવું.
–દેખાવ ત્રીજે –
ન્યાયમંદીર–લોકથી ચીકાર કોર્ટ–ચોપદારના ચુઉઉઉપના અવાજ-ન્યાયાધીશનો પ્રવેશસર્વે ઉભા થઈ નમન કરવું –ન્યાયાધીશ સાહેબે ઉંચા આસન પર બેઠક લેવી–કોર્ટમાં ફેલાયેલી ચુપકીદી–ધારાના હિમાયતીની બન્ને બાજુએ લાગેલી અલગાર-પ્રસરેલી ગરમીપંખાઓનું ખેચાવું.
વાદી પક્ષ—ભાટીયા મર્દ યાને હેની યાહુદી ઓરત. પ્રતિવાદી પક્ષ—વૈષ્ણવ મંદીરના ટ્રસ્ટીઓ શરૂ થયેલ કેસ –
“હીન્દુ ભાટીયાની યાદણ ઓરતને હીન્દુ મંદીરમાં પ્રવેશ કરવાનો હક છે કે નહી–“તેમજ” અન્ય કામમાં વટલી ગયેલ છતાં હીંદુપણ જાળવી રાખનાર શખ્સ હીંદુ ધર્મ સ્થાનકમાં દાખલ થાય તે ધર્મની લાગણી દુઃખાય કે કેમ-તેમજસાપરાધ ગ્રહ પ્રવેશ ને ગુન્હો બને કે કેમ”—એવા નીકળેલા પ્રાથમિક મુદ્દાઓ–તે મુદ્દાઓ ઉપર બંને તર્કના ધારાનાહીમાયતીઓની ચાલેલી ગરમાગરમ તકરાર-અસીલની સોલીસીટરના-કાનમાં અને બારીસ્ટરના કાનમાં ચાલતી ઘુસપુસ-થયેલા લંબાણુ ભાષણે-તે વખતે ટેબલ પર હાથ વતી થતી મુક્કાબાજી–ટેબલમાં પડતાચીરા–લેઢાની ટેબલ ગોઠવવાનો તાતકાળીક હુકમ–સોલીસીટરની જુદા જુદા કાયદાના પિથાની થતી ઉથલપાથલ–ચુકાદો બાકી રાખી કોર્ટનું ટીફીન (નાસ્તો) લેવા ઉઠવું.
નોટ–દરેક દેખાવની વચમાં દશ મીનીટને વિસામો દેવામાં આવશે. તે દરમ્યાન સારંગ પિળનું જાણીતું સ્ટ્રીંગ એન્ડ પાનકેરના નાકા વાળા પ્રખ્યાત પીરૂ પીપડીની ખાસ સરદારી હેઠળ મધુર શરદો વગાડી પ્રેક્ષકોના મન રંજીદા કરશે.
J. T. Kothary. B. A. L. L B.
લકબે–ત્યા જેવી)
ધોરાજી.
Page #273
--------------------------------------------------------------------------
________________
૪૦૧
જીવનમાં અનુકરણીય નિયમ. । जीवनमा अनुकरणीय नियमो.
લખનાર –કાપડીયા નેમચંદ ગીરધરલાલ–ભાવનગર. મનુષ્ય સ્વભાવ તપાસતાં જે કાંઈ તેની નબળી બાજુ દેખાય, તે તરફ તમે દુર્લક્ષ રાખતા શીખજે, અને તેની મજબુત બાજુ તરફ દષ્ટિ રાખી તેનું અનુકરણ કરજે, અને તમે પણ તેવા મજબુત થઈ શકશો
જ્યારે કોઈ પણ બાબત માટે તમે તમારે નિર્ણય દર્શો, ત્યારે હમેશાં તમારું લક્ષ તમારા મન તરફ આપ; કારણકે મન ઉપર લક્ષ આપીને તેના આદેશાનુસાર વર્તન કરવાથી અવશ્ય તમારું નિર્ણત કાર્ય ફળીભૂત થશેજ.
કાઈની પણ ભૂલ શોધવાનો પ્રયત્ન જ આદરશે નહિ. દરેક મનુષ્ય અગર પ્રાણીમાંથી સદ્ગણો-સારભૂત ગુણો શોધજો. મનને હમેશાં હલકી બાબત તરફ દેરશોજ નહિ. દરેક
સ્થળે જે ઉત્તમ સાર માલૂમ પડે તે તરફજ લક્ષ આપજે, અને દરેક વસ્તુમાંથી પણ ઈરછવાલાયક સાર તમે હમેશાં શોધી શકશે. •
જ્યારે જ્યારે કાંઈ પણ કાર્ય કરવાની મનુષ્યને દરછા થાય છે, ત્યારે ત્યારે તેની શક્તિ અને સારાં કૃત્ય તરફનું તેનું વલણ–તે બે બાબતે ઉપર ધ્યાન આપવામાં આવે છે. તે બંને માટે શુદ્ધ, આનંદી, દ્રઢ, મજબુત, સદ્ગુણગ્રાહી મનની ખાસ જરૂર છે. મનને તેવું બનાવવા પ્રયત્ન આદરો, અને તમારાં ઇચ્છીત કાર્ય સત્વરેજ ફળદાયી નીવડશે. '
જ્યારે કોઈ પણ કાર્ય કરતાં ગુંચવાડો થઈ જાય, તેમાંથી બહાર કેવી રીતે નીકળવું તે સુઝે નહિ, મન મુંઝાઈ જાય, ત્યારે થોડી ક્ષણ સુધી શાંત થઈ જાઓ, આંતર હૃદયમાં પણ શાંતિ રાખો, મનને થોડો વખત બીજી વળણ તરફ દોરે. દરેક કાર્યમાંથી બહાર નીકળવાને રસ્તો હોય જ છે, પણ ગુંચવાઈ ગયેલું મન તે શોધી કાઢવાને અશક્ત થઈ જાય છે. થોડી ક્ષણ તદન શાંતિ રાખવાથી તે ગુંચવણ તરતજ દૂર થાય છે, અને મન સ્વત જ માર્ગ શોધી કાઢે છે, અને મુંઝવણ દૂર થાય છે. - જે કાંઈ પ્રાપ્ત કરવાની તમારી ઇચ્છા હોય, તે દછામાં જ્યારે તમે નાસીપાસ થાઓ, ત્યારે એક ક્ષણ પણ નાસીપાસીને-દિલગીરીને તમારા હૃદયમાં પેસવા દેશે નહિ. તરતજ તમારા મનની વળણ ફેરવી નાંખજે, અને પ્રથમના કરતાં વધારે સારી વસ્તુની ઈચ્છા કરજે. આ પ્રમાણે વર્તન કરવાથી દરેક કાર્યનું-દરેક ઇચ્છાનું પરિણામ તમારા લાભમાંજ આવશે તે નિશ્ચય માનજે.
જ્યારે જ્યારે કોઈ પણ મનુષ્ય એમ ધારે કે મેં અતિશય કાર્ય કર્યું છે, હું કાર્ય કરીને થાકી ગયો છું, ત્યારે નકી માનજે કે તે માણસ કાર્ય કરવાની પદ્ધતિથી તદન અજ્ઞાત છે. વારંવાર કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેવું દર્શાવનાર માટે ચેકસ માનજે કે તે અન્ય કાર્યો કરવાને અસમર્થ છે. આખો દિવસ કાર્ય કરતાં પણ શ્રમ લાગતાજ નથી. મનમાં અતિશય કાર્ય કરવાની ગણત્રી ગણનારજ શ્રમિત થઈ જાય છે. વળી કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેમ વિચારનારની કાર્ય કરવાની શક્તિ પણ ઓછી થતી જાય છે; પરંતુ જ્યારે જ્યારે ખપ પડે ત્યારે ત્યારે શ્રમને નકામે વિચાર નહિ કરનાર, અને દરેક આવેલ કાર્ય કરવામાં તત્પર મનુષ્યની શક્તિ હમેશાં વૃદ્ધિજ પામતી જાય છે.
કોઈ કોઈ વાર જીવનમાં એવો વખત આવી જાય છે કે જ્યારે કોઈપણ કાર્ય કરવાં સારાં લાગતાંજ નથી. દરેક કાર્ય અનિચ્છીત-ભૂલવાળાંજ લાગે છે, પણ તે વખતે ભૂલ
Page #274
--------------------------------------------------------------------------
________________
૪૦૨
શ્રી જૈન ફ્રાન્સ હેરલ્ડ.
આપણા મનનીજ થાય છે તેમ નકી સમજજો. જ્યારે કાઇ પણ કાર્ય તરફ ખેાટી ર્દાષ્ટથી જોઇએ, ત્યારે તે સર્વ કાયા ભૂલવાળાં-ખેાટાં, આપણને નહિ ગમતાંજ લાગે છે, જ્યારે આપણે અંધારામાં હએ, ત્યારે દરેક વસ્તુ આપણને પણ અધકારમયજ લાગે છે. પણ પ્રકાશમાં આવવું તે જેમ શક્ય છે, તેમજ હમેશાં પ્રકાશમાં રહેવું તે પણ બની શકે તેવું છે. વળી જ્યારે આપણે પ્રકાશમાં હાઇએ, ત્યારે દરેક વસ્તુ પ્રકાશમય, સુંદર, ઈચ્છવા લાયક, સારીજ લાગે છે; સારાંશ કે પ્રકાશમાંજ રહેવું, અંધારાને આપણાથી સદાને માટે દૂરજ રાખવુ, અને આપણા જીવનમાં સર્વ પ્રકાશમયજ દેખાશે. પ્રકાશ તે પ્રકાશજ છે. આખા દિવસમાં થેડી ક્ષણા તે હમેશાં તદ્દન શાંતિમાંજ પસાર કરવાની ચાલુ ટેવ કદી છેડી દેશે નહિ. અને તે દિવસમાં જેટલા વખત બની શકે તેટલા વખત મનને શાંત–ગુંચવણ ભરેલા વિચારોથી રહિત-સંસારની ઉપાધિમય ખટપટાથી રહિત–રાખવા અવશ્ય પ્રયત્ન કરો. ઘેાડે થેડે વખતે આવી રીતે પ્રાપ્ત થતી શાંતિ મનને શુદ્ધ કરશે, વિચારશક્તિને વધારશે, અને મનની અવરાયેલી શક્તિ ધીમે ધીમે ખુલી થઈ જશે.
જ્યારે કાઇ પણ વખત તમે તમારી ધારણા સફળ થતી ન દેખા, તમારી ઈચ્છાનુસાર ફળપ્રાપ્તિ થતી માલૂમ ન પડે, ત્યારે કદી પણ દિલગીરી ધારણ કરશે નહિ. કાઇપણ વખતે શાક દર્શાવવા દુરજ રાખજો, કારણકે દિલગીરી દર્શાવ્યા વગર સર્વ સમયે તમારે જે કાર્ય સાધવું હેાય, જે ઈચ્છા ફળવતી કરવી હેાય તેમાં દ્રઢ મનથી ઉદ્યાગથી વળગી રહેવાથી અવશ્ય તે ફળશેજ, અને તમારી પ્રથમની ધારણા કરતાં વધારે સારૂં મૂળ તમે મેળવી શકશેા. દિલગીર અને નાસીપાસ દેખાવથી તે તે કાર્ય ઉપરના અને તમારા મન ઉપરના પણ તમારા કાણુ નાશ પામે છે.-ગુમ થઇ જાય છે, અને તે કામુ મેળવતાં ઘણા વધારે વખત અને પ્રયત્નની પાછી જરૂર પડે છે. પણ દ્રઢ મન, નિીત વિચાર, અને અડગ શ્રદ્ધા-ખતથી તે કાર્ય પછવાડે મંડયા રહેવાથી તે કાર્ય અવશ્ય સફળ થવાનુંજ, અને તમારી ઇચ્છિા પાર પડવાનીજ. માટે કદી કાઇ પણ કાર્ય કરતાં દિલગીર કે નાસીપાસ જવુંજ નહિ; શ્રદ્ધાથી અને ખતથી તે કાર્ય પાછળ મડવું, અને અવશ્ય વિજયમાળા તમનેજ મળવાની.
તમારે કદિ પણ નાહિંમત, નાસિપાસ, ગભરાયેલા મનવાળા, અગર શાકાન્વિત થવું નહિ. આવી રીતે મનનું નાહિ ંમત થવું, ગભરાઈ જવું તેજ તેની નબળાઈ સુચવે છે, અને તેવું નબળું મન જે કાંઈ મુશ્કેલીએ તત્કાળમાં આવેલી હાય, તે દૂર કરવા સમર્થ થઇ શકતું નથી, જે મન હિંમત રાખી શકે છે, નિર્ણયથી ચળતું નથી, સદા આનંદી રહી શકે છે, અને શ્રદ્ધાને ત્યજતું નથી, તેવા મનવાળા મનુષ્યાજ દરેક મુશ્કેલીનેા નાશ કરી શકે છે, કારણકે તે મનુષ્યા સર્વ સ્થિતિમાં સર્વ વખતે ગમે તેવા પ્રસ ંગેામાં પણ મજમુત રહી શકે છે. ગભરામણવાળી અંધકારમય ક્ષણામાં મનની નાસીપાસ—નાહિંમતી થઈ જવાની વલણુ તેજ નિષ્ફળતાનું મુખ્ય કારણ છે. કારણકે મુંઝાતાં મુંઝાતાં મન એવી સ્થિતિએ જઈ પહેોંચે છે કે જ્યારે તેની શક્તિ અને તેનામાં રહેલી ન્યાયમુદ્ધિને નાશ થઈ જાય છે. જ્યારે જ્યારે મુશ્કેલીભર્યા કલાકામાં પણ મન મજબુતાઇથી કાર્ય કરે છે, પોતાનું શાર્ય અજમાવી ગ્રહણ કરેલ કાર્ય પાર પહેાંચાડે છે, ત્યારે ત્યારે તેની શક્તિ-બુદ્ધિ-ચાતુર્યમાં સર્વદા વૃદ્ધિ થાય છે, તેથી તમે મનનપૂર્વક આ વાત લક્ષમાં રાખો કે તમારા મનને તમે કદી પણ નિરૂત્સાહી, નાહિંમતી, અગર નાસીપાસ થવા દેશેા નહિ, પણ હંમેશાં પ્રાપ્ત કાર્યમાં આગ્રહથી ખંતથી મચ્યા રહેજો, અને અવશ્ય ઉત્તમ ફળની તમને પ્રાપ્તિ થશેજ,
Page #275
--------------------------------------------------------------------------
________________
જીવનમાં અનુકરણીય નિયમા
૪૩
જ્યારે તમને એમ લાગે કે અંધકારમય સમય આવી પહેાંચ્યા છે, તમને દરેક કાર્યમાં નિષ્ફળતા મળે તેવેાજ સમય વર્તે છે, ત્યારે પણ તમારી સર્વ શક્તિના ઉપયેગ કરજો, જો તમે નાસીપાસી ધારણ કર્યાં વગર તમારી શક્તિના ઉપયાગ કર્યાંજ કરશે, તે ખાઈ તરતજ પલટાતી માલુમ પડશે; અંધકારમાં પ્રકાશ પડતા માલુમ પડરો. જે કાર્યાંમાં ચાલુ નિષ્ફળતાજ મળતી લાગતી હોય, તેમાં પણ સફળતા મળતી જશે. પણ તમે તેવા સમયમાં તમારી શક્તિના ખ્યાલ કર્યા વજ્ર તેને આવરી દઈ તે અંધકારમય મુશ્કેલીઓને તાખે થઇ જઈ તેની સામા થવાને બદલે તે રૂપજ બની જશેા, તેા તમે નીચા અને નીચાજ ઉતરી જશે, અને તમારી શક્તિને પણ ઘણે અંશે કદાચ નાશ થઈ જશે. તમારૂં વાતાવરણ ગમે તેવું હોય, પણ તમારી કાર્યશક્તિ તે તમારા મન સાથેજ સબંધ ધરાવે છે. તમે નાહિંમત અન્યા વગર ધીરજ રાખી કાર્ય આગળ ચલાવ્યા કરે, તે તમારી ઘટતી જતી લાગતી શક્તિની વૃદ્ધિ થવા માંડે છે, અને છેવટે મુસ્કેલીઓનો પણ અંત આવે છે, તેથી ઉલટુ જો હિંમતને-ધીરજને નમસ્કાર કરી મુસ્કેલીઓને વશ થઈ જશેા, તેા મન મુંઝાશે, અને તમારી કાર્ય શક્તિના ધીમે ધીમે નાશ થઈ જશે. આમ હાવાથી તમારે માટે ખાસ જરૂરનું અને કાયદાકારક તેજ છે કે તમારે હમેશાં વધારે શક્તિ, વધારે માનસિક વિશાળતા, વધારે પૂર્ણતા, વધારે હિંમત, વધારે આનદ તમારામાં રહે તેવી જાતના સર્વદા પ્રયત્ન કરો. ઉંચા ચઢ્ઢા, અને વધારે ઉંચા ચઢા, અને વધારે ઉંચા અને મજદ્યુત વિચારવાતાવરણમાં વિચરતાં શીખા; અને મનની વધારે ઉંચી શક્તિઓના વિચાર કરી તે પ્રાપ્ત કરવાના પ્રયત્ન સેવા, અને આવા પ્રયત્નથીજ સર્વ કાર્યમાં સર્વદા તમને સફળતા મળશેજ.
આપણા ચાલુ જીવનમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, એવું ઘણું વિચારક્ષેત્ર હોય છે કે જેને માટે આપણે અન્ય મનુષ્યા ઉપર આધાર રાખવેા પડે છે; તેથી જે જે માણસના સહવાસમાં આપણે આવીએ તે તે માણસ સાથે યથાયેાગ્ય સબંધ થાય તેવી રીતે વર્તવાની ધણી જરૂર છે. જ્યારે જ્યારે તમે કૈાઈના સબંધમાં આવવા ઇચ્છે, ત્યારે ત્યારે આનંદી સ્વભાવ, મનની વિશાળતા વિગેરે સદ્ગુણાને ધારણ કરીનેજ, તમારાથી બને તેટલી ઉત્તમતા દર્શાવતાં તેના સંબંધમાં આવવા પ્રયત્ન કરો, તેમ કરવાથી તેની પાસેથી જેની તમારે અપેક્ષા હશે તે વસ્તુ ઉત્કૃષ્ટ સ્થિતિમાં તમે પ્રાપ્ત કરી શકશે. આપણે અન્ય મનુ
ધ્યમાં આપણા ઉપર વિશ્વાસ ઉત્પન્ન થાય, અને આપણી તે માટેની ચેાગ્યતાનેા તેના મનમાં નિર્ણય તરતજ થાય તેવી રીતે વર્તવું જોઇએ. દિલગીર, નાસીપાસ, દુ:ખી ચહેશ વિશ્વાસ ઉત્પન્ન કરી શકતાજ નથી; વળી તમારા મનમાં તે વસ્તુ પ્રાપ્ત થશે કે કેમ તેમાં શકા હેાય, ત્યાં સુધી પણ ઇચ્છીત કાર્ય ફળીભૂત થતું નથી. માટે શંકાને મનમાંથી દૂર કરી ઇચ્છિત કાર્ય સત્વરજ સફળ કરવાની તમારામાં શક્તિ છે તેવા તમારા મનના મજબુત નિર્ણય સાથે આનંદી સ્વભાવમાં રમણ કરતાં સર્વની સાથે સંબંધમાં આવવાના વિચાર રાખો, અને ધારેલ ધારણામાં તમે સત્વરજ ફળીભૂત થો, તેમાં જરાપણ સંશય નથી. દુનિયામાં કાઈ પણ વ્યક્તિને નીચે ઉતારી પાડવાના, હલકા દેખાડવાને પ્રયત્નજ આદરૌં નહિ, પણ તમારી જાતને જેમ બને તેમ આગળ વધારવા, વિચાર વાતાવરણમાં શ્રેષ્ઠ થવાનું, મન ઉપર અંકુશ રાખવાનું, ઇચ્છિત કાર્યની સફળતા થઈ શકે તેવા આંદોલનમાં વિહરવાનું શીખજો. કાર્યક્ષેત્રમાં આવી રીતે આગળ વધવાથી હમેશા પરિણામ લાભદાયીજચિરસ્થાયી–સ તાષકારકજ આવશે. પોતાની જાતને આગળ વધારવાની ટેવ હમેશાં પ્રાપ્ત કાર્ય સંપૂર્ણ કરાવે છે, અને મનને સ ંતોષ આનંદ ઉપજાવે છે. જ્યારે અન્યને ઉતારી
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન કૅાન્સ હેરલ્ડ.
પાડવાની—હલકા બનાવવાની ટેવ કેાઈ ને પણ સુખી કરતી નથી; તમારૂં વિચારક્ષેત્ર પણ અશુદ્ધ થાય છે; મન આડે રસ્તે ઉતરી જાય છે, અને સામા માણસને પણ નુકશાન થાય છે, અને તમને તેમાંથી કાઇ પણ જાતનાં સુખ-સતેષ મળતાં નથી, માટે અન્યની નિદા–ટીકા કરવામાંથી સર્વદા દૂરજ રહેજો. તમારી પોતાની જાતને કેમ વધારે સુધારવી, માનસિક વિશાળતા કેવી રીતે વધારવી તેજ પ્રયત્નમાં સર્વદા રહેજો.
४०४
જો તમારે તમારા કાર્યોમાં ક્ત્તે અવશ્ય મેળવવીજ હાય તો તમારી જાતને સુધારા, અને તમારા કાર્યોને ઉત્તમ બનાવેા. તમારા કાર્યા તરફજ દિષ્ટ રાખેા; પણ તમારા હરીક્ માટે એક અક્ષર પણ વિદ્ધતાના ઉચ્ચારતા નહિ. કાઇપણ માણસ સાથે દુશ્મનાઇ બાંધવી –શત્રુતા ઉત્પન્ન કરવી તે મનમાં ગેરવ્યવસ્થાજ ઉત્પન્ન કરે છે; અને આવી સ્થિતિમાં કાઇપણ કાર્ય સ ંપૂર્ણ થઈ શકતું નથી—ચ્છીત ફળ આપી શકતું નથી; તેથીજ અન્ય સાથે શત્રુતા રાખવી—તેની ટીકા કરવી, કે તેને હલકા પાડવા તે તમારી જાતનેજ નીચે ઉતારી પાડવામાં સાધનભૂત થાય છે. અન્ય સાથે શત્રુતા, કે અન્યની નિંદા-ટીકા તે તેને તે નુકશાન કરે અગર ન પણ કરે, પણ તમારી જાતને તે તેનાથી અવશ્ય નુકશાન થવાનું જ.તમે તે। નીચી પાયરીએ ઉતરી જવાનાજ, માટે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે તમારી શક્તિના અન્યને હલકા પાડવામાં ખાટા વ્યય ન કરશે।, પણ તમારા કાર્યમાંજ મચ્યા રહેશે, તેા અવશ્ય ફત્તેહ મળશેજ.
જો તમને એમ ખાત્રીથી લાગતું હોય કે તમારા વિચારા ઉત્તમ છે, અન્યને અનુકરણ કરવા લાયક છે, અન્ય તે ગ્રહણ કરશે તો તેને બહુ ફાયદો થશે, તે તમારા વિચારાની ઉત્તમતા દર્શાવવવા અન્યના વિચારાની કદી પણ મશ્કરી અગર ટીકા કરશે નહિ. અન્યની માન્યતા- વિચારશ્રેણી ખાટી છે, તેવું સાબીત કરવામાં નકામા વખત ગુમાવશેાજ નહિ, તમારી માન્યતા તમારા વિચારા ખરા છે, અનુકરણીય છે તે બાબત દર્શાવવામાં તમારા વખત પસાર કરે; અન્યના વિચારો ભલે તેની પાસેજ રહે. તમારે તેની સાથે કા સંબંધ નથી. તમારે તે વિચારા ખાટા છે તે દર્શાવવાની પણ જરૂર નથી. જેમાં સત્યતા હશે તે સ્વતઃજ તરત તરી આવશે; પણ .અન્યના વિચારો હલકા છે, ઉતરતી પ ંક્તિના છે, તેની માન્યતા ખાટી છે એમ દર્શાવવું તે ઉત્તમતાની નિશાની નથી. અથવા તમારા વિચારો પણ હલકાજ છે તેમ તમારી નિંદા-ટીકા કરવાની ટેવજ સાબીત કરે છે. સત્યને અસત્ય સાથે કદી લડાઇ કરવી પડતીજ નથી. સત્યનેા હમેશાં જયજ થાય છે. સત્ય વિચારો. સત્ય વસ્તુ સ્વતઃજ તરી આવે છે; અને કેાઈ પણ મનુષ્ય અસત્યને સ્વીકાર કરશેજ નહિ. તેથીજ તમારી સત્ય બાબત સાબીત કરવા પ્રયત્ન આદરા. તેમાં વખત પસાર કરો, પણ અન્યની નિંદા-કુથલીની ટેવ છેાડી દેજો. તેમ નિંદા કરવાથી અન્યની માન્યતા તૂટી છે તેમ કદી સાખીત થવાનુંજ નથી. અન્યની નિંદા–ટીકાદ્વારા પોતાના વિચારોની ઉત્તમતા દેખાડવા જનાર અંતે નાસીપાસજ થાય છે. તેના ઉત્તમ વિચારો ઉપર પણ ખીન્ન મનુષ્યાને શંકા ઉઠે છે; માટે તેવી પ્રવૃત્તિ છેડી દઇ તમારા સત્ય વિચારા જેમ વધારે ફેલાય, જેમ લોકસમૂહમાં વધારે જાણવામાં આવે તેવા પ્રયત્ન કરો; અને તમારી સત્ય વાત અતે અવશ્ય પ્રગટ થશેજ, લેાક તેને માન આપશે, અને અન્યના હલકા વિચારો સ્વતઃજ ઉડી જશે. લેાકા તેના હિ કરે તે ખાત્રીથી માનજો. ૧
તરફ દષ્ટિ પણ તિશમ્.
૧. Efficiency નામક ઈંગ્રેજી માસિકમાંથી અવતરણ.
Page #277
--------------------------------------------------------------------------
________________
Cણ પર્વ
( લખનાર –રા. કુલદાસ નાનજીભાઈ ગાંધી-ટંકારા ) આપના તરફથી પ્રકટ થતા હેરલ્ડ માસિકના “વાર્ષિક પર્યુષણ અંક” માટે કાંઈ પણ લખવા માટે સૂચના થતાં, પર્યુષણ પર્વ ઉપર જ સંક્ષિપ્તમાં કહેવા ધાર્યું છે.
પર્યુષણ એટલે શું ? –પર્યુષણ એટલે સ્થિરતા. મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેને જ પર્યુષણ કહેવામાં આવેલ છે. મનોશાન્તિ, આ ભસ્થિરતા તે પર્યાપણું.
પર્યુષણ પર્વની પ્રવૃત્તિ થવાનું કારણ:-પર્યુષણ પર્વની પ્રવૃત્તિ એ એક જાતનું સંમેલન છે. આધુનિક સમયમાં જેમ ધર્મકાર્ય માટે શ્રેયસ્સાધક અધિકારી વર્ગ, થીસફિસ્યા વગેરે સમુદાયવાળા, અમુક દિવસોએ એકઠા મળીને ધર્મધ્યાનને, તેમના પંથના રિવાજ અનુસાર સાધ્ય કરે છે તેવી જ રીતે પ્રાચીનકાળમાં ધર્મધ્યાન કરવાના રિવાજને લઈને વર્ષમાં આઠ દિવસ પણ મનોશાંતિ અને આત્મસ્થિરતાની સંપ્રાપ્તિ માટે એકઠી મળીને ધર્મધ્યાનાદિ સાધ્ય કરવામાં આવતાં હતાં; એજ પ્રવૃત્તિ પર્યુષણ પર્વ તરીકે અધાપિ પર્યત મોજુદ છે. અનાદિકાળથી તે પ્રવૃત્તિ ચાલુ છે અને અનંતકાલ સુધી તે પ્રવૃત્તિ ચાલુ રહેશે. - દરેક માણસે અહર્નિશ આત્મસ્થિરતા ધારણ કરવી જોઈએ. આત્મસ્થિરતા ન રહેતી હેય તે તે પ્રાપ્ત કરવા માટે પ્રબલ પુરૂષાર્થ કરવો જોઈએ. જેઓ અહર્નિશ પ્રબલ પુરૂ પાથદ્વારા આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે, તેઓને તે સંદવ પર્યુષણપર્વ જ છે; પરંતુ એવા અધિકારીઓ તે જગતમાં અનાદિકાળથી બહુ જ અલ્પ જોવામાં આવે છે. સામાન્ય બુદ્ધિ છે હમેશાં આત્મસ્થિરતા રાખી શક્તા નથી એટલું જ નહિ પણ તેને માટે પ્રયાસ પણ કરી શકતા નથી; એવાઓને આખું વર્ષ ન બને તે દરેક મહિનામાં જ પરબી બે પક્ષે મળીને બાર દિવસ તે મને શાંતિ અને આત્મસ્થિરતા માટે પ્રયાસ કરવો જોઈએ; પરંતુ તે પણ ઘણું સાધ્ય કરી શકતા નથી, તેમને માટે દશ દિવસ છે. તે પણ ન કરી શકે તેમને માટે આઠમ અને ચૌદશ બંને પક્ષે મળી દરેક માસમાં ચાર દિવસ તે આત્મસ્થિરતા મેળવવાના પ્રયાસમાં ગાળવા જ જોઈએ. પરંતુ ઘણા એવા છે છે કે ત્રીસ દિવસમાં ચાર દિવસ પણ આત્મધ્યાનઠારા આત્મથિરતા પ્રાપ્ત કરી શકતા નથી, તેમને માટે મહાન આત્મવેત્તા શ્રી તીર્થકર ભગવાનના કલ્યાણકના દિવસે નક્કી કરાયેલા છે કે તે મહાન પુરૂષની જયંતિના દિવસે તેઓશ્રીની આત્મસ્થિરતાની વાતનું શ્રવણ કરી તે પ્રમાણે બનતે પ્રયાસ કરે, પરંતુ આવા અમુક દિવસોમાં પણ ઘણો સમુદાય સંપૂર્ણ ભાગ લઈ શક્તા નથી. આત્મસ્થિરતા તો શી રીતે કરવી તે બાજુ પર રહ્યું પણ સેંકડે નવાણુ ટકાને તે આત્મધ્યાનની પણ ખબર હતી નથી. જ્યાં આત્મધ્યાનની કુંચીનું અભાન છે ત્યાં મનને શાંતિ અને આત્મસ્થિરતારૂપ પર્યુષણની તે આશા જ શી રીતે રાખવી ! ! ! આ બધું ધ્યાનમાં રાખીને જે ફરજીઆત રીતે અમુક દિવસે આત્મ
Page #278
--------------------------------------------------------------------------
________________
४०६
ધ્યાન દ્વારા આત્મસ્થિરતા માટે નક્કી કરવામાં ન આવે તે અખિલ વિશ્વ આત્મજ્ઞાનની વિમુખ બની જાય અને સર્વત્ર અશાંતિ અને અસ્થિરતાનું જ સામ્રાજ્ય પ્રવર્તમાન થાય. આવું ન બને અને જગતમાં મને શાંતિ અને આત્મસ્થિરતા ચાલુ રહે એ ધ્યાનમાં રાખીને પ્રાચીન મહપુરૂષોએ ફરજીઆત રીતે વર્ષમાં આઠ દિવસ તે આત્મધ્યાનધારા, મને શાંતિ અને આત્મસ્થિરતા મેળવવી જોઈએ એવો નિર્ણય કરીને સર્વ આત્મસ્થિરતા આરાધકે –ચતુર્વિધ સંઘને માટે પર્યુષણ પર્વની પ્રવૃત્તિ કરી છે-એટલે કે કાંઈ નહિ તે વર્ષમાં આઠ દિવસ તે આત્મોન્નતિ ઈચ્છક વર્ગ અવશ્ય ધ્યાનાદિક ધાર્મિક ક્રિયાઓ સામાયિક, પ્રતિક્રમણ, પૂજન, વ્રત, ઉપવાસ, પ્રત્યાખ્યાન, વગેરે કરવાં જોઈએ. એ કરવાને હેતુ ફક્ત આત્મસ્થિરતા-પર્યુષણ જ છે. સામાયિકમાં તે પ્રત્યક્ષ રીતે સમભાવમાં–આત્મભાવમાં આવવું જ જોઈએ. પ્રતિક્રમણમાં પણ આત્માભિમુખ પગલાં ભરવાં જ જોઈએ. પૂજનમાં પણ સંદર્યદ્વારા મને શાંતિ પ્રાપ્ત કરી આત્મધ્યાન કરવું જોઈએ. ઉપવાસાદિના પ્રત્યાખ્યાનેને હેતુ તે સ્પષ્ટ છે કે એથી શરીર સ્થિર થતાં મને શાંતિ સાંપડે છે. ઉપવાસાદિને હેતુ મુખ્ય તે એવો છે કે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે એટલે પુરુષાર્થ કરે કે ખાવું પણ નહિ, પીવું પણ નહિ, બલવું પણ નહિ પરંતુ કેવલ આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતાની પ્રાપ્તિ કરવી. આવી રીતે જે પ્રત્યાખ્યાન થાય છે તે વિશેષ સફલતાવાળા ગણી. શકાય. અંધપરંપરાએ લલેલોલ તે મિથ્યામતિઓ એટલે આત્મજ્ઞાનવિમુખે કુટે છે. અંધ પરંપરાએ કરનારો પણ વખતે, કોઈપણ વખતે નથી કરતા તેમના કરતાં ઠીક લાભ મેળવતા જણાય છે.
શરૂઆતમાં દેખાદેખીએ અનુકરણ કરતાં શીખે પછી તે સાધકને સ્વતઃ વિચારનું સ્કુરણ થશે અને સુધરશે. જેઓ દેખાદેખીમાંથી સત્ય રસ્તા ઉપર આવે છે તેમની તે બલીહારી છે. જગતને ઘણે ભાગ તે આખી જીંદગી દેખાદેખીમાંજ પૂર્ણ કરે છે એટલે કે કેવલ અંધપરંપરાએ ગાડું ચલાવે છે કે ઠીક છે પર્યુષણ પર્વ આવ્યાં છે માટે લેક ની દેખાદેખીએ નિયમ પ્રમાણે પ્રતિક્રમણદિ કરવા અને એકાદ બે ઉપવાસ કરી નાંખવા, વળી એકાદ વખત સાકરની લેણી કરવી અને બહુ તે એકાદ પૂજા ભણાવવી એટલે બસ, પર્યુષણ પર્વની સમાપ્તિ થઇ, પર્યુષણ પર્વને હેતુ પૂર્ણ થયે, જે કે આવી પ્રવૃત્તિ પણ કેટલીક વખત લાભદાયક થાય છે તથા તેઓ તે રસ્તેથી પણ પરંપરાએ કેટલી ધર્મપ્રવૃત્તિ પુણ્યપ્રતાપથી આગળ વધી શકશે એ વાત સાચી છે પણ જીંદગીને ભરૂસો નહિ હોવાથી, પરમ શાંતિને આપનારી આત્મજ્ઞાનીઓની વાણીને તરત ગ્રહણ કરવી પણ તેમાં પ્રમાદ કરે નહિ જોઈએ. કેટલાકની માન્યતા એવી છે કે “આગળ ઉપર સમજાશે, એકડા પછી બગડો હોય—આ વાત સાચી છે પણ તેથી વિલંબ તો કરે નહિ જોઈએ. ગત્તમ જેવા મહપુરૂષને પણ શ્રી વીતરાગદેવ મહાવીરને ઉપદેશ દેવાની જરૂર જણાતાં શ્રી ઉત્તરાધ્યયનમાં ફરમાવ્યું છે કે
“કુસ નદ ઘાસ વિતુv થાવં રિ સંઘમાળા”.
“વં મનાય ની વયે સમર્થ જય મ પૂજાય” “તે અંગે જેમ જલબિંદુ અલ્પકાળ રહી ખસી પડે છે તેમ મનુષ્યનું આયુષ્ય
Page #279
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વ.
૪૦ અસ્થિર છે માટે હે ગૌત્તમ (આત્મજ્ઞાન મેળવવામાં) ક્ષણ પણ પ્રસાદ કરવો નહિ,-મતલબકે અપ્રમત્ત થવું, અર્થાત આત્મધ્યાનની સુરતા તુટવા દેવીજ નહિ. ભાવાર્થ એ છે કે આત્મધ્યાનધારા વગર વિલંબે આત્મસ્થિરતા પ્રાપ્ત કરવી પરંતુ અંધપરંપરાએ ચાલવું નહિ. જગતને ઘણો ભાગ અંધપરંપરાએ એટલે કે સ્વાશ્રયે નહિ. કિંતુ પરાશ્રયે ચાલો જોઈને ભગવાન સૂત્રકારને પણ શ્રી સૂત્રકૃતાંગ-સૂયગડાંગજીમાં ઉપદેશવું પડયું છે કે – - अंधो अंधं पहंणितो दूर मद्धालु गच्छइ
आवजे उपहंजंतुं अडवा पंथाणुगामिण જેમ કોઈ અંધ બીજા અને દૂર લઈ જાય છે પણ તે અંધ ઉન્માગે પડે અર્થાત અન્ય ભાગે જાય પણ વાંછિત સ્થળે ન જાય એટલે કે પોતે અને બીજા અવળે માર્ગે જાય તેમ આત્મજ્ઞાનરહિત ક્રિયા કરનાર અજ્ઞાનીઓ તે અંધપરંપરા માગે છે તે મુક્તિને અનુકુલ થાય નહિ.
ભાવાર્થ એ છે કે કોઈ નહિ તે વર્ષમાં આઠ દિવસ અવશ્ય આત્મસ્થિરતા પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આ હેતુ લક્ષમાં રાખીને જ પર્યુષણ પર્વની પ્રવૃત્તિ અાદિ કાલથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી દિગ્વિજય સાથે ચાલશે.
આઠ દિવસની આત્મસ્થિરતા માટે જ સમુદાય એકઠો થઈ, સવારમાં પ્રતિક્રમણ, સામાયિક, પૂજન કરે, પઠન પાઠન કરે કરાવે, ગાય આનંદમાં નાચે, નૂતન વસ્ત્રાભૂષણ ધારણ કરે, આત્મધ્યાન ધરે. ગાવું, નાચવું, પૂજવું, ભણવું, વગેરે આત્મધ્યાનનાં અંગભૂત છે કારણ કે ગાવા વગેરેથી પ્રેમ ઉત્પન્ન થાય છે, પ્રેમ ઉત્પન્ન થથેથી આત્મધ્યાન થઈ શકે છે અને આત્મધ્યાન દ્વારા આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય છે. આત્મસ્થિરતાની પ્રાપ્તિ એ જ પર્યુષણ જાણવું.
પર્યુષણ પર્વ કહેવાનું કારણ–પર્વ એટલે ઉત્સવ કે આનંદને ખાસ દિવસ. આઠ દિવસો પણ ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક, સ્થિરતાપૂર્વક ઉજવવાના છે તેમને મહાન પર્વ તરીકે ગણવામાં આવે છે. એ આઠ દિવસો શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪–૫ સુધી મુકરર કરેલા છે.
પર્યુષણ પર્વ માટે શ્રાવણ-ભાદ્રપદ માસપસંદ કરવાને હેતુ:–પ્રાચીન કાળથી આત્મસ્થિરતા-પર્યપણું–માટે એટલે આત્મસ્થિરતા કરવા સારૂ તથા અગાઉ તેવા આત્મસ્થિરતાવંત થઈ ગયા તેમની યાદગિરિ સારૂ, એકઠા મળીને પરમાનંદમાં પર્યુષણાપવી ઉજવવા માટે શ્રાવણ વદિ ૧૨ થી ભાદ્રપદ સુદિ ૪-૫ સુધીના દિવસો નક્કી કરાયેલા છે. એ દિવસે નક્કી કરવામાં પણ મહાનું રહસ્ય રહેલું છે. એ નિયમ છે કે આત્મસ્થિરતા સંપ્રાપ્ત કરવા માટે દેશકાલ ઉપર ખાસ લક્ષ આપવું જોઈએ. દેશ માટે ભરતક્ષેત્ર ઉત્તમ સાધન છે અને તેમાં પણ સિદ્ધક્ષેત્ર સમિપવર્તી સારાષ્ટ્ર એટલે કાઠિવાડ ઉત્કૃષ્ટ દેશ છે. કાલ ઉપર દષ્ટિ કરતાં સ્પષ્ટ સમજાય છે કે શિઆલાની ઋતુ સારી છે પણ તેમાં અનહદ ઠંડી પડવાને લીધે મનુષ્યમાન આત્મધ્યાનમાં સ્થિર નહિ થતાં, તે મને મય ચક્રનું ઠંડી તરફ ખેચાણ થશે એટલે કે ઠંડી છે તે પણ આત્મધ્યાનની સર્વોત્કૃષ્ટ સાધનામાં કેટલીક વખત અંતરાયભૂત થવા સંભવ રહે છે. ઉનાળામાં અતિ ઉષ્ણતાને લીધે લોહી ઉકળવાથી
Page #280
--------------------------------------------------------------------------
________________
જિન કોન્ફરન્સ હૈં
સ્વાભાવિક રીતે ચિત્તમાં વ્યગ્રતા રહ્યા કરે અને તેથી પણ આત્મધ્યાનમાં મનની વિલયતા થઈ શકવી દુર્લભ છે. જે શીત અને ઉષ્ણકાલના સમભાવમાં કાલ હોય તો તે યોગ્ય ગણાય. આષાઢ મહિનાથી ચોમાસું બેસે છે ત્યારથી જગતમાં શાંતિ થાય છે. ઠંડી અને ઉષ્ણતાનું સમ પ્રમાણુ થવાથી મન પણ શાંત થાય છે. આ ઋતુને અતિ લાભ લેવા માટે મુનિરાજે અને મહાત્મા પુરૂષો તે ચાતુર્માસ-આષાઢ શુદિ ૧૫ થી આત્મધ્યાન ધરવા એક સ્થળે મચ્યા રહે છે. પરંતુ ગૃહસ્થ કે જેઓની ઉપર પોતાના બાહુબલે કમાઈ પિતાના કુટુંબનું પિષણ કરવાનું તથા દેશનું કલ્યાણ કરવાનું જોખમ રહેલું છે તેઓ ચોમાસાના ચારે માસ કાયમ રીતે આત્મધ્યાન ધરી શકે નહિ માટે તેવાઓ સારું ચોમાસાની લગભગ અરધી મોસમ જતાં એટલે શ્રાવણ ભાદ્રપદ માસની સંધિમાં-તદન સમશિતષ્ણ મેસમનાં દિવસો નક્કી કરેલા છે. આ દિવસે એવા છે કે તે વખતે ગૃહસ્થોને ઘણું કામ હોતું નથી એટલે કે લગભગ નવરી મોસમ જેવું હોય છે. આ મોસમના મોલપાણી સારા જે, લોકોના ચિત્ત વ્યવહારદષ્ટિએ પણ સ્થિર હોય છે, ઉલ્લાસમય હોય છે. પૂર્ણ વરસાદ પાણીથી થએલ સંતને પરિણામે તેઓ બે પૈસા ખર્ચવામાં પણ છૂટ લઈ શકે છે. એ ઉપરાંત આ સમયે વાતાવરણ પણ સ્વચ્છ હોય છે, હવા નીરોગી હોય છે. આવાં કારણેને લીધે તે વખતે બાહ્યાભ્યતર મનની સ્થિરતા સ્વાભાવિક હોય છે અને તેમાં આવું સત્સગાદિ નિમિત્તદ્વારા આત્મધ્યાન કરવામાં આવે તે પછી મને શાંતિની અપૂર્વતા માલુમ પડે અને આત્મસ્થિરતા પ્રાપ્ત થાય એમાં નવાઈ નથી. આવો હેતુ લક્ષમાં રાખીને જ શ્રાવણ ભાદ્રપદ માસની સંધિમાં, પર્યુષણ પર્વ ઉજવવા માટે પ્રાચીન કાલથી નિર્ણય કરાયેલ છે. જુઓ ગ સાધક પુરૂષ અતિ ઉષ્ણ તેમ-અતિ શીત કાલમાં જોઈએ તેવો વેગ સાધી શકતા નથી પણ સમશીતોષ્ણમાં જ સાધી શકે છે. આત્મસ્થિરતા-પર્યપણ-એ પણ ગજ છે તે આત્મસ્થિરતા કે જે વેગનું ફળ કે પરિણામ છે તેતે સમશીતોષ્ણમાં સાધ્ય કરવું જોઈએ તેમાં નવાઈ નથી. માટે જ દેશકાળ ધ્યાનમાં રાખીને પર્યષણ માટે શ્રાવણભાદ્રપદ માસની સંધિ પસંદ કરેલી છે.
સાધુ અને પર્યષણે કલ્પ–શ્રી કલ્પસૂત્ર તથા સ્થાનાંગદિને વિષે સાધુના મુખ્ય દશકલ્પ એટલે આચાર કહ્યા છે તે પૈકી દશમું પર્યપણ કલ્પ કહેલું છે જુઓ શ્રી સ્થાનાંગ સૂત્રમાં “ પરથor Q” પર્યુષણકલ્પ (ઠાણે દશમ) કહેલ છે, તેમાં પર્યુષણને અર્થ સ્થિરતા બતાવ્યો છે. એક સ્થળે સ્થિર થવું તે પર્યુષણકલ્પ. સાધુ લોકોએ ચતુર્માસમાં એક સ્થળે સ્થિર રહી આત્મસ્થિરતા સાધવી તે સાધુને પર્યપણું કપ છે. અષાડ સુદિ ૧૫ થી ભાદરવા સુદિ ૪ સુધી એટલે ૫૦ દિવસ સુધી સાધુનું ચતુર્માસ નક્કી ન કહે. વાય. તેમાં ૫૦ દિવસની અંદર હરકોઈ મનુષ્ય સાધુ મુનિરાજને પૂછે કે “મહારાજ શ્રી અત્રે ચતુર્માસ રહ્યા છો કે? ત્યારે સાધુજી કહે છે જેવી ક્ષેત્ર સ્પર્શને તે પ્રમાણે રહેવાશે” અને સંવત્સરી પ્રતિક્રમણ કરી રહ્યા પછી સાધુજી ચતુર્માસ નક્કી કરી લે, એટલે તે પછી એમ જ પૃચ્છા કરવામાં આવે છે એમ કહે કે “આયુષ્યને અધીન છે બાકી અત્રે ચોમાસું રહેવાનું તે નક્કી ધાર્યું છે. તેથી જ “પયૂષણ દ્વિધા કહ્યું, શ્રી સની માંય આત્મસાધક સાધુમુનિ રાજેએ ચાતુર્માસ રૂ૫ પર્યુષણમાં પૂર્ણ રીતે આત્મસાધનદ્વારા આત્મસ્થિરતાને પ્રયાસ કરે છે તે એટલે સુધી કે એ સ્થલ છોડીને બીજે ગામ
Page #281
--------------------------------------------------------------------------
________________
??
પર્યુષણ પર
તેઓ ખાસ ઉપસર્ગ સિવાય જતા જ નથી. તેએાની ઈચ્છા અન્ય ગામ જવાની થાય તે તેમને માટે અધિકાર પરત્વે શાસ્ત્રકારોએ ના પાડેલી છે. આઠ દિવસમાં સાધુ મુનિરાજો પણ શ્રાવકાને પૃણ મદદરૂપ થઈ પડે છે.
કૃષણપર્વ અને શ્રાવકો:—આ દિવસનું પર્યુષણપર્વ શ્રાવકોએ પરમશાંતિમાં વ્યતીત કરવું જોઇએ. પ્રાચીનકાલથી આ પર્વમાં શ્રાવકો વ્રત પ્રત્યાખ્યાન કરે છે. દાન, શિયલ, તપ અને ભાવના ભાવે છે તથા સાધુ મુનિરાજેની વૈયાવચ્ચ કરે છે, એટલું જ નહિ પણ પસ્તી શ્રાવકાનું પણ પૂર્ણભાવથી વૈયાવચ્ચ કરે છે, આ બધું ભ્રાતૃભક્તિ વધારવાનું ખાસ સાધન છે. જગતમાં ભાઇચારા થાય તે જ દેશોન્નતિ થઈ શકે છે.
પર્યુષણપર્વમાં શી રીતે વર્તવું જોઇએઃ-આત્મસ્થિરતા પ્રાપ્તકરવા માટેઅખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખવા, સઘલા જીવ, ભૂત, પ્રાણ, સત્ત્વ તર અભેદ દૃષ્ટિ રાખવી, દરેક તરફ પૂર્ણ પ્રેમની નજરે જોવું. એવી ભાવના રાખવી અખિલ વિશ્વમાં સઘળે આત્મ સ્વરૂપ જ છે. માટે કોની તરફ રાગદ્વેષ કરવા. સઘળે મારાં જ રૂા છે. મારા, ઇશ્વરના અને અખિલ વિશ્વના પ્રાણીઓને અભેદ છે. કોઇ ભિન્ન નથી જ, એમ જાણી દરેક પ્રતિ પ્રેમ, અને પ્રેમ રાખવેા. મનમાં આનંદમય રહેવું, ઝાઝુ ખેલવું નહિ, પણ આત્મધ્યાન જ કરવું. આત્મધ્યાનની અનુકુળતા માટે થોડું ખાવું, ઉપવાસ કરવા, પ્રત્યાખ્યાન ( નિયમ ) કરવા, અને બંને વખતે પ્રતિક્રમણ-( આસનજયાદિ માટે ) કરવાં. જિનદેવદર્શન પૂજન કરવાં. મુનિરાજે પ્રતિ ઇશ્ર્વર્તુલ્ય ગુરૂભક્તિ અને ધર્મબંધુ તરફ ભ્રાતૃભાવ રાખીને અખિલ વિશ્વ તરફ આત્મભાવ રાખી વર્તવું. ટૂંકામાં કહીએ તે પર્યંષણપત્રના આરાધકે પરમશાંતિપૂર્વક દરેક ભૂત તરફ આત્મભાવ રાખીને વર્તવું અને આત્મધ્યાનના દોર તૂટવા દેવા નિહ. દાર ન તૂટે તેટલા માટે તેને મદદ કરનારા સામાયિક પ્રતિક્રમણાદિક આવશ્યક ક્રિયાએ અવશ્ય કરવી જોઇએ. જેને ન આવડતી હોય તેણે સમભાવથી બીજા પાસેથી શ્રવણ કરી તે પ્રમાણે વર્તન કરવું જોઇએ. ઉત્તમ અધિકારીએ અતર્મુખ ઉપયોગ ન ભૂલવા જોઇએ અને સાધારણ અધિકારીએ અતર્મુખ ઉપયોગ કરવા સતત પુરૂષાર્થ કરવા જોઇએ. ટૂંકામાં કહીએ તે આત્માભિમુખવૃત્તિ રાખીને વર્તવું એ શ્રમણે અને શ્રવણાપાસકાનુ પયૂષણુપર્વમાં પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે અર્થાત્ પર્યેષણુપર્વમાં કેવલ આત્માભિમુખ વૃત્તિ રાખીને વર્તવું જોઈ એ.
પર્યુષણ પર્વના લાભ:—આપર્વથી મનુષ્યમાં અધીનતાના ગુણ પ્રાપ્ત થાય છે જીવાયાની ખમાવવાથી મનમાં દીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલયેા દ્વારા સાંધ્યનું ભાન થતાં પ્રેમ પ્રકટ થાય છે. નિત્ય પ્રત્યે સામાયિકાદિકથી આસનજય થતાં પ્રાજય, મનેાજય કરી શકાય છે, અભેદ ભાવના ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આમત્સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી કલ્પસૂત્રાદિકારા મહાવીરાદિ મહપુરૂષો ના જીવનચરિત્રાનુ શ્રવણ થતાં શી રીતે વર્તન કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. તેપણુ
સમજી શકાય છે
પષણ પર્વમાં સાંવત્સરિક પ્રતિક્રમણ—પ્રતિક્રમણમાં પ્રતિ એટલે સામાં અને ક્રમણ એટલે પગલાં ભરવાં. આત્મા સામે કે આત્માભિમુખ પગલાં ભરવાં તે પ્રતિક્રમણ.
Page #282
--------------------------------------------------------------------------
________________
Vio
જિન કૅન્ફરન્સ હૈર૯ પ્રતિ એટલે ઉલટાં અને કમણ એટલે પગલાં ભરવાં અર્થાત બહિત્તિથી ઉલટાં એટલે અંતર્સન્મુખ પગલાં ભરવાં કે અંતર્દષ્ટિ રાખવા માટે પુરૂષાર્થ કરે તે પ્રતિક્રમણ. પતિને અર્થ સામે (થવું) લેતાં આત્મવિમુખવૃત્તિની સામે થઈ કે તેને પરાજ્ય કરીને આત્મભિ. મુખ પગલાં ભરવાં એવોજ ભાવાર્થ થઈ શકે છે. જેઓ આખા વર્ષમાં એક અઠવાડીઆના સવારસાંજ મળી બે પહોર આત્માભિમુખ વૃત્તિ ન રાખી શકતા હોય તેવા અધિકારી એ વર્ષમાં એક દિવસને સાંજનો એક સમય તે અવશ્ય પ્રતિક્રમણ એટલે આત્માભિમુખ વૃત્તિ રાખવા પ્રયાસ કરવા સારૂ પ્રતિક્રમણ કરવું જોઇએ. આત્માભિમુખવૃત્તિને વર્ષ વધી પ્રતિ એકજ વખત પ્રયાસ હેઈ આને સાંવત્સરિક પ્રતિક્રમણક હેવામાં આવે છે. આ પ્રતિક્રમણ વખતે હંમેશાં જેઓ પ્રતિક્રમણ કરે છે તેઓ તથા બીલકુલ જેઓ નથી કરતા તેઓ તમામ ભળીને આત્મજ્ઞાનના પ્રકાશક પરમશાંત શ્રી સદ્ગુરુની સાક્ષીએ આખા વઉનાં પાપોને પશ્ચાત્તાપ કરીને હવે પછી તેવાં અપકૃત્ય નહિ કરવા મનમાં નિર્ણય કરવામાં આવે છે. આખા વર્ષમાં જગદભિમુખવૃત્તિ રાખવાથી જે કલ્પનામય સૃષ્ટિને અનુભવ થયો હેય તે રૂપ જે પાપ લાગ્યાં હોય તે આત્માભિમુખવૃત્તિ દ્વારા વિલય કરીને હવે પછી જગદભિમુખવૃત્તિ નહિ કરતાં બનતાં સુધી આત્માભિમુખ વૃત્તિ રાખવાનૈ દઢ નિશ્ચય કરવામાં આવે છે એજ સાંવત્સરિક પ્રતિક્રમણને હેતુ છે અને તે સર્વમાન્ય છે. જગદભિમુખ વૃત્તિને રોકવી કે વિલય કરવી અને આત્માભિમુખવૃત્તિનો આદર કરવો તે પ્રતિક્રમણ. શ્રી સ્થાનાગ સૂત્રમાં પણ આશ્રવઠાર કે જગદભિમુખવૃત્તિને રોકવી તે પ્રતિક્રમણ કહેલું છે જુઓ “ઉદ્યવિષે ડિમ” પ્રતિક્રમણ પાંચવિધ કીઘેલું છે “સત્તાવાર હિતને આવકાર-બહિવૃત્તિ-રોક્વારૂપ પ્રતિક્રમણ, મિદાત્ત હિમા, મિથ્યાત્વ-દેહબુદ્ધિ પ્રતિક્રમણ - કરવું, રાણા ઘકિંમળ કષાયને પ્રતિક્રમવાં, વજ પદમ મન, વચન અને કાયોગને પ્રતિક્રમવાં, મવદ્વિમળ ભાવપ્રતિક્રમણ કરવું. - સાધુ મુનિરાજે માટે પણ પ્રતિક્રમણમાટે શ્રી સ્થાનાંગજી સુત્રમાંજ ભગવાને ફરમાવેલું છે કે પંચ મદāguસ પરિમો અટવને પણ સાધુઓને પંચ મહાવ્રત સહિત પ્રતિક્રમણ સાથે અચેલ (વસ્ત્રરહિત) ધર્મ (શ્રીજીનેશ્વરે ) કહ્યો છે.
ઉપર પ્રમાણે શ્રમણે અને શ્રમણે પાસકોએ સાંવત્સરિક પ્રતિક્રમણ દરજીઆત કરવાનું હોઈ, તે પ્રતિક્રમણ અવશ્ય પરમભાવ પૂર્વક કરવું અને સવજીને શુદ્ધાંત:કરપૂર્વક ગદગદ કંઠે થઈ ખમાવીને સર્વત્ર અભેદભાવને ભાવીને નિજસ્વરૂપમાં લીન થઈ જવું એજ સાંવત્સરિક પ્રતિક્રમણને હેતુ છે.
પર્યુષણ પર્વની ભિન્નતા ઉપરથી ઉદ્ભવતા વિચારે –જેનમાં મુખ્ય દિગંબર : અને શ્વેતાંબર એવા બે વર્ગ પૈકી દિગંબરે અને શ્વેતાંબરના પર્યષણ સાથે નહિ થતાં આગળ પાછળ–તદન આગળ પાછળથાય છે પણ તેજ ઋતુમાં થાય છે. શ્વેતાંબરમાં દેરાસરવાળા શ્વેતાંબરે અને સ્થાનકવાસી ઢંઢક શ્વેતાંબરને ચોથ, પાંચમને તફાવત પડે છે. તપગચ્છ શ્વેતાંબરમાં (દેરાસરવાળામાં) પણ ચંચલિક પાયચંદ, તપગચ્છ, ખરતર ગચ્છ, વગેરેમાં ચોથ પાંચમની તકરાર-જpજ તકરાર-જોવામાં આવે છે. (દિગંબર શ્વેતાંબરની પર્યુષણાદિ માટેની તથા શ્વેતાંબરની અંદર અંદર ચોથ પાંચમ વગેરેની નકામી તકરાર ચાલ્યા જ કરે છે, આ તકરારને વાથી અંત આવવાને જ નથી. જુઓ પરમ
Page #283
--------------------------------------------------------------------------
________________
૪૧૧
પપણુપવી. પૂજ્યતમ મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજ પણ આવી નકામી પણ પાયમાલ કરનારી તકરારે કરનારા પ્રતિ દયાભાવથી ઉપદેશ છે કે વસ્તુ વિચારે વાદ પરમપરારે, પાર ન પહેચે કેય.” અત્રે સૂએ વિચારવું જોઈએ કે આત્મસ્થિરતા થાય ત્યારે જ પર્યુષણ જાણવું. ભલે ચેાથ હોય વા પાંચમ હોય તેથી શું ! !! પણ આત્મસ્થિરતા થવી જોઈએ. આત્મસ્થિરતાથી મુક્તિ છે પણ ચોથ પાંચમથી જ ખાસ મુક્તિ થાય છે એવું કશું નથી. મંડલના માણસો એકઠા થઈ ભલે પિતાની મુકરરતા પ્રમાણે કેટલાક ચોથે પ્રતિક્રમણ કરે, પાંચમે ભલે કરે, કે પંદર દિવસ આગળ પાછળ ભલે કરે પણ ગમે તે ઉપાયે આત્મસ્થિરતા થવી જોઈએ. પ્રતિક્રમણ કરવાથી આત્મસ્થિરતા થાય છે કે કેમ, એ જોવાનું છે. કેટલેક સ્થળે તે એથે પાંચમને વાદવિવાદને તકરારનું રૂપ આપીને પર્યુષણપર્વને અશાંતિમય બનાવી દે છે. કેટલેક સ્થળે તે આત્મસ્થિરતા મેળવવાને સમયે એટલે પર્યુષણપર્વમાં આખા વર્ષની નાત જાતની, દેરાસરની કે ઉપાશ્રયાદિની તકરારે, પ્રતિક્રમણ કરવાના સ્થાનમાં જાહેર રીતે ઉખેળીને નકામી ચાવ કરવામાં આવે છે અને તેમાંથી છેવટે કજીયા પણ થયા વગર ભાગ્યેજ રહેવા પામે એવું સ્વરૂપ પકડાય છે. જો કે વ્યવહાર સાચા છે પણ તે પર્યુષણમાં ઉખેળવાને નથી. પર્યુષણમાં તે દરેક જીવને ખમાવીને પરમશાંત બની આત્માભિમુખ . ઉપગ રાખવા શીખવું જોઈએ. જે એ પ્રમાણે રાગદ્વેષના મૂળભૂત તકરાર તજી દઈને કેવળ આત્માભિમુખવૃત્તિ રાખીને શ્રી વિતરાગ દેવે પિતાના અભેદ માર્ગમાં પ્રરૂપેલ શ્રી પર્યુષણ પર્વનું પરમ પ્રેમપૂર્વક ઉજવણું કરવામાં આવે તે જ પર્યુષણપર્વની સફળતા થઈ અનુભવાશે બાકી તકરારો માટે તે આખું વર્ષ તૈયારજ છે ને! ! ! -
. ચાથ પાંચમ કે બીજા વાર્ષિક ઝગડા તજીને શાંત ચિત્તે આત્માભિમુખવૃત્તિ રાખી વર્તવું. ચોથ અને પાંચમ ભિન્ન થશે તે બે દિવસ ધર્મધ્યાનનું વાતાવરણ પ્રવર્તશે વળી પંદર દિવસ પછી પર્યુષણ થશે તે એ પણ એક શુભ-માંગલિક દિવસ તરીકે ગણશે. એ દિવસ ધર્મધ્યાનને હાઈ સૃષ્ટિના સૌંદર્યમાં વૃદ્ધિ કરનારે થશે. માટે એ નકામી તકરાર કઈ પણ રીતે આત્મહિત કરનારી તે નથી જ. ભલે થે, પાંચમે કે પંદર દિવસ પછી કરે પણ આત્મસ્થિરતા થશે તે જ તેમને પર્યુષણ પર્વનું ફળ પ્રાપ્ત સારા પ્રમાણમાં થયું જાણવું - છેવટ બેધ–આ વિષયમાં ઘણું સમજવાનું છે તથા કહેવાનું છે તેને સાર સંક્ષેપમાં સમજાવ્યો છે. આવું સર્વ પર્વાધિરાજ માંગલિક પર્વ વર્ષમાં એક જ વખત આવે છે માટે તે સંપૂર્ણ ભાવથી ઉજવવું. ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહપૂર્વક કરવી અને ભાઈચારે વધે, અભેદષ્ટિ થાય, સતત આત્માભિમુખ ઉપયોગ રહ્યા કરે તેમ વર્તન ચલાવવું. શ્રી વીતરાગને અભેદ ભાગે આત્મજ્ઞાનમય છે પણ આ કાંઈ ભફાકીયા પંથ નથી.
સર્વની અભેદ દષ્ટિ થઈ શ્રી વીતરાગ દેવે ભાખેલા અભેદ ભાગદ્વારા સમાધિમાગે પામીને પરમ શાંતિમાં સકલ વિશ્વ વિરામે એજ ઈચ્છા હ્યુસ્ટન્.
ও হানি আলি হল:
Page #284
--------------------------------------------------------------------------
________________
૪૧૨
જૈન કારન્સ હેરલ્ડ.
પ્રભાતનો પડઘો. ( ગઝલ-કાવ્વાલી. ) પથારી પાપની ત્યાગી, પ્રભુજી ! આજ જાગું છું; ભ્રમણા મેાહની ભાંગી, ચરણમાં સ્થાન માગું છું. પ્રવૃત્તિ માતનેા પ્રેર્યાં, જગતના ધેનમાં ધૈર્યો;
સુતા હું તા ઘણા દિવસેા, હવે એ ઉંધ ત્યાગું છું, વિષયનાં ગીતડાં ગાતા, બન્યા હું મસ્ત મદમાતાઃ
પડી છે દૈવની લાતા, હવે તે હારી ભાગું છું. વિસારી કર્મના ધારા, વહાવી કર્મની ધારા;
ક્ષમા એ પાપની પ્યારા!, પડીને પાય માગું છું, હણ્યા ભૂરા વિચારોએ, ગ્રહાયા છ્ વિકારાએ;
જગતના વજ્ર તારાએ, જડાયા, આજ નગુ’ છું. અન્યા પાપી નારા હું, થયા તમને અકારા હું;
ભરીને આંખમાં આંસું, પિતાજી ! પાય લાગું છું. ભરી કંઇ ગૂઢ માને, રચી કર્તવ્યતાને;
હૃદયનાં પ્રેમયાને, સ્વીકારા એજ માગુ છું, ભલા ભૂરા ગમે તેવા, શિશુને આશરેા દેવા; બની પૂરા તમારા હું, હવે ધમાનુરાગુ છું.
जीवनने मंदिरीए
જીવનને મંદિરીએ વ્હાલા ! પ્રાણને અતરિએ વ્હાલા ! પુનિત પાવલીએ પરવરજ્યા—રે વ્હાલા !
હૃદયને આંગણિએ વ્હાલા!, કદમ અમ દેવડીએ વ્હાલા ! ભીની આંખલડીએ પળજ્યે!——રે વ્હલા !
વાતન્ત
હૃદય જ્યાં ટળવલતું ઘેલું, અધિરડું વાટલડી જોતું; જીગર જળહળતું જઈ કરજ્યા—રે વ્હાલા ! ગર્જારવ ઘંટડી કરતી, આરાત્રિક અહેાનિશ કરતી ; આત્માજસ મદિરીએ (આવી) ભરજ્યા—રે વ્હાલા ! અંતરના આળા ઊછાળે, મનડાની મર્માળ માળે, જીવન વહેળીએ (જલદી) વળજ્યા—રે વ્હાલા ! હૃદયમંદિર માન કેવાં ? પ્રેમ પરગણે પ્રણામ કેવા ? પ્રભુતા પ્રકટાવી પરવરજ્યા—રે વ્હાલા !
રસ ઝરો-રમતાં હૃદયે તેા, જીવન-અમિ મળતાં મનડે તે, જ્યાત અમેાલી ઝટ જળહળશે—રે વ્હાલા !
—પાદરાકર.
1
૨
૩
૪
'પ્
1)
Page #285
--------------------------------------------------------------------------
________________
બહાલીને વિદાય.
૪૧૩
વહાલને વિદાય.
સાહિત્યસુંદરીને છેલ્લે સશે.
(ગઝલ-કવ્વાલી.) કર્યો ઓ જાન ! તેં બેજા, નિગાહે તીર મારીને;
રસી કાપ બેઈમાં? મને કૂવે ઉતારીને ! ભરીને ગ્રંથ-પ્યાલામાં મને તે ઈશકરસ પાયો;
દિવાને દીનને આજે, કર્યો તે શું વિચારીને ? રસીલા વર્ણવર્ણનમાં, રસેલાં શબ્દ-આણોથી;
કર્યો કાતિલ મને આજે, છગરમાં સર ઉતારીને! ધરીને વસ્ત્ર શોભીતાં, નવાં નવ રંગ રસભીના;
નવી ઉલ્ફત ખુબી લીલા, વધારે શી ખુમારીને? અજબ જ્યોતિ જીગર જાગી, અલખ તારી લગન લાગી;
અભાગી ક્યાં શકે ભાગી ? પૂર્યો શીશે ઉતારીને. ન સૂઝે કઇ જવું કરવું, ન રૂચે કંઇ પીવું ખાવું
ગામે સંગીત તુજ ગાવું, ગુણે તારા ઉચ્ચારીને બિન્યો અધ ભૂલ્યો ધંધે, તટ સંસારને સાંધ:
જીગરમાં તારના બંધો, છૂટે દુનિયાં વિસારીને. જગત ડેલાવતું જાદુ, જગાવી વાક્યરચનામાં
છુપાતી ગ્રંથ-ઘુંઘટડે, હમારાં સર ઉતારીને. હૃદયઆકાશવાણી તું, ઉદાસી અલ્પ જતુ હું;
થયું શું ને થશે શું શું? ધ્રુજુ છું એ વિચારીને. નથી શક્તિ રહી તનમાં, નથી વાંચ્છા રહી ધનમાં;
મજા શી માનતી મનમાં ફકિરેને તું મારીને? અજબ કંઈ વેગ જાગે છે, અને રોગ લાગે છે;
બતાવે વૈધ એ જે, ભટાડે આ બિમારીને ! નથી રહેતી અગર ઘરમાં, ઝલાતી તું નથી કરમાં; ' ધૃણા તું રંક પર કર ભા, ફરજ તારી વિચારીને. ક્ષમ મહેબુબ ! માગું છું, હવે તે પાય લાગું છું;
જવા દે દૂર ઓ દેવી ! જુઠી યારી ઉતારીને. ઘણે મોટે ગુન્હ કી, અજાણ્યા માર્ગ મેં લીધે; - હવે છોડો દુઃખી સીધે, બિચારે દાસ ધારીને.
Page #286
--------------------------------------------------------------------------
________________
૪૧૪
| જૈન કોન્ફરન્સ હૈર૭. પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકોનું કર્તવ્ય.
[ રે. વા. એ. શાહ. ની સુદર્શન' નામની નવલકથામાંથી આ નીચે લેખ ઉતારવામાં આવ્યું છે, એવા હેતુથી કે, સમાજસેવકને પાંજરાપોળ આદિ જાહેર સંસ્થાઓ તરફના પિતાના કર્તવ્યનું ભાન થાય અને એવાં ખાતાંનાં નાણાં ઉચાપત કરનારાઓની પણ આંખ ઉઘડવા પામે.
–સપાદક, “જૈન કૅન્ફરન્સ હેરલ્ડ']
સુદર્શનની ઈચ્છા પિતાના લગ્નને બીજે દિવસે હવારમાંજ “શીખ લેવાની હતી; પતુ હેના શિક્ષક અને મિત્ર વિવેકચકે જણાવ્યું કે “એટલી બધી ઉતાવળ કરવાની કશી જરૂર નથી; એક દિવસ રોકાઈને શહેરનાં ધર્માદા ખાતાં અને બીજા જાહેર ખાતાંએ જોવાં જોઈએ અને તે પૈકીની સુવ્યવસ્થિત સંસ્થાઓને આર્થિક સહાયતા આપી અને જબુત કરવી જોઈએ.” આ વિચાર શિષ્ય કબુલ રાખે. હવારમાં દુધ પી તેઓ પ્રથમ પાંજરાપોળ જોવા ગયાહેમના “પ્રોગ્રામ” માં તે પછી સરકારી સ્કૂલ તથા એક જાણીતા વૈધતું ઔષધાલય જેવા જવાનું કરાવ્યું હતું.
સુદર્શન, વિવેકચંદ્ર, ઉપદેશક હરીલાલ, ઉત્તમચંદ્ર, કેવળદાસ તથા સુદર્શનના મિત્ર સર્વ પાંજરાપોળમાં આવી પહોંચ્યા. દરવાજામાં એક ભીખારી જેવો માણસ બેઠા હતે, હેણે હેમને સત્કાર કર્યો અને હેમની સાથે જઈ સઘળું બતાવવા માંડયું. સુદર્શન દરેક ચીજ બારીકાઈથી તપાસતે હતે. પ્રથમ તે હેને એક જ બારીવાળી હાની કોટડીમાં ૨૦૦ ઘેટાનાં બચ્ચાંને પૂરેલાં જોઈને ત્રાસ છૂટે. એ ૨૦૦ માં પણ ત્રણ આગલી રાત્રે મરી ગયાં હતાં, હેમનાં મૃત શરીરને જોઈ હેની આંખમાંથી અશ્રુ છૂટયાં. પેલા ભિખારી જેવા માણસને પૂછતાં તેંણે વધુ માહેતી આપી કે, આ પ્રમાણે દરરોજ ૧૦-૨૦ લવરડાં ભરે છે. ચાંદા પડેલા બળદપર માખીઓ બણબણુટ કરી રહી હતી. ચેતર ગ દકી પથરાઈ રહી હતી. લવરડાં વગેરેને વાતા દુધમાં ભેળ થતું હતું, હિસાબ જોતાં હેમત સેંકડો રૂપીઆ ખવાઈ ગયેલા જણાયા ને દરસાલ પાંજરાપોળમાં જીવદયા નિમિત્તના સેંકડો રૂપીઆ આવવા છતાં અને અમુક જાતના વ્યાપારપર પાંજરાપોળને ટેક્ષ નખાય તેવા છતાં સેંકડો રૂપીઆની “ખાદ” જણાઈ. ઉર્ડ તપાસતાં જણાયું કે “વાડ ચીભડાં ખાય છે. જે કઈ રીતે સમજાવીને અગર ધમકીથી પણ તે નાણાં શેકીઆઓ પાસેથી પાછાં કહડાવી શકાય તે તે આગેવાન હોવાથી બીજા સામાન્ય માણસો પણ પિતપિતાની પાસેનાં પાંજરાપોળનાં નાણાં તુરત આપી દે. - વિવેકચંદ્રને જન્મ આજે શહેરમાં થયેલ હોવાથી તે સર્વ રહસ્ય બરાબર જાણતે હતું, જે સુદર્શનને જણાવતાં હેણે કહ્યું કે, તે શહેરને એક સ્વર્ગસ્થ આગેવાન જૈન, જેનું નામ માણેકચંદ હીરાચંદ હતું અને જે ઘણજ ધર્મશીલ પુરૂષ હતા, હેના કુટુંબના ગંગાદાસ નામના એક આગેવાને માણેકચંદની મિલ્કતમાંને પાંજરાપોળના હકકનો હેટ હિસ્સે પણ હજમ કર્યો છે, તેથી સઘળાને લઈને વિવેકચંદ્ર પ્રથમ ગંગાદાસને ઘેર ગયે.
ગંગાદાસ શેઠ વિવેકમાં તે જાય તેવા નહતા. હેમણે સુદર્શન જેવા શ્રીમંત પ્રાદુ
Page #287
--------------------------------------------------------------------------
________________
પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકનું કર્તવ્ય.
૪૧૫ ણાનું સારી રીતે આતિથ્ય કર્યું અને પછી આગમનપ્રોજન પૂછ્યું અને વળી ઉમેર્યું કે, જે કોઈ વ્યાપાર સંબંધી વિચાર હેમનો હશે તે પિતે હેમની સેવામાં તૈયાર જ છે; કારણ કે પોતે આડતનું કામ કરતા હતા. સુદર્શને ખુલાસો કર્યો કે, આડતના કામ પ્રસંગે તે આવ્યો નહોતો પણ પાંજરાપોળ સંબંધી પૂછપરછ માટે આવ્યો હતે.
“ધન્ય છે આપને, શેઠજી ! આપ ધર્મકાર્ય પાછળ સારું લક્ષ આપે છે એ આપની લાયકી પુરવાર કરે છે.” ગંગાદાસ શેઠે મચક લગાડે.
“ અને આપ પણ કઠાં ઓછી સેવા બજાવે છે? સાંભળવા મુજબ આપ પાંજરાપોળની આગેવાની ધરાવો છો. હિસાબખિતાબ આપ રાખો છો અને જાનવરની ભાવજતમાંથી ઘડી એક નવરા થતા નથી.” સુદર્શને હેનું પેટ લેવા કહ્યું.
ગંગાદાસ–એમાં શું? અબોલ જાનવરની બરદાસ કરવી એ તો આપણી ફરજ છે.
સુદશન–ખરું; પણ એવી ફરજ કઈક જ સમજે છે. જે બધા લેકે ફરજ સમજતા હતા તે અહીંની પાંજરાપોળની આ દશા ન હેત. હું સાંભળ્યું છે કે આપના કે સ્વર્ગસ્થ કુટુંબીએ પાંજરાપોળને આપવા માટે અમુક રકમ આપને સેંપી છે; પણ તે રકમ કોઈ માગતું જ નથી, જે કે આપ તે તે ખર્ચવા તૈયાર જ છે. હવે લોકે
હારે આટલી પણ ધર્મસેવા ન બનાવી શકે તે બીજું શું કરી શકવાના હતા? આજ તો, જે બે ઉપાડે તે મરે, એવું છે. શેઠજી !
વિવેકચંદ્ર–એકલી પાંજરાપોળની જ બાબતમાં તેમ છે, એમ નથી, જેનશાળા ખાતે પણ રૂ. ૧૫૦૦૦ શેઠ સાહેબને સોંપાયેલા છે પણ કોઈ માગે જ નહિ ત્યહાં શેઠ તે શું બિચારા મરે? પતીયાં, અપંગ મનુષ્યો, નિરાશ્રીત છોકરાઓ વગેરેના લાભાર્થે પણ હેટી રકમ શેઠ સાહેબના ટ્રસ્ટમાં મુકાયેલી છે પણ કઈ સાળા માગતાના જ નથી હાં શેઠને વાંક શું કહાવો? એ તે આપે કહ્યું તેમ જ છે કે, જેને માથે પડે તે ભોગવે. શેઠ એક તે બધાના રૂપીઆ સાચવે, અને વળી વહીવટને બાજે એમના માથે પડે; એ તે બિચારા શું મરે? દિકરે એક ને દેશાવર ઘણું !
સુદર્શન–માસ્તર સાહેબ! આપની વાત ખરી છે. ગંગાદાસશેઠને માથે આવી ડબલ ડયુટી’ આવે એ તે અસહ્ય જ ગણાય. લેકો ખરે જ ગુણ ચાર છે. મને એમ લાગે છે કે, શેઠજીને બેમાંથી એક તકલીફમાંથી તે જરૂર મુક્ત કરવા. શેઠજીને સેંપાયલી રકમો, શેઠજી, આપ તથા શહેરના બે સંભાવિત ગૃહસ્થોના નામે વ્યાજે મુકવા અને વહીવટ કરવા માટે આપને જ અહીં રાખવા હું ઈચ્છું છું. હવે હું વ્યાપારી લાઇનમાં પડયો હોવાથી આપને અહીં રાખતાં મહને અડચણ આવશે નહી; તેમ જ શેઠજીને પણ વહીવટની તકલીફ ઉઠાવવી નહિ પડે. (શેઠજી પ્રત્યે) કેમ શેઠજી, આ વાત આપને પસંદ છે ને? આપ કયાં નામો ટ્રસ્ટી તરીકે સૂચવી શકશો?
ગંગાદાસમહેરબાન, જે રકમ હને સેપાયેલી છે તે બીજાના હાથમાં આપવા હું તૈયાર નથી. મારા કરતાં બીજો માણસ વધારે શાહુકાર હું જેતે જ નથી; અને રકમ તે ઘણુંખરી ધર્માદા ખાતે વપરાઈ પણ ગઈ છે.
વિવેકચંદ્ર-હારે તે વપરાયેલી રકમને હિસાબ બહાર પાડવા કૃપા કરશે?
Page #288
--------------------------------------------------------------------------
________________
૪૧૬
જૈન કોન્ફરન્સ હેરલ્ડ
આપની ઇચ્છા થશે તે હિસાબ તૈયાર કરવામાં મદદ કરવા સેવક તૈયાર છે.
ગંગાદાસ–વિવેકચંદ્ર ! ઝાઝી શાહુકારી જવા દે. આજકાલના હમે અમારે હિસાબ માગનાર કેણ છો? હમે અમારા માલીક–બાલીક છે કે શું?
વિચંદ્ર–એમ ગુસ્સો કરવાનું કારણ નથી, શેઠજી! હું શાંત રીતે વાત કરું છું અને આપ શું કરવા તપી જાઓ છો? ભલા, હમારી મરજીમાં આવે તેમ કરે, પણ આપના કાકા મરહુમ ગેપીલાલનું વઈલ (વસીઅતનામું) જરા બતાવશે? અમારા શેઠજીને તે જોઈને હેમાં જે ખાતે વધુ રકમ અપાયેલી હોય તે ખાતે તે રકમમાં પિતા તરફની અમુક સારી રકમ ઉમેરીને તે ખાતાને ધમધોકાર ચલાવરાવવાની ઇચ્છા છે.
ગંગાદાસ–વિલ બીલ કાંઈ થયું જ નથી; મરહમે કાંઈ વિલ કદી કર્યું જ નથી. એમની કહેવાતી સઘળી મિલ્કત વડીલોપાર્જીત હોઈ આખા કુટુંબને તે પર હક હતો અને તેથી અમે તે મિલ્કત લીધી છે; અમો હેમના કુટુંબીઓમાં તે મિલ્કત સંબંધી તકરાર થતાં પંચદ્વારા વહેંચણી થઈ છે, કે જે વહેંચણીને દસ્તાવેજ કરતી વખતે અમે ભલા થઈને ધર્મનિમિત્તે પણ અમુક રકમ લખાવેલી છે;
વિવેચંદ્ર–સાહેબ! હું સઘળી વાત જાણું છું. હુઈલ” થયું જ નથી એમ જે હમે કહેતા હે તે હું કહીશ કે હમારા જેવા લબાડ અને ધર્મધુત્તા દુનીઆમાં કોઈ છે જ નહિ. લાખ રૂપીઆની ધર્મદાની મિલ્કત પચાલી પાડીને શાહુકારમાં ખપનાર એ ચંડાળ! જે, આ શું છે? આ હારા મરહુમ કાકાનું કરેલું “વુઈલ, કે જે ગઈ કાલે જ મ્હારા હાથમાં આવ્યું છે. અને આ જે તે વુલની સાબેતી માટે દસ્તાવેજી પા પુરાવા! હવે તું “પુઈલ થયું જ નથી, એમ બુમ પાડ્યાં કરજે. હું હવે જોઉં છું કે તું ધર્માદાની રકમ કેવી રીતે ઉચાપત કરી શકે છે. ઓ નફટ ! હે તે “વુઈલ” રદ કરાવવા માટે એક બનાવટી વુલ પણ તૈયાર કરાવરાવ્યું છે, તે પણ મહારા જાણવામાં છે; પણ એ પાપી! બરાબર સમજજે કે પાપીને માણસ નહિ પણ પિતાનાં પાપ જ ખાશે. હારી પાસે હારાં સઘળાં છિદ્રને ઈતિહાસ છે; જે તે આ રહ્યા; અને કહે તે હને વાંચી પણ સંભળાવું. પણ તું કે જે બેકડાના દુધમાંથી અને લંગડાં ઢેરના ઘાસમાંથી ઉછરેલ છે હેને એવું સંભળાવ્યાથી પણ શું હાંસલ છે? પરંતુ માનજે કે હવે હારું આવી બન્યું છે. હવે સરકાર જ હને ઈન્સાફ આપશે. આજે જ હું ફોજદારી અને દિવાની બન્ને રાહ હારા૫ર શર્યાદ કરવા સજજ થઈશ.
વિવેકચંદ્રની આ લાલચોળ થઈ ગઈ તે ખરા રૂપ પર આવી ગયે, ગંગાદાસ પણ રાતે પીળા થઈ ગયે, પણ વરુદ્ધ હોઇ તેણે જરા ગમ ખાધી. હેને એક યુવાન ભત્રીજે ત્યાં બેઠો હતો તે લાંબા હાથ કરી, મારવા જેવો દેખાવ કરી, બોલી ઉઠ, “ જાણે જાયે હને શાહુકારના છોકરાને ! રહેવાને ઘર પણ મળે નહિ અને આટલી શેખાઈ શા ઉપર કરી રહ્યા છે? ફર્યાદની ધમકી આપીને રૂપીઆ કરાવવા ઈચ્છતો હઈશ પણ પૈસા કાંઈ એમ મળે નહિ, તે દિવસે માણેકચંદ શેઠ કન્યાની વાત કરવા આવ્યા હતા ત્યારે હેનું પણ સજ્જડ અપમાન કર્યું હતું. દુનિયાનું રાજ્ય હારા ઘેર આવ્યું છે કે શું?”
Page #289
--------------------------------------------------------------------------
________________
છે
,
પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકોનું કર્તવ્ય.
19. વિવેચક–એ પાછ? ધર્માદાની મુડીથી ઉછરેલા એ ઢોર ! તું હવે હેણું મારનાર કોણ છે? મહેને રહેવાનું ઘર ન હોય તે ઉલટી હારી લાયકીને અચુક પુરાવો છે. આવક કરવાની શકિત છતાં અને કઈ પણ જાતનું વ્યસન ન છતાં હું ઘર ખરી. દવા જેટલી ૨૦૦૦ રૂપેડીની રકમ પણ બચાવી શકે નથી અને ગુપ્ત રીતે જન સેવામાં મારા સર્વસ્વને ભેગ આપું છું, એ વાત ઉલટી મહારા લાભમાં જાય છે. હારી પેઠે પારકાં ઘર બથાવી પાડવાં અને ધર્માદાનાં ઘર વેચી વેચીને તે પૈસામાંથી બંગલા કરી ગાડી ઘોડામાં મહાલવું તે કરતાં ઘરવગરનાં થઈ રસ્તા પર સુઈ રહેવાનું અને જેટલા વગરના થઈ હવાખાઇને રહેવાનું હું વધારે પસંદ કરું છું. હવે હજી ખબર નથી કે હવા ખાઈને રહે નારને અર્થાત સર્પને ડંખ કે હેય છે? અગંધન કુળના સાપની પ્રશંસા ખુદ ભગવાને કરી છે, તે નાગ પિતાની લીધેલી ટેક છોડવા કરતાં બળી મરવું વધારે પસંદ કરે છે. અને જાણ– કુતરા ! જાણ કે-આ નાગ આજે જે ટેક લે છે તે જીવ જતાં પણ નહિ છેડે. ધમદાને ખાધેલ પૈસો એકાવશે ત્યારે જ ઝંપશે હારું કશું ચાલતું નથી હારે તું લાંચ રૂશવતનું સહેલામાં સહેલું તહોમત મુકે છે. પણ એ રૂશવતખાર બદમાશ ! એકપણ માણસ બતાવ કે જે મહારા ચન્દ્રમાં સસલું બતાવી શકે ? હે જે એવી રૂશવતે. ખાધી હોત તે ખાવા પહેરવા અને ઓઢવા પહેરવાની દરકાર વગરના મહારે આજે એક બે હજાર રૂપૈડીના ધંધેલીઆનું મહેણું ખાવું પડતજ નહિ. હું જે રળું છું તે જાહેર સેવાના કામમાં પડવા સબબે ખર્ચાઈ જાય છે, તેથી જ હું “ લંગોટીઓ ' બન્યો છું. પણ હને શું ખબર નથી કે “લંગોટીઓ સર્વથી વધારે લક્ષ્મીવાન હોય છે? લક્ષ્મી કાલે હવારે ચાર કે સરકાર કે આગ ઉઠાવી જશે; પણ મારી લમી પેલા દૂરના આકાશમાંના મજબુત કિલ્લામાં જમા થાય છે, તે મને જરૂર વખતે મળશે. હમણાં મને લક્ષ્મીની શી જરૂર છે? ખાવાને સાદું સાદું પણ ભોજન મળે છે, રહેવાને ભાડાનું પણ મકાન મળે છે; લેકે મહારા તરફ પ્રેમ અને માનની લાગણીથી જુએ છે, મ્હારી સલાહ અને હાજરીથી કેટલાંક જાહેર કામે સુધર્યા છે અને થયાં છે. હારા હાડકાં પહોંચે છે હાં સુધી હું લક્ષ્મીની દરકાર કરવાનું કારણ જેત નથી. લક્ષ્મીની દરકાર હારા જેવા હાડકાના ભાગેલા બીચારા બાપડા પશુડાને જ સોંપી છે, કે જેઓને (પતે રળવાને અશક્ત હેઈ) ધર્માદાની દોલત તરફ દૃષ્ટિ કરવાની જરૂર પડે છે. મહારાં હાડકાં જહારે થાકશે
હારે હે પેલા અદ્રશ્ય ભંડારમાં જમા કરાવેલી લક્ષ્મીને જરૂર જેટલે હિસ્સે મને મોકલવામાં આવશે. ખપ કરતાં વધુ લક્ષ્મીથી અપચ થાય-અપચાથી દુ:ખ દરદ થાય અને તેથી મૃત્યુ થાય; માટે હવે તે ઉપાધિથી મહારે પરમેશ્વરજ દૂર રાખે છે.
સઘળે શાન્તિ પથરાઈ. વિવેકચંદ્રની વાગ ધારાએ સર્વની વાચાને બાંધી લીધી. કેટલીક વાર સુદર્શન ઉભો થયો અને ગદગદિત કંઠે વિચંદ્રને ઉદ્દેશીને બોલ્યોઃ માસ્તર સાહેબ ! આપની આટલી બધી લાયકી મહારા જાણવામાં આજે જ આવી. આપ એક જ ખાલી છે અને રહેવાનું ઘર પણ ધરાવતા નથી એટલી બધી આપની કડી સ્થિતિ આજ સુધી મહારા જેવા લાપતિ શિષ્યની સમક્ષ પણ આપે જાહેર ન કરી એ આપને મગજની શ્રીમંતાઈ મહને આપના તરફ વધુ માનથી જેવા પ્રેરે છે. મુરબ્બી શ્રી ! આટલું મહારું માનો અને આ બે હારે ડોકમાંને મોતીને હાર. હેના આપને ૨૫૦૦૦ રૂપૈયા
Page #290
--------------------------------------------------------------------------
________________
૪૧૮
જેન કૅન્ફરન્સ હેરલ્ડ.
.
મv k
*
* *
ઉપજશે, કે જે રકમમાંથી એક સારા સરખું મકાન આપ અત્રે તૈયાર કરાવી શકશે.” એમ કહેતાંની સાથે સુદર્શને તે હાર વિવેકચંદ્રના ગળામાં નાંખ્યો.
વિવેકચંદ્ર ઉપકારની લાગણીથી ગળગળે થઈ ગયે. તે તુરત ઉભો થયો અને હાર પિતાના હાથમાં લઈ મનઃ સુદર્શનની ડોકમાં નાખતાં બોલ્યો; “ભાઈ ! એ હાર મનેજ શોભે. હું કોઈ જાતના સદ્દગુણને વેચવા ઈચ્છતા નથી. હે હમને મહારી નિધનતા જણાવી નહિ અગર કોઈ જાતની લાલચ રાખી નહિ એ કાંઈ હમારા હિત માટે નહિ પણ મહારા પતિકા હિત માટે જ. ઉચ્ચ ખવાસ-વતન વડે આત્માને વિકાસ-ઉકાન્તિ થાય છે. એ લાભ કરડે રૂપીઆના લાભથી વિશેષ છે. હમારા પિતા હમને શિક્ષણ આપવા બદલ મને જે પગાર આપે છે તેમાંથી સાદાઈથી ગુજરાન ચલાવતાં જે કાંઈ વધે છે હેમાંથી કોઈ વાર હું ગુપ્ત રીતે અત્યંત દુઃખી મનુષ્યને સહાય કરું છું ! કઈ વાર તત્વનાં નવીન પુસ્તક ખરીદીને હારા આત્માને અને જ્ઞાનવૃદ્ધિને ઉપકાર કરનાર લેખકને
હાય કરું છું, અને કઈ વાર કે લેકહિતના વિષય પર લેખ લખી તેની પ-૧૦ હજાર પ્રતે જાહેરમાં વિના મૂલ્ય વહેંચી લોકેની ઉકાન્તિને સહાયભૂત થાઉં છું. હવે આવા થોડે પૈસે ઑટે ન કરવાના ધંધામાં હું હમારે કે કોઈને ભાગ નાખું અર્થાત હમારી રકમ લઈને હમને ભાગીદાર બનાવું, એ ને–વણિકને કેમ પાલવે !”
સુદર્શન–મુરબ્બી ! આપ વધુ આગ્રહ ન કરે. આપના મારા ઉપરના અવર્ણનીય ઉપકારે આગળ આ કદર કશા હિસાબમાં પણ નથી. ધિક્કાર છે ને કે હું આ જ સુધી પાસે જ પડેલા ગુલાબની સુંગધીની કિંમત ન સમજી શકે. મહેરબાની કરી આટલી સેવા તે આપ સ્વીકારે જ.
વિવેચક–ભાઈ ! આપણે એક જરૂરી કામને છેડી આડકથામાં ઉતરી ગયા છીએ. આપણે અહીં ધર્માદાની મિલ્કતના રક્ષણ માટે આવ્યા અને એ કામને બદલે હાર પુરાણમાં ઉતરી પડ્યા એ ભૂલ જ થાય છે. મને માફ કરે; હું કઈ રીતે હારા પતિકા ઉપયોગ અર્થે તે બક્ષીશ સ્વીકારી શકતો નથી, પરંતુ હારે, હમારે આટલે બધે આગ્રહ છે ત્યારે તે હમણાં હમારી પાસે જ રાખો. કઈ જાહેર હિતનું નવીન કામ હું ઉઠાવીશ તે વખતે તે રકમ હૈમાં વાપરવા માટે માગી લઈશ. અગર આવું કહ શેધવા જવું ? આ ગંગાદાસ શેઠ જે હજારો રૂપીઆની ધર્માદાની મિલક્ત પંચને રાજીખુશીથી સેંપવા તૈયાર ન હોય તે અમને એમ કરવાની ફરજ પાડવા માટે ઇન્સાફની કોર્ટનું શરણું લેવામાં થતા ખર્ચ માટે તે રકમ જૂદી રાખે.
સુદર્શને તે કબુલ રાખ્યું અને સૌ ઉઠયા. ગંગાદાસના હાંજા ગગયા! મનમાં તો તે બળીને ખાખ થઈ ગયા હતા પણ બહારથી મીઠાશ બતાવવા ખાતર જુહાર કરી સર્વને વિદાય કરીને ઘરનાં બારણાં બંધ કરી એકાંતમાં જઈ જાણે હેના બાપને બાપ તે જ દિવસે મરી ગયો હોય અને પિતે હેના શેકમાં હોય તેમ ગુમસુમ થઈ બેઠે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૪૯
vvvvvvvvvv
ભૂલા પડેલા મુસાફરને. ભૂલા પડેલા મુસાફરને.
(ધીરાની કાફી.),
–એ.
એ મુસાફર! ઘેલા રે, સીધે રસ્તે ત્યાગમાં, અરે મૂર્ખ ! મન મેલા રે, અવળી વાટે ભાગમાં.
માયાની અંધારી બાંધી, બજે આંધળે બેલ;
ચોર્યાશીની ઘાણ ફરી ત્યાં નીકળ્યું તારું તેલ. તેય નથી થારે, મધ્ય દરિયાને તાગમાં.
કાળ કેળિયે થાય મોહથી, ભ્રમર કુમાર પૂરાય; | દિપક તેજ વિષે મોહીને, પતંગ ભસ્મ થઈ જાય. આ દુનિયાની હેળી રે, ઉછળીને પડ મા આગમાં. –ઓ.
પુણ્ય પૂર્વનાં પ્રબળ હતાં, તે પાપે માનવ દેહ;
મેહ કરેળિયે જાળ પાથરી, દેશે તુજને છે. એ વેર તારાં જૂનાં રે, આવ્યો છે આજે.લાગમાં.
–એ. નામ તેને નાશ છે, સહુને શિર અવસાન,
જાણે, જુએ, રૂવે નિરંતર, તેય ને ભજે ભગવાન ! મીઠાશ તે શી લાગે રે, ભજનથી અધિક ફાગમાં. –એ.
ભગવદ્ભજન ત્યજી મન ગમતાં, શું કર વિષય વિશેષ;
અત્તર, તેલ, કુલેલ ત્યજીને, શી ચોપડવી મેશ?, - તજીને મોક્ષ મેવારે, લીંબાળી ખાવા લાગ મા. –ઓ.
મેહ માયા છે જગની રાણી, તેને તારી જાણ;
પાપ પ્રપંચે કરે કમાણી, કરી ખેંચ ને તાણ ચેરી તું કરમાં ચઢારે, પુગલના આ બાગમાં –ઓ.
પાન કરીને ભક્તિ રસાયન, અમર બની જા વીર.
અવર નથી રસ એ સમ ઉત્તમ, વિચાર કર ધરી ધીર; વિષય વિષ ચૂસીરે, હાથેથી મૃત્યુ ભાગમાં
–એ. હીરા જડિત સુવર્ણ દાબડી, ભર શું તેમાં થોર ?
અમૂલ્ય હીરે માનવ જીવન, ગુમાવે શું દ્વાર ? વસંત તને વારે, હંસા જા મા કાગમાં
–ઓ.
૨૩-૭-૧૩
Page #292
--------------------------------------------------------------------------
________________
જેને કૅન્સરન્સ હૈરછ. બાળકને કેળવે
હરિગીત. સહુ ધ્યાનમાં શ્રાવક બધા શુભ આ ભલામણ ધારજે, મનને વિશાળ બનાવી તેમાં વિન પડતાં વાર; બહુ ખબર રાખી ખાંતથી, સુંદર બાગ બનાવજે, રેડી હદયને રંગ ધરી ઉછરંગ જરૂર જમાવજે. ધોરણ તણું ક્યારા કરી પાણી મધુર પિવરાવજે, પરિશ્રમ લઈ પુષ્પ બધાં કરી ખચિત ખૂબ ખિલાવજે; વાડ વિવેકાણી કરી વર કાર્ય અચળ કરાવજો, ધરી હાલ અતિશય બાલ પર વાત્સલ્યને વર્તાવજે. પિતાતણું સમજી પરસ્પર પ્રેમને પ્રગટાવજો, તન મન અને ધન ઉદય માટે હર્ષથી અજમાવજો; , આખા દિવસમાં એક ક્ષણ પણ એ વિચાર ચલાવજો, અતિ આત્મભેગે આપણે મહાવીર પંથ હલાવજે.
–મુનિશ્રી નાનચંદ્રજી.
વિરમાર્ગ શું તેના જ ભકત ભૂલ્યા કે? (જૂનું થયું રે દેવળ જૂનું તો થયું મારે હંસલો નાને ને દેવળ જૂનું તો થયું.
એ ભજનની ધૂનમાં.) ભૂલી ગયા રે મારગ ભૂલી ગયા,
મહાવીરના મારગડાને ભૂલી રે ગયા– સ્વધર્મ કેરાં દુઃખે કાને ન સાંભળ્યાં રે,
કિયાની ધમાલમાં કૂદી તે રહ્યા રે– મહાવીરના. અંતરના વૈરીઓને કદિયે ન ઓળખ્યા રે,
પરસ્પર ઝગડે પાયમાલ થયા રે– મહાવીરના. જોગી પણ ભોગી કરતાં વધુ પંથ ભૂલિયા રે,
માનના ફજેતા માહે ફૂલીને મય્યારે– મહાવીરના. પવિત્ર માર્ગ મારા પ્રભુને ન પામિયારે,
અધવચની ગાળીઓમાં લટકી ગયા- મહાવીરના. બોધનું શ્રવણ કરી ખૂબ કાળ ખાય રે, - તણાયેલા તરમાયેલા ઢીલા ના થયા રે– મહાવીરના. પિતાના ડાપણુ આડે કોઈને ન દીઠા રે, સમજણ વિના ખાલી સંકટ સહ્યાં રે– મહાવીરના
-મુનિ શ્રી નાનચંદજી,
Page #293
--------------------------------------------------------------------------
________________
Divine Discontent.
Divine Discontent.
From the time man comes into the world from his journeyings in the dream-land at night down to the time he returns to it, the one dominant note is his mad pursuit after happiness. With the small hours of the morning com. mences his painful struggle to ensure for him as large a measure of happiness as he possibly can-wealth--that magi. cian's wand-concentrating in the smallest compass all the comforts and luxuries this world could give-fills his mental horizon in his waking hours. To him it is the only object worth striving after with relentless energy, to the exclusion of every other idea as to the fairness or the means employed to attain it, In the storm and tumultuous din of his passions he can hardly ever hear the still small voice of his conscience-the better part of himself which gently asks him " Good man ! Suppose thyself is in possession of riches beyond thy wildest imagination and then pray tell me, can its possession give thee even a few minims of unruffled peace of mind, a sense of serere self-centred, inward balm ? If not why this breathless run after Utopia. ” But that murniuring voice is drowned in the uproar of the brutes and rebellous hosts who have secured a lodgement in his heart. Their unceasing violence never allow their possessor a moment's rest. He plods through the weary day with the same unabated rigour and when dark mantle of night covers the orb of day, he drags his jaded limbs to a place he calls home. Seeking his bed he tries to induce sleep but his mind shoots off in thousand and one channels. After prolonged struggle sleep steals over him but his mind would allow him no rest. The night-mare echoing the dominant tendencies of his waking hours oppresses him while that unconscious state lasts. With the break of day it is the same old story again. The experience of the previous day is repeated with added zest over again. But all the while the gentle murmuring voice of God keeps streaming into his
Page #294
--------------------------------------------------------------------------
________________
422
Shri Jain Conference Herald.
conscience though the warning is never heard or if heard never heeded. This is true of a large majority of men who typify in themselves this dreary experience. They rapidly career through their life without bestowing one thought on the why and wherefore of their continuous exertion.
A day at last dawns when his exhausted limbs refuse to move. He makes one supreme effort to rouse to action his earthly tenement a day or two yet longer; but the vitality has all but ebbed out. He yields to the fell Destroyer and is hushed into his last grim repose. This is the tragic end of his career of toil. It is a horrid scene to picture before our mind's eye or even to contemplate the last struggle of deathbed, as it daily occurs under our very eyes. Their daily occurance bas deadened our feelings; but it is none the less horrible for it. This is the sad fate of the ignorant masses.
But some reflective souls halt and reason with themselves the final upshot of human pursuits. It becomes a dead certainty to them that sooner or later, now or then die they must. Sages have observed that the consciousness of the certainty of death and the ignorance of the precise time of its occurance is the first step from the region of the known into that of the unknown. When this conciousness dawns upon him, all his joys and pleasures are vitiated by the spectre of death to him is now a stern reality and not a remote possi: bility as with the common herd of mankind. Man would have never cared to dive deeper for. Light within, were it not for the certainty of death. Try as he may he cannot succeed to defy it, and at last over-powered by it he sets up enquiries in right earnest into the nature of eoul and death.
The origin of innumerable systems of philosophy, psychology and metaphysics may be traced to this one common source, which are so many modes of search after the One Absolute Truth from different standpoints as the seekers' frame of mind dictated.
In the west they try to delude themselves into the belief that end of life is the end of everything, and that nothing
Page #295
--------------------------------------------------------------------------
________________
Divine Discontent.
423
remains or survives after death, thus giving rise to rank growth of materialism which dismisses all enquiries of this nature with the single explanation that all vital processes, thinking faculties and phenomena of life are the direct out. come of the combination of matter in different degrees of density and fineness in certain proportion and they are transmitted in a plasmic state by the operations of the Laws of Heridity. Love for and attachment to physical comforts urge them to evolve such fatal theories in order to suit their established habits of life. But human nature is the same the world over. Truth asserts itself and disturbs their pet snug beliefs even when least thought about. Now a days, the pioneers of Materialism and leaders of Western thought, through the contact with the East, have begun to see the utter fallacy of the theory that ascribes life to the effect of a material cause. Cause can never change its inherent property howso. ever extended into effect. They now admit, as all sane men would do, that the property of matter is Inertia. But they would have this inherent property of matter-inertia turn into energy, life, soul or what you please to call it when combin. ed in given proportion. The two-inertia and enegy have nothing in common. They are diametrically opposed as regards their nature or property. How could then both be made traceable to a single cause--the matter? Thus human nature is slowing breaking through the mist of delusion into the light of reason even in soils where any truth which militates against physical delectations and “ eat, drink and be merry notions " has least chance of striking roots
Thus in every clime and country, under all circumstances and environements, the irresistible conclusion is the inevitableness of Death. From time immemorial some men of light have ever kept trying to avert death and decay and to attain this end they have directed their talents and energy to find out a common panacea to cure this fleshy frame of disease and death. But frustrated in every attempt to defy death they had at-last to submit to this inoxorable decree of fate and were compelled into the acceptance of the stern fact--the inevitableness of death.
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Jain Conference Herald.
When man grows into the consciousness of the certainty of death, a Divine discontent rises in his breast simultaneously. Shall I die and depart from this world I hold so dear as I daily see so many of my fellow creatures die and depart?" he asks himself in some cooler moments of his life and the answer gently descends in his consciousness if only he is in earnest and sincere yes; my dear Self The material tenament thou occupies at present is woven round thee by the operations of energies generated by thee in past births. Thou art a center around which this mass of flesh and bones is built up. Thou art independent of the body in as much as it could be held out for examination as a common piece of matter. Don't identify or confound thyself with the heap of flesh thou carriest about thee by the dispensation of karmas, Thou art as isolated against it as thou art against the roof thou standest under or the clothing thy body is wrapped up in. Don't sigh or pine at the prospect of what the ignorant callDeath." There is nothing to be afraid of now when thou hast once grasped its essential nature. It is not self that dies. There is no death, no total extinction of anything, and if at all there is, it is nothing but the disintegration of the particles of riatter. Disintegration is no extinction and either of the processes concerns thee not. Thou art as intact after "death" as before it. Thou art by the very nature Indestructible, Immutable and God in embryo. Divorce thyself from the idea of a physical being and cut asunder the bond of attachment which binds thee to endless transmigrations, Know this and be calm, serene and content with thyself. " This plain language of truth is unsavoury to him at first. He tries to protest against and argue away the conviction brought home to him by the Higher part of his being. He cannot tolerate the idea of being separate from the body, he has so long cherished with feelings of extreme affection. He would not let go his hold over his second self. Now he seeks a religion that might reconcile spiritual bliss along with the free enjoyment of physical appetites. Demand creates supply and such cults, as might accord with the tastes of the people,
424
66
46
Page #297
--------------------------------------------------------------------------
________________
Divine Discontent.
425
came into being. Man in that stage could not hear the idea of his not being what he obiviously appeared prima facie. To this end he searched for a Personal God whose wrath he might appease by offering him bribes in the shape of oblations, sacrificial rites or puja offerings. To him God appeared as sitting above clouds and all others as His children indulging in pleasures which they earned by the sweat of their brow. Dreaded into such unwholesome beliefs by wily theologians, they-poor creatures-offered valuable gifts to the so-called apostles of God to ensure through them, His good-will here and hereafter. But man a rational being-as he evolves, soon begins to see the folly and unreasonableness in such selfish creeds in the name of God and feels himself sinking deeper and deeper in the Magmire of deluding beliefs. He rouses himself from that night-mare and institutes independent inquiries to find out a solution to the mysterious problem of his ultimate destiny" Who am I?" he asks of himself and commences his search along the line dictated by his Higher part. He slowly begins to perceive that whatever he sees, touches, smells, tastes, hears and understands is "not self " as all such objects can be kept at an arm's length and set aside as apart from him. The physical body, which he tillthen identified with his 'self', seems now a fit object to be placed in the category of things set aside as "not self." The mental body then persistently presses its claim to be recognised as part and parcel of his "Self." But the search light of discrimination is brought to bear on it and the claim of mental body is very strictly shifted and enquired into until in the last analysis it can bear no further scrutiny-the claim is set aside as its physical counter-part and held equally untenable-the mental outfit is likewise found to be collection of fine tools which perform duty as his feelers at the Master's -the Self's command--they are no longer a part of his self as they proclaimed themselves to be till then. He has now hazy notion of his ultimate reality. He feels an unutterable void. Nothing attracts him; nothing pleases him. He finds himself landed in a strange plight. He feels blank dispair. He sees
Page #298
--------------------------------------------------------------------------
________________
WWIVU
WA MAALULANAN
nothing that is permanently his. He looks on the faces of his once dearly beloved friends and relations but they too fail to entertain or divert him. The grim truth is ever present to his mind that they are not his " self” and all that is not inalienably his own, ha has learnt to discard as foreign. The streams of joy are now fast drying up The various objects of senses which yielded him pleasure appear as shadows when seen through the perspective of discrimination. His out-look on the world changes altogether. In the swarming multitudes of people and things he only perceives a maniacal rush of phantoms and frightful dance of shadows. "Why these people madly run after things which they can hold only on a brief tenure ?” he asks of himself. He turns gloomy and despondent and at times remonstrates with himself why at all he came in for a frame of mind which is not shared by his fellow beings. The horrible vaccum left in his heart by the exist of lovely pictures of yore is unfilled. The grandeur and bliss of spiritual consciousness has not yet dawned upon him. He has not grown into the realizatiou or even recognition of his essential nature. The rays of Supreme Bliss has not yet filtered into his heart and filled the void so oppressing to him. He is Discontented; and we shall christen this feeling as “ Divine Discontent.. –The forerunner of Bliss Eternal; the harbinger of coming Illumination-the herald of spiritual Dawn. This discontent is devoutly to be wished for by all aspirants to the Absolute Bliss-Earnest, sincere, genuine discontent with the world and its contents draws from the remotest corners of the Globe the Master who shows the path and firmly plants his feet on it. He guides him untill the last remnant of Sansar has dropped from him-until there is no vestige left of it in him. The world is full of Wise Ones and illumined Beings if man but really feels this Divine Discontent in the heart of his heart. But he is generally speaking over insincere and only desirous of passing current as a religious man in the estimation of his fellows. Such men can only pick up crusts of dry bread from the Table of Knowledge to the merriment of Wise Ones. Reader! ask yourself what position you would elect to grace,
Page #299
--------------------------------------------------------------------------
________________
Divine Discontent.
427
The general run of mankind can ill-afford to forego the pleasures which their senses yield them or the contact with the physical objects. When such men stumble on some book describing the Bliss to be got in Absolution, their fancy is caught and forthwith they begin to experiment along a line which their fancy might prompt them to, or the proffessional religionist might dictate. But they are all the time careful not to eschew or let go pleasures derivable from objects of senses. The Master cannot brook man retaining both in his hands. He tells them to feel attached to one of them--to be a party man, either wedded to this or that and not to both. He ad. monishes them to keep one and relinguish the other. Man persists from time immemorial that he should be allowed to retain both, Deluded creature are these ! They are on the look out for a guide who would reconcile both pursuits. Gentle reader ! see that your rame does not appear under this heading. And to avert that fate generate within yourself the Divine Discontent of the above description. Once this Discontent is genuinely felt, all the rest will evolve of itself, sooner or later. They are only pretenders and dabblers in religion whose thoughts have swayed beyond the confines of their material or mental sheaths and the objective phenomena be. fore them. Give up attachment for everything that is not your " Self” and then and then only will the Divine Pis. content grow upon you.
LIMDI,
Sushil.
KathiawAR.
oilasi. * વેરાન વનમાં સરિતા કિનારે, વસતી હતી તે એકાંત સ્થાને; પ્રશંસકો કોઈ હતા ને તેના પ્રેમી જને કે હશે નહીં વા. એકાકી તારો નભમાં વિરાજે, અદષ્ટ નયને, ખીલે કરાડે; ગિરિતણી, સુંદર કઈ પુષ્પ,સૌદર્ય આનંદ નિર્દોષરૂપ. અજ્ઞાત અસ્તિત્વથી વિશ્વ તેના, ગતા થઈ તે, જગને શું એથી ? ઉલ્ટયું જગત પણ હારે મને તે, એ દિવ્યમૂર્તિ! બાલા મધુરી ! -
3746 : વર્ડ કવર્થની “She walked among untrodden ways’ને અનુવાદ.
Page #300
--------------------------------------------------------------------------
________________
४२५
- જૈન કૅન્ફરન્સ હૅલ્ડિ.
एक ऐतिहासिक प्रशस्ति.
एक मोढ ज्ञातिना जैन शेठे करेली जिन प्रभावना.
वर्षे द्वादशकं विधाय विविधं तीवं तपो दुस्तपं
दृष्टादृष्टचतुष्टयं प्रविततं निर्मूलमुन्मूल्य च । विश्वालोकक केवलं च विमलं संपाप्य संदर्शितो
धर्मो येन चतुर्विधः स भगवान् वीरोऽस्तुवः श्रेयसे ॥१॥ श्रीमत्तीर्थाधिनौथरसुरसुरनरैः संकुलायां सभायां
पूर्व व्याख्यायि यार्चाक तदनु गणधरैः सूत्रता संदिदेसे ।? निश्शेषांगिव्रजानामु [प]कृति कृतयेन्यत्कृतान्य प्रवादा
जीयादेकादशांगी शिवपदसुखदा सा सदा विश्वविश्वे ॥२॥ मोढज्ञात्युदयक्षमाधरशिखा भूषाविधि द्योमणि
जेज्ञे ठक्कुररत्नसिंह इति ह श्राद्धः प्रसिद्धः पुरा । पुत्रस्तस्य बभूव बन्धुरगुणः श्रीजैनधर्माध्वगः
साल्हाको दयिता च तस्य समभूद् बूटीति नाना श्रुता॥३॥ मेघाहः प्रथमः समस्तजनतास्तुत्यो द्वितीयस्तथा
वाघाख्यो व्यवहारिवविदितो रामस्तृतीयस्तथा । तुर्यः पर्वतनामकश्च विविध श्री धर्मबद्धादरा
चत्वारस्तनयास्तयोः समभवनेते क्रमाद्विश्रुताः पूर्वामुचूः सोमान कला (?)
सतीषु रेखा ललकूर्द्वितीया रूदीस्तथा दे मतिका च जाये
स्तूरमीषां दयिता अभूवन् मेघाकस्याभूत् सुतो नर्मदाख्यः
ख्यातःक्ष्मायां न्यक्षदेशेषु मुख्यः । रामाकस्याथाभवद् वत्सराजः
स्वच्छस्वान्तः सजनानां प्रशस्यः । ॥६॥
॥४॥
Page #301
--------------------------------------------------------------------------
________________
એક એતિહાસિક પ્રશસ્તિ.
४२५
अथ चरामाहः पर्वतश्च प्रथितगुणगणौ तेषु वा सं सृजन्तौ
प्रौढ श्रीस्तंभतीर्थावयवरनगरे प्रोल्लसत्कीर्तिभाजौ । इभ्यश्रेणीषु मुख्यौ निजगुरुचरणांभोजभृगायमाणौ
मानातीतोत्सवौधैः प्रवचनमभितो भासयंतावभूताम् ॥७॥ अष्टाषष्टादिवर्षत्रितयमनुमहाभीषणे संपत्ते ।
दुर्भिक्षे लोकलक्षक्षयकृतिनितरां कल्पकालोपमाने । सत्रागारत्रयं यः प्रतिदिनमधमोत्कृष्टमध्यप्रभेदात्
मोदात्यावर्त्तयेतां निजविभव वरैःसद्दयावासनाभ्याम् ॥८॥ श्रीमच्छ→जयाद्रौ प्रवरतरगिरी रैवते चार्बुदे च
श्रीजीरापल्लिपार्श्वप्रभृतिषु निखिलेष्वन्यतीर्थेषु भावात् । वापं चाप्य प्रकामं प्रचुरतरधनं स्वीयमात्मीय आत्मा ___ चक्रे याभ्यां पवित्रः प्रविततः मुकृतैश्चापरैरप्युदारैः ॥९॥ अथ चतत्राप्यभूत् पर्वतनामधेयः समस्तलोकोत्तम भागधेयः । विशेषमुक्ष्याहत धर्मकर्मा-(?) सक्तः समासन्न समस्त शर्मा॥१०॥ गार्हस्थ्यपि स्थितो यः श्रमणगण इवात्यन्तनिःसंगत्ति___ यावृत्तव्यापिमोहप्रमुखसममहान्तर्भवारिप्रवृत्तिः। सञ्चित्तत्यागकारी परिमितविकृतिद्रव्यसंख्याधिकारी
रागद्वेषापसारी परिहतविषयः पापपंकापहारी ॥११॥ आवश्यकं द्विः सततं सृजेद यः पूजां त्रिसंध्यं च जिनेश्वरस्य सदागमार्थ च गुरोः समीपे श्रृणोत्युभाकणि गुणानुरागी॥१२॥ विशेषपर्वण्यनिशं विधत्ते चतुर्दशी मुख्य उपोषणाद्यम् ।
तपो विशे पोषधपौ] पधं च त्यक्ता गृहारंभभरं समं यः॥१३॥ साधर्मिकाणां विविधान् महोत्सवान् श्री संघवात्सल्यमुखांस्तनोति यः । श्री जैनसच्छासनभासनप्रथा प्रभाकरांशुपतिमान् महीयसः ॥१४॥ गार्हस्थ्यभावे स्थितवानपीति श्री धर्म्यकर्माणि निरंतरं सः। तनोति यद्वद्भवमध्यसंस्था योगी निजं यौगिककर्मजातम् ॥१५॥ इतश्च
Page #302
--------------------------------------------------------------------------
________________
४७०
જૈન કન્યરન્સ હૈર૭. श्रीमत्तपागणनभोंगणमानुकल्प श्रीसोमसुन्दरगुरुपवरोपदेशम् । पीयूषयूष कमनीय सुधामयूख प्रख्यं निनाय विषयं निजकर्णयोः (सः) ॥१६॥
तथा हिन ते नरा दुर्गतिमाप्नुवन्ति न मूकतां नैव जडस्वभावम् ।। न चान्धतां बुद्धिविहीनतां च ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥१७॥
लेखयन्ति नरा धन्या ये जिनागम पुस्तकम् । ते सर्व वाङ्मयं ज्ञात्वा सिद्धिं यान्ति न संशयः।। ॥१८॥ पठति पाठतामसौ ( ? ) वसनभोजनपुस्तकवस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं स इह सर्वविदेव भवेन्नरः ॥१९॥ तेषां निशम्यति वचो गुरूणां सुधा समानं भवतारहेतुम् । समुद्यतान्तःकरणो बभूव सैकादशाङ्गी परिलेखनादौ ॥२०॥ एकादशाङ्गानि ततः शुभाय पालीलिखत् स्तम्भपुरे प्रधाने । वर्षेऽश्विनीपुत्रमहषिविद्या-सेख्य स्वलक्ष्म्या श्रुतभक्तितोऽयम् ॥२१॥ आकाशातपवारणं परिलसत् तारावली मौक्तिकं
मेरूदंडसुदंडकांडममृतद्युत्पून कुंभोज्ज्वलम् । श्री संघः परिधारयेद् विधिरसो यावच्चिरं नन्दतात् तावत्पुस्तक एष कोविद कुलैर्वावच्यमानः सदा ॥ २२ ॥
॥ इति समाप्तेयं प्रशस्तिः ॥ નેટ– પ્રશસ્તિ પાટણમાં, ઝવેરી વાડામાં શા. ચુનીલાલ મુળચંદને જે ઘર પુસ્તક ભંડારછે તેમાં એક ડાતાસૂર, ની મૂળ પાઠની પ્રતી (પ્રત) છે તેની અંતમાં લખેલી છે. એ પ્રશસ્તિમાં, તપગચ્છનાયક મહા પ્રભાવક શ્રીમાન્ સેમસુંદર સૂરિના સદુપદેશથી સ્તંભપુર (ખંભાત બંદર ) નિવાસી મેઢ જ્ઞાતીય પર્વત નામા શ્રેષ્ઠીએ પિતાના કલ્યાણ માટે આચારાંગ, સુગડાંગ આદિ અગ્યાર અંગે લખાવ્યા હતા તેનું વર્ણન છે.
પૂર્વ રાજર્ષિ કુમારપાળ, મહામંત્રી વસ્તુપાળ તેજપાળ આદિ અનેક પ્રભાવક પુરૂએ અસંખ્ય દ્રવ્ય ખચ, લાખો જૈનશાસ્ત્રો લખાવી, સેંકડો પુસ્તક ભંડાર કરી, વિક્રાલ કલિ કાલના કઠોર ગાલમાં ગર્વ થતા જૈન સાહિત્ય રૂ૫ રત્નનિધિની રક્ષા કરી, પિતાની ઉત્કટ મૃતભક્તિ બતાવી, ભાવી જૈન પ્રજા ઉપર જે અવર્ણનીય ઉપકાર કર્યો છે તેનું કાંઈક દિગ્દર્શન થાય, તેટલા માટે આ પ્રશસ્તિ અહીં આપવામાં આવી છે.
આને ટુંક ભાવાર્થે નીચે પ્રમાણે છે, ૧. જેમણે બાર વર્ષ (અને છ માસ ઉપર) લગી અનેક પ્રકારના કઠીન તપો કરી, ચાર ઘનઘાતિ કર્મને સમૂળ નાશ કરી, સકળ પદાર્થ સ્વરૂપ જ્ઞાપક સ્વપરપ્રકાશક કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા શ્રી વીર ભગવાનની સ્તુતિ છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
એક ઐતિહાસિક પ્રશસ્તિ.
૪૩૧ ૨. શ્રીમતીર્થનાથ જિનેશ્વર પ્રભુએ અસુર, સુર, નર આદિની આગળ સમવસરણમાં અખિલ જગજજોના હિતને માટે જે સદેશના આપી, અને ગણધરેએ જેને સૂત્રરૂપે ગુંથી, તે શિવસુખદાયિની એકાદશાંગીની સ્તુતિ છે.
. પૂર્વે મોઢજ્ઞાતી રૂ૫ ઉદયાચલના શિખરને ભૂષિત કરનાર સૂર્ય સમાન ઠાકુર રત્નસિંહ નામા સુપ્રસિદ્ધ શ્રાવક થયો. તેને ગુણવાન અને જૈન ધર્મમાં દ્રઢ સાહક નામાં પુત્ર થયો. તેની બૂટી નામા પુણ્યવતી પત્નિ હતી.
૪. તે સાહાક નામા શ્રાવકને ૧ મે, ૨ વાઘ, ૩રામ, અને ૪ પર્વત, નામવાળા ૪ સુપુત્ર થયા. તેઓ જનસમાજમાં અત્યંત પ્રતિષ્ઠાવાન, વ્યવહારકુશળ, અને પૂર્ણ ધર્મપરાયણ હતા.
૫. મેઘની મુમ, ૨ વાઘની લલ, ૩ રામની રૂદી, અને દેમતી (બે), તથા ૪ પર્વતની રતું, આ પ્રકારે ચારે ભાઈઓની સદ્ગણી સ્ત્રીઓ હતી :
૧. મેઘન, સમગ્ર દેશમાં પ્રસિદ્ધ એવો નર્મદ નામે મુખ્ય પુત્ર હતા. તથા નિર્મળ હૃદય વાળા અને સજજનોમાં પ્રસંશનીય વત્સરાજ નામે રામને પુત્ર હતો
છે. તે ૪ ભાઈઓમાંથી, પિતાના ગુરૂના ચરણ કમલમાં ભ્રમરની માફક લયલીન થયેલા અને અનેક ઉત્સવોના સમૂહથી પ્રવચન જિનશાસનની શોભામાં વૃદ્ધિ કરનાર, અનેક સદુગુણોથી ભૂષિત, રામ અને પર્વત શ્રી સ્તંભનગર (ખંભાત બંદર) માં વાસ કરતા હતા.
૮. જ્યારે, અડસઠાદિ ૩ ત્રણ વર્ષ પર્વત કલ્પાંત કાળની માફક અતિ ભયંકર, લાખો પ્રાણીઓનું સંહારકરનાર, મહા ભયાનક દુભિક્ષ દુકાળ પડયો, ત્યારે, તે, બંને દયાળુ ભાઈઓએ (રામ અને પર્વત) પિતાના પ્રધાન ધનથી જાન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના સત્રાગાર-દાનશાળા માંડી હતી.
છે. તથા તેમણે શ્રી શત્રુંજય, ગિરનાર, આબુ, જીરાપલિ પાર્શ્વનાથ (જીરાઉલા) આદિ અનેક તીર્થક્ષેત્રોમાં ઘણું ધન વાપરી, બીજા પણ અનેક સત કાર્યોમાં ઉદાર ભાવથી અગણિત દ્રવ્ય ખર્ચા, પિતાના આત્માને પવિત્ર કર્યો હતો.
૧૦. તે બંનેમાં પણ પર્વત હતો તે ઘણો ભાગ્યશાળી હતે- આહત ધર્મમાં અત્યંત શ્રદ્ધાવાળો હતો, તેમજ સઘળા પ્રકારના સુખ તેને પ્રાપ્ત થયા હતા.
૧૧. ગૃહસ્થ છતાં, તે સાધુ સમાન નિઃસંગત્તિવાળો હતો, કામ, ક્રોધ, મદ, મોહાદિ પડ અતરંગ શત્રુઓની પ્રવૃતિ જેણે રોકી હતી, જે સચ્ચિતનો ત્યાગી હતા, વિષયવિમુખ, અને અલ્પકાયા હતા તથા વિગઈ આદિના પરિમાણ વાળો હતો.
+ હાલમાં મોઢ વાણીઆ ઘણાભાગે વૈષ્ણવો જોવામાં આવે છે, પણ ૩૦૦, ૪૦૦ વર્ષ પહેલાં ઘણોભાગ એ જાતિનો જૈનજ હતો એમ પ્રાચીન લેખોથી માલૂમ પડે છે. હજારે જિન પ્રતિમાઓ ની ભરાવેલી આજે વિદ્યમાન છે, મોટા હેટા પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાન મંદિરો બનાવ્યાના લેખે ઘણે ઠેકાણેથી મળી આવે છે. વળી કળિકાળ સર્વજ્ઞ બિરૂદ ધારક, કુમારપાળરાજતિબેધક શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પણ મેઢાતિકુલેત્પન્નજ હતા.
* આ એક નવી ઐતિહાસિક બીના જાણવામાં આવી છે કે વિક્રમ સંવત ૧૪૬૮, ૬૮, ૭૦, આ ત્રણ વર્ષ પર્યત લાગટ ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો.
Page #304
--------------------------------------------------------------------------
________________
૪૩૨
જૈન કોન્ફરન્સ હેરલ્ડ ૧૨. સવારને, સાંજે-બને ટંક આવશ્યક-પ્રતિક્રમણ કરતા હતા. પ્રાતઃ, મધ્યાન્વે, અને સાયંકાળે, એમ ત્રિકાલ જિનેશ્વરભગવાનની-જિનપ્રતિમાની પૂજા-સેવા કરતા હતા. દરજ ગુણાનુરાગી થઈ, ગુરૂ મહારાજ પાસે આગમ-શાસ્ત્ર શ્રવણ કરતા હતા.
૧૩. ચતુર્દશી આદિ પર્વ દિવસે ગૃહારંભ-સાવધ કર્મને ત્યાગ કરી, ઉપવાસાદિ તપ, તથા પૌષધાદિ (સિહ-સામાયિક) વ્રત કરતો હતે. .
૧૪. જૈન શાસનની પ્રભાવના -મહિમા કરવા માટે નાના પ્રકારના સાધમેકવાસત્યાદિ મહોત્સવ કરતો હતો.
૧૫. ગૃહસ્થાવાસમાં રહ્યો થકે પણ, તે ગીની માફક સાંસારિક કર્તવ્યમાં ઉદાસ ભાવે વર્તત હતા, અને નિરંતર ધર્મકર્મમાં રત રહેતો હતો.
૧૬. તપાગચ્છરૂપ આકાશાંગણમાં સૂર્ય સમાન શ્રી સેમસુંદરસૂરિ ગુરૂના (આગળના ૩ કોમાં કહેલા) અમૃત સમાન સદુપદેશને નિજ કર્ણદ્વારા પીતો હતે.
| (શાસ્ત્ર લખાવા સબંધી ઉપદેશ.) ૧૭-૧૮-૧–જે ધન્ય પુરૂષ, જિનાગમ-જૈન શાસ્ત્ર લખાવે છે, તે પુરૂ દુર્ગ-તિમાં પડતા નથી. મૂંગા, આંધળા, જડમતિ, તેમજ બુદ્ધિહીન થતા નથી, જે પુરૂષો ભણનાર, ભણાવનારને પુસ્તક, વસ્ત્ર, અન્નાદિ સામગ્રીઓ આપી તેમની જ્ઞાનવૃદ્ધિમાં મદદ કરે છે, તે જીવો અવશ્ય સકલ ભાવ પ્રકાશક-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધિપદ પામે છે, વિગેરે. વિગેરે.
૨૦. આ પ્રકારે અમૃત સમાન, અને સંસાર સમુદ્રની પાર પોંચાડનાર શ્રી ગુરૂમહારાજના મુખથી નિકળેલી સદેશના સાંભળી અગ્યાર અંગો લખાવવા માટે તેનું અંતઃકરણઉજમાળ થયું.
૨૧. તેથી તેણે વિક્રમ સંવત ૧૪૭૨ના વર્ષે તંભપુર (ખંભાત બંદરમાં)માં પિતાની લક્ષ્મી વડે એકાદશાંગી-અગ્યાર અંગે લખાવી મૃતભક્તિ પ્રકટ કરી. . . ૨૨. જ્યાં સુધી આકાશરૂપ છત્ર શ્રીસંઘના મસ્તક ઉપર શોભી રહે, ત્યાં લગી વિદ્વાને વડે વંચાતું આ પુસ્તક ચિરકાળ આનંદો ! ! !
વિ શ્ર, વારા.
અગ્રેસરની ઉધ.
- હરિગીત છે, અતિ અંધ-શ્રદ્ધાની અજાડીમાં ઘણા અથડાય છે, શ્રદ્ધા-શિથિલ થઈ સેંકડો જણ જૂઠથી જકડાય છે; નિજ પંથ તજી પર પંથ કેરા પાસમાં પકડાય છે, સાધન વિના બહુ જન તણા શુભ જન્મ એળે જાય છે. વલપણું છે વેગળું બહુ વિષમતા વરતાય છે, મહાવીર પંથ મળ્યા છતાં પણ ખોટ બહુ જણ ખાય છે; નયને નકી નિસ્તેજતા નિબળ દશા નિરખાય છે,
અગ્રેસરની ઉધથી આ સકળ સંઘ સીદાય છે. –મુનિ નાનચંદજી. શ્રી સમસુંદર સૂરિને જન્મ વિક્રમ સંવત ૧૪૩૦ માં, દીક્ષા ૧૪૪૭ માં, ૧૯૫૦ માં વાચક પદ, ૧૪૫૭ માં સુરિ પદ અને ૧૪૦૯ માં સ્વર્ગવાસ થયે હતો. એમનું વિસ્તારથી વર્ણન સાકમાય જવામાં છે,
Page #305
--------------------------------------------------------------------------
________________
જેન ભવાની ટીપ કેવી રીતે રાખવી જોઇએ?
આજીજી. . પ્રભુ ! સાંભળે !
જડ ભાવમાં કઈ દિનથી, સહુ શ્રમ મંહી ઘૂમી રહ્યા;
નથી નેત્ર કેનાં ઉઘડ્યાં, મોહપૂરમાં જાતા વહ્યા; ઉગાર સહુને એ આજીજી છે–નથી અવર અભ્યર્થના!
ખટક
પ્રભુ ! જે જરા !
કમેં મુને કઈ યુગ થકી, સ્વપાસમાં ગ્રહી પટકીઓ;
ભવભ્રમણમાં છવ નિશ્ચયે ને, કાલ અનાદિ અટકીએ;
એ મહા દુઃખની ટાલ ખટક’–છે માગણી એ. કચ્છ–પત્રી. તે
–એક કચ્છી મુનિ. તા. ૧૦-૭-૧૭
_
_ ~ जैन भंडारोनी टीप केवी राखवी जोइए ?
લીંબડી, જેસલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત આદિ વિધવિધ સ્થલોએ આપણા પવિત્ર આગમે અને પૂર્વાચાયોએ ઉપકાર અર્થે ગુંથેલા હસ્તલિખિત પુસ્તકના ભંડાર છે તે કેઈથી અજ્ઞાત નથી, પરંતુ તે હસ્તલિખિત પુસ્તકો ક્યા ક્યા છે અને તેમના રચનારો કોણ કોણ છે, તેમની લેખનપદ્ધતિ કેવી છે, તેનું કદ પ્રમાણ કેટલું છે તે હજુ ટીપરૂપે વિગતે અહેવાલ બહાર આવ્યું નથી, અને તેથી તેમને પુનરૂદ્ધાર, તેમનું પ્રકાશન કરવાની વાત તે આકાશમાં જ રહે છે. શ્રી જૈનવેતાંબર કોન્ફરન્સની ઓફીસ તરફથી આ કાર્ય જે જે ભંડારોની ટીપો મળી તે પરથી હાથ ધરવામાં આવ્યું હતું, અને મહાપ્રયાસે અને જોઈએ તે કરતાં થોડા વધુ ખર્ચે “જૈનગ્રંથાવલિ” એ નામના પુસ્તકાકારમાં તેનું પરિણામ પ્રકટ થયું છે તે ઘણો સંતોષ લેવા જેવું છે. આ “જેનગ્રંથાવલિ” એ અપૂર્વ પ્રકાશ પાડ્યો છે અને તેમાંથી આપણાં પુસ્તકરૂપી જવાહિરેને ખ્યાલ આવી શક્યો છે, પરંતુ જે જે ટીપ પરથી કાર્ય લેવામાં આવ્યું હતું, તે ટીપે એટલી બધી અધુરી, પ્રમાદ–ઉતાવળ અને અશુદ્ધિથી કરેલી, અને પૂરી હકીકત પૂરી નહિ પાડનારી હતી કે તેથી ઘણે અંશે જેવી વિગતો જોઈએ તે પૂરી પડી શકી નથી, અને તે ઉપરાંત એવાં ઘણાં-હજારો વિરલ અને ઉત્તમ પુસ્તકે અંધકારમાં પડ્યાં છે કે જેની એવી અધુરી ટીપ પણ થઈ નથી યા મળી શકી નથી, તે પુસ્તકેદ્ધાર ખાતાએ દરેક જ્ઞાનભંડારની કીપ જે જે સ્થલે તે હોય તે તેને સંધની યા તે ભંડારના રખેવાળ ગૃહસ્થો, યતિએની સહાનુભૂતિથી કરાવવાની જરૂર છે, અને તે રખેવાળ સજજનોએ-સંઘોએ પિત પિતાના જ્ઞાનભંડારની ટીપ સંપૂર્ણ સ્વરૂપમાં બહાર લાવવાની યા તૈયાર કરાવી લેવાની ખાસ ચીવટ રાખવી ઘટે છે.
અસલમાં પુસ્તકોની જાળવણી બહુ ઉત્તમ રીતે રાખવામાં આવતી હતી, પુસ્તકો માટે
Page #306
--------------------------------------------------------------------------
________________
૪૩૪
જેન કરન્સ હૈરછા
લાકડાના ડાબડા કરવવામાં આવતા હતા, અને જે જે હસ્તલિખિત પ્રતે હેય તેનાં નામ દર્શાવનારી કાગળની પટીઓ ચારેબાજુ મૂકવામાં આવતી હતી. અને તેપર પાનાંની સંખ્યા પણ સેંધવામાં આવતી હતી. આ પુસ્તકો ડાબડામાં ઉદ્ધાઈ આદિ જંતુઓના ભોગ ન થઈ પડે તેને માટે ડાબડામાં અમુક જાતની સુંગધી વસ્તુઓના મિશ્રણની કોથળીઓ રાખવામાં આવતી હતી અને તે ઉપરાંત તે ડાબડાઓ વરસમાં કેટલીક વખત ઉઘાડી જોઈ તેને ફરીવાર પેક કરવામાં આવતા હતા કે જેથી જે કંઇ જંતુને ઉદ્ભવ થયે હોય તે તે જંતુને કાઢી નાંખવામાં આવતું. આ પુસ્તકને રેશમી કે બીજા વધી લપેટી લેવામાં આવતા હતા અને પછી ડાબડામાં બરાબર કંઈ માર્ગ ન રહે તેવી રીતે મૂકવામાં આવતા હતા. ડાબડાઓ ઘનાકાર હતા, અને પાંચ બાજુઓ એક બીજાને જેડલી હતી અને છઠી બાજુ જે દાબડાનું મુખ તે ઉઘાડું રાખવામાં આવતું હતું, અને તે બંધ કરવા માટે બે બાજુએ નાની પટી મારવામાં આવતી કે જેમાં તે છઠ્ઠી બાજુ પૂરવા માટે રાખેલું પાટીઉં બરાબર બેસી જતું હતું. પુસ્તકે તાડપત્ર ઉપર કે અમદાવાદી જાડા કાગળના પાના પર કાળી શાહીથી અને તે લાંબી લીટીમાં વિષમચારસના આકારના પાનામાં લખવામાં આવતા. તેમાં કેઈ શ્લોક પૂરો થતું કે આંકણી આવતી કે, અધ્યાય સર્ગ પૂરે થતું ત્યારે લાલશાહીને ઉપયોગ કરવામાં આવતું. આ શાહી એવી સરસ રીતે બનાવવામાં આવતી કે છસો વરસ ઉપરનાં લખાયેલાં પુસ્તકે હાલમાં જતાં નવા જેવા સફાઈદાર અક્ષરે પૂર્ણરીતે બતાવી શકે છે મતલબ કે પૂર્વ છાપખાનું ન હોવાથી પુસ્તકો એવીરીતે લખવામાં આવતા કે તેનું ચિરસ્થાયીપણું રહે. રચનાર પિતે લખીને લહીને લખવા આપતા અને તેઓ લખવાની પદ્ધતિમાં પૂર્ણ અભ્યાસી અને કુશળ હેવાથી કરેલ અક્ષરે ધીમેથી બરાબર લખી આપતા અને તે ઉપર પોતાનું ગુજરાન કરતાં. રચનાર તે પછી શુદ્ધિ કરતા, અને ત્યાર પછી અમુક ભંડારમાં મૂક્તા. રચેલ પુસ્તકની એક કરતાં વધુ ન કરાવી દેશ દેશના ભંડારોમાં મોકલવામાં આવતી, અને તેથી જ એક પુસ્તકની અનેક પ્રતે આપણે જુદે જુદે સ્થલે રહેલી-જળવાઈ રહેલી જોઈએ છીએ, અને તેથી પુસ્તકશોધનમાં બહુ ઉપયોગી થઈ પડે છે. કેઈ પુસ્તક બહુ ઉપયોગી જણાતું અને લોકપ્રિય થતું તે પછી તેની અનેક પ્રત થઈ જતાં હાલમાં પણ જૂનાં અને અપ્રસિદ્ધ હસ્તલિખિત પુસ્તકોની નકલ લહીઆ માર્ફતે થાય છે, અને જુની શૈલીએ ભંડારોમાં પુસ્તક રાખી સાચવવાની વ્યવસ્થા ચાલુ છે.
આ પુસ્તકોની સંપૂર્ણ ટીપ રાખવી એ ખાસ આવશ્યક છે કારણ કે તેથી ઐતિહાસિક બાબતે મળી શકે છે એટલું જ નહિ, પરંતુ બીજી અનેક બાબતો ભળવાથી શેધકને સરલતા થઈ પડે છે, અને તે આપણે આગળ જોઈશું. હમણાં ટીપ કેવી રાખવી તે સંબંધી બોલીશું. આ માટે જૈન. કોન્ફરન્સ રૂ. તરફથી પ્રોફેસર રવજી દેવરાજે લીંબડી જ્ઞાનભંડારની ટીપ પુસ્તક તપાસીને તૈયાર કરી આપી છે તે પરથી જે ઘણું જાણવાનું મળી શકે છે તે અહી રજુ કરીશું. તે ટીપમાટે ભંડાર તા. ૩૦-૩-૧૮૦૬ એ જેવો શરૂ કર્યો હતો, તા. ૨-૫-૧૮૦૬ ને રોજ જોઈ લીધું હતું અને તા. પ-પ-૧૪૦૬ ને રોજ ટીપ લખવી શરૂ કરી હતી અને તા. ૧૮-૫-૧૮૦૬ ને રોજ પૂરી કરી હતી,
આમાં નીચે પ્રમાણે ખાનાં પડ્યાં હતાં –
Page #307
--------------------------------------------------------------------------
________________
ન. પેટા
ન
ચડતા પડતા નંબર નખર
3
h
૩
:
ગ્રંથ નામ
ડાડે! ૧ લા ૧ ભગવતી (ટખાળી) ભવતી વ્રુત્તિ
ર
ડાબડા ૨ જો. 1 બૃહત્ કલ્પસૂત્રટીકા ચતુર્થ ખંડ.
ડાડા ૫ મે. વિક્રમચરિત્ર
ડાડા ૨૩ મે. ૧પર કુમતાહિક વિષ
પત્ર
૧૨૬૭ ૬૧૫
૧૫૬
૧૫૨
૧૫
જાળિ .૧૯૨ હેતુગર્ભપ્રતિક્રમણ વિધિ ૧૫ ડાબડા ૨૬ મ. ર૩ હંસરાજ વચ્છરાજ કથા સુરસુંદરી રાસ
ગ્રંથ નામ
ગાથા. ક્લાક.
૨૨ ૨૦ ૫૧૧
તો નામ
૧પ૭પર ટંબાકાર--પદ્મસુંદર અભયદેવસૂરિ
૧૮૬૧
રચ્યા લખ્યા ભાષા
સંવત સંવત
રીમા .
૧૭૮ મા.
૧૬૫૧ સં. ટીકાગત પ્રશસ્તિઃ—ચંદ્રકુળના વર્લ્ડ માનસરિ. તેમના શિષ્ય જિનેશ્વર તથા બુદ્ધિસાગર. તે એના શિષ્ય અભયદેવ અને જિનચંદ્ર. તે એના શિષ્ય યશશ્ચંદ્રગણિ તથા વિમળગણિ- યશશ્ચંદ્ર સહાયક અને વિમળગણિ લેખન સહાયક હતા. શેાધનકર્તા નિતિકુળના દ્રોણસ રિ. અણહિલપુર પાટણમાં રચી. પ્રશસ્તિ—ધનેશ્વર સૂરિથી ચૈત્રવાલ ગચ્છ થયા, કેમકે તેમણે ચૈત્રપુરમાં વીરની પ્રતિષ્ઠા કરી. તેમના શિ. ભુવનેંદ્રસૂરિ, તચ્છિષ્ટ દેવભદ્ર, તઋિષ્ય જગચ્ચંદ્ર --દેવેદ્ર-વિજયચંદ્ર વિજયચંદ્ર શિષ્ય વજ્રસેન--પદ્મચદ્ર--ક્ષેમકીર્ત્તિ. વિ. સં. ૧૩૩૨.
૫૦૫૧ તપા--ક્ષેમકીર્તિ ૧૩૩૨ મ.
૫૩૦૦ કાસદ ગચ્છીય ૧૮૯૬ ૧૪૯૬ સં. ચૌદ સર્ગવાળું મહાકાવ્ય છે, અને તેમાં સિંહાસન
દેવમૂર્ત્તિ ૦
અત્રીશીની કથા છે.
૫૧૮ રત્નચંદ્ર ગણિ
જ
૧૧૩૧ મલધારી સર્વસુંદર ૧૫૧૦૧૩ સ નયસુંદર ૧૬૪૪ ૧૬૬૯૭
૧૬૭૭૧૬૮૨ સં. એનું બીજું નામ ફ્લોરા છે. એમાં ધર્મ સાગરનું ખરાખર ખડન કરેલ છે.
૧૫૦૬
સ.
સંસ્કૃત કાવ્યબદ્ધ. દેવકપત્તનમાં અતિ અશુદ્ધ છે.
જૈન ભંડારાની ટીપ કેવી રાખવી નેઈએ ?
Page #308
--------------------------------------------------------------------------
________________
જૈન કારન્સ હૅલ્ડ.
આવી ટીપેામાં કેટલાક સાંકેતિક ચિન્હ, અક્ષરને પ્રયાગ કરવામાં આવે છે કે જેથી હુંકામાં ઘણું સમજી શકાય અને તે ઉપરાંત અમુક પદ્ધતિ રાખવામાં આવે છે એટલે તેના અમુક નિયમે સમજી શકાય છે. તે તે અમે આપીએ છીએ.
ચિન્હ સંકેત.
ચડતાં નબરની નીચે—ઉપયાગી પેટા નંબર નીચે—વિશેષ શુદ્ધ ગ્રંથના નામ નીચે—પરદર્શનનુ પત્રનાઅંક નીચે—વિશેષ રમ્યાક્ષર ગ્રંથમાનના નીચે—આશરેથી ગણેલું. લખ્યાના સંવત્ નીચે—પાંચપાટ
અલ્પાક્ષર સંકેત
૪૩૬
અવ.
ફી.
ખર
ગ.
મા.
ગુ.
ગ્રં
ચા.
અવસૂરિવાળુ
કાવ્ય
ખરતર
ગડબડીસંસ્કૃત
ગાથા
ગુજરાતી
ગ્રંથમાન
ચોપાઇ
2.
ટી.
દિ.
નં.
પર.
પ.
=
X
જૂની ગુર્જર ટાંવાળુ ટીકા દ્વિતીય-ખીજા
નવી લખેલ
પરમતી
પૂનમીયા
જડવી નથી વિશેષ અશુદ્ધ અપૂર્ણ
વિશેષ અરમ્યાક્ષર
ત્રપાટ
પ્ર.
પ્રા.
મા.
H.
મલ.
મુ.
ક્લા.
.
સ.
પ્રકરણ
પ્રાકૃત બાલાવમેધ
મધ્યમકાલની
મલધારી
મૂલ
શ્લાક
સૂત્ર |
સૂરિ 1
સંસ્કૃત
પદ્ધતિના નિયમો.
૧. પિસ્તાલીશ સૂત્રેાના 'કર્તાના નામ નથી આપ્યા, એટલે કે તેઓ ગણધરથી ગુંથેલા છે. ૨. જે ગ્રંથ એકવાર આવી ગયા પછી ફરીને આવે છે ત્યાં કર્તા ગ્રંથમાન–ચ્યા સંવત્ તથા ભાષાના કોઠા નહિ ભર્યા હોયતા આગળ મુજબ જાણવા.
૩ હેમ વ્યાકરણ અથવા હૈમી નામમાળા લખી એટલે કતા હેમાચાય છે એમ સ્પષ્ટ જણાઈ રહેતું હોવાથી ત્યાં કર્તાનું નામ કદી ન હોય તેાપણ સમજી લેવાનુ છે.
૪ જે પ્રતમાં લખ્યાના સંવત્ ન હશે તે જે દેખાવમાં પ’દરમી કે સેાળમી સદીની માલમ પડી છે ત્યાં ‘જૂની’ લખી છે, અને સતરમી કે અઢારમી સદી જેવી લાગી તે ત્યાં મધ્યમ ગણી તે કાઠા ખાલી રાખવામાં આવ્યા છે અને ઓગણીશમી કે વીસમી સદીની ‘નવી’ લખી છે.
૫ ટખાનું ગ્રંથમાન જ્યાં ખાસ જરૂર હશે ત્યાંજ આપવામાં આપશે, નહિતા નહિ જ; કારણ કે જેટલા ટખા છે તેટલા ધણે અંશે અશુદ્ધ જ દેખાતા હોવાથી તે ઉતારવા યોગ્ય નથી. તેમ તેમનું ગ્રંથમાન કેટલું છે તે ચાકસ કરવું પણ મુશ્કેલ છે.
૬ ચૌદમી, પંદરની, તથા સેાળમી સદીની ગુર્જર ભાષાને જૂની ગુર્જર ગણી છે, અને ત્યાર બાદની ગુર્જર ભાષાને ગુજરાતી તરીકે લેખી છે.
૭ પિસ્તાલીશ આગમ તથા તેમની નિયુક્તિ, ચૂર્ણિ તથા ભાષ્ય એ બધાં પ્રાકૃતિમાં છે; માટે તેના માટે ભાષાના કોઠામાં કંઈ ન લખ્યું હોય તાપણુ તે પ્રાકૃતમાં જાણવા, તેમજ કોઇપણ વૃત્તિ, અવસૂરિ કે દીપિકા એ સંસ્કૃતજ હોય છે, તથા વ્યાકરણ—કાષ-છંદ, અલંકાર, અને કાવ્યે એ બધાં સંસ્કૃતમાં જ પ્રસિદ્ધ છે. માટે તે સ્થલે સ ંસ્કૃત સમજી લેવા, તેમજ ખળાવમેાધના માટે ગુજરાતીનો ઉલ્લેખ નહિ કર્યો હોય તેાપણુ ગુજરાતી છે એમ જાણવું,
Page #309
--------------------------------------------------------------------------
________________
ભાગધી લેખ.
४३७
मागधी लेख.
श्री भगवान वर्धमान स्वामीका धर्म.
लेखक:-उपाध्याय श्री आत्मारामजी महाराज (पंजाव संप्रदाय,
- स्थानकवासी जैन गच्छ.)
नमो समणस्स भगवतो महावीरस्सणं मित्त गण : इमम्मि समय अहं जो धम्मो सिरि भगवं महावीरेण मक्खावया तेस्सि णं किंचि सरूवे वणिउ अठे स लेहणी आरुढो करोमि. भव्य गण! ततीयांगे अयं सुत्ते अत्थि तंज्जहा तिविहे भगवता धम्मे. पं० तं सु अहिजते सु झातिते सु तवस्सिते जहा सु अहिज्झियं भवति तवा सुज्झातितं भवति जया सु झातितं भवति तदा सु तवस्सियं भवति से मु अहिज्झते सु झातिते सु तवक्खाणेणं भगवता धम्मे पं० अयं भगवंताणं धम्मे पढम धम्मे अरिहंताणं भगवंताणं सु अहिझिते किंते विजाहितो सव्वाई कजाणि सिद्धति किन्तु सु विजातो सु विजा सद्दे सम्मं नाणस्स बोह करावेइ सम्म नाणाउ सम्म दंसण पयड भवति पुणो सम्म दसणाउ सम्मं चरिते पाउर भुए हवइ जइ तिहि एग समय पयड स्संति तेणं समय जीवस्सणं मोक्ख भवति पस्सह नाण दंसणस्स पहावो तस्साठे विजा भणेज किंते सुत्तेवि एवं भासंति. जहा तम्हा सुय महिडेजा जे उतमहं गवेसए जेणं अप्पाणं परं चेव सिद्धि संपाउणिज्जासि इय सुत्ते.
विजाविसय. पिय मित्ता ! सचे विजाहिंतो सुयविज्जा परम सेंटेऽसि जस्सणं पहावउ अप्पाणं वा परस्सवा पुण सरूवे जाणाइ किंते विनाणे धाउतो विज्जा सदं सिद्धं भवइ वीय रागस्स णं आरिसं वयणं तहाअद्ध मागहा वारणं वि एवंभासइ. पुणो सत्र भाहितो अद्ध मागही भासा परम सेठे आत्थ जस्स णं तिथ्थयर वा देवाणं सव्वे भासंति पस्सह विवाह पण्णनि पंचम सए जहा. देवाणं भत्ते कयराए भासाए भासंति कयरा वा भासा भासिज्ज माणी विस्ससति गोयमा देवाणं अद्ध मागहाए भासाए भासंति सावियणं अद्ध मागहा भासा भासिज्ज माणी विस्ससति. तहा सव्व पयारस्सणं सत्ति अद्ध मागही भासाअंतो वट्टइ जहा समवाय
૨પ
Page #310
--------------------------------------------------------------------------
________________
૪૩૮
જૈન કોન્ફરન્સ હૈ. अंगे सुत्ते ठाणे चउतीसए. अद्ध मागधीए भासाए धम्म माइक्खति २२ सा वियाणं अद्ध मागधी भासिज्जमाणी तेसिं सबसि आयरिय मणारियाणं दुप्पय चउप्पय पसु पक्खि सरीसिवाणं अप्पण्णे हित सिव सुहवाय भासत्ताए परिणमइ २३
इमे सुत्ते सपढ़ करोति अद्धमागहा भासाए परम सत्ति अत्थितहा आयाणं सरूवे सव्वं पयारेणं सपटं करोति. अहवा अम्हाणं अरिहंत देवेण सव्व जीवाणं हियढे वारस्संग वा निच किरिया पुन्य उत्ते भासाए भासितए तहा सव्वे अजपुरिस्साणं अद्धमागहा भासा अज्ज भासा पस्सह पण्णवन्ना सुत्ते पढम पए. पुणो विदेसी संखावंतो पुरिस्सा वा अन्ने गंय कारय अद्धमागही भासाणं त्थुइ करंति सो तस्स बुड्ढि अठे परिसम्मं अरहे करितए. तहा बहवे इतिहास गंथेवि एवं लिहंति कि सब भासाहितो पढमं पायया भासा अत्थि देवाणुप्पिया. तस्स बुढि अठे अनेक पयारस्सणं उज्झमं अरहेकरितए. से जहा नामए अद्ध मागही अज्झयण साला. अद्ध मागही समायाचारपत्तं. अद्ध मागही नामांके मुद्दातथा निगंथाणं वा निगाणं विजोगे सव्व पयारस्सणं वत्तालावे अद्ध मागही भासाए करित्तए. किंते अद्ध मागही भासाणं जया वृद्धि भविस्सति तया सुय नाणस्मणं विमहा उदय अम्हाणं भविस्सति. सुयनाणं परम कोसे. . पुणो अम्हाणं निच्च कम्मे वि उत्तं भासा अंतो अत्थि भुज्जो उत्त भासाणं लिङ्ग विभत्ति अन्थ समास संधि पय हेउ जोग उणाइ किरया विहाण धाउ तद्धिए निरुत्तिए नाम इच्चादि सव्वे अत्थि. पुणो किं ते न अस्स पयार करित्तए.
मित्त वरा : अयं भासा परम पियस्थि विज्जाणं पयारउ पुणो जिणमत्तस्सवि पगास विप्पं भविस्सति. किंते सुत्ताए सब्ब विज्जासंति. सेजहानामए भा. साणं पोगले अत्थि. एवं जिणा पण्णवति. पस्सह संप्पइ काले णं सुहम यत्तं जो सम्म पयाराउ रागं गायइ जइ पुग्गल अत्थि तयाहि जंते निरोह भूए एवं विय उ. जाणाइ ('धूमजाणाइ ) इच्चाइ सत्र विजा सुत्ताए विजमाणे विज्जाणं उदय केण प्पयारउ भवइ.
अथ पेम भाव विसए. पिय मित्ता! पम भावाउ सव्वे कजाणि सिद्धति. पेम भावाउ मणपसन्न भवति. पेमभावाउ पसत्यज्झाणं हवइ. पेम भावउ विजाणं वा मयस्सणं उन्नइ भवति. सेजहा नामए जलसित्ता इव पायवातहा पेम भावाउ धम्मस्सणे जोगे भवति. पस्सह पेम भावाउ अन्नजाइ का मेव उन्नइ करंति. तहा पेम भावउ वेसं जहिता आया परम सुद्ध भवति.
Page #311
--------------------------------------------------------------------------
________________
४३८
भागमा से. . कोवा कजं जो पेम भावउ णो सिद्धं भवति. ? जिण सासणस्सणं तो मुक्खं विणय धम्मे वा पेम धम्मे जहा विवाह पण्णत्ति. अधि मिंजि पेमाणु राम रत्ते इति सुत्तं. पस्सह सुय केवामेव पेम भावस्सणं लक्खणं वण्णवंति. पुव्वं समयस्सणं जया अणुप्पेहइ २ ता तया परम दुक्खं भवइ. स समय कुतो गता ? जया काले सव्व पुढवि उवरि जैन मयस्सणं परम वित्थार आसी सिआ वाअस्स णं नाद आसी पाय सव्वे जीवा जिणंद देवस्स नामस्सणं पुणो२ उच्चारण सव्वे भव्वा करंति. अहवा जिणंद देवस्स नामेणं सहे होथा. वा आयरिय सग सग गणस्सणं बुडि कारय होत्था सहस्साई मुणि नवाई गंथाणं रइत्ता आसी देसे संव आसी. इयाणि समय जिणपय पहमं अत्थि. अप्पं पुणो मय भेदे बहु किरिया भेद बहु. हा के कस्टेणं समय ! हे वट्ट माण समय तं विषं गश्च से समय पयड भवे. जस्स समये पुव्वं समाणे जिण धम्मस्सणं उदय भवे.
देवाणुप्पिा ! ईसा दोस जहिता उवह गुण पयड भवे, तो खिप्पं जिण मतस्सणं उदय भवेजा किंते जाव काले पेम सद्धिं आउ अप्पिए भवति धम्मस्स . णं वि तव काले उदय णो भविस्ससि. पर मत इव तहा निगंथाणं अरहे सए सए विवादेणं जहेज पाय मुक्ख एगसमायारि करज. किंते मुक्ख समा यारिओ क्ल्हे णो समुप्पज्जइ से जहा नामए चउमासी पव्वए संवच्छरीए पव्वए इच्चादि तहा ईसा वेस पिसुणाई दुरं जहित्ता संतिस्सणंवा पेम भावस्सणं पुणो २ उवएसं करेजा. पस्सह, सय निंदाणं पहावउ जिण मयस्स णं केवा मेव सरूव भुए. अनेक कोडी संखाहितो अणुमाणे तेरस्स लक्खं चउतीस सहस्सं अत्थि, हा सोगं!
___ अच्छेरग भूए हवइ पाय चउ तित्थे पडिकाण वा आवस्सए समयइमे गाहा पहंति.
खामेमि सव्वे जीवा सब्वे जीवा खमंतु मे। मित्ति मे सब भूएसु बेरं मजं न केणइ ।।
परंतु एग अन्नउ नो भासण करंति. जइ तिएहं साहा जिण मयस्स णं परोप्परं वेसं भावं जहेज, पुणो तिहि साहा एगउ भविता. जिण मयस्स णं वा सुय नाणस्स णं पुणोद्धरण करेज, तो खिष्पं उदय भवेजा. पासह, तिहि साहाणं मल सिद्धते एगे सेजहा नामए पंचस्थि काया, काल दव्ये, नव तत्त, पमाण, नय. पंच नाण, तिलोय, इच्चादि किंतु किरिया भेदे अत्थि वा सद्दा भेदे अत्थि. तया मूल सिद्धंते गिहिइ २ त्ता परोप्परं पेमभाव सद्धिं वट्टणारहे ।
Page #312
--------------------------------------------------------------------------
________________
३२.४ (६२८४. तिहि साहाणं अरहे एवामेव पत्थाव बंधेज्ज. जहा परोप्परं निंदायुत्ते लेह णो मुदिए भवे, णोपरोप्परं कस्सइ निंदाढे कडि वद्ध करित्तए. किं तुभ्भेणं जिण मयणं पुव्व वत्थाणु प्पेहित्ता, दुक्खं णो भवति जया सव्व मग्गउ जिण मग्गे परम सुंदरे किंतु सए दोसेणं प्पहावउ अज्ज दिवसे वहवे जणा एवं वदंति. जिण मग्गे नत्थिक मते, असुइस्सणं मते सुण्णुजणा इच्चादि सहे वहवे जणा किंते भासंति केवल सए वेसेणं प्पहावउ वा निंदा युत्ते लेहाणं पहावउ. एग तित्थयरस्सणं पुत्ते परोप्परं एवमेव वत्ताव सोगं. सुत्तेणं एवं भासंति. उव वृह थिरिकरण वच्छल पभावणा अवस्सं करेज्ज. देवाणुप्पिया ! जिणमय नत्थि नत्यिक मते. नस्थि असुइणं मते, सावयाणं सत्तमि वए एवं भासंति. णो विना पमाणं सावए उवभोग परिभोगं करेज्ज. तहासाहुवि निरतियारं किरिया पालेज्ज. मलादि असुइ नई करेज्ज. पस्सह निसीह सुत्ते जइ नअयामइ २ तंवा साइज्जइ मासियं परि हारं पाउणइ. तहापंच विहे सोए पण्णत्ता तंज्जहा पुढवि सोए, आउ सोए, तेउ सोए, बंभ सोए, मंत्त सोए. पस्सह जिण सत्थ एवामेव भासंति. किन्तु सए वेसेणं पहावउ लोगे किं वदति, जइ सिरि संघ मझे तिहि साहा परोप्परं पेम भावं पयड करेज. पुणो विजाणं उन्नइ करेज. किं पुणो जिण मग्गे उदय भावस्त णं णो भवेजा अवस्समेव भवेजा. किंते अयं समय परोप्परं निंदागं नन्थि. अपि तु अयं समय उदयस्सणं अत्थि. पस्सह जम्मि समय रायस्स सव्येण पयारेणं सतत्तानत्थि. तम्मि समय जिण मयस्सण केवा मेव उदय आसी, वट्टमाणे काले धम्मो उन्नइस्सणं पुण पयारेणं सतत्ता अत्थि. किंतु सय पमाएणं सच मग्गाउ पाय अवणतिस्सणं पत्ता. सोगं.!
जस्स सिद्धंतस्सणं विदेसी सखावंत पुरिसे वा देसी विजं पुरिसे सतत मुहाउ महिमा करंति. स सिद्धंते पण्णत्त भावस्सणं पत्ता. किं सिरि संघस्सणं उदितं सिद्धतस्सणं पुण्ण पयारउ पगास करित्तए सया यारस्सणं पयार कारत्तए.
सयायार विसय. किंते सया यारस्सणं अभावउ कया वि आया मुत्ति मग्गे णो पडिवज्जइ सया यार सहे सम्म चरित्तस्सण बोध करावेइ चरित्ते दविहेपण्णत्ता तं० सव्व चरित्ते देस चरित्ते सव्व चरित्त निथाणं वा निगंथीणं अत्थि से जहा नामए पंच महन्वए राइ भोयण विरमणे दस समण धम्मे इच्चादि कतब्वे देस चरित्ते सावयाणं
Page #313
--------------------------------------------------------------------------
________________
ભાગધી લેખ
वासावियाणं वा अस्थि से जहा नामए सत्त वसणाउ विरमणे दुवालस्स विहे सावग धम्मे अत्यि. वारस्त वए एगारस्स पडिमा इगवीसाय सावग गुणे जहा सत्ति धारित्तए पुणो अणाय सद्धिं णो वट्टित्तए कित्ते णायहि मुक्ख धम्मे वारस्सणं वयस्सणं किंते सिरि संतिनाहे सिरि कुंथुनाहे सिरि अरनाहे चक्कवाट्टि भवित्ता पुणो तित्थयर भूए पुणो मोक्रवं पत्ता तहा भरह चक्क वट्टि वि नाय पहावउ केवल नाण रूवि सिरि संयुत्ते भूए.
___ अनाय भावउ मिग्गा पुत्त इव दसा भवति जइ अस्स समय वि परि स्सम णो कय तया केण समय परिस्समं करिस्संति. हे वीर पुत्ता ! महा निहाणं चइत्ता धम्मस्सणं अटे उजमं कुणह. किंते भगवतस्सणं. तिविहा धम्मे अत्थि. सु अहिज्झते सुज्झातिते. सुतवस्सिते देवाणुप्पिया विजाउ सुज्झाणं उप्पज्जइ सु ज्झागाउ सु तव समुप्पन्नइ तिहि सदा सम्म नाण सम्मं दसण सम्मं चारितस्सणं वोह दलंति. तिण्हाणं आराहइ२ ता मोक्खस्सणं अरहे भवंतु. किंते जिणमत पयत्था विजाणं अहा तहा सरूवं वणवेति सेजहा नामए संसार सरूवे शिय साशय सिय असासए दवठ्ठयाय सासय वण पजवेहिं गंध पज्जवेहिं रस पञ्जवेहिं फास पज्जवहिं असासय अयं सरूवे परम सुंदरे अत्थि. पक्ख वाय जहित्ता धम्मास्सित भवउ किंते इमे मम अभिकंक्खा तिहि साहा अंतो जिणिंद देवस्मणं पहावउ वेस नहें भवे पेम पयड भवे. जस्सणं पहावउ सिरि जइण पत्ते सया जयवंतो भवे. पुणो वहवे जीवा मोक्ख मग्गस्स णं जोगे भवे जिणिंद देवरसणं पहावउ सिरि जिण संघे सयाहि संति परोप्परं पेम भाव पयड भवे.
दिव्य शशि. શશી આજ ઉગ્યો કંઈ દિવ્ય દિસે !, પ્રકટયું કંઈ તેજ અલૌકિક છે, શીતકાર ભલો અતિ શાંત જ છે, કંઈ રમ્ય કળા શુચિ વેત જ છે. ઝરણું ઝરતું અમીનું જ દિસે, શીત શાંત થવા તપતા તનને, મનુજીવનમાં નવલું અતિશે, કરી શાંત અને શિત તેજ ભરે. પ્રકટયો શુભ પૂર્ણ જ ઇન્દુ ભલે, ખિલશે જ કલાધરથી કુસુમ; અતિ શોભિત આ રજની જ દિસે, નિરખી અતિ રેન મણિ હરખે. ધરી તેજ પાપતિ સ્મિત કરી, કરી સાન હૈએ ઉપદેશ નકી; મુજના સમ શિતળ સર્વ થજો, સહુ કાર્ય ભલાં કરતાં વિચરે ! જગમાં અતિ ઉજજવલ કાર્ય કરી, રળજે પ્રભુપાદ જ સેવ થકી; કદી ને ભુલજો નિજની ફરજો, કર્તવ્યપરાયણતા ધરજે !”
निर्भा गईन (2001)
Page #314
--------------------------------------------------------------------------
________________
४४२
જેન કૉન્સ હેરલ્ડ.
उक्त मागधी लेखका हिंदी भाषांतर.
भाषांतरकार: -- पं० ज्ञानचंद्रजी महाराज पंजाबी.
नमस्कार हो श्रमण भगवान श्री महावीरजी को ? मित्रगणों ! इस समय में मैं जो धर्म श्री भगवंत महावीर ( वर्द्धमान ) जी ने कथन किया है तिसका किञ्चित् स्वरूप वर्णनार्थे स्वलेखिनीको आरूढ करता हूं. देखिये, ' तृतीयाङ्ग ' में यह सूत्र है - तद्यथा - तीन प्रकार से भगवन्तोंने धर्म वर्णन किया है, जैसे कि सुअध्ययन करना, सुध्यान करना, सुतप करना. जब सुअध्ययन होता है, तभी सुध्यान हो जाता है; जिस समय सुध्यान होता है, तिस समय सुतपकी प्राप्ति होती है. इस प्रकार धर्मके तीन भाग हुए, अरिहंतोभगवन्तों का सुअध्ययन करना प्रथम धर्म है, क्योंकि विद्यासे ही सर्व कार्य सिद्ध होते हैं. किन्तु सुविधा होनी चाहिये. सुविद्या शब्द ही सम्यक् ज्ञानका बोध करता है और सम्यक् ज्ञानसे सम्यक दर्शन प्रगट होता है; और सम्यक दर्शनसे सम्यक् चारित्र प्रत्यक्ष होता है. पुनः जिस समय तीनों प्रगट होते हैं तिस समय ही जीव (आत्मा) की मोक्ष होती है. इस वास्ते सम्यक ज्ञान - दर्शन - चारत्रार्थे विद्याका अध्ययन आवश्यकीय है, अपितु सूत्रों (जैनशास्त्रों) में भी एसे कथन हैं; जैसे कि:
गाथा.
तम्हासुयमज्जिा, जेउतममहंगवेसए | जेणंअप्पाणं परंचेव, सिद्धिसंपाउणिज्जासि ।। उत्तराध्ययन अ० ११, गाथा ३२.
सूत्रको अध्ययन करें, जो उत्तमार्थके गवेषिक हैं, वही मोक्षको प्राप्त करते हैं.
अथ विद्याविषय.
प्रिय मित्रो ! सर्व विद्याओंसे श्रुतविद्या ही परम श्रेष्ट है, जिसके प्रभाव से स्वआत्मा तथा अन्यात्माके पूर्ण स्वरूपको जाना जाता है. इसी वास्ते वीतरागका आर्ष वचन है तथा अर्द्धमागधी व्याकरणमें भी एसा लेख है.
पुनः सर्व भाषाओं अर्द्धमागधी भाषा परमोत्कृष्ट है, जिसे तीर्थकर वा देवते तथा सर्वोत्तम पुरुष भाषण करते हैं: देखिये 'विवाह मज्ञप्ति ' ( भगवती ) जी सूत्र पाञ्च शतकको, जिसमें श्री स्वामी - गौतमजी श्री अर्हन् भगवान् सर्वज्ञ सर्वदशी स्वामी महावीर ( वर्द्धमान ) जी से प्रश्न करते हैं, यथा है प्रभो ! देवते कौनसी भाषा भाषण करते है ? अपितु कौनसी भाषा भाषण की हुई उनके अ
Page #315
--------------------------------------------------------------------------
________________
ઉક્ત માગધી લેખક હિંદી ભાષાંતર. नुकूल होती है ? " इस प्रश्नके करने पर भगवन् वर्द्धमान स्वामी प्रत्युत्तर प्रदान करते है कि " हे गौतम देवते अर्द्धमागधी भाषा भाषण करते हैं और उक्त ही भाषा भाषण की हुई उनको प्रिय लगती है."
___ और भी अर्द्धमागधी भाषा सर्व शक्तियों करके सम्पन्न है; यथा “ समवायांग सूत्र "के चउतीर्थ स्थानमें ऐसा उल्लेख है कि अर्द्धमागधी भाषामें भगवान् धर्मोपदेश प्रतिपाइन करते हैं और वो ही उच्चारण की हुई सर्व आर्यो-अनायों-द्विपदों, चतुष्पदों भूगों, पशुओं, पक्षिओं, सो इत्यादियोंको आत्महित. कारी तथा कल्याणकारी सुखोपाय उनकी स्वस्वभाषाओंमें परणमति है अर्थात् सवे अपनी २ भाषामें समझ जाते.
यह सूत्र स्पष्ट करता है कि अर्द्धमागधी भाषामें परम शक्ति है. हमारे अरिहंत देवने द्वादशाङ्ग तथा नित्य कर्म पूर्वोक्त भाषामें ही वर्णन किये हैं. तथा सवे आये पुरुषोकी आर्य भाषा प्रागुक्त ही हैं.
इसके प्रमाणार्थे " पृण्णवन्नासत्र"का प्रथम पद अध्ययन करना उचित है.
पाश्चात्य तथा विदेशी विद्वान व अन्य ग्रन्थकर्ता भी अर्द्धगधी भाषाकी भूयसी प्रशंसा करते हैं और इसे सर्वोत्तम बताते हैं. ऐतिहासिक ग्रन्थ ऐसे भी लिखते हैं कि सर्व भाषाओंसे प्राचीन तथा प्रथम अर्धमागधी (प्राकृत) ही है ।
सो ऐसी ही आशा पाणिनि मुनिके लेखसे* सिद्ध होती है.
सो हे देववल्लभा : तिस भाषाकी वृद्धयर्थे अनेक प्रकार के उद्यम व परिश्रम करने योग्य हैं जैसे कि अर्द्धमागधी अध्ययनशाला तथा अर्द्धमागधी समाचारपत्र, अर्द्धमागधी नामाकितमुद्रा, इत्यादि, और साधु-साध्वियोंको भी योग्य है कि सर्व प्रकारसे वार्तालाप अर्द्धमागधी भाषामें ही करें क्यों कि यदि अर्द्धमागधी भाषाकी वृद्धि होगी तो श्रुतज्ञानका भी महोदय होगा; और श्रुतज्ञान हमारा परम कोश है.
पुनः हमारा नित्यकर्म भी उक्त भाषामें ही है. फिर उक्त भाषा पलिङ्गा, विभक्ति, अर्थ, समासः सन्धि, पद, हेतु. जोगोणादि क्रिया, विधाण, धातु, तद्धित, निरुक्तिनाम इन करके संस्कृत है. पुनः व्याकरण भी अर्द्धमागधी भाषामें विद्यमान हैं; फिर इसका प्रचार ना किया जाये यह शोककी बात नहीं है ? अर्थात् इसका प्रचार अवश्यमव करना चाहिय.
* विषधि: चाि वर्ण : शम्भुमते मता:। " प्राकृते संस्कृते चापि, स्वयंप्रोक्ताः स्वयंभुवा
Page #316
--------------------------------------------------------------------------
________________
४४४
જૈન કૅન્ફરન્સ હૅલ્ડિ. .. मित्रवरो ! इस परम प्रिय भाषा तथा विद्याके प्रचारसे जिन मतका भी शीघ्र ही परमोद्योत होवेगा. देखिये सूत्रों ( जैनशास्त्रों ) में सर्व प्रकारकी विद्यायें विद्यमान हैं, अपितु अनभिज्ञ पुरुष कुमतिके प्रयोगसे तथा हठधर्मसे इनमें (शास्त्रोंमें) अश्रद्धा करते हैं किन्तु जो सूत्रोंमें कथन किया गया है वह अवश्यमेव ही समयान्तरमें अपनी सत्यता प्रगट करदेता है. उदाहरण देखिये. जैनशास्त्रोंमें भाषाके पुद्गल कहे हैं अथोत् जो हम भाषण करते हैं उसके पुद्गल है ऐसा कथन किया गया है। परन्तु बहुतसे अज्ञान जन इस पर निष्ठा नहीं करतेथे तथापि अर्हन् कथनमें लवलेश मात्र भी न्यूनाधिकता नहीं है. देखिये इस जमानेमें " फोनुग्राफ" वादित्रको, जो कि सम्यक् प्रकारसे गीत गाता है. यदि भाषाके पुद्गल ना होते तो भला कैसे उक्त वादित्र निरोध हो कर गायन श्रवण होता ? इससे निश्चित होता है कि भाषाके पुद्गल अवश्यमेव ही है. ऐसे ही धूम्रजाणेत्यादिकोंको भी ज्ञात करना चाहिये.
जबकि सूत्रोंमें सर्व विद्यायें विद्यमान हैं तथा अर्द्धमागधी भाषा सर्वोपकारी तथा सर्वोतम है ऐसा निश्चय हो गया, पुनः हम विचार करना चाहिये कि इसकी वृद्धि किस प्रकारसे हो सकती है ? तो अवश्यमेव ही कहना पडेगा कि प्रेम भावसे अर्थात् परस्पर एकत्व वा सम्प होनेसे..
___ अथ प्रेमभाव विषय. प्रिय सज्जन जनों ! प्रेमभावसे सर्व कार्य सिद्ध होते हैं. प्रेमभावसे मन प्रसन्न होता है. प्रेमभावसे प्रशस्त ध्यान होता है. और विद्या तथा मतोन्नति प्रेमभाव पर निर्भर है. जैसे जल सिञ्चनेसे वृक्षकी वृद्धि होती है तैसे ही प्रेमभावसे धमोन्नति होती है. देखिये, प्रेमभाव (एकताके प्रभावसे अन्यमतावलम्बी कैसी वृद्धिको प्राप्त कर रहे हैं.) तथा प्रेमभावसे द्वेषका नाश होता है और आत्मा परम पवित्र ( शुद्ध ) होता है. अपितु ऐसा कौनसा कार्य है जो कि प्रेमभावसे सिद्ध नहीं हो सकता अर्थात् सर्वकार्य सिद्ध होते हैं. तथा जिन शासनका तो मुख्य विनय धर्म वा प्रेम धर्म ही है. " विवाह प्रज्ञप्ति" के सत्रको स्मति कीजिये कि ( अहिमिंज्जिपेमाणुरागरत्ते ) अर्थात् अस्थिर मिञ्जिर प्रेमानुराग करके रक्त. देखिये सूत्र किस प्रकारसे प्रेम भावके लक्षण वर्णन करते हैं.
सुज्ञ जनों ! जब हम पूर्व समयको स्मृति करते हैं तब आत्मा परम दुःखी होता है. हा ! वह समय कहां गया ? जिस समय सर्व भृमी पर जैन धर्मका विस्तार था, और स्याद्वादका नाद होता था, प्रायः सर्व जीव जिनेन्द्र देव भगवान्के
Page #317
--------------------------------------------------------------------------
________________
ઉક્ત માગધી લેખક હિંદી ભાષાંતર.
४४५
नामको पुनः २ उच्चारण करते थे अथवा सर्वस्थानोपरि “ अरिहंत २" शब्द श्रवण होते थे. अनेक राजा महाराजा जैनधर्मानुयायी होते हुए इसके प्रचारमें सदैव कटिवद्ध थे, पुनः स्वआयुको धर्म पर अर्पण करते थे. आचार्य अपने २ गण ( गच्छ ) की वृद्धिकारक थे. शतसहस्रलक्षकोटि मुनि नूतन २ ज्ञानसम्पन्न ग्रन्थ रचते थे. और देशदेशान्तरों में सम्प (प्रेम ) था. पुनः जयजिनेन्द्र शब्दका उच्चारों ओर महाध्वनीके साथ नाद होता था.
___ इस समय प्रथम तो जैन मत ही स्वल्पः पुनः अल्पमें भी मतभेद तथा क्रियाभेद बहुत हैं और एक पक्ष द्वितीय पक्षकी निन्दार्थे सदैव उद्यत रहता है. कैसा कष्टका समय है ! वर्तमान समय शीघ्रही प्राग्वत हो ! जिससे पूर्व समय अर्थात् जिस समय जिन धर्मका पूर्ण प्रकाश था वह समय प्रगट होवे. और जैन जाति महानिद्रासे उठ कर स्वधर्मके प्रचारार्थ आरूढ होवे, प्राग्वत् जैन धर्मका परमोद्योत होवे.
. हे देवतोंके पियो : ईर्षा और द्वेषको त्याग कर उववृह ( गुणोंकी वृद्धि करना ) गुण प्रगट करो; क्यों कि यावत् काल प्रेमभावके साथ धर्म पर आयु अर्पण नहीं होती, तावत्काल धर्मका उदय भाव होना भी असम्भव ही है. मुनियों तथा साध्वियोंको भी उचित है कि स्वस्वविवादको छोड कर प्रायः मुख्य समाचारी एक करें; क्यों कि एक *समाचारीसे क्लेशोत्पन्न नहीं होता; पुनः ईर्षा, द्वेषभाव, पिशुनता इनको छोड कर सदैव काल शान्ति व प्रेमभावका पुनः २ उ पदेश करें, अतः ऐसे कार्यकरें, जिनसे जैनमतकी प्रभावना हो.
सज्जनो ? देखिये स्वनिन्दाके प्रभावसे जिनमतका कैसा स्वरूप हो गया है कि इसके माननेवालोंकी संख्या अनेक कोटि संख्यासे न्यून होते २ अनुमान त्रयोदशलक्ष चौतीस सहस्र हो गई. क्या एतादृश समय देख कर तुम्हें आश्चर्य नहीं होता ? प्रियमित्रो : यह किसका फल है ? परस्पर द्वेषका और प्रेमभावके ना होनेका.
महान् आश्चर्यकी वात है कि प्रायः चारों तीर्थ ( साधु, साध्वी, श्रावक, श्राविका ) प्रतिक्रमण वा आवश्यकके समय प्रतिदिन उभय समय ऐसी गाथा पठन करते हैं, यथाः--
* यथा चौमासी (चतुर्मासी ) पर्व संवत्सरी पर्व, पर्युषण पर्वेत्यादि. क्यों कि इनको भिन्न २ मनानेसे अन्यमताऽध्यक्षोंको शंका पड जाती है तथा जिन मतका अपवाद होता है.
Page #318
--------------------------------------------------------------------------
________________
४४९
જેન કૅન્ફરન્સ હેરલ્ડ.
खामेमि सव्वे जीवा, सव्वे जीवा खमंतु मे ।
मिति मे सब्बे भूएसु, वेरं मज्झं न केणई ॥ मैं सर्व जीवोंसे क्षमाभाव करता हूं. हे सर्व जीवो ! तुम मेरेसे क्षमा करो. क्यों कि मेरा सर्व भूतों (जीवों) से मैत्री भाव है और मेरा वैर भाव किसीके साथ नहीं है. देखिये कथन मात्रमें तो कैसी नम्रता है, अपितु द्वेषके प्रभावसे एक दूसरेसे मिल नहीं सकता. तथा ऐसा कथन होने परभी परस्पर वार्तालाप नहीं कर सकते.
विद्वज्जनों ! यदि जैन मतकी तीन ही शाखें परस्पर द्वेष भावको तिरस्कार करके पुनः तीन ही शाखें मिलकर जिन मत तथा श्रुत ज्ञानका पुनरुद्धार करें तो जैन मत शीघ्र ही उदय भावको प्राप्त होवे पुनः देखिये. तीन ही शाखोंका मूल सिद्धान्त एक है। जैसे कि 'पञ्चास्तिकाय, काल द्रव्य, नव तत्त्व, प्रमाण, "नय, पञ्च "ज्ञान, तीन लोक इत्यादि.
किन्तु क्रियाभेद वा श्रद्धाभेद अवश्यमेव ही है. इस लिये, हे जैनमतोनतिइच्छको ! अपने मूल सिद्धान्तको ही ग्रहण करके परस्पर प्रेम भावके साथ वर्तना योग्य है. तीनो शाखोंको चाहिये कि ऐसे २ प्रस्ताव बान्धे जिससे प्रेमभावकी वृद्धि हो तथा निन्दायुक्त लेख ना मुद्रित हों और ना किसीको निन्दार्थ कटिबद्ध कराया जावे. . सुज्ञ पुरुषो! क्या आपको जिन मतकी पूर्वावस्थाको देख कर दुःख नहीं होता है कि जिन मार्ग परम सुन्दर होते हुए स्वद्वेषके प्रभावसे आज दिन इस बहुतसे अज्ञात जन ऐसे भाषण करते हैं कि जैन मार्ग नास्तिक तथा अशुचिका मत है इत्यादि.
. _ ऐसे २ वचन अन्य मतावल बियोंके मुखसे श्रवण करना वह क्या स्वद्वेष तथा निन्दायुक्त लेखोंका ही प्रभाव नहीं ? अर्थात् अवश्य उसीका फल है. शोककी वार्ता है कि एक तीर्थकरको पुत्र होने पर भी परस्पर यह वर्ताव ? सूत्रोंमें ऐसे . लेख है, यथा ( उववृह ) गुणोंका वृद्धि करना, (थिरिकरण ) अर्थात् धर्मसे पतित होतेको पुनः सत्य मागमें स्थिर करना, ( वच्छलप्पभावणा) वत्सलप्रभावना, इत्यादि अवश्यमेव धारण करने चाहिये.
१ धर्माधर्माकाश पुद्गल जीवास्ति कायाः २ जीवाजीवपुण्यपापासवबंध संवरनिर्जरामोक्षास्तत्त्वम्. ३ प्रत्यक्षानुमानोंप माऽगम प्रमाणा: ४ नैगम संग्रह व्यवहारऋजुसूत्रशब्दसमभिरूढएवं भूतेति ५ मति श्रुतावधिमनःपर्यवकेबलानि. ६ उधोमध्येति लोकाः
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉક્ત માગધી લેખક હિંદી ભાષાંતર. देववल्लभो ! जैन मत नास्तिक मत नहीं है. क्यों कि नास्तिक वह होता है, पुण्य, पाप, नरक, स्वर्ग, परलौक, परमात्मा इत्यादिकोंको न माने. परन्तु जैन मत उक्त वार्ता सर्वथा स्वीकार करता है. देखिये, इस विषयमें महानाचार्य श्रुत केवली देशीयाचार्य महामुनि शाकटायन स्वरचित महान् व्याकरणमें क्या लिखते हैं? यथा:
दैष्टिकास्तिकनास्तिकाः ॥ शा० व्या० अ० ३ पा० २ सू० ६१ दैष्टिकादेयष्ठणन्तानिपान्यन्ते । दिष्टि प्रमाणमस्येति दैष्टिकः । अस्ति परलोकादि मतिरस्य आस्तिकः । तद्विपरीतो नास्तिकः
___ इससे सिद्ध हुआ कि जैन मत नास्तिक मत नहीं है, वैसे ही नाही जिन मत अशुचिका मार्ग है; क्योंकि श्रावकोंकी सप्तवीं व्रतमें ऐसा उल्लेख है कि श्रावक विनाप्रमाण उपभोग-परिभोग ना करें, तैसे ही साधु भी निरतिचार क्रिया पालें, और मलादि अशुचिकों दूर करें. प्रमाणार्थे देखो सूत्र 'निसीथजी, जिसमें लिखा है कि यदि मुनि पुरीषके पश्चात् पाणी से शौच ना करे तो उसको मासिक प्रायश्चित्त है; तैसे ही " श्रीस्थानांगसूत्र" में लिखा है कि पाश्च प्रकारसे शौच होती है, जैसे पृथ्वी, पाणी, अग्नि, ब्रह्मचर्य, मन्त्रेति.
किन्तु स्वद्वेषके प्रभावसे लोग क्या? भाषण करते हैं ? यदि श्रीसंघमें तीन ही शाखें प्रेमभावको प्रगट करें, पुनः विद्याकी उन्नति करें, तो क्या जिनमतका पुनरुद्धार तथा उदयभाव ना होगा ? अपितु आवश्यमेव ही होवेगा.
प्रिय धर्माभिलाषियो ! यह समय परस्पर निन्दाका नहीं है तथा द्वेषका नहीं है, अपितु यह समय तो उदय भाव करनेका है. देखिये, जिस समय राज्यकी ओरसे सर्वथा स्वतंत्रता ना थी तिस समय जैन मत कैसी उन्नतिके शिखर पर था ? परन्तु अधुना (वर्तमान कालमें) सर्व प्रकारसे राज्यकी ओरसे स्वतंत्रता है अर्थात् जो चाहें अपने २ धर्मकी वृद्धि कर सकते हैं, किन्तु स्वप्रमादके कारणसे जैन मत अवनतिको प्राप्त हो रहा है. हा शोक ! जिस सिद्धान्तकी विदेशी तथा देशी विद्वान सतत मुखसे महिमा (स्तुति ) करते हैं, उस सिद्धान्तके माननेवाले अवनतिको प्राप्त हों. अधुना श्रीसंघको उचित है कि पुनः ऐसे सत्य सिद्धान्तका पर्ण प्रकारसे प्रकाश करें; और सदाचारका भी प्रचार करें, जिससे आत्मा शुद्ध तथा पवित्र हो.
अथ सदाचारविषय. धर्मात्मा पुरुषो ! सदाचारके बिना कोई भी आत्मा मुक्तिमार्गको नहीं ग्रहण कर सकता. सदाचार शब्द सम्यक् चारित्रका ही वाचक है. पुनः चारित्र
Page #320
--------------------------------------------------------------------------
________________
४४८
જૈન કન્ફન્સ હૈ. द्वि प्रकारका होता वैः सर्वचारित्र और देशचारित्र. सर्वचारित्र, साधुसाध्विओंका होता है, जैसे कि पाश्च महाव्रत रात्रिभोजन त्याग, दश श्रमण धर्मेति. अन्यच्च, देशचारित्र, श्रावकों और श्राविकाओका होता है, जिसमें सात व्यसनोंको वर्जना तथा द्वादश व्रतको धारण करना वा एकादश प्रतिमा (कठिन नियम और प्रतिज्ञा)
और एकविशंति गुणोंको अनुकरण करना, पुनः अन्यायके साथ वर्ताव ना करना, क्यों कि गृहस्थ धर्म ( द्वादश व्रत ) का मुख्य सिद्धान्त न्याय ही है. देखिये, श्री शान्तिनाथजी श्री कुन्थुनाथजी श्री अरनाथजी चक्रवर्ति हो कर पुनः तीर्थकर पद्वीको भोग कर न्यायके साथ विचरते हुए मोक्षको प्राप्त हुए. तैसेही भरत चक्रवर्ति भी न्याययुक्त होते हुए केवल ज्ञान उपार्जन कर मोक्षको प्राप्त हुए परन्तु अन्याय करनेवालों की दशा मृगापुत्रवत् होती है.
प्रियवरो! यदि इस समयमें भी धार्मिक परिश्रम ना किया, तो फिर और कौनसा समय इससे उत्तम आपको प्राप्त होगा?
हे वीरपुत्रो ! घोरनिद्राको छोड कर धर्मार्थे उद्यम करो. देखिये, भगवान का पूर्वोक्त तीन प्रकारका धर्म है. (अर्थात् मोक्षके तीन ही द्वार (मार्ग) हैं) यथा. ___" सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः"
विद्यासे सुध्यान होता है और सुध्यानसे सुतप उत्पन्न होता है; और तीनोंको आराधन करके (भलि भांति पाल कर) जीव मोक्षके योग्य होते हैं.
जैन मत पदार्थविद्याका भी यथातथ्य स्वरूप वर्णन करता है, जैसे संसारस्वरूपको ही लीजिये, जो कदाचित् शाश्वत वा कदाचित अशाश्वत है. द्रव्यार्थिक नयकी अपेक्षा शाश्वत (नित्य ) है और वर्ण, पर्याय, करके तथा गन्ध, रस, स्पर्श पर्यायसे अशाश्वत है. देखिये कैसा सुन्दर मनमोहन न्याय है ! इसका सविस्तर स्वरूप देखो “ सप्तभङ्गतरङ्गिणि, " " तत्त्वार्थसार, " " आलापपद्धतिः" इत्यादि न्यायग्रन्थोसे.
हे मोक्षेच्छको ! मेरी यही आकांक्षा है कि पक्षपातको छोड कर धर्माश्रित होवो ! तीन ही शाखोंसे द्वेषभाव नष्ट होवो ! श्री जिनेन्द्र देवके प्रभावसे तीन ही शाखोंमें परस्पर प्रेम भाव उत्पन्न होवो ! जिसके प्रभावसे श्री अनेकान्तमत ( जैनमत ) सदैव काल जयविजय को प्राप्त करे, बहुतसे जीव मोक्षमार्गके योग्य होवें.
जिनेन्द्र देवकी कृपासे श्री संघमें सदैव ही शान्ति तथा परस्पर प्रेम भाव प्रगट हो!
Page #321
--------------------------------------------------------------------------
________________
Jain s. Conference Herald Pajusan Issue 1913.
Makanji Juthabhai Mehta Esq.,
B. A, LL. B. Bar-at-Law.
Page #322
--------------------------------------------------------------------------
Page #323
--------------------------------------------------------------------------
________________
******
ચિત્રપરિચય.
ચિત્રપરિચય. ૧ શ્રીયુત મકનજી જાડાભાઈ મહેતા, B. A. LL. B. Bar-at-law.
Sow love, and taste its fruitage pure;
Sow peace, and reap its harvest bright: Sow Sunbeams on the rock and moor,
And find a harvest-home of light. કાઠિયાવાડના માંગરોળ ગામમાં શ્રીયુત મકનજીભાઈને જન્મ સંવત ૧૮૩૭ના માગશર વદ ૬ (૨૩મી ડિસેંબર ૧૮૮૦ ) ને દિને દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં થયો. હતા. ત્યાં ગૂજરાતી અભ્યાસ ત્યાંની શિક્ષણશાલામાં લઈ પિતાના પિતા મુંબઈમાં વ્યાપાર કરતા હતા ત્યાં આવ્યા. આ વખતે પિતાના કાકાનું કુટુંબ પણ સંયુક્ત હતું. સને ૧૮૮૮ માં પિતાશ્રીનું પરલોકગમન થયું અને તરતજ બીજા વર્ષમાં જેષ્ઠ ભ્રાતા એક વિધવા મુકી સ્વર્ગસ્થ થયા. આથી મકનજીભાઈ પર કુટુંબને ભાર આવી પડ્યો. હજુ પિતાની વિધાર્થી અવસ્થા હતી અને તે દરમ્યાન એટલે ૧૮૮૮માં મેટ્રિક થયા હતા, તેથી પિતાના કાકાના વાલીપણા નીચે પિતાને અભ્યાસ આગળ ચલાવ્યો. ૧૮૮૮માં સેટઝેવીઅર કલેજમાંથી પ્રીવિયસ, અને ૧૮૦૦ માં ઈટરમિજિયેટની પરીક્ષા પસાર કરી. ૧૯૦૧માં શિખરજી, પાવાપુરીની યાત્રા કરી અને કલકત્ત જઈ આવ્યા. ૧૮૦૧માં પહેલી એલએલ. બી. પસાર કરી. ૧૮૦૨માં લગ્ન થયું. ૧૯૦૭માં બી.એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી.
ગ્રેજ્યુએટ થયા પછી શું લાઈન લેવી એને નિર્ણય કરવાનું ઘણુઓને બાકી રહે. છે. આપણી-ભારતના વિધાર્થીઓની સ્થિતિ એવી જ રહે છે કે ભવિષ્યના કોઈપણ નિયત સ્થાન આગળથી નિર્ણિત કર્યાવગર પહેલાં તાત્કાલિક જે થાય છે તે થવા દઈએ છીએ. આગળ ચાલતાં અમુક હદ ઓળંગી, એટલે હવે કયે રસ્તે જવું તેને નિકાલ તે હદ ઓળંગ્યા પછી તેજ વખતે થાય છે.
ગ્રેજ્યુએટ થયા પછી આગળ અભ્યાસ લંબાવવા જેટલી કુટુંબની સ્થિતિ નહોતી છતાં એલ એલ. બી. થવાને દઢ નિશ્ચય કર્યો. તેને માટે જોઈતાં સાધનો પૂરા પાડવા માટે મૂલજી ધરમશી અને કામદાર સોલીસીટરને ત્યાં કલાર્ક તરીકે અને ત્યાર પછી પ્રતિષ્ઠિત સ્વ. શેઠ અમરચંદ તલકચંદની શિવહેમ અમર એંડ કંપનીમાં મેનેજર તરીકે રહી તેમાંથી સાથેને સાથે લ કૉલેજમાં કાયદાને અભ્યાસ ચાલુ રાખ્યો. [આપણું જૈન શ્રીમતે ખરે નથી જાણતા કે ચંચલ વિધાથીઓને પણ ગરીબાઈ હોવાથી કેટલીબધી વિપદોમાંથી પસાર થવું પડે છે. શ્રીમતે જાણતા હોય તે તેઓ થોડીઘણી કામચલાઉપણુ સહાય આપવા જેટલા ઉદાર હસ્ત લંબાવતા નથી અને તેથી જ જનેમાં ઉચ્ચ કેલવણીને પ્રસાર ઘણો ઓછો થયો છે. છતાં જે પરાક્રમી અને સ્વાશ્રયી હોય તેને ગમે તે ભોગે હાથમાં લીધેલું કાર્ય યા મનમાં કરેલો નિશ્ચય અવશ્ય અમલમાં મૂકે છે. ગઈ સાપયાનિ જા પાતયા]
આવી રીતે અડગ અભ્યાસ કરી સને ૧૮૦૫માં બીજી એલ્ એ. બી ની પરીક્ષા ઘણું ઉત્તમ માર્ક મેળવી ફર્સ્ટ ક્લાસમાં (પહેલા વર્ગમાં) પસાર કરી. ૧૯૦૬ માં દિલ્હી,
Page #324
--------------------------------------------------------------------------
________________
. જૈન કોન્ફરન્સ હૈર.
બનારસ, અલ્હાબાદ, જયપુર વગેરે સ્થલે પ્રવાસ કર્યો, આ વખતે પાટણમાં ભરાયેલ આપણી મહાદેવી શ્રી કન્ફરન્સમાં ભાગ લીધો. ૧૮૦૬ના માર્ચમાં વકીલ તરીકે સનંદ લઈ પિતાને સ્વતંત્ર ધંધે મુંબઈમાં શરૂ કર્યો. આ ધ સને ૧૪૧૧ના સપ્ટેમ્બર માસ સુધી ઘણો સારી રીતે ધીકતો ચલાવ્યો.
વકીલને ધંધે પિતાની મધુર વાણીથી અને જહેમતભરી મહેનતથી પિતાના અને સીલોને સંતોષ આપવા સાથે સારી રીતે કુશળતાથી ચલાવ્યો અને તેની સાથે જૈનકોમના કલ્યાણ અને હિતનાં કાર્યોમાં આત્મભેગ સાથે સમય, શ્રમ અને અન્ય સહાયથી ભાગ લેવા લાગ્યા, ૧૮૦૭માં અમદાવાદમાં કૅન્સરન્સ દેવીનાં પુનિત પગલાં થયા. તે વખતે જૈન ગ્રેજ્યુએટ એસોસિએશનના સેક્રેટરી તરીકે તે ચુંટાયા. આ તરીકે સમગ્ર જૈન પ્રજા સાથે સંબંધ ધરાવતા મહાન પ્રશ્ન હાથમાં લઈ તેને નિવેડે કરવા માટે પુરુષાર્થ દાખવ્યો. (૧) ગુજરાતી વાંચનમાળા નવા ઘેરણથી રચાઈ અને તેમાં જૈન સંબંધે આવેલ પાઠમાં કેટલીક ગેરસમજૂત ઉભી કરે તેવી હકીકતો આવી, અને તેથી તે કઢાવી નાખવા માટે એજ્યુકેશનલ ડીપાર્ટમેંટ પર અરજી કરી તે અંગે તે પાઠમાં વાંધાવાળે ભાગ કાઢી નંખાવ્યું. (૨) જૈન તહેવારો જેવાકે પવિત્ર પર્યુષણ, વગેરે જાહેર તહેવારે આખા ઈલાકામાં ગણાવા જોઈએ તે માટે નામદાર સરકારને અરજ કરી તેમનું ધ્યાન ખેંચ્યું. તે અંગે કેટલાક જાહેર તરીકે અને ઘણું સાંપ્રદાયિક તરીકે—જેને માટે સરકાર તરફથી જાહેર થયા. (૩) મુંબઈ યુનિવસીટી (વિદ્યાપીઠ)માં જૈન સાહિત્ય દાખલ કરાવવા માટે હિલચાલ કરી અને આખરે તેપણ વિજયવંતી નીવડી. બી. એ. અને એમ. એ. માં અમુક જનગ્રંથો અભ્યાસક્રમમાં દાખલ થયા. આવાં કાર્યો કરી એસોસિએશન અને કેન્સરન્સને આગળ પાડી. એસોસીએશન કૅન્ફરન્સથી સ્વતંત્ર સંસ્થા નથી પણ તે દેવીને સહાય કરતી તેની જ હકુમત નીચે કાર્ય કરે છે એવું પુરવાર કરી લોકોને વિશ્વાસમાં લીધા અને તે એસોસીએશનના ધારા ધારણ ઘડી પસાર કરાવી તેને વ્યવસ્થિત સંસ્થા તરીકે લાયક કરી.
આવાં અનેક કાર્યોથી શ્રીયુત મકનજીએ સર્વ જૈનકો મને વિશ્વાસ પોતામાં ખેંચી લીધે અને તેથી તેમને સને ૧૮૦૮માં ભાવનગર ભરાયેલ દેવી કૅન્ફરન્સને આસિસ્ટંટ જનરલ સેક્રેટરી તરીકે નીમવામાં આવ્યા. આ વર્ષમાં સમેતશિખરજી ઉપર બંગલા બાંધવાની ચેજના હજારી બાગના ડેપ્યુટી કમિશનર તરફથી બહાર પડી. શ્વેતાંબરીઓ તરફથી પિતાના પરાપૂર્વના હક્કો રજુ કરવા મી. મહેતા કલકત્તા ગયા અને પિતાથી બન્યું તેટલું કરી મુંબઈ પાછો ફર્યો.
જેના ઉદ્ધાર માટે કોઈ પણ મુખ્ય સાધન હોય તે તે કેલવણીને પ્રસાર છે, તે પ્રસાર જેમ જેમ વધુ થાય તેમ તેમ જેનેનું ભવિષ્ય સુંદર અને પ્રકાશિત થાય તેમ છે, તેમજ શ્રી કૅન્ફરંસ મહાન સંસ્થાએ જેજે ઉપકાર સમસ્ત જેન પ્રજાપર કરેલ છે તે કદી પણ ભૂલી શકાય તેમ નથી અને તેથી તે વધુ ચાલુ રહે તેમાં કોમનું કલ્યાણ છે. છે. આ માટે સુકૃત ભંડાર ફંડની યોજના દીર્ઘદર્શ નાયકોએ ઘડી અને તેની રૂએ દરેક જેની પાસે ઓછામાં ઓછા ચાર આના ઉઘરાવવા અને તેથી જે ઉત્પન્ન થાય તે અઅધ કેળવણી ફંડ અને કેન્ફરન્સ નિભાવ ફંડમાં વહેંચી આપવું. આ યોજનાનો મુંબઈએ છેડે ઘણો સત્કાર કર્યો, તેવામાં અમદાવાદ તે માટે અગ્રપદ લે તો સમગ્ર ભારતમાં તે યોજના ફત્તેહમંદ થાય એવું જણાયું, આથી આ યોજના અમદાવાદમાં કાર્યગત કરવા માટે અહીથી
Page #325
--------------------------------------------------------------------------
________________
ચિત્રપરિચય.
૪૫૧
શેઠ કલ્યાણચંદ સાભાગ્યચંદ અને અન્ય સાથે શ્રીયુત મકનજીભાઇ ગયા અને ત્યાં શેઠ આણ દજી કલ્યાણજી સભા મેળવી તે યેાજના રજુ કરી. પરંતુ કોમના નાયકોના મદ પુરૂષાથથી તેનું કળ આવી શક્યું નહિ. હવે કામના નાયકા આત્મભાગથી કાર્ય કરશે તેા અચૂક ફત્તેહ મેળવે તેવાં આશાજનક ચિન્હો છે. આ અને કાન્ફસના સેક્રેટરી તરીકે ખીજાં ઘણાં સમાવ્હેયાગી અને તે સંસ્થાને લાભદાયક કાર્યો કર્યા છે.
જેનેાની રાજ્યકીય સ્થિતિ બહુજ મંદ છે, આગળ પડતા રાજ્યકીય ભાગ લેવા . કળવાયેલા શ્રીમતા આગળ પડયા નથી, તેમજ પ્રતિષ્ઠિત સ્થાન મેળવે એવા ઘણા થોડા જેના છે; છતાં પણ બીજી કામેા સાથે હરીફાઇ ભાગવતી જૈન કામ પણ છે. તેા તેને પણ સરકારની ધારાસભામાં તેમજ કારોબારી સભામાં ખાસ નિયત સ્થાન હાવું જોઇએ એવી અરજી તે વખતના વાઇસરોય લા મિટા સાહેબને કરવામાં આવી હતી. આ વખતથી ઘણા વર્ષથી અવ્યક્ત રહેલ વિચાર અમલમાં લાવવા શ્રીયુત મહેતા પ્રયાસ કરવા લાગ્યા. તે વિચાર ઇંગ્લેંડ જઇ બૅરિસ્ટર થઈ આવવું, અને જૈન બૅરિસ્ટર તરીકે સારી પ્રતિષ્ઠા મેળવવી, એ મહેચ્છા પાર પાડવામાં આવતી મુશ્કેલી, તે પાર પાડી પછી નડતી મુશ્કેલી વગેરેના મહાન વિચાર ( Problem) આવી પડયા. આ ઉકેલવામાં અનેકનાં મતા પૃછાયા-અનેક મિત્રાએ તે પાર પાડવા સલાહ આપી અને શેઠે જીવણચંદ્ર લલ્લુભાઇએ પોતાના લંડનના ઘરમાં રહેવા ખાવા પીવાની સગવડ કરી આપવા જણાવ્યું. આ વખતે આપણા સ્વગસ્થ બંધુ ગાવિષ્ટ મૂળજી મહેપાણીને એકાએક બૅરિસ્ટર થવાનો વિચાર થયો. તે બધુ તરફથી પણ મકનજી ભાઇને અચૂક બૅરિસ્ટર થવા સલાહ અને ઉત્તેજન મળ્યાં. આથી પ્રેરાઇ સને ૧૯૧૧ ના સપ્ટેમ્બર માસની ૮ મી તારીખે ગાવિંદજીભાઈ અને મકનજીભાઇ ઇંગ્લેંડ તરફ સર્વ બધુ તરફ્થી માન, તેની પુનિત આશીષ અને પ્રેમભાવ સ્વીકારી સિધાવ્યા. શેડ જીવણચંદ લલુભાઇએ બંને માટે પોતાના મકાનમાં એક ખરા જૈન તરીકે રહેવા આવા પીવાની બધી સગવડ કરી આપી. આ માટે તે શેને અતિ ધન્યવાદ ઘટ છે. ગાવિજીભાઇ ( કે જેનું જીવનચરિત્ર અમે ગત પયૂષણ અંકમાં આપી ગયા છીએ તે ) બૅરિસ્ટરની પહેલી પરીક્ષામાં હિંદુ લા અને મહામેડન લૅાના અઘરા વિષ યમાં ફર્સ્ટક્લાસ મેળવી પસાર થયા અને ત્યાર પછી કામના હતભાગ્યે તેનું શરીર રોગવશ થયું અને મુંબઇ આવી સ્વર્ગસ્થ થયા.
મી. મહેતાએ બૅરીસ્ટરની પરીક્ષા ફર્સ્ટક્લાસ મેળવી સને ૧૯૧૨ માં પાસ કરી ૫૦ પોડની સ્કોલરશિપ મેળવી. ત્યાર પછી ઈંગ્લેંડની કાર્ટાના અનુભવ સાંના પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી નીચે લીધા, અને આજ વર્ષના માર્ચ મહિનામાં મુંબઇ આવ્યા. અને અહીંની હાઇકોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. અમે એ ઉત્સાહી, જૈન વીરરત્નની ઉત્તમ અને ઉપયોગી કારપુર્દિ ઇચ્છીએ છીએ.
૨ ડૉક્ટર નાનાલાલ મગનલાલ મહેતા. L. M. & S, L, B, C. P. M. B. C. S. I. M. S.
I would rather have the affectionate regard of my fellow men than I would have heaps and mines of gold. Dickens. સૌરાષ્ટ્રદેશમાં પવિત્ર સિદ્ધક્ષેત્ર પાસે ભાવનગરની નજીક આવેલ વાલુકડ નામના ગામમાં શ્રીયુત નાનાલાલના સને ૧૮૮૯ માં દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં જન્મ થયા હતા.
Page #326
--------------------------------------------------------------------------
________________
૪૫ર
જૈન કોન્ફરન્સ હૈરલ્ડ
બાલપણમાં તેની ચપલતા, શાંતિ અને એકાંતપ્રિયતા માલુમ પડતી હતી. તેઓ પોતાના પિતાશ્રીની સહાયથી અભ્યાસ ગુજરાતી તેમજ અંગ્રેજીને કરી સને ૧૮૦૩ માં મેટ્રિક અને ૧૯૦૪ માં પ્રિવિઅસની પરીક્ષામાં પસાર થયા હતા ત્યાર પછી વૈદ્ય-ડાકટરની લાઈનમાં જવાનું પ્રકૃતિને વિશેષ અનુકુલ લાગવાથી સને ૧૯૦૪ નવેમ્બર માસમાં ૧૭ વર્ષની વયે મુંબઈની ગ્રાંટમેડિકલ કોલેજમાં જોડાયા, અને લગભગ પાંચવર્ષમાં–સને ૧૮૦ માં પ્રથમ વર્ગમાં બીજે નંબરે છેલ્લી એલ. એમ. એન્ડ એસની ડાકટરી પરીક્ષા કુશલતાથી પસાર કરી. આ દરમ્યાન તેમને સામાન્ય જ્ઞાનમાં વિશેષ કુશલતા માટે સને ૧૯૦૮ માં માસિક રૂ. ૧પ ની રીડર્સોલરશિપ એકવર્ષ સુધી સને ૧૯૦૮ માં માસિક રૂ ૨૫ ની ફરિશ કૅલરશિપ એકવર્ષ સુધી અને મિડવાઈસરીમાં કુશલતા માટે માસિક રૂ. ૨૫ ની. મેકલેનાર્કોલરશિપ રૂપાનાં ચાંદ સાથે બે વર્ષ સુધી અનુક્રમે મેળવી પિતાના બુદ્ધિપ્રભાવ અને હશિયારી સિદ્ધ કર્યા હતા. હીરાચંદ ગુમાનજી જૈન બેડિંગ સ્કૂલને લાભ તેમણે લીધો હતો, કે જે સંસ્થાએ અનેક જૈન યુવકેને ઉત્તમ ડીગ્રી મેળવવી ઉપકાર કર્યો છે.
આવી રીતે વિદ્યાર્થી તરીકેની ઝલકતી અને ઉત્તમ કારકીર્દી બતાવી ડાકટર મહેતાએ બતાવી આપ્યું કે જેમાં સામાન્ય સ્થિતિવાળા ઘણુ યુવાને છે કે જેઓને આગળ વધવાના સંજોગે મળે તે તેઓ પિતાને ઉત્તમ બુદ્ધિપ્રભાવ ઘણી સારી રીતે પ્રકટ કરી શકેત્યાર પછી ડાકટર મહેતાને ઈગ્લેંડ જઈ તબીબી અભ્યાસ લંબાવી ત્યાંની મુશ્કેલમાં મુશ્કેલ અને ઉચામાં ઉચી પરીક્ષા પસાર કરવાની ઈચ્છા થઈ. આ ઇચ્છા સફળ કરવા માટે જોઈતાં નાણાંને મુખ્ય સવાલ હત; સુભાગે ભાવનગરવાસી અને અહીં ધીકતે વેપાર કરતા ઉદાર અને ધાર્મિક ગૃહસ્થ સ્વ. ત્રિભોવનદાસ ભાણજીના બંધુ શેઠ નરેત્તમદાસ ભાણજીને જણાવાતાં તેમણે ઉદાત્ત ચિત્તથી ડાકટર મહેતાના વિચારને વધાવી લઈ દિવ્ય સંબંધી સહાય પોતે આપવાનું સ્વીકાર્યું. શાબાશ છે આવા જૈનશ્રીમંતને કે જેમણે
આવા સામાન્ય સ્થિતિના વીર રત્નને ખરેવખતે મદદ કરવા બહાર પડી જૈનમને ઉત્તમ રત્ન પ્રાપ્ત કરી આપવા સેવાધર્મના ઉચ્ચ હેતુથી હિંમત બતાવી છે. હમણાના શ્રીમંત આનું અનુકરણ ક્યારે કરશે ?
આથી સને ૧૯૧૦ માં ઈંગ્લેંડ ગમન થયું. ત્યાં મુખ્ય નિશાન ઇડિયન મેડિકલ સર્વિસ (T. M. S) ની કઠિન ડીગ્રી લેવાનું રાખ્યું અને સાથે સાથે બીજી ઉંચ તબીબી પરીક્ષા પાસ કરવા માટે અભ્યાસ ચાલુ રાખ્યો. ઈગ્લંડની L. RC, P. અને M. R. C. S ની ડીગ્રીઓ મેળવી અને ઉપરાંત Primary Fellowship of Royal College of Surgery ની પરીક્ષા પસાર કરી. આખરે મુખ્ય સાધ્ય નામે I. M. S. (Indian Medical Service) ની ઉત્તમમાં ઉત્તમ ડીગ્રી ૨૬ મી જુલાઈ સને ૧૮૧૩ ને દિને મેળવી પોતાનું અદ્ભુત બુદ્ધિબલ બતાવ્યું.
આખા મુંબઈ ઇલાકામાં ગુજરાતી હિંદુઓમાં છેલ્લા ૪૦ વર્ષોમાં ડાકટર મહેતા બીજા T. M. S. છે અને કાઠિયાવાડમાં તેમજ સમગ્ર જૈન કોમમાં–વણિક કામમાં તેઓ પહેલા I. M. S. છે અને તે માટે અમે તેમને આખી જૈન સમાજ તરફથી અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપીએ છીએ અને પ્રભુ પ્રત્યે પ્રાથએ છીએ કે જેને કામમાં આવા વધુ નરરત્નો પ્રાપ્ત થાઓ અને ડાકટર મહેતા પિતાની બુદ્ધિને લાભ જૈન કોમને આપ્યાં જ કરે, અસ્તુ.
Page #327
--------------------------------------------------------------------------
________________
Jain s. Conference Herald Pajusan Issue 1913.
Nanalal Maganlal Mehta Esq.,
L. M. & S. I. M. S.
Page #328
--------------------------------------------------------------------------
Page #329
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेतांबर एज्युकेशन बोर्ड,
शेठ अमरचंद तलकचंद जैन धार्मिक हरीफाइनी परीक्षा.
तेना नियमो तथा सने १९१३ नी सालनो अभ्यासक्रम.
નિયમો,
૧ મજકુર પરીક્ષા શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ખાડે નિમેલ, નીચે જણાવેલ એજન્ટાની દેખરેખ નીચે, નીચેના સ્થળેાએ તા. ૨૮-૧૨-૧૩ રવીવારે ૧ થી ૪ વાગ્યાસુધી લેખીત લેવામાં આવશે.
સ્થળ
× ૧ મુંબઇ
૨ સુરત
૩ અમદાવાદ
૪ માંગરોળ
૫ મહેસાણા
૬ પાલીતાણા
૭ ભાવનગર ૮ યેવલા
- અનાસ
૧૦ જયપુર
૧૧ ગુજરાનવાલા
૧૨ રાજકોટ
૧૩ રતલામ ૧૪ એટાદ
૧૫ વઢવાણ ૧૬ લીચ
એજ ટ
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ
મી. ચુનીલાલ છગનલાલ સરાડુ તથા મી. મગનલાલ પી. બદામી
મી. મણીલાલ નથુભાઈ દોશી તથા મી. હીરાચંદ કલભાઇ.
શ્રી આત્મારામજી જૈન પાર્ટશાળા.
શ્રી મહેસાણા જૈન પાદેશાળા
મી. વિલદાસ પુરૂષોત્તમદાસ. મી. કુંવરજી દેવશી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
શેડ દામેાદર બાપુશા. તથા શેઠ બાલચંદ હીરાચંદ
શ્રી યશેાવિજયજી જૈન પાશાળા.
શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા.
શ્રી આત્મારામજી જૈન પાડશાળા. મી. ચત્રભુજ જેચંદ
શે' વમાનજી વાલચંદજી તથા શેર્ડ રતનલાલજી સુરાના. શેઠ લલ્લુભાઇ ભાઈચંદ
શેષ લાલચંદ ખેતસી તથા મી. ગુલાબચંદ વાઘ
શેષ હડ્ડીસંગ રતનચંદ
૧૭ અમરેલી
શે સુંદરજી ડાહ્યાભાઈ
સૂચના—આ સ્થળે ઉપરાંત અરજીઓ આવ્યેથી પરીક્ષા લેવાનાં સ્થળે વધારવાના વિચાર કરવામાં આવશે.
૨ નીચે મુજબ પાંચ ધારણાની પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ ૧ લું
પ'ચપ્રતિક્રમણ-મૂળ, અર્થ; વિધિ અને હેતુ સહિત (શેઢે હીરાચંદ કલભાઈવાળુ પુસ્તક ).
Page #330
--------------------------------------------------------------------------
________________
વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમસીંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચઈતિક્રમણુસૂત્ર મેટું, સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા, તે તે ગચ્છના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે.
ઘેરણ બીજું. નીચેના બેમાંથી કોઈપણ એક વિભાગ.
જીવવિચાર તથા નવતવ પ્રકરણ-(શેઠભીમસિંહ માણેકવાળાં પુસ્તકો) શ્રાવક ધર્મસંહિતા-(માંગરોળ જૈન સભાનું છપાવેલું) ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ -(શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર)
નવતત્ત્વ, નવસ્મરણ અર્થ સહિત (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તક) ત્રણ ભાષ્ય (શેઠ વેણચંદ સુરચંદ અથવા શેઠ ભીમસિંહ માણેકવાળું પુસ્તક) અર્થ અને સમજણ તથા હેતુપૂર્વક.
ધોરણ ત્રીજું યોગશાસ્ત્ર (મુનિ કેસરવિજ્યજી તરફથી પ્રગટ કરેલું પુસ્તક) મહાવીર ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાર્ય કૃત (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
તરફથી પ્રસિદ્ધ થલેલું.). આનંદઘનજીની વીશી (જ્ઞાનવિમળસૂરિના ટબાવાળી.)
ધોરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ) તત્વાર્થાધિગમસુત્ર (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી.)
ધોરણ ૫ મું.
નીચેના પાંચ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ ૧ ન્યાયા–સ્યાદવાદ મંજરી (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી.)
આઠ દૃષ્ટિની સજાય (પ્રકરણ રત્નાકરનાં ભાગ પહેલામાંથી ૪૧૩ થી ૪૩૮ પાના) ૨ દ્રવ્યાનુગ – કર્મથ (ભીમસિંહ માણેક તરફથી છપાએલ.) ૩ અધ્યાત્મ અધ્યાત્મ કલપમ (રા. ર. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સોલીસિટર
તરફથી બહાર પડેલું.) - દેવચંદ્રજીની વીશી (શેઠ ભીમસિંહ માણેક તરફથી વિવેચન સાથે છપાએલ.) ૪ પ્રકીર્ણ –ઉપદેશ પ્રાસાદ પાંચે ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ)
તેના પર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલેહન સાથે. ૫ ઈતિહાસ-ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ નું ભાષાંતર સંપૂર્ણ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ). ઐતિહાસીક તથા તત્વદષ્ટિએ વિધાર્થીએ અવેલેકને કરવાનું.
Page #331
--------------------------------------------------------------------------
________________
K. '.
રે મજકુર પરીક્ષા લીધા પછી આશરે દોઢ મહિને ઈનામ મેળવનાર તથા પાસ થનાર ઉમેદવારોનું લીસ્ટ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી જાહેર પત્રધારા બહાર પાડવામાં આવશે.
૪ આ પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે નીચે મુજબ શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરિફાઈની પરીક્ષાનાં ઇનામો મજકુર પરીક્ષા પછી આશરે બે મહિને આપવામાં આવશે.
વગ પહેલે–દશ ઈનામ રૂ ૯ર નાં 1 લું ઈનામ રૂ. ૨૧) , ૬ ડું ઈનામ રૂ. ૭) ૨ નું ,, }, 10) ૩ જું , ૧૫)
૮ મું , , ૩). ૮ શું ,, , 11)
૮ મું , , ૨)
૧૦ મું , ,, ૨) વર્ગ ૨ - આઠ ઈનામ રૂ. ૧૦૦) નાં. ૧ લી પેટા વિભાગ માટે ૨ જા પેટા વિભાગ માટે ( ૧ લું ઈનામ રૂ. ૨૧) '૧ લું ઈનામ રૂ. ૨૧)
૨ નું છે કે, ૧૫) ૨ જું , , ૧૫) કે જે ,, , ૮) ૪ શું છે , ૫)
૪ થું , ,, ૫) વર્ગ ૩ જો–પાંચ ઈનામે રૂ. ૬૩) નાં. ૧ લું ઈનામ રૂ. ૨૫)
૪ થું ઈનામ રૂ. ૮) ૨ નું , , ૧૫) ૫ મું , , ૫) ૩ જે ૧૦)
વર્ગ ૪ –ત્રણ ઈનામ રૂ. ૬૦) નાં ૧ લું ઈનામ રૂ. ૩૦) ૩ જું ઈનામ રૂ. ૧૦) ૨ જું , , ૨૦)
વર્ગ ૫ મે–પાંચ ઇનામે રૂ. ૧૫૦) નાં.
પાંચ વિભાગમાંના દરેક વિભાગમાં રૂ. ૩૦) ૨ પ્રકીર્ણ સૂચના:-કઈ પણ વિદ્યાર્થી એકી વખતે એકજ રણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં તે નિષ્ફળ થશે તે તે ધોરણમાં તે બીજે વરસે બેસી શકશે. બીજા તથા પાંચમા ધોરણમાં એકથી વધારે વિષયે છે, તેથી દરેકમાં જુદે જુદે વરસે પરીક્ષા આપી શકશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ અથવા પ્રમાણપત્ર મળશે.
એક તૃતિયાંશ ભાર્ડ મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે, પણ ઈનામને લાયક થવા માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવવા જ જોઇશે.
S.
Page #332
--------------------------------------------------------------------------
________________
પાંચમા ધોરણમાં હાલ તુરત ઇનામ નાનાં દેખાય છે. પણ જે વિભાગમાં બેસનાર નહીં હોય તેનાં ઈનામો અન્ય વિભાગમાંના ઈનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તે દરેક પેટા વિભાગનાં ઇનામે એક બીજાથી સ્વતંત્ર છે, તેથી તે ધોરણના વિભાગમાં અંદર અંદર હરીફાઈ રહેશે નહીં.
બીજા ધોરણમાં અને ત્યાર પછીના ધોરણમાં નવસ્મરણ સિવાય કોઈ પણ વિષયમાં મુખપાઠને સવાલ પરીક્ષામાં પુછવામાં આવશે નહીં.
સને ૧૯૧૧ ની પરીક્ષામાં જે બીજા ધોરણમાં પાસ થયા હશે તે આ વરસે બીજા ધારણના (૧) લા પેટા વિભાગમાં બેસી શકશે નહીં પણ તેજ ધોરણના (૨ જા) વિભાગમાં બેસી શકશે. તેમજ ત્રીજા ધોરણમાં પાસ થયા હશે તે બીજા ધોરણના (૨)જા પેટા વિભાગમાં બેસી શકશે નહીં. પણ પેટા વિભાગ (૧) લામાં બેસી શકશે. ચોથા ધોરણમાં પાસ થયેલ વિદ્યાર્થી, ધોરણ પાંચમાના પેટા વિભાગ (૨) જોમાં બેસી શકશે નહીં, તેમજ પાંચમા ધોરણમાં પાસ થયેલ વિધાર્થી ચોથા ધોરણમાં બેસી શકશે નહીં.
આંખે અપંગ હોય તેને માટે લખનારની વ્યવસ્થા કરી લેવામાં આવશે તે તેની ગ્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે પણ તેને ઈનામ મળશે નહીં.
આ પરીક્ષાના ધેરણ વિગેરે સંબંધમાં ખુલાસે પૂછવો હોય તે નીચેના સરનામે પૂછી મંગાવો.
પરીક્ષામાં બેસવા ઈચ્છનાર દરેક વિદ્યાર્થીએ નવેંબરની ૩૦ મી તારીખ પહેલાં પહોંચે તે પ્રમાણે અરજી બોર્ડના સેક્રેટરી તરફ મોકલી આપવી. દરેક અરજીની ચે જણાવેલી વિગત સાથે મોકલવી.
દ આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ નામ, ઠેકાણું, ગામ, ઉમર, જન્મ તારીખ, જન્મ ભૂમિ, ક્યા ઘેરણમાં, કયા પેટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે, તેમજ તેની વ્યાવહારીક કેળવણુ કેટલી છે અને ધંધો શું છે તેની વિગત નીચેના શરીરનામે ચેખા અક્ષરે લખી મોકલવી.
પરીક્ષા તા. ૨૮-૧૨-૧૩ સં. ૧૯૭૦ ના પોષ સુદ ૧ ને રવિવારે બપોરે ૧ થી ૪ વાગ્યા સુધી ઉપર જણાવેલી જગેએ લેખીત લેવાશે.
પાયધૂની-પષ્ટ નં. ૩ /
મુંબઈ તે
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મોહનલાલ દલીચંદ દેસાઈ
ઓનરરી સેક્રેટરીઓ, શ્રી જૈન તાંબર એજ્યુકેશન .
Page #333
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर एज्युकेशन बॉर्ड.
बाइ रतन - शा. उत्तमचंद केशरीचंदना पत्नी
स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षा.
સ્થળ
तेना नियमो तथा सने १९१३ नी सालनो अभ्यासक्रम.
૧ મુઇન
૨ સુરત
———
o મજકુર પરીક્ષા શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ તરફથી નીચે જણાવેલ એજટાની દેખરેખ નીચે નીચેનાં સ્થળેએ તા ૨૮-૧૨-૧૩ રવીવારે બપોરના ૧ થી ૪ સુધી લેખીત લેવામાં આવશે-સ્થળ તથા એજટાનાં નામેામાં હવે પછી પત્ર વ્યવહાર કરી સારી રીતે વધારો કરવામાં આવશે.
નિયમો.
એજર
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ
મી. ચુનીલાલ છગનલાલ શરાફ તથા મી. મગનલાલ પી. બદાંમી.
૩ અમદાવાદ મી. હીરાચંદ કકલભાઇ તથા મી. કેશવલાલ પ્રેમચંદ મેાદી. વકીલ.
૪ માંગરાળ.
૫ મહેસાણા. ૬ પાલીતાણા.
શ્રી આત્મારામજી જૈન પાઠશાળા
શ્રી મહેસાણા જૈન પાડશાળા
મા વિઠલદાસ પુછ્યાત્તમ તથા મી. કુંવરજી દેવશી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
9 ભાવનગર. ૮ યેવલા.
- અનારસ.
૧૦ જયપુર.
૧૧ ગુજરાનવાલા. શ્રી આત્મારામજી જૈન પાર્ટશાળા
૧૨ રાજકોટ. મી. ચત્રભુજ જેચંદ
૧૩ રતલામ. શેઠ વર્ધમાનજી વાલચંદજી તથા શેઠે રતનલાલજી સુરાના. ૧૪ એટાદ શેઠે લલ્લુભાઇ ભાઇચંદ
૧૫ વઢવાણુશહેર શેઠ લાલચંદ ખેતશી તથા મી. ગુલાબચંદ વાઘજી
૧૬ લીંચ
શેઠ હઠીસંગ રતનચંદ
શેઠ દામેાદર બાપુશા તથા શેઠ બાલચંદ્ર હીરાચંદ
શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા
શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા
૧૭ અમરેલી
શે' સુંદરજી ડાહ્યાભાઇ
૨ નીચે મુજબ અવિવાહિત કન્યાઓ માટે એ ધારણની અને કન્યાએ તથા સ્ત્રીઓ માટે પાંચ ધારણની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રસિદ્ધ કરેલા અભ્યાસક્રમમાં સતે ૧૯૧૪ અને તે પછીના એકવર્ષમાં અગત્યના કારણવગર ફેરફાર કરવામાં આવશે નહિ,
Page #334
--------------------------------------------------------------------------
________________
(૬)
. અભ્યાસકમ. માત્ર અવિવાહિત કન્યાઓ માટે
ધોરણ ૧ લું, સામાયિક તથા દેવવંદન વિધિનાં સુત્ર તથા નવ અંગે પૂજાના દેહા
સમજણ સહિત મૂખપાઠે. • જીવવિચારની પચીશ ગાથાના છુટા બોલ સામાન્ય સમજણ સાથે. પુત્રી શિક્ષા (ગુજરાતી પ્રેસ.)
છેરણ બીજું, * જીવવિચાર તથા નવતત્વને સાર (ભીમશી માણેક વાળી બુક.) ઉપદેશ પ્રસાદ ભાગ ૧ લે (પ્રગટ કર્તા શ્રી જૈન ધ. પ્ર. સભા-ભાવનગર) હિત શિક્ષા છત્રીશી (વીરવિજ્યજી) સમજણ સાથે.
કન્યાઓ તથા સીએ માટે.
ઘેરણ ૧ લું. બે પ્રતિક્રમણ—અર્થ સમજપૂર્વક મુખ પાઠે (તપગચ્છ માટે શેઠ હીરાચંદ કકલ
ભાઈવાળી બુક તથા વિધિપક્ષવાળા માટે શેઠ ભીમશી માણેકવાળી બુક) : જીવવિચાર પ્રકરણને સાર (ભીમશી માણેકવાળી બુક) સઝાયે–ઉદય રત્નની ચાર-ક્રોધ, માયા, માન, લેભની સઝા, ગહળી:–૧ શીયલ સલુણ ચુંદડી પાનું ૧૦૦ ો બાળબોધ ગહુંળી સંગ્રહભાગ ૨ બહેની સંચરતાંરે સંસારમાંરે પાનું ૨૬ ઈ ૧ લે ભીમશી માણેક,
ધોરણ ૨ જું.. પાંચ પ્રતિક્રમણ તથા નવસ્મરણ-સમજણપૂર્વક મુખપાઠે (તપગચ્છ માંટે શેઠ હીરાચંદ ક્કલભાઈ વાળી બુક તથા વિધિપક્ષવાળા શેઠ ભીમશી માણેકવાળી બુક બે પ્રતિક્રમણ સૂત્રો સિવાય) વિધિપક્ષ માટે પાંચ પ્રતિક્રમણ, ભકતામર તથા કલ્યાણમંદિર
ધેરણ ૩ જુ. નવતત્વ તથા ત્રણ ભાવે સાર (ભીમશી માણેક વાળી બુક). ઉપદે પ્રસાદ ભા. ૧ લે (શ્રી. ન. ધ, પ્ર. સભા–ભાવનગર) સ્તવન –જબ લગે સમુક્ત રત્નકું પાયા નહિ.] સમક્તાર ગભારે પિસતાજી
અથવા દેડતે દેડ પંથ ક્યાયત
સમિતિના ૬૭ બોલની તારો તાર પ્રભુ મુજ સેવક ભણી જાત્રા નવાણું કરીએ વિમલગિરિ.
સઝાય સમજણ સાથે. પ્રભુ પાસજી પ્રગટ પ્રભાવી.
“બેટજીવવિચાર, નવ તત્વના વિધાથીએ ગાથાઓ કંઠે કરીને ભાવાર્થ કરવો પડશે. પરીક્ષ ગાથા પુછશે નહિ પરંતુ તેમાંના પારિભાષિક શબ્દની વ્યાખ્યા વિગેરે પુછશે.
Page #335
--------------------------------------------------------------------------
________________
ધોરણ ૪ થું, આગમ સાર (દેવચંદજીનું–પ્રકરણ રત્નાકરમાંથી) ગુણસ્થાન કમ. (જેન તત્ત્વદર્શ પરિચ્છેદ છે.)
અથવા અનોપચંદ મલકચંદના પ્રકાર ચિંતામણી પ્રશ્ન પર થી પ૪ જેમાં આ હકીકત આવી જાય છે. શિપદેશમાળા–(જેને વિદ્યાશાળા વાળી.) માને શીખામણ, (કર્તા ડો. ત્રિભોવનદાસ મોતીચંદ.).
ધોરણ ૫ મું, નીચેના પાંચ વિભાગમાંથી ગમે તે એક 1. તત્વાર્થ સુવ ( રાજચંદ્ર ગ્રંથમાળામાંથી), આનંદઘનજીની ચાવીશી (પ્રથમને ૧૮ સ્તવને-શ્રાવક ભીમશી માણેક વાળું
બાળબોધ સમજણ સાથે. ] અથવા 4. ચાર કર્મ ગ્રંથ (પ્રકરણ રત્નાકર ભાગ ૪), ઉપમિતિ ભવપ્રપંચ
સંક્ષિપ્ત. (ભીમશી માણેક) અથવા છે. જ્ઞાનાર્ણવ અને આઠ દૃષ્ટિની સજાય અથવા . ગબિંદુ, આઠ દૃષ્ટિની સજાય, દેવચંદ્રજી વીશી. અથવા 3. ઉપદેશ પ્રાસાદ ભાગ ૨ થી ૫,
મજકુર પરીક્ષા લીધા પછી આશરે દોઢ મહીને ઈનામ મેળવનાર તથા પાસ થનાર ઉમેદવારોનું લીસ્ટ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ તરફથી જાહેર પત્રધાર બહાર પાડવામાં આવશે.
૪ આ પરીક્ષામાં ઉંચે નંબરે આવનાર ઉમેદવારોને તેની લાયકાત પ્રમાણે નીચે મુજબ બાઈ રતન-શેઠ ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ સ્ત્રી જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષાના ઇનામે મજકુર પરીક્ષા પછી આશરે બે મહીને આપવામાં આવશે.
પ્રથમ બાળ રણ–આઠ ઇનામો રૂા. ૫૦) નાં ૧ લું ઈનામ રૂ. ૧૫
૫ મું ઈનામ રૂા. ૫ ૨ જે ,, , ૮
બીજું બાળ ઘેરણ–સાત ઈનામે રૂા. ૩૮) નાં, ૧ લું ઈનામ રૂ, ૧૫
૫ મું ઈનામ રૂા. ૩ ૨ જું , એ છે
વર્ગ ૧ લે—દશ ઈનામે રૂા. ૯૨) નાં ૧ લું ઈનામ રૂ. ૨૧
૬ ડું ઈનામ રૂા. 9 ૨ જી ,, }, ૧૭ ૩ ; , , ૧૫
Page #336
--------------------------------------------------------------------------
________________
(૮)
૪ થું ,, , ૧૧
૮ , , છે ? ૫ મું , , ૮ ( ૧૦ ) , છે ?
વર્ગ ૨ –ચાર ઇનામે રૂ) ૮૩ નાં ૧ લું ઈનામ રૂ. ૩૧ ૩ જું ઈનામ રૂા. ૧૦ ૨ જું , ,; ૨૫
૪ થું , , ૧૦ વર્ગ ૩ જે–ત્રણ ઇનામે રૂા૫૦) નાં ૧ લું ઈનામ રૂ. ૨૫ ૩ જું ઈનામ રૂ. ૧૦ ૨ જું ,,, ૧૫
વર્ગ ૪ થે-ત્રણ ઇનામો રૂા. ૫૦) નાં ૧ લું ઈનામ રૂ. ૨૫ ૩ જું ઈનામ રૂા. ૧૦ ૨ જુ ૧૫
- વર્ગ ૫ મે-પાંચ ઇનામો રૂ. ૧૦૦) નાં
• પાંચ વિભાગમાંના દરેક વિભાગમાં રૂ. ૨૦) ૬ પ્રકીર્ણ મુચના.
૧ પ્રથમના બે ધોરણમાં સવાલ બહુ સાદા પુછવામાં આવશે અને પરીક્ષ.નરમ રહે તેવી સૂચના કરવામાં આવશે.
૨ સર્વ સવાલપત્રકોના સંબંધમાં અઘરા સવાલો ન પૂછાય તે માટે મોડરેટની નિમણુંક બેડ કરશે
૩ કોઈપણ વિદ્યાર્થી એકી વખતે એકજ રણમાં પરીક્ષા આપી શકશે, પણ તેમાં નિષ્ફળ થશે તે તે ધરણમાં તે બીજે વરસે બેસી શકશે. પાંચમાં ધોરણમાં એકથી વધારે વિષય છે તેથી દરેકમાં જુદે જુદે વરસે પરીક્ષા આપી શકશે, અને પાસ થનારને લાયકાત પ્રમાણે ઇનામ તથા પ્રમાણપત્ર મલશે.
૪ એક તૃતિયાંશ માર્ક મેળવનારનેજ પાસ થયેલ ગણવામાં આવશે પણ ઇનામને લાયક થવા માટે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવવા જોઈએ.
૫ પાંચમા ધોરણમાં હાલ તુરત ઈનામ નાનાં દેખાય છે પણ જે વિભાગમાં બેસનાર નહી હોય તેના નામે અન્ય વિભાગમાંના ઈનામની રકમ અથવા સંખ્યા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
છે આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારે તા ૩૧-૧૧-૧૯૧૩ સુધીમાં પિતાનું નામ, ઠેકાણું ગામ, ઉમર, જન્મ તારીખ, જન્મભૂમિ, કયા ઘેરણમાં ક્યાં પિટા વિભાગમાં, કયે સ્થળે પરીક્ષા આપવી છે તેમજ તેણીની વ્યાવહારીક કેળવણી કેટલી તેની વિગત નીચેના સરનામે ખા અક્ષરે લખી મોકલવી.
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ, પાયધૂની-પષ્ટ ન. ૩
મોહનલાલ દલીચંદ દેશાઇ, મુંબઈ
ઓનરરી સેક્રેટરીએ. શ્રી જેને કવેતાંબર એજ્યુકેશન ડી
Page #337
--------------------------------------------------------------------------
________________
॥ नमस्ते परमपूज्याय ॥ “जैनाचार्य-श्रीमद्विजयान्द, सूरि"
आज मैं अपनी लेखनीको सार्थक करने के लिये पाठकोंको उन्नीसवी शताब्दिके स्वर्गीय जैन महर्षिका पवित्र जीवनचरित्र समर्पित करता हूं. यह मेरी प्राथमिक लेखनी है आशा है कि, पाठक महोदय सादर निरीक्षण कर मेरे इस परिश्रमको सफल करेंगे !
आप उन महात्माओंकी श्रेणीमें सादर स्मरणीय हैं जिन्होंने ध्यानावस्थित हो उपनिषदोंकी कठिन समस्यायोंकी विकट ग्रंथिको खोल उनपर अनुपम व्याख्यानोंका उल्लेख कर पवित्र भारत भूमिमें योग बल प्रभावसे आत्मज्ञानकी पियूषधाराको श्रोतःको प्रवाहित . कियाहै ! आप जैनधर्मके महत्त्वका एक केंद्रस्थान थे ! आपका जीवन साधुताका सच्चा आदर्श था ! जैनधर्मानुरागियोंके सिवाय अन्य भद्र पुरुषोंके भी आप श्रध्धास्पद और परम पूजनीय थे ! आपके उच्चभावोंकी घोषणा हिन्दुस्थानके अतिरिक्त विलायतमेंमी गूंज उठीथी ! आपका निर्मल यशःश्रोत भारतवर्षकी पवित्र भूमिमें बडेही आनन्दसे वह रहाहै । जैन शास्त्रों के जैसे आप पारदृश्वा थे वैसेही आप वेद, वेदांग, दर्शनादि शास्त्रोंसे पूर्ण परिचितथे ! आपका उपदेश जैसे सत्य और सारगर्मित था वैसेही आपका चरित्र भी निर्मल और निष्कलंकथा ! परोपकारी महात्माओंकी श्रेणी में आप प्रथम स्मरणीयहैं ! आपके सदुपदेशसे धर्मपतित सहस्रशः स्त्री पुरुषोंका उध्धार हुआ है ! आपकी मधुर वक्तृताके प्रभाव कुछ अनुठाही था ! आपके उपदेशरूप पियूषधाराम जिसे एकदफा भी स्नान करनेका सौभाग्य प्राप्त हुआहो, उसे अनुभव होगाकि, इस धारामें स्नान करनेसे मनके मलिन भाव किसतरह दूर होजातेथे ! अंतःकरण कैसे नवजात अमंद सुगंधयुक्त पुष्पकी तरह खिल जाताथा ! हृदयकी कुटिलग्रंथि किसतरह खुल जातीथी ! कुटिलता
और नीचताके पर्वत कैसे चूर चूर हो जातेथे ! श्रावण भादोंकी वर्षाके अनंतर वृक्ष, जैसे हरि हरि नवीन कोंपलें धारण किये हुए एक अनोखी मनमोहिनी छटा दिखाई देता हैं, ऐसे ही आपके उपदेशरूप अमृतधारामें स्नानकर श्रोताओंकी आंतरिक दशा-स्वच्छ, कोमल और रसमयी हो जातीथी ! उपदेशामृतसे सेचन कियाहुआ हृदय कमल प्रफुल्लित हो उठताथा ! चित्त भूमिमें शुद्ध भावोंके पौदे उगने बढ़ने और फलने
Page #338
--------------------------------------------------------------------------
________________
4
जैन कॉन्फरन्स हरल्ड. लग जातेथे ! (सत्यहैं वो वक्तता ही क्या ? जिसने हृदयकी धुनको और मनके लक्ष्यको ही न बदल दिया ! )
___ आप विद्वानोंके असीम प्रेमी थे! जैन ग्रंथोंका आपके हाथसे बहुत उद्धार हुआ है ! आपके मानसिक भाव अनुपम सीमातक बढ़े हुयेथे ! आपकी ओजस्विनी और प्रभावशालिनी लेखनीकी प्रशंसाके लिये असाधारण शब्दोंकी आवश्यकता है ! आपने अपने प्रशस्त जीवनमें बहुतसे ग्रंथ लिखेहैं, जिन में--" जैनतत्त्वादर्श" " अज्ञानतिमिरभास्कर" "जैनप्रश्नोत्तर" "तत्त्वनिर्णयप्रसाद""चिकागोप्रश्नोत्तर" "जैनमसवृक्ष" " सम्यक्त्वशल्योद्धार" " जैनमतस्वरूप"-येह अवश्य ही देखने योग्य है !
__ आपके जीवनके प्रत्येक विभागमें परोपकारता कूट कूट कर भरी हुईथी ! अन्यदेशोंकी अपेक्षासे पंजाबदेशमें आपका उपकार अधिक हुआ है. पंजाब प्रांतके लियेतो जैनधर्मके जन्मदाता भी आपको कहें तो कोई अत्युक्ति नहीं ! वत्तेमान समयके समस्त साधुमंडलमेंसे संसारके यावत् पदार्थोंको तुच्छ समझ परोपकार बुद्धिसे निरंतर भ्रमणकर धर्म उपदेश देनेवाले यदि थे तो आप एक थे! ( पाठक महोदय ! यह तो अच्छी तरह जानते होंगे कि, जैन साधु पैसा पास न रखनके सिवाय कोई सवारी भी नहीं करते.) आपकी चिरस्थायिनी कीर्तिके स्मारक पंजाब देशमें पचासों ही जैन मंदिर हैं, इसके अतिरिक्त दो भुवन, दो सभायें, दो पुस्तकालय और दो फंडभी आपके स्मरणमें स्थापित किये गयेहैं; जिनके नाम येह हैं. आत्मानंद भुवन-गुजरांवाला (पंजाब)-यहएक विशाल मंदिरहै, इसका चित्र देखने योग्यहै. इसमें आपकी चरणपादुका स्थापित की हुई है, दूसरा भावनगर (काठियावाड) में है. इसकानाम भी वही है, इसका चित्र प्रासादका है. यहांसे" आत्मानंद प्रकाश" इस नामका मासिक पत्र भी गुजरातीमें निकलताहै. इसके सिवाय" आत्मानंद जैन ग्रंथमाला भी"यहांसे प्रकाशित होती है, श्रीआत्मानंद जैन सभा पंजाब " श्रीआत्मानंद जैन सभा भावनगर" यह सभायें भी अपना काम अच्छा कर रही हैं." श्रीआत्मानंद जैन पुस्तकालय-होशियारपूर" "श्री आत्मानंद जैन लायब्रेरी--अमृतसर" अमृतसरकी लायब्रेरीको स्थापित हुए अभी थोडाही समय हुआहै परंतु इसके प्रचारकोंका उद्योग प्रशंसनीयहै." आत्मानंद पुस्तक प्रचार फंड-देहली"
और" आत्मवल्लम केलवणी फंड-" पालनपुर--(गुजरात)-इसफंडमें इस समय पचीस हजार रुपया है, जोकि अनाथ छात्रोंकी सहायतामें व्यय किया जाता है. इसके संचालक प्रतिदिन इसकी उन्नतिकी ही धुनमें मग्न हैं. सिवा इसके “आत्मानंद जैन पाठशाला" इस नामकी छोटी बडी कई पाठशालायें भी स्थापित की हुई देखने में आती हैं. जिनमें धार्मिक शिक्षाके अतिरिक्त व्यावहारिक शिक्षाभी दी जाती है.
Page #339
--------------------------------------------------------------------------
________________
"जैनाचार्य-श्रीमद्विजयानंद सूरि."
जैन धर्मके प्रसिद्ध तीर्थ " सिद्धाचल" ( पालीताना-काठियावाड) में आपकी पाषाणमयी प्रतिमा भी स्थापित है. यहां पर प्रतिवर्ष आपकी स्वर्गवास तिथिके दिन उत्सवभी बडे समारोहसे होता है, जोकि "श्रीआत्मानंद जयंती" के नामसे प्रसिद्ध है. यह उत्सव अन्यान्य स्थानोंमे भी प्रतिवर्ष होता है. होशियारपुर (पंजाब ) में आपकी भव्य मूर्ति मूर्तिपूजाके वास्तविक रहस्यको बतला रहि है! एवं बडौदा, जयपुर, अंबाला, लुधीआना प्रभृति बहुतसे शहारोंमें आपकी मूर्ति व चरणपादुका स्थापित हैं.
भारत भूमिको शोभाशून्य किये आपको सोलह वर्ष हो चुके है. आप जातिके ब्रह्मक्षत्रिय थे. जन्मभूमि आपकी पंजाब जिला फिरोजपूर ग्राम लेहरा में थी.
जन्म और नामकरण आपका जन्म विक्रम संवत् १८९३ चैत्र शुक्ल प्रतिपद गुरुवारको हुआ था. शास्त्रानुसार संस्कार होने पर आपका नाम "आत्माराम" रखा गया.
बाल्यकाल जन्म समयसेही अन्य बालकोंसे आपका सौंदर्य निरालाथा. आपके मुखपर दक्षिण भागमें रक्तिमापूरित एक लशुनका चिन्ह था. उसकी शोभा भी सौन्दर्यके लिये सुवर्णमें पद्मराग मणिका काम देती थी! आपके जन्म ग्रहोंको विचार कर एक ज्योतिषीने आपके पितासे कहाथाकि, ( यह बालक यातो किसी योग्य राज्यासनको विभूषित करनेवाला होगां या निखिल जगमान्य होगा! ( निदान यहबात वास्तविकमें सत्य ही निकली. ) आपके भावि विचार साम्राज्यका परिचय शिशुचर्याकेही कईएक उदाहरणोंमें दे दियाथा ! ऐसा श्रवण करनेमें आया है.
आपके पिता एक साधारण स्थितिके मनुष्योमें से थे! कुछ पठितभी नहीं थे ! नाही उस समय इसप्रांतमें कोई योग्य पाठशाला थीं! इसलिये बालक्रीडामेही दशवर्ष आपने व्यतीत किये! एक योग्य मित्रके सदुपदेशसे पिताने हिन्दी भाषाकी शिक्षाके लिये आपको एक ग्रामीण पंडितके सपूर्द किया-इसके पाससे हिन्दीभाषाके लिखने व पढ़नेका ज्ञान आपने शीघ्रही प्राप्त करलिया.
पिताका देहान्त शिक्षाकी प्रारंभिक दशामें ही पिताका आपसे सदैवके लिये वियोग होगया! पिताकी मुत्यु इस वक्त आपको नितांत शोकजनक हुई!-सत्य है! पिताका जीवन किसको प्यारा नहीं?
Page #340
--------------------------------------------------------------------------
________________
ड. .
जैन कॉन्फरन्स हरल्ड.. संसारके गृहस्थ मात्रके संबंधोंमें पितापुत्रका संबंध दिव्य प्रेमसे भरा हुआहै ! पिताका हृदय पुत्रके लिये कुछ ईश्वरीय हृदयसे कम नहीं होता?--- ( लेखक ). पिताके परलोकगमनके बाद उनके मित्र जीरानिवासी जोधामल्ल--जोकि जातिके वैश्य थे-आपको अपने ग्राममें ले आए. इसवक्त आपकी आयु चरदह वर्षकी थी.
वैराग्यका प्रादुर्भाव. पिताका देहान्त होने बाद आपके मानसिक विचारोंमें बहुत कुछ परिवर्तन हो गया, पौद्गलिक पदार्थोंसे आपकी वृत्ति वहुत संकुचित होने लगी, प्राकृत पदार्थोकी यथार्थ स्थितिपर आप बहुत कुछ विचार करने लगे, प्रकृतिके वंचनशील मनोहर दृश्योंपर दृष्टिपात करतेहुए आप यूं कहा करते थे"ऐ गुल न फुल रंग अपनी खिजांसे डर-दुनियाके सबज़ बागमें बूए बफा नहीं"
ऐ मन ! यह क्षण परिवर्तनशील दृश्य तेरी वंचना हीके लिये हैं ! इनमें आसक्त न होकर हृदयकंदरामें विराजमान आत्मतत्त्वकाही अन्वेषण करना तुझे उचित है. ! वैराग्यके पवित्र स्रोतमें वहते हुए आपके मुखसे किसी समय ऐसे उद्गार निकला करते. थे"कमर बांधे हुए चलनेको हम सब यार बैठे हैं-बहुत आगे गये बाकी जो है तैयार बैठे है."
ऐ जीव! जिन पदार्थोंसे तैने इतना घनिष्ट संबंध बढ़ाया है एक दिन आवेगा जब सबके सब तेरेसे किनारा कर जावेंगे ! तूं आज जिनके दुःखसे दुःखी और सुखसे सुखी अपनेको मान रहा है वे कल तुझे क्षणभरके लियेभी स्थान देनेमें संकोच करेंगे! इस लिये उचित है कि, इनके छोड़नेसे प्रथमही तुं इनसे किनारा करै ! इसीमें तेरा श्रेयः है ! इसी आंदोलनमें लगे आपको दो वर्ष गुजरगये परंतु किसी योग्य व्यक्तिसे समागम नहीं हुआ !
ढुंढ़क मतकी दीक्षा. जीरानिवासी ओसवाल वैश्योंसे (जोकि उसवक्त ढुंढ़क पंथके अनुयायी थे ) संबंध होने के कारण ढुंढ़क मतके साधुओंसे परिचय हो गया * इनके संबंधसे आप ढुंढकमतकेही प्रेमी ही गये. ___ * पंजाबमें उसबक्ते सबके सब ढुंढ़क पंथके हो प्रेमी बन हुए थे. ढुंढ़क मतके साधु ओंका जीरा गाममें विशेष कर आना जावा होता था. ढुंढ़क पंथ जैन धर्मयेसे निकला हुआ एक जुदा फिरका है ! इसको निकले हुए अनुमान दो अढाई सौ वर्ष हुए हैं.
Page #341
--------------------------------------------------------------------------
________________
"जैनाचार्य-श्रीमद्विजयानंद सूरि."
ki
- आपके गुरुका नाम जीवनराम था, साधु होनेपर भी आप पूर्व नामसे ही प्रसिद्ध रहे.
___ इस समय आपकी अवस्था सतरह वर्षकी थी. आपकी प्रतिभाका प्रभाव कुछ अलौकिकही था! दिनभरमें आप दो अढाईसौ श्लोक याद कर जाते थे ! [ ढुंढक मतके माने हुए बत्तीस सूत्रोंको कंठ कर लिया, और इनके अर्थभी इन लोगोंके कहे मुताबिक समझ लिये ! ऐसा कोइभी ढूंढ़क मतका रहस्य अवशिष्ट नहीं रहा, जिसका आपको ज्ञान नहीं था. आप इसवक्त वीस वर्षके थे. पाठकोंको यह भी स्मरण रहे कि, इतने समयमें आपने देशाटनभी बहुत किया; कइ एक पुरुषोंसे धर्मसंबंधी विचारका, योग्य पुरुषोंसे मिलापका और जैनधर्मके वास्तविक चित्रदर्शनकाभी अनुभव आपको हुआ.
टुंढकमतसे उपरामता. ढुंढक मतके निखिल रहस्यको समझकर आपकी हृदयस्थलिमें बहुतसे संदेहांकुर उत्पन्न होने लगे.
शास्त्राभ्यासकुछ समयके बाद एक सुयोग्य व्यक्तिसे आपकी भेट हुई. इसके सदुपदेशसे रोपड़ निवासी पंडित श्री सदानंदजीसे और मालेर कोटला निवासी श्रीमान् पंडित अनंतरामजीसे आपने व्याकरण और साहित्यका अध्ययन किया. इसके अनंतर पट्ट निवासी पंडित श्री आत्मारामजी के पास आपने न्याय, सांख्य, वेदांत आदि दर्शन ग्रंथ पढ़े. इससमय शास्त्रीय योग्यताकी त्रुटि आपमें नहीं रहीथी. शास्त्रपारगामी होने के बाद जब आप पूर्वपठित मतके रहस्यपर विचार करने लगे तबतो कुछ और ही रंग नजर आने लगा! सत्य अर्थोंकों आपके प्रशस्त हृदयमें सदैवके लिये स्थान मिलने लगा. किसीने क्याही सत्य कहा है-व्याकरणेन विना ह्यन्धा-व्याकरणके विना मनुष्य अंधा है जिधर इच्छा हो ले जाओ. आप जैन ग्रंथोंका विशेष रूपसे अवलोकन करने लगे. थोडे ही समयमें जैन ग्रंथोंके ज्ञानमें आपने अपूर्वही सफलता प्राप्तकी ! आपकी लोकोत्तर प्रतिभाकी प्रशंसा करनी सूर्यको अंगुलीसे दिखानाहै ! जैन धर्मके स्याद्वादमंजरी, रत्नाकरावतारिका, वादार्णव ( सम्मातितर्क), शद्वांभोनि। गंधहस्तिमहाभाष्य (विशेषावश्यक) प्रभृति ग्रंथोको आप बडी योग्यता पुरस्सर पढाया करतेथे.
ढुंढक मतका त्याग. __ शास्त्रविचारद्वारा जैन धर्मके वास्तविक तत्वके हृदयगत होते ही ढुंढक मतका त्याग किया.
Page #342
--------------------------------------------------------------------------
________________
___जैन कॉन्फरन्स हरल्ड.
यद्यपि प्रारंभमें आपको वहुतसे कष्ट उठाने पड़े ! कदाग्रही साधु वा गृहस्थोंने आपसे बहुत द्वेष बढाया ! तथापि आप निर्भयथे! " सत्येनास्ति भयं कचित् इस नादकी गर्जना आपके हृदयमें प्रतिक्षण हुआ करतिथी ! आपका यह अटल विश्वास था कि, यदि मैं सच्चाई पर हूं तो संसारमें ऐसी कोई शक्ति नहीं जो मेरा सामना करे ! चाहे संसार भरकी विपत्तियें मेरे ऊपर अधिरें परंतु सत्यधर्मका डंका बजाये विना न रहूंगा ! किसीने क्याही विचित्र कहाहै!
" सदाकतके लियेगरजान जाती है तो जानेदो !
मुसीबत पर मुसवित भी अगर आती तो आनेदो"! इसतरह निर्भय होकर स्थान स्थान में जैन धर्मका प्रचारकर शतशः स्त्री मनुष्यको सीधे रस्ते पर लाते हुए पंजाब प्रांतसे पंदरा साधुओंको साथ लेकर अर्बुदाचल (आबू)
ओर सिध्धाचल तीर्थकी यात्रा कर विक्रमाब्द १९३२ में आप अहमदावाद पधारे. पाठकोंको यह भी ख्याल रहेकि, अभीतक वेषआपका दुढ़क मतका ही था ! केवल मुखपत्ती उतार दी थी ! यहांपर मुनिराज श्रीबुध्धिबिजयजी * के पास सनातन जैन धर्म की दीक्षा गृहणकर आपने ढुंढ़क मतके वेषको त्याग दिया ! बाकीके पंदरह साधु आपके ही शिष्य हुए. इस समय आपकी आयु ३९ वर्षकी थी. दीक्षाके समय आपका नाम आनंदविजय रक्खागया. परंतु आप प्रसिद्ध प्रायः आत्मारामजीके नामसे ही रहे !
अहमदावादसे प्रयाणकर गुजरात. देशके प्रसिद्ध २ शहरों ओर नगरोंमें निर्भय होकर जैनधर्मकी विजयपताकाको फिराते हुए पुनः सिद्धाचल, गिरनार, तारंगा, अर्बुदाचल, पंचतीर्थी राणकपुर आदि पवित्र तीर्थोकी यात्रा करते हुए आप जोधपुर ( मारवाड़ ) में पहुंचे. यहां पर बहुतसे ढुंढ़क साधुओंका दल जमा था. ऐसी किं वदंती भी थी कि, यह लोग शास्त्रार्थ करेंगे, परंतु आपके आनेसे एक दिन प्रथम ही सबके सब चल दिये ! लोगोंकी विशेष प्रार्थना और धर्मोपदेशकी नितांत आवश्यकताको समझकर चतुर्मास आपने जोधपुर में ही किया. यहांपर आपके सत्यगर्मित हितकर उपदेशरूप सुधावृष्टिसे सूखा हुआ जैनधर्मका स्रोत फिरसे प्रवाहित होने लगा. चतुर्मा
___* यह महात्मा भी प्रथम ढुढ़क मतमें हीथे. आपका नाम बूटेराय था. आपकी जन्मभूमि भी पंजाब ही थी. आपने भी ढुढ़क मतको त्याग अहमदावादमें ही जैन धर्मकी दीक्षाको ग्रहण कियाथा. आपके पूज्यगुरु मणिविजयजीके नामसे प्रसिध्ध थे. दीक्षित होने पर आपका नाम " बुध्धिविजय " रक्खा गया था। परंतु प्रसिध्ध आप पूर्व नामसे ही रहे.
Page #343
--------------------------------------------------------------------------
________________
"जैनाचार्य-श्रीमद्विजयानंद सूरि."
सके अनंतर वहांसे गमनकर मार्गके श्रमको सहन करते हुए आप फिर पंजाबमें पधारे. पंजाब प्रांतमें आपने स्थान २ में शहर २ में नगरमें फिरकर बड़े उच्च स्वरसे जैन धर्मको ढंडोरा देकर इसकी विजयपताकाको स्थिर किया. पाठकोंको यह बात अवश्य ध्यानसें रहे कि, आपकी इस धर्मयात्रामें मतांतरीय विद्वानोंसे शास्त्रार्थ करनेका भी सौभाग्य आपको बहुतसे स्थानोंमें प्राप्त हुआ था ! लेखवृद्धिके भयसे उन सबका उल्लेख न करता हुआ केवल इतना कहनाही संतोषकर मानताहूं कि, यदि आप थोडा समय और इस धरातलपर रहते तो, संभव था कि, पंडित घनपाल, शोभनमुनि, हरिभद्रसूरि आदिकी तरह बड़े बड़े धुरंधर विद्वान् भी जैन धर्मका ढंडोरा देते!
पंजाब देशमें आज जितनी सख्यामें जैन मंदिर दृष्टिगोचर हो रहे हैं यह सब आपके ही उपदेशका फल है. एवं लुप्तप्रायः जैन धर्मको फिरसे उत्तेजित कर पंजाब देशसे विदा हो अन्यान्य देशोंमें धर्मोपदेश देते हुए आप विक्रमाब्द १९४३ में पुनः सिद्धाचल (पालीताना ) में आए. बहुतसे मनुष्योंकी प्रार्थनासे चतुर्मास आपने यहांहि किया. चतुर्मासकी समाप्तिपर तीर्थयात्रा और आपके अमूल्य दर्शन करनेके लियेगुजरात, काठियावाड, कच्छ, मारवाड, मेवाड, मालवा, मध्यप्रांत, दक्षिण, पूर्व
और पंजाब प्रभृति सर्व देशोंके मुख्य मुख्य शहरोंसे अनुमान तीस पयतीस हजार स्त्रीमनुष्य आये हुए थे.
इस समय आपके शुद्ध चारित्र, अद्भुत प्रतिभा प्रभाव एवं धर्म वीरताका सादर अनुमोदनकर बड़े उत्साह और आनंदसे सबने मिलकर आपको सूरीश्वर अर्थात् जैनाचार्यकी पदवीसे विभूषित किया ! तबसे आप " न्यायांभोनिधि जैनाचार्य श्रीमद्विजयानंद सूरि" इस नामसे सन्मानित होने लगे.
विक्रम संवत् १९४५ के चतुर्मासमें जब आप " मेहसाणा' (गुजरात ) में थे तब कलकत्ताकी रॉयल एसियाटिक सोसायटीके ऑनररी सक्रेटरी डॉक्टर ए. एफ. रुडॉल्फ हॉरनल साहिबने अहमदाबाद निवासी शाह मगनलाल दलपतरामके द्वारा आपको एक पत्र लिखाथा. जिसमें जैनधर्मसंबंधी बहुतसे प्रश्न आपसे पूछे गये. जिन प्रश्नोंका उत्तर आपने बडीही योग्यतासे दिया था. ( वह प्रश्न और उत्तर भावनगरसे प्रकाशित होनेवाले “जैनधर्मप्रकाश"में छप चुके हैं.) प्रश्नोंका उत्तर मिलनेपर उक्त गौरांग महाशयने जो पत्र शाह-मगनलाल दलपतरामके नाम लिखाथा वो उयूं का त्यूं नीचे प्रकाशित किया जाता है.
___Calcutta 14th September 1888. My Dear Sir
I am very much obliged to you for your kind letter of the 4th instant. also to Muni Atmaramji for his very full replies. Please convey to the latter the expression of my thanks for the great trouble he has taken to reply so promptly and so fully to my questions. His answers are very satisfactory; and I shall refer to them in my forthoming......, and express publicly my obligations to the Muni for his kindness.
Page #344
--------------------------------------------------------------------------
________________
जैन कॉन्फरन्स हॅड.
[ उक्तपत्रका हिंदी में अनुवाद ] मैं आपके चार तारीखके कृपापत्रका और मुनि श्री आत्मारामजीके संपूर्ण उत्तरोंका बहूत ही कृतज्ञ हूं: मुनिजीने मेरे प्रश्नोंके उत्तर इतनी जलदी और विस्तारपूर्वक देनेमें जो परिश्रम उठाया है उसका धन्यवाद कृपया उनसे निवेदन करें. और मुनिजीकी बाबत मैं अग्रिम.. ..में निवेदन करूंगा. और मुनिजीकी कृपा का धन्यवाद सर्व साधारण में प्रगट करूंगा उक्त महाशय ( मी. हॉरनल साहिब) ही “उपासक दशांग " नामक जैन पुस्तकके उपोद्घातमें लिखते हैं कि - In a third Appendix ( No 1II ) I have put together some additional in formation, that I have been able to gather since publishing the sev eral fascicali. For some of this information I am indebeted to Muni Maharaj Atmaramji Anandvijyaji the well known and highly respected Sadhu of the Jain Comminity throughout India, and author of ( among others ) two very useful works in Hindi. The Jain Tatvdarsha mentioned in note 276 and the Agnana Timira Bhaskar. I was placed in communication with him through the kindness of Mr. Maganlal Dalpatram. My only regret is that I had not the advantage of his invaluable assistance from the beginning of my work. कई प्रकारकी सूचनायें जो मैं कई हिस्सोंके छपने के समयसे जमा कर शका हूं तीसरी परिशिष्टमें मैनें संकलित ( दर्ज ) की हैं. इनमें से कितनीक सूचनाओंके लिये मैं मुनि महाराज श्री आत्मारामजी - आनंदविजयका आभारी हूं ! जो हिंदुस्तानभर में जैन समुदायके विख्यात और परम पूजनीय साधु हैं! और जो अन्य पुस्तकोंके अतिरिक्त हिंदुस्तानी भाषाकी दो बहुत उपयोगी पुस्तकों - जैनतस्वादर्श ( जिसका वर्णन २७६ के नोटमें है. ) और अज्ञानतिमिर भास्करके कर्त्ता हैं. इनसे पत्र व्यवहार मिस्टर - मगनलाल दलपतरामकी कृपासे हुआथा. मुझे शोक केवल इतनाही हैं कि, मैं उनकी अमूल्य सहायताका लाभ अपनी रचनाके प्रारंभसेही नहीं उठा सका !
ध.
यह महाशय संस्कृतके भी योग्य विद्वान् हैं. इन्होंने इसी पुस्तक के टाइटल पेज पर आपके विषयमें संस्कृतमें जो श्लोक लिखे हैं वह क्रमशः नीचे प्रकाशित किये जाते हैं. -
दुराग्रहध्वान्तविभेदभानो ! हितोपदेशामृतसिन्धु चित्त ! |
सन्देहसन्दोहनिरासकारिन् ! जिनोक्त धर्मस्य धुरंधरो सि ॥ १ ॥
अज्ञानतिमिरभास्कर- मज्ञाननिवृत्तये सहृदयानाम् ।
आर्हत्ततत्त्वादर्श ग्रन्थमपरमपि भवानकृत् ॥ २ ॥
Page #345
--------------------------------------------------------------------------
________________
"
“ जैनाचार्य–श्रीमद्विजयानंद सूरि '
आय.
आनन्दविजय ! श्रीमन्नात्माराम ! महामुने ! | मदीयनिखिलप्रश्न व्याख्यातः ! शास्त्रपारग ! ॥ ३ कृतज्ञता चिन्हमिदं ग्रन्थसंस्करणं कृतिन् ! |
यत्नसम्पादितं तुभ्यं श्रद्धयोत्सृज्यते मया || ४ || एवं दूसरी दफा गुजरात, काठियावाड, मालवा, मेवाड, मारवाड, मध्यप्रदेश, राजपुताना, पंजाब प्रभृति अनेक देशोंमें विचर जैन धर्मकी तार घोषणा करते हुए - विक्रम संवत् १९५० को आप अमृतसर में पधारे. यहांपर मुंबईकी "दी-जैन एसो - सिएसन ऑफ इंडिया " के द्वारा आपको चिकागो ( अमेरिका ) का पत्र मिला जिसमें इसवी सन १९९३ में होनेवाली सर्व धर्मगुरुओं की पार्लिमेंट ( परिषद् ) में उपस्थित होनेके लिये आपसे प्रार्थना की गईथी. परन्तु समुद्र यान के विना उपायांतर नहीं होने के कारण आपने जानेके लिये सर्वथा अनिच्छा प्रकट की. वहांसे द्वितीय पत्रके आनेपर उनके लेखानुसार अपने दो फोटु और संक्षिप्त जीवनचरित्र एवं एक निबंध लिखकर भेज दिया. ( यह निबंध चिकागो प्रश्नोत्तर इस नाम से लाहोर में छपा है. )
has so
दी वर्लडस पार्लिमेन्ट ऑफ रिलिजन्स ( The worläs Parliament of Religions: ) नामकी पुस्तक के २१ पृष्ठमें आपका फोटु देकर लिखा है कि- Noman peculiarly identified himself with the interests of the Jain Commnity as Muni Atmaramji. He is one of the noble band sworn from the day of initiation to the end of life to work day night for the high mission they have undertaken. He is the high priest of the Jain Community and is recognised as the highest living authority on Jain Reli gion and literature by Orintal Scholars. जैसी योग्यतासे मुनिश्री आत्मारामजीने अपने आपको जैन धर्मके हितमें अनुरक्त किया है ऐसे किसी महात्माने नहीं किया ! संयम ( मुनित्रत ) ग्रहण के दिन से लेकर जीवन पर्यंत जिन प्रशस्त महाशयोंने रात्रिं दिवा सहोद्योगी रहनेका नियम किया हैं उनमेसे आप एक हैं. जैन समाज के आप परम आचार्य हैं. एवं प्राच्य विद्वानोंने जैन धर्म तथा जैन साहित्य में आपको सर्वोत्तम प्रमाण माना है ।
अमृतसर में कुछार्दन निवास कर आप जंडियाला में आए. इन लोगोंके शुभ पुण्यके उदयसे चतुर्मास आपका यहां पर ही हुआ. चतुर्मासिके अनन्तर शहर २ ग्राम २ में निरंतर भ्रमण कर दो वर्षतक आपने पंजाब देशके ही सौभाग्यको बढाया !
आपकी धर्मयात्रा के विषय में विशेष कुछ न कहकर इतनाही कहदेना पाठ - कोंके लिये सन्तोषकर होगा कि, विस हजार स्त्रीमनुष्योंको धर्म पथपर चलाने के
Page #346
--------------------------------------------------------------------------
________________
.
जैन कॉन्फरन्स हरल्ड.
सिवाय बहुतसे ढुंढक साधुओंको भी आपने जैन धर्मकी प्रशस्त नौकाका कर्णधार बनाया!
सत्यही आपके उपदेशका प्रभाव कुछ अलौकिक था ! इसकी कृपासे वर्षों से लगे हुए हृदय मंदिरोंके विकट ताले खुलगये, कपाटोंकी प्रौढ़ सांकले समूलोन्मूलित होकर गिरपडी, जैन धर्मकी अमली सूरत नजर आनेलगी, इसके बदनकी झुरडियां दूर होगई चेहरेपर आसमानी नूर टपकने लगा, सचमुचही जैनधर्मकी कायाको आपने एकदम पलट दिया! पाठकोंको इतना और भी स्मरण रहेकि, अमृतसर, होशियारपुर, अंबाला प्रभृति शहरों में आपके सदुपदेशसे बनेहुए जैन मंदिरोंकी प्रतिष्ठाके समय आपके पधारने पर वहांके लोगोंने जो उल्साह प्रगट कियाथा वह लेखिनीसे बाहिर है !
विक्रमाष्द १९५३ ज्येष्ठ शुक्ल द्वितीयाको आप गुजरांवालामें पधारे। क्योंकि, इसनगरकी शोभाको वढ़ाये आपको बहुत समयहो चुकाथा आपके स्वागतके लिये यहांके निवासियोंकी प्रेमभरी प्रार्थनायें भी बहुत आचुकी थी. इनलोगोंसे बहुत समय पहिले आपने यह भी कहरखाथाकि, अंतमें सर्वदा हमने आपलोगेंकेही पास निवास करना है ! निदान महात्माका यह वाक्य सत्यही पाषाण रेखाकी उक्तिसे उपमित हुआ! गुजरांवालामें आते समय मार्गमें आपको ज्वर सा आने लगगया था. आपको स्वाग. तसे इन लोगोंको जो आनंद हुआ वह सर्वथा अवर्णनीय था! इनके उत्साहकी उमंगोंका आज कुछ पारावार नहीं था! परंतु यह उमंगें शीघ्र ही नाश होनेवाली हैं ऐसा जान प्रकृति इनके भाग्यकी खूब हँसी उडातीथी। हंत । विधाताने इनके प्रारब्ध कर्मका चित्र कहीं निरालेमे ही बैठ कर खेंचाथा ।।' एक तर्फ तो देवलोकसे वहती हुई सुर धुनी की निर्मल धारामें स्नान करनेका सौभाग्य इन वराकोंको प्राप्त हुआ है, दुसरी तर्फ दुःखकी घोर वृष्टी करनेके लिये विरहके भीषण बादल चारों तर्फसे इनके शिरपर घिर रहे है।
“अन्तिम उपदेश” नगरमें प्रवेश करनेके अनंतर शरीरके शिथिल होने परभी आप धर्मोपदेशसे नहीं रुके । सभ्यमंडलके योग्यता पुरस्सर बैठ जानेके बाद आप देव, गुरु और धर्मके गुह्य रहस्यों का सारगर्भित विवेचन करने लगे, यह आपका भारतर्वषके लिये अंतिम उपदेश है। प्यारे पाठको। आपके सदुपदेश रूपविणाकी ध्वनी संभव है कि, फिर भारतके सौभाग्यमें न होगी। जैन बांधवो । चेतो। अब चेतनेका समय है, शायद है. कि, फिर ऐसा ब्रह्मनाद आपके कर्णरंध. तक न पहुंचे। उठो। परलोक यात्राके लीये कुछ पाथेय बांधलो ! क्या मालूम ! ऐसा सुलभ समय फिर न
Page #347
--------------------------------------------------------------------------
________________
"जैनाचार्य-श्रीमद्विजयानंद सूरि"
मिले ! आओ महर्षिकी उपदेशवीणासे निकलते हुए ईश्वरीय आलापका अध्ययन करें! क्या जाने ! ऐसे दयालु अध्यापकके दर्शन फिर न हों !!
देव, गुरु और धर्मके वास्तविक स्वरूपको निरूपणकर आपने व्याख्यान समाप्त
किया!
“शरीर त्याग" प्यारे पाठको ! ज्येष्ठ शुक्ल अष्टमीकी रात्रि है, तारामंडलसे विभूषित चद्रमा प्रीय रमणीके सौंदर्यको निरंतर बढ़ा रहाहै, इस रात्रिका बाह्य दृश्य तो बहुतही शांत और मनोहर है. परंतु अंतरीय चित्रमें तो बड़ी ही भीषणता और कुटिलता भरी हुई है ! नित्य कृत्यको समाप्तकर महात्मा शयन करगये हैं ! बारां बजेका समय है. चारों तर्फ शांतता और निश्चलता के राज्यकी सत्ता व्याप्त हो रही है. कायर मृत्युमें साहस नहीं कि, महर्षिके विश्वव्यापी तेजका एकदम सामना करसके। इसलिये गुप्तरूपमें ऐसे समयपर धीरे धीरे अपना कुटिल जाल फैलाने लगी ! ओहो ! निर्भयमुनि शौचक्रियासे निवृत्त हो मृत्यु देवीके स्वागतके लिये बैठ गये हैं ! शरीरकान्ति चंद्रशोभाको हँस रही है ! आहा ! मुखसे अर्हन् शब्दकी पवित्र ध्वनि निकलने लगी ! अभी समय कुछ बाकी है। सामने बैठा हुआ शिष्यपरिवार अर्हन्का नाद सुन रहा है ! ओहो ! समय पूरा हो गया। घंटी बजी। लो भाई अब हम जाते है । अर्हन्। इतना कहतेही हँस चल दिये।। ! इसका नाम है सच्चा और सार्थक जीवन।
महर्षे । तेरा जीवन सफल है। तेरे नाम पर संसार भरकी समस्त विभूति भी न्यौछावर कर दी जावे तो थोडी है। धन्य हैं वह नेत्र। जिन्हों ने तेरा दर्शन किया है, वह कर्ण सफल हैं। जिन्होंने तेरे उपदेश तूर्यके मधुर रखको सुना है. उस माताको सहस्त्रशाः धन्यवाद है जिसने । तेरो जैसे रत्नको पैदा किया था. मुने । तेरे शाश्वत वियोगका आज किसे दुःख नहीं। तेरे जैसे अमूल्य रत्नोंसे यह वसंधरा आज शून्य होचली है।
प्यार पाठको । आओ। महात्माओंकी कदर करनी सीखें ! महात्माओंके यहां तेरे मेरेकी दुर्गंध नहीं हैं ! इनके दरबारमें सबको समान दृष्टि से निरीक्षण किया जाता हैं ! संभव है कि, इस लेखमें जैन शब्दको देख बहुतसे क्षुद्राशयके महाशय कुछ नाक भी चढ़ावें ! परंतु वे अमी कूपके दादुर हैं ! इन्हें समुद्रजलकी हवा नहीं लगी ? प्राकृत विद्यालयमेंसे अभी इन्हें बहुत कुछ सीखना बाकी है। वे अभी शब्दोंके ही गोरख धंदेमें पडे हैं ? लक्ष्य प्राप्तिके लिये अभी
Page #348
--------------------------------------------------------------------------
________________
एल.
जैन कॉन्फरन्स हॅरल्ड :
इन्हें बहुतसे संग्राम करने बांकी है। महात्माओंके विशाल भुवनमें प्रवेश करना इन्होंने अभी सीखाही नहीं । अस्तुं ! अब मैं अपने पाठकोंका ध्यान फिर पूर्व चित्रकी तर्फ आकर्षित करता हूं.
मुनि सदैव के लिये वसुधा देवीकी गोदमें सो जाते हैं। रात्रिका मनोहर रूपभी भयानकता में परिणत हो जाता है चंद्रमा इस घटनाको लोकांतरमें खबर देनेके लिये अस्ताचलपर पहुंच गया ! शांतरस करुणाके रूस में बदल गया !
प्रातःकाल होते ही महर्षि के शाश्वत वियोगकी तारे स्वारों तर्फ खडक गईं दुकानें बंद करदी गई । कार व्यवहार बंद होगए । कहां तक कहूं। कुछ समय तक करुणारसकाही शासन चलने लगा ।
लो अबदश बजगए। सुंदर विमानमें सुसज्जित है महर्षि जा रहे हैं। सहस्त्रों ही स्त्रीमनुष्यसाथमें हैं. आओ। आपने भी उस गीतको गातेहुए साथ साथ चलें जिसको महार्षि प्रेमसे गाया | वा सुनाकरते थे.
हमेशा के लिये रहना नही इसदारे फानिमें कुछ अच्छे कामकरलो चारदिनकी जिंदगानी में । १ । बहालेजायगा इकदिनयह दरयाए फना सबकों रुकावट आनहीं सकती कमी इसकी रवानीमें । २ । कयामिस जानहींसब कूचकर जायेंगे दुनिया से कोइ बचपन कोइ पारी कोइ अहदे जवानिमें । ३ ।
॥ इति ॥
Page #349
--------------------------------------------------------------------------
________________
धर्म.
लेखकः - चंदन मल नागोरी, छोटी सादड़ी (मेवाड )
प्रिय पाठक ! धर्मकी शोभा अधिकाधिक है. इस गहन विषय को ध्यान रख कर स्थिर चित्त रख कर ज्यौं ज्यौ विचार श्रेणी बढाइ जाय त्यौं यों आत्मा का हित होता जाता है.
धर्म साधन मोक्ष में लेजानेकोदूत रूप है और जो परलोक हितार्थे धर्म साधन से उद्वेग याता है वह मानो अपने अक्षय सुख को क्षीण करता है। जो किसी भव्यात्माको शुद्ध निर्मल धर्म संबंधी तत्व जानने कि जिज्ञासा होतो प्रथम हठ, कद गृह, कुटिलता आदि शत्रुओं का त्याग कर विकथा को छोड धर्मोपार्जनार्थे आध्यात्मिक कथाओंमें प्रवृत्त रहे, कि जिस से परलोक संबंधी भी कुछ हित हो. हे मोक्षार्थी प्राणी धर्म साधने के लिये तेरी वृत्ति ऐसी शुद्ध और शांत रखना कि जैसे सोनेको जिस तरह नमाया जाय उसी तरह नम्र होता जाता है, इसी मुवाफिक कोई सत्पुरुष हित शिक्षा के वचन कहे तो उसके साथ ऐसी सरलता और मृदुता रखना कि शिक्षा दाता का मन तेरी तरफ रजामंद रहे. इसके लिये खूब याद रक्खोकि " विनय धर्मस्य मूलं " विवेक धर्मका मूल है, वास्ते गुणवंत प्राणीका विनय, वैयावच्च करने से विमुख रहोगे - तो धर्म मूल ( विनय ) प्रायः नष्ट हो जायगा -इसके लिये कहा है कि :गुणवंत सेती वंदना, अवगुण देख मध्यस्थः
दुखी देख करुणा करो, मैत्री भाव समस्त ॥ १ ॥
इस अनुपम दोहेका तात्पर्य हमेशा ध्यान में रखना चाहिए कदापि शीक्षादातासे श्रवण करने वाला अधिक गुणवंत हो तोभी अपने को अल्पगुणी समज कर अहंकार से अटकना और मान को चतुर्गती संसारको दुःखकी खान समजना. कहा है कि
जन्म दुःखं जरा दुःखं, रोगाणि मरणाणिय |
अहो दुखो हुं संसारे, जथ्थ य किं संति जंतुणो ॥ २ ॥
इस जन्म जरा रुप संसार में जन्म लेते दुःख, मरणाधीन होते दुःख, रोग आवे दुःख, धन प्राप्ति में दुःख, व्यय करते दुःख, स्त्री पुत्र सगा संबंधी कुटंब परिवारादि में दुःख, और थोडे में कहें तो सुख मात्र तो संत पुरुषों में निवास कर बेठा है. है सुज्ञ ! तुझे शास्वता सुखकी लालसा हो तो शुद्ध धर्म को अंगीकार कर और जन्म जरा मृत्यु रूपी दावा नलसे पृथक रहकर साध्य बिंदुका साफल्य प्रात्प कर. बिना धर्मप्राप्तिके विषय सुख जो किंपाक के फल मुवाकिक हैं वह तुजसे तटस्थ नहीं
Page #350
--------------------------------------------------------------------------
________________
एन् .
जैन कॉन्फरन्स हरल्ड.
रहेंगे और जहां तक विषय रुपी दैत्यका जोर बना रहेगा, वहां तक सुखमय नगरी रुपी मोक्ष के दरवाजे में तुझे हर्गिज नहीं जाने देगा तो तुं विषयरुपी वैरी के क्षणिकसुख देखकर तरुणी के तरंग में क्षण मात्र इंद्रिय सुख से तृप्ति पा कर चपल परिणामी नि:धर्मी क्यों होता है ? यह सर्व नरक में लेजाने वाले हैं. अखीर में भाई बहेन बेटी पुत्र मित्र स्त्री माबाप कुटुंब परिवार धन योवन वैभव आदि जो तृष्णा और विषयके बीज हैं, वे सब यहीं रहने वाले हैं. और आत्मा तो सिर्फ पुन्य व पाप को साथ लेकर सिधायगा,
आया है सो जायगा। पाठक राजा रंक फकीर ॥ .
कीई जायगा पालखी। कोई बंधे जंजीर ॥ ३ ॥ हे सुखेच्छक । अब तुझे जिस तरह जाना मंजूर हो वैसा विचार कर पालखी भी मिल सक्ती है और जंजीर भी तैयार रहता है, इसपर एक द्रष्टांत है कि:कुवा. व. वावडी में पानी की आवश्यकता होनेपर खनन कराया जाता है. और खनन से पानी की सीर निकलने पर आत्मा तप्त होता है. इसी तरह मनुष्य देह रूपी कुवा वावड़ी में खनन रूपी उद्यम कर धर्म रूपी जल (अमृत) प्रगटाया जावे तो जैसे जलसे तृप्ति हुई इसी तरह मोक्ष रूपी सिद्धि जो तृषा व्याप्त है वह तृषा धर्मरूपी जलसे शांत होगी. इसी तरह किसी नगरका राजा सुख मय शयामें आनंद पूर्वक सो रहा हो और उस समय विषयांध होनेसे याचक लोगोंके गीत श्रवण करता हे मगर उसका सारांश समझता नहीं, जैसे वेश्याका मायन श्रवण करने वाला मनुष्य ( कितनेक ) मतलब समझे विना " आहा हा ? क्या उमदा है ? वाह वाह !!" कहने मे रह जाता है। इसी तरह देहरूपी नगर में आत्म तुल्य राजा विषय में मदान्ध होकर याचक रूपी लेखक का गीत (लेख) श्रवण न करे तो फिर हाथ गृहे हुबे रत्नांचंतामणी को मुफ्त में खोता है. वास्ते हे शुध्धात्मा ! जो तुझे संपूर्ण सुखभोक्ता होना हय तो धर्म साधन करनेमें मत चुकना.
कदापि धर्मकार्य में अनिवार्य विघ्न भी प्राप्त हो जाय तो "श्रेयासोबहु विघ्नानि" यह सूत्र स्मरण रखके विघ्नोंकी परवाह न करके धैर्य रखकर धर्म :साध्य किये जाना उत्तम है. जैसे व्यवहार में एक गांवसे दूसरे गांव जाने को भयंकर वन के डर से व तस्कर लुटेरों के भयसे, सामंत योध्धा व हथियारादि का उपयोग करके जंगलसे पार होना पडता है, इसी तरह मोक्ष रूपी नगर जाने को भयंकर अटवी रूपी विघ्न आते हैं. उनकी क्षमा रुपी हथियार से धर्मरूपी सिपाहियों को साथ लेकर हृदयके धैर्य से मोक्ष नगरीमें जाओ. और भय मत गीनो और हमेशा धर्म करनेमें उद्यम वंत रहा करो. हे प्रियात्मा। आप जानते होंगे कि अपने पूर्वजों धर्म कार्य आते तो
Page #351
--------------------------------------------------------------------------
________________
'धर्म.'
-
उन विघ्नों को तृण समान गीन कर प्राणांत कष्ट से भी धर्म साध्य से कभी विमुख नहीं होते थे. ___ आदश्विर भगवान को बारह महिनेतक अहार न मिला. श्री शातिनाथ स्वामीके जीव मेघरथ राजा एक पारेवा ( कबूतर) के लिये अपनी देह सिंचाण पक्षी को अर्पण करते हुवे प्रतिज्ञा से विमुख नहीं हुवे. श्री पार्श्वनाथ स्वामी को मेघमाली ने कितना परिसह दिया और श्रीमन् शासनोपकारी वीर परमात्मा के परिसह सहनताका तो कोई वर्णन ही क्या कर सक्ता है ? गोशाला, शूलपाणी, चंड कोशीक ने जिन्हें अतुल वेदना दी और कानोंमें खीले ठोकने वाले वाल ने भी संपूर्ण परिसह दिया, मगर अपनी प्रतिज्ञा से तनिक मात्र मी अलग नहीं हुवे. इसी तरह गजसुकमाल, स्कंधाचार्य मैतार्य मुनि आदि सत पुरुषोंके द्रष्टांत शास्त्रोमें मोजूद है. अपनी अखंड प्रतिज्ञा से उक्त महात्मा वर्य सिद्धी यह को पहुंचे है वास्ते हे आत्मन् ! तुझे भी सिद्धी यह प्राप्तिकी इच्छा हो तो धर्म साधन से क्षण मात्र भी विमुख मत रहना.
जैसे भयंकर महा अटवी में घर, दरिद्री को वैभव, अंधकार में उद्योत, और मरुधर भुमि में पाणी यह दुःख से और कष्ट सहन करनेसे प्राप्त होते हैं, इसी तरह यह अमुल्य मनुष्य देह चौराशी लाख जिवायोनि में कष्टसे प्राप्त होता हैं. अत्युत्तम जन्म प्राप्त होनेपर मी जो धर्म साधन से विमुख रहोगे तो जैसे एक गंधर्व चंदन का भार सहन करता है मगर उसकी सुगंध लेने को भाग्यशाली नहीं होता, इसी तरह धर्मात्मा का डोल करने वाले मिथ्यादृष्टी धर्मकी खुशबू नही ले सक्ते, और गंधर्व की तरह अपना जन्म व्यर्थ खो देते है कहा हैं किः
चोशठ दिवा जो बले, बारा रवि उगंत ॥
उस घर तो भी अंधार है, जस घर धर्म न हुत ॥१॥ धर्म बिना अंधकार तुल्य देह होजाती है और धर्मयुक्त मनुष्यों कि देह उद्योत कारक कही जाती है,
वास्ते हे प्रिय वाचक वृंद, विषयादी वैरीयों का साथ छोड कर धर्म सखा की संगति में चित स्थिर करो.
चला विभूतिः क्षणभंजी यौवनम्, कृतान्तदन्तान्तर वति जिवित॥ तधाप्य वश्यं परलोकसाधनें, अहों नृणां विस्मय कारी चेष्टितं ॥ १ ॥
भावार्थ पाठकवर्य ? विभूति धन दौलत पैसा पुत्रादि सर्व नाशवंत क्षणिक पदार्थ है, और जोबन क्षणभुंगर है आजजो रंग है वह कल नहीं रहेगा. बाल्यावस्था युवावस्था और अंतिम वृद्धावस्था का अनुभव करने से जोबन की क्षण भंगुरता
Page #352
--------------------------------------------------------------------------
________________
जन कान्फरन्स हरल्ड.
-
-
अवलोकन होजाती है, और जिवितव्य तो यम राजा के हाथ में है. माता पिता कहते है हमारी संतान बडी होरही है और यमराज कहते है कि हमारे दांत निचे आरही है. इधर अपन कहते है कि पुत्र पांच वर्षका हुआ. इधर आयुष्य में पांच वर्ष कम होगे है ऐसी अस्थिरता होने परभी जो मनुष्य परलोक के हितार्थ भी धर्म साध्यार्थ अवज्ञा करते है उन पुरुषोंकी श्रेष्टा और विषय लालसा आश्चर्यजनक है.
विषय सुख-काम भोगका रस, यह तो भोग भोगने तक ही मधुर है और तत् पश्चात् अप्रियता होना स्वाभाविक है. भोजनका स्वाद भूख लगने पर जीमने तक है| मधुर है परंतु धर्म की मधुरता तो चिरकाल स्थायी है. वास्ते काम भोग के रसमें लिप्त होकर धर्म साध्य से विमुख रहना अनुचित है. हे बंधु ! तुझे अक्षयामृत समान मधुर मीठे और सात्त्विक रस का स्वाद लेना हो तो धर्म साधन के लिये कमर कसकर तैयार हो जा और मनुष्यत्व प्राप्ति का साध्य बिंदु साध
भोगे रोग भयं सुखे क्षय भयं । बितेऽन्थिम मृद्भयम् ॥ दास्ये स्वामिभयं गुणे खलभयं । वंशे कुयोषिद्भयम् ॥ १॥ माने म्लानि भय जये रिपुभयं । काये कृतांताद्भयम् ॥
सर्व नाम भयं भवेत्र भविना । वैराग्य मेवाऽभयम् ॥२॥ हे सज्जन तुझे स्त्री के अधर रुप स्वाद से तरुणीकी युवावस्था से सुख उत्पन्न होता है, मगर यह कामिनी के प्रिय सुख तो वृद्धावस्था मे नष्ट हो जाते है और भोगादि से अनेक प्रकार की व्याधियों प्राप्त होती हैं और जो विश्वमें नाना प्रकार के सुख हैं जिन्हे प्राणी अखंड आनंद के प्रवाह तुल्य मानता है, जैसे कि धन दौलत पुत्र परिवार मकान महेल बाग बगीचे कनक कामिनी और कीर्ति गाडी मोटार और बग्गी जो विविध प्रकार की वस्तुएं संसार में आनंद तुल्य मानी गई हैं वे भी आंतम नाश होने वाली हैं, और द्रव्य आभूषणादि में अग्नि प्रज्वलित होने से प्रायः नष्टता का भय, तस्कर लुटेरों कि चिंता और अंतिम राजा का भय. होता है, नोकरी करने में अपने मालिक का भय रखना पडता हैं; क्यों कि अल्प भूलचुक में भी पगार की न्युनतादिका ख्याल रखना जरूरी हैं इसी तरह गुणमें खल का भय, और वंश में कुनारी का भय, जो व्यभिचारणी हो मान में प्रायः नष्टता भय, जय प्राप्ति में दुश्मनों की चिंता शरीर को बिना अग्नि दग्ध बनाये देती है, और देह के विषे यम राजाका संपूर्ण भय रहता हैं इस तरह संसार में सर्व भय युक्त पदार्थ हैं, निर्भय तो एक धर्म हैं (वैराग्य है ) कि जिस की प्रशंसा अनिर्वचनिय हैं. कहांतक कथन किया जावे ?
Page #353
--------------------------------------------------------------------------
________________
'धर्म'
क्यू.
हे धर्मेच्छक बंधू ? धर्म कैंसा है कि कपट रूप पर्वत को क्षय करने में वज्र समान है, ऐसे धर्म रुपी वज्र को त्याग करने वाला कपटरूपी पुरुष अवश्य नरका धिकारी होता है, धर्म ऐसी वस्तु है कि यानो मोक्ष रुप नगर की नीम न हो, पुण्य रुपी महलकी शोभा न हो, शीवपुर रुपी स्थान की भांत न हो ! संपत्तियों का स्थान, रत्नोंका भंडार, चरित्र रुप . हीरे रखनेको पात्र, अगाध आनंद के झरे तुल्य मन वांछित दाता कोइ हो तो एक धर्म है.
जन्म लेना और मरना यह तो संसार का खास नियम है परंतु मनुष्य रुपी वृक्ष के मोक्षरुपी फल लगाने को धर्म रुपी जल सिंचन करके शीवपूर रुपी फल हाथमें लेकर अखंड आनंदमयामृत का पान करनेका उद्यम करनेमें कटिबद्ध हो. भय समद्रष्टी बंधु ! आयुष्य जल तरंग जैसा नाशवंत है. ऐसा होनेपर भी विषयलुब्ध जन नही जानते कि यह द्रष्टीगोचर होते नष्ट होने वाली विद्यत की तरह मार्ग
का अवलोकन करने वाली गत्वर आयुष्य नाशवंत है, इसी तरह शरीर मांस विष्टा लोही · मलमूत्र हाड और त्वचासे बना हुवा पीजर ! है,इस पीजर को वाह्याडंबर से शृंगारना यह तो अस्थिर शंगार है, और इन बाह्य शंगारों स सिद्धी यह प्राप्त होना असंभवित है. तो इन शंगार के साथ साथ आप को मोक्ष की इच्छा है तो, जैसे घर मकान महल को काच फानुस आदि नाना भांतिकी रोशन से अलंकृत किया जता है, इसी तरह शरीर रुपी महलमें संतोष रुपी फानुस लगाकर धर्म रुपी शोभाप्रद झाड लटका कर, ज्ञान रुपी इलेक्ट्रीक लाइट ( बिजलीकी रोशनी ) से हृदय तट पर उजियारा करके अपने सिद्धी यह को प्राप्त करो. और हे वीरनरो? भवो भव रुपी स्वयंभूरमण में पर्यटन कराने वाले राग द्वेष रुपी तस्करों के साथ- क्षमा शीयल, संतोष, दान, तप, निष्कपटता, मृदुता-और सरलता रुपी शस्त्र धारण करके आत्मसुखघातिक दुश्मनों का संहार करने में तत्पर होजाओ क्यों कि राग मोह यह सद्गतिमें जाने वाले के लिये लोह की सांकल तुल्य है कि जिस से बंधे पीछे छुटना अशक्य होजाता है. और द्वेष नरकोवास में निवास कराने को दूत रुप है, मोह अंसार रुपी समुद्र की धुसरीमें परिभ्रमण कराने की प्रतिज्ञा रुप है, कषाय अग्नि की तरह अपने आश्रित रुपी सुकृत्य को दहन करता है, और क्रोध मान माया व लोभ के लिये तो कहांतक कथन करे, वाचकवृंद को जिज्ञासा हो तो अन्य शास्त्रोके अवलोकनसे ज्ञात कर लेवे.
हे मोक्षार्थी आत्मा अक्षय सुखकी इच्छा हो तो अविनाशी उपाय रूपशस्त्रोंसे निरंतर युद्ध करके वैरियोंका पराजय करना और सत्य शरणभूत धर्मके स्वाधीन
Page #354
--------------------------------------------------------------------------
________________
आर
जैन कॉन्फरन्स हॅरल्ड.
होकर आत्मानंदमें रमण करना, कि जिससे शाश्वत आनंदमय पुष्कळ मुखप्राप्ती शीघ्रही शरणभूत हो. ____हे धर्माभिमानी सज्जन ! हरएक जीवको पूर्वमें स्वर्गादिके सुख प्राप्त हुवे होंगे परंतु तृष्णा देवी तृप्त नहीं होती जब स्वर्गसुखसेभी आधिक आनंदकी तृप्ति न हुइ तो मनुष्य सुखसे तो क्या तृप्ति होनेवाली है वास्ते, हे, पाठक ! अब तो अखंड आनंदके झरे और मोक्षसुख संप्राप्तिमें सहायभूत ऐसे धर्मरूपी रत्नको ग्रहण करनेमें कटिबद्ध हो. हे वीर ! जिसको विषय कषायका आवेश हो, तत्वकी अश्रद्धा हो, गुणवंत उपर द्वेष हो, जिसको धर्मकी पहेचान नहीं, वह धर्मी किस तरह कहला सक्ता है ?
___ अलबत्ता, जिसको तत्त्वकी श्रद्धा हो, जो महाव्रती हो, अप्रमादी हो, प्रभूभक्ति लयलीन हो, मोक्षाभिलाषी हो, दयावान हो, और शुद्ध आचारवाला हो, वह मनुष्य धर्मात्मा कहा जायगा, वास्ते, हे सुज्ञ पुरुषो ! तुम्हे उंचे पट्टपर पहुचना है तो, किसीकी निंदा करना छोड दो, गुणी जनकी प्रशंसा करो, अल्प गुणीपर कभी द्वेष मत करो. ओर आगम ( शास्त्र ) का निश्चय करके लोक संज्ञा छोड विवेक गृहण करके श्रद्धामें मजबूत बने रहो. और बालकसेभी प्यार करके मदुवचनसहित हितवार्ता गृहण करो. और निर्गुणीसे पापकी वार्ता श्रवणभी मत करो मगर याद रखना कि दुर्जन उपर भी द्वेष करनेकी शास्त्रकार मनाइ करते है.
सत्य बोलना, चोरी नहीं करना, अन्याय से अलग रहना, न्यायोजित द्रव्य पैदा करना, औरोंकी आशा से पापाचरण नहीं करना, किसी की चुगली न खाना कोइप्रशसा करतो गर्व नहीं करना, कोई अपमान करेतो दुर्जनका स्वभाव समझना और धर्माचार्य की सेवामें स्थित रह कर तत्व को जानने की इच्छा रखना, पवित्रता धैर्य निष्कपटता समता शील और संतोष धारण करना यही धर्मा पुरुषों के खास अमूल्य गुण है. वास्ते, है आत्मानंदी ! प्रमाद रुपी शत्रूका विश्वास न करके " महाजनो येन गः संयथा" " पूर्वले अपने हित करने वाले धर्मी पुरुष जिस रास्ते चले उसी सीधी सडक पर चलना" यह धर्मात्मा पुरुषों के लक्षण है.
हे बंधु ! धर्मात्मा पुरुषों की शोभा कहां तक लिखू ? धर्मी प्राणी सिद्धांत रूपी समुद्रमें चंद्रमा जैसे निर्मल भवदुःख रुपी ताव के निवारक, पाप रुपी पडिाके त्यागका क्रोध मान माया ओर लोभ का पराजय करने में समर्थ, संतोष में सदा कुशल, इंद्रिय रुपी तस्करों का दिग्विजय करने में शूखीर, शील रुप आभूषणसे सुशोभित, सर्व गुण संपन्न, ऐसे अनुपम धर्मात्मा ( मुनिराज ) पुरुषो की यथार्थ शोभा प्रकट करने
Page #355
--------------------------------------------------------------------------
________________
'धर्म'
एस.
व लिखने से लेखक असमर्थ है. अब पाठकवर्यं ? आपको उपरोक्त गुणधारण करके गुणीजन होना पसंद है तो धर्म साधन करने से मत चुकना; क्यों कि विना धर्म साधन के जन्म जरा मृत्यु रुपी दावानल जैसे कठिन रोग शांत न होंगे, और धर्महीन मनुष्यों का आयुष्य निष्फल जाता है और धर्मचुस्त मानवों का आयुष्य स्थिरता रखने से अंतमें सुखका भोक्ता बनता है.
व्यवहार में अस्थिर देह को पोशने के लिये उत्तम उत्तम कपडे खरीदे जाते हैं, और जमाने मुबारिक कोट आदि सिलवाकर पहने जा रहे हैं, खुशबूदार तैल इत्तर से मगज को तर किया जाता है, और उपर सोना चांदी जवेहरात माणकपन्ना आदि से शरीर को शोभाप्रद बनाते हैं, यह व्यवहार दृष्टी से ठीक है परंतु साथ ही साथ जन्म जरा मृत्यु टालने को मन रूपी शरीर के लिये कपडा रूपी धर्म खरीद कर क्रिया रूपी कोट पाटलून सिलवाकर शील रूपी आभूषण पहन कर, ज्ञान, दर्शन, चारित्र रुप मोती माणक पन्ने खरीद कर, संतोष रूपी सुगंधी से आत्मतृत्पि करने का प्रयत्न करोगे, तो परभव के लिये कुछ किया कहा जायगा, और इतना करनेसे ही शीवपुर में मोक्ष सुखका भोक्ता हो सकेगा; नही तो फिर किस ग तिमें जाना पडेगा, इसका बिचार वाचकवृंद की बुद्धि पर छोड़ता हूं, कहा है कि
अभ्यासेन क्रिया सर्वा अभ्यासात् सकला कला | अभ्यासाद ध्यान मौनादि किमभ्यासस्य दुष्करं ॥ ३ ॥
Page #356
--------------------------------------------------------------------------
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રાર્ધ જિન સ્તવન.
"श्री पार्श्व जिन स्तवन.
રચનાર-મહેપાધ્યાય શ્રીમદ યવિજયજી
(રાગ ધમાલ) ચિદાનંદ ઘન પરમ નિરંજન, જનમનરંજન દેવ, લલના; વામાનંદન જિનપતિ શુણિયે, સુરપતિ જસંકરે સેવ,
મનમેહન જિનજી ભેટિયું છે. ૧ જઈ જૂઈ ચંપક કેતકી, દમણે ને મચકુંદ, લલના; કુંદ દ રૂચિ સુંદર જેડી. પૂર્થેિ પાસ નિણંદ,
મન મેહન૦ ૨ કેસર ધળી ઘસી ઘન ચંદન, આનંદ ઘનસાર, લલના, પ્રભુની પૂજા કરે મન રંગે, પાઈ પુન્ય સફાર, મન મેહન૩
અંગે ચંગી આંગી બનાવી, અલંકાર અતિસાર, લલના; દ્રવ્ય સ્તવ વિધિ પૂરણ વિરચી, ભાવિહેં ભાવ ઉદાર, મન મોહન- ૪ પરમાતમ પૂરણ ગુણ પ્રત્યક્ષ, પુરૂષોત્તમ પરધાન, લલના; પ્રગટભાવ પ્રભાવતી વલ્લભ, તું જે સગુણ નિધાન, મન મેહન૦ ૫ જે તુજ ભક્તિ મોરી મુજ મન, વન વિચરે અતિ ચિત્ત, "દુરિત-ભુંજગમ બંધન ત્રટે, તે સઘળે જગમિત્ત મન મોહન. ૬ તુજ આણ સુરવેલી મુમન, નંદનવન જિહાં રૂ, લલના; કુમતિ કદાગ્રહ કંટક શાખી સંભવે નહિં તિહાં ગઢ, મન મોહન છે ભકિતરાગ તુજ આજ્ઞારાધન, દેય ચક્ર સંસાર, લલના; સહસ અઢાર અંગ રથ ચાલે, વિઘન રહિત શિવધાર, મન મેહન. ૮ ગુરૂ ઉપદેશે જે મુઝ લાગે, તુઝ શાસનનો રાગ, લલના; • મહાનંદપદ ખેંચ લહેગે, 1°યું અલિ કુસુમ પરાગ, મન મેહન૮ બાહિર મન નિકસન નહિં ચાહત, તુઝ શાસનમાં લીન, લલના; ઉમગ નિમગ કરી નિજપદ રહેવે, ક્યું જલનિધિ જલમીન, મન મેહ૦ ૧૦ ઓરકી ગણતી ન પાવું, જે તું સાહેબ એક, લલના; ફળ-વાસનાં દઢ નિજ મનકી, ક્યું અવિચલ ટેક– મન મોહન ૧૧ મુજ તુજ શાસન અનુભવ રસ, કયું કરી જાણે લેગ?, લલના;
અપરિણીત'' કન્યા નવિ જાણે, ક્યું સુખ દંત સંયોગ. મન મોહન. ૧૨ ૧ જેની. ૨ પુષ્કળ. ૩ પ્રભાવતી રાણીના પ્રાણપ્રિય શ્રી પાર્શ્વ પ્રભુજી. ૪ મયુરી (મેરલી-ઢેલ) ૫. પાપરૂપ સર્પના. ૬ કલ્પવેલી. પ્રગટ થઈ. ૮ કંટાળા. ૮ જેમ તેમ આજ્ઞાનું પાલન. ૧૦ જેમ ભમરે પુષ્પના રસને ખેંચી લે છે તેમ ૧૧ નહિ પરણેલી. ૧૨ દંપતી.
Page #358
--------------------------------------------------------------------------
________________
જૈન કન્ફરન્સ હૅલ્ડિ,
તું સાહેબ હું સેવક તેરે, એ વ્યવહાર વિભાગ લલના; નિશ્ચય નયમત દેનુ વચ્ચે, હે નહિ ભેદકે લાગ મન મેહન૦ ૧૩ મન વચનાદિક પુદ્ગલ ત્યારે, ત્યારે સકળ વિભાવ, લલના; શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ઘટના, તુજ સમ શુદ્ધ સ્વભાવ. મન મેહન૦ ૧૪ તું ઘટ અંતર પ્રગટ બિરાજે, ક્યું નિર્મલ મણિકાન્ત, લલના; બાહિર ટુંકત મુઢ ન પાવે, ક્યું મૃગમદ મૃગ બ્રાન્ત. મન મેહનો ૧૫ ગુણઠાણાદિક ભાવે મિશ્રિત, સબમાંહે તુજ અંશ, લલને; ખીરનીર ક્યું ભિન્ન કરત હૈ, ઉજવળ અનુભવ હંસ, મન મેહન૧૬ આતમજ્ઞાન દશા જબ જાગી, વૈરાગી તુજ જ્ઞાન, લલના; સૌ પાવે જ્યાં રત્નપરીક્ષા, ખિત રત્ન પ્રધાન, ૧
મન મોહન. ૧૭ પુન્ય પ્રકૃતિ દેવને કારણ, મૂઢ લહે નહિં ધર્મ, લલના
પું પીરે કઈ અંધ ન માને, લહત ન અંતર ભમે, મન મેહન. ૧૮ ગંધ રૂ૫ રસ પરસ વિવર્જન, ન ધરે તિહાં સંડાણ લલના . અણઅવતાર અશરીર અવેદી, તું પ્રભુ શુદ્ધ પ્રમાણ મન મેહ૦ ૧૪ કેવળજ્ઞાન દશા અવલોકે, લક લેક પ્રમાણ, લલના; દર્શન વીર્ય ચરણ ગુણધારી, સેવત સબ અહિઠાણ, મન મેહના ૨૦ સતા શુદ્ધ અરૂપી તેરી, નહિં જગ વ્યવહાર, લલના; કહા કહાઈ કુછ કહત ન આવે, તું પ્રભુ અલખ અપાર, મન મોહન. ૨૧ દીપ ચંદ રવિ ગ્રહગણ કરે, જિંડાં પરત નહિં તેજ, લલના; તિહાં એક તુજ ધામ બિરાજે, નિમલ ચેતન અહેજ, મન, મોહન. ૨૨ આદિ રહિત અજરામર નિર્ભય, વ્યાપક એક અનંત, લલના; શુદ્ધ પ્રકૃતિ અકાય અમાયી, તું પ્રમુ બહુ ગુણવંત, મન મેહન૦ ૨૩ તું માતા તું ત્રાતા ભ્રાતા, પિતા બંધું તું મિત્ત, લલના; શરણ તુંહિ તુજ સેવા કીજે, દઢ કરી તનુ વય ચિત્ત, મન મેહન૨૪ પાસ આશ પૂરે અબ મેરી, અરજ એક અવધાર, લલના; શ્રી નવિજય વિબુધ પયસેવક જણ કહે ભવજલ તાર, મન મોહન ૨૫.
–સંગ્રહ કરનાર મુનિશ્રી કરવિજ્યજી.
૧ મુગ્ધ મૃગલે કસ્તુરી ન પામે તેમ, ૨ દેવગતિનું. ૩ અજન્મા. ૪ સહજ-સ્થાભાવિક. ૫ નિકષાય-કષાય રહિત ૬ તન, મન, વચન કદ્ર-એકાગ્ર કરીને, ૭ પંડિત, ૮ ચરણ કમળની સેવા કરનાર,
Page #359
--------------------------------------------------------------------------
________________
દેશભક્તિ અને સાધુ સ્નેહીના દર્શને જતાં - દેશભક્તિ,
' મરશે બળશે પૈસે માટીમાં
બળશે રે..બળશે રે...બળશે રે......જી વાવે બીજ જેવાં તેવાં તો
" ફળ ફળશે. ફળ ફળશે....ફળ ફળશે રે...જી ખાલી હાથે આવ્યા ને તું ખાલી હાથે ફરશે–ફરશે જ હારી સાથે કંઈ નહીં આવે ટ્રસ્ટીઓ ઘર ભરશે
- ઘર ભરશે—ઘર ભરશે રે છે ધનવાને તે થયા કેક પણ કઈ અમર નવ વરશે–વશે જી દેશભક્તિ વિના અરે જન, કાય અમર કેમ કરશે?
કેમ કરશે–કેમ કરશે રે જી દેશભક્ત ભામાશા જેવા કીર્તિ સુન્દરી વરશે–વરસે છે હરિ બીજા જોશે પસ્તાશે, મખીચૂસ શું કરશે ?
શું કરશે–શું કરશે રે જી.
–દીવાને
૧
૨
સાધુ-સ્નેહીના દર્શને જતાં કંઈ વધી ગયા પછી આજ સખે!, તુજ દર્શ કરું, દિલદાર સખે ઉપહાર કંઈ ધરવા ન, સખે! શુભ કાર્ય કંઇ કથવા ના સખે ! તુજ સંગતિના શુભ દિન સખે ! સ્મૃતિમાં ઉભરે વિણ પાર, સખે ! ઉપદેશ કર્યા સહુ આજ, સખે! સજળે નયને નિરખું જ, સખે! કંઈ વત્ત લીધાં, કંઈ કેલ દધા, દીન દેશ હિતે કંઈ મંત્ર કીધા; નથી વ્રત્ત રહ્યાં, નથી કોલ પળ્યા, વિપથે વિચરી સહુ બુદ્ધિ, સખા ! ગુરૂ ! હે શીખવો પથ ધર્મ તણો, અમ દેશ જન પ્રતિ ભાવ ભર્યો; કંઈએ ન થયું શરમાઉં, સખે ! મુખ શું લઈ હું પગ માંડું? સખે ! પણ આત્મબળે બળવાન સખે ! મીણનું હઈડું લઈ આવું સખે ! તુજ જીવન છાપ પડે જ હદે, કંઈ આશિષ, એ વદજે જ, સખે!
- ત,
૩
૪
૫
તૈયાર છે ! ' ' '
સુંદર બ્લટીંગ પંડ, (વી. પી. થી) સુંદર બ્લટીંગ પંડ-માં સને ૧૮૧૪ નું કેલેન્ડર, સં. ૧૮૬૦ નું જૈન પંચાંગ, દિવસ રાત્રીનાં ચોઘડીયાં છપ્યાં છે. ટાઈટલ ઉપર મંચર શ્રી જૈન શ્વેતાંબર પ્રાંતિક કોન્ફરન્સને પ્રમુખ શેઠ કકુચંદ મુલચંદને ફેટ મુકી સુશોભીત કર્યું છે. પાકું પડું.. છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ એકીસ. પાયધુની પિષ્ટ નં. ૩.
} લાલચંદ લક્ષ્મીચંદ શાહ, મુંબઈ.
Page #360
--------------------------------------------------------------------------
________________
જાગે ! સવાર થઈ ગઈ! સૂર્ય ઉદય પામે.
સંવત્સરી ક્ષમાપનાની કેવીએ. પર્યુષણને ધર્મ કરણીને સમય જ્ઞાન ધ્યાનમાં વિતાડે.
આ સમય પણ પુન્યથી પ્રાપ્ત થયો છે. જે કાંઈ કરવાનું હોય તે કરી લ્યો ! સાધ્ય સાધવાનું સાધી ! કારણકે બે વખત પાછો મળતો નથી..
ખાસ જ્ઞાનને બહેળે પ્રચાર કરવા માટે, નીચે મુજબનું સાહસ કરવામાં આવ્યું છે. તે ફકત જ્ઞાન પ્રચાર માટે છે, નહીં કે કમાવા સારૂ. કકિત્રીઓ સાથે જ્ઞાન ખજાનાના અનુપમ રત્ન સમાન પુસ્તક ભેટ તરીકે આપવામાં આવશે.
આ વખતની કંકોત્રીઓને બહાર એરજ છે. ઉમદા અને સારા ટાઈપથી સુંદર છાપ સાથે ઉંચા કાગળ ઉપર છપાવવામાં આવી છે. જે દિલપસંદ અને મનહર છે કિંમતઃ૦-૮-૦ કાર્ડ કંકોત્રીઓ ૧૦૦ ના- રૂ. ૦ -૭-૦ નેટપેપર કરીએ ૧૦૦ ના.
જે ગૃહસ્થ ૧૦૦ કત્રીઓ ખરીદ કરશે તેમને નીચેનાં ઉમદા પુસ્તકમાંથી
ગમે તે એક પુસ્તક જે પસંદ કરી મગાવશે તે મોકલી આપીશું. પુસ્તકોનાં નામઃ૧-૦-૦ વ્યાખ્યાન સંગ્રહ. પ્રસિદ્ધ કર્તા ચારિત્રવિજયજી કૃત. ૦-૧ર-૦ કુમારપાળને રાસ ૦-૧૨-૨ ચંદ્રશેખરને રાસ. ૮-૮-૦ ચંદરાજાને રાસ. ૦-૮-૦ અદ્ભુતદષ્ટાંતમાળા. ૧-૦-૦ સુમતિચંદ્ર ભા. ૨ જે (એક ઉમદા વેલ). ૧-૪-૦ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ૦-૮-૦ બુદ્ધ ચરિત્ર. ૦-૬-૦ વિવેકાનંદના પ. ૦-૬-૦ અધ્યાત્મભજન સંગ્રહ ૦-૬-૦ પ્રવૃત્તિ નિવૃત્તિ. ૦--૦ પ્રેમથી મુક્તિ.
ઉપરની કત્રિીઓ ૨૦૦ ખરીદનારને ભેટ ! નીચેનાં પુસ્તકમાંથી એક પુસ્તક મળશે. ૨-૦-૦ સમરાદિત્ય કેવળીને રાસ પાકાપુંઠાથી બાંધેલ. ૧-૮-૦ વિદ્યાચંદ્ર અને સુમતિ
(કપ્રિય નવલકથા.) ઉપરનાં પુસ્તકમાંથી જે સીલીકમાં હશે તે જ મળશે. નહિ તે બીજું એકલશું. તૈયાર છે ! અમારે ત્યાં મળતાં પુસ્તકનું મોટું ૮૦ પાનાનું સૂચિપત્ર. અર્ધા આનાની
ટીકીટ મેલી મંગાવવું. જૈનધર્મનાં અને તમામ પુસ્તક વેચનાર–બાલાભાઈ છગનલાલ શાહ
ઠે. કીકાભટની પિળ-અમદાવાદ
જોઈએ છે ! જુનેર (જીલ્લા પુના) ની પાઠશાળા તથા કન્યાશાળામાં ધાર્મિક વ્યવહારિક જ્ઞાન આપી શકે તે અનુભવી, સદ્વર્તનવાળે માસ્તર જોઈએ છે. ધાર્મિક વ્યવહારિક જ્ઞાન, પાંચ પ્રતિક્રમણ, નવતત્વ, જીવવિચાર, દંડક, ભક્તામર કલ્યાણ મશિાદિ નું અર્થ સાથે અધ્યયન કરાવી શકે તેમજ વિદ્યાર્થીઓને સબોધ આપી શકે તેવા લાયક માસ્તરને પગાર રૂ. ૧૫ થી ૨૦ સુધી મળશે, તે નીચેના શીરનામે પિતાના ધાર્મિકત્તાન સાથે ક્યાં કયાં કેટલી મુદત કરી કરેલી છે તે લખે – મુ, જુન્નેર, જીલ્લા પુના.
લાલચંદ,
Page #361
--------------------------------------------------------------------------
________________
નવીન રિક્ષણ પદ્ધતિએ રચેલાં આ પત્રના તંત્રીકૃત પુસ્તÈ.
નયકર્ણિકા-- ૩૨ શ્લોકનું પુસ્તક છે. રચનાર કલ્પસૂત્રની સુખબેાધિક્રા નામની પ્રસિદ્ધ ટીકા લખનાર વિનયવિજયજી છે. તેમણે જૈન ફિલસુફી સમજવામાં જરૂરના સાતનયનું પ્રાથમિક જ્ઞાન આપેલ છે અને તે વધારે સ્ફુટ કરવા માટે તેના ભાષાંતર સાથે વિસ્તારથી વિવેચન, પ્રસ્તાવના, આપેલ છે. વિનયવિજયજી મહારાજનું જીવનચરિત્ર પણ લંબાણથી આપેલ છે. નિયસાગર પ્રેસમાં છપાવેલ છે, ક્રિ રૂ. ૦-૬-૦ જિનદેવ દર્શન—આમાં જિન પ્રભુનાં દર્શન શુદ્ધ રીતે કેમ કરી શકાય તેચૈત્યયન, સ્તવન, અને સ્તુતિ સાથે વિવેચનપૂર્વક બતાવેલ છે અને હાલ પ્રભુ દર્શન કરતાં થતા દા જણાવી તે દૂર કરવા સૂચવ્યું છે.
.• 3-•
સામાયિક સૂત્ર- હમણાં જે જે સામાયિક થતું લેવામાં આવે છે તે કેવી રીતે સુધારવું જોઈએ તે જણાવી સામાયિક એ વિષય પર લગભગ ૧૦૦ પાનાનો નિબધ લખી તેની સાથે સામાયિકનાં પ્રાકૃત સૂત્રેા, તેની સંસ્કૃત છાયા. ગુજરાતી ભાષાંતર, અર્થ, વિવેચન, તે સૂત્રેાના અનુક્રમનો હેતુ રહસ્ય વગેરે વિસ્તારથી સ્પષ્ટપણે વર્ણવ્યું છે . ૦-૬-૦ કર્તાએ આ ક્રિયામાંથી સ્થૂલતા-શુષ્કતા કાઢી તેમાં રહેલ જવલ ંત સત્ય બતાવી સળ રચનારના પરમ આરાયનું સ્પષ્ટીકરણ કરેલ છે. તે ઉચાગી અને વાંચવા લાયક પુસ્તક છે. —કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી. દરેક વર્તમાન સાચના યુવકોએ અને જૈતવર્ગમાં પ્રવેશ કરનારાને જરૂર આ પુસ્તક જૈત. ઉપયાગી થઇ પડરો.
૧ આના પુસ્તકના
જૈન શાસન.
સામાયિક વિષે બેઈતી દરેક માહિતી આપેલી હાવાથી દરેક જૈન સ્કૂલામાં તે ચલાવવા લાયક છે, વળી દરેક સામાયિક વ્રતના રોખીન શ્રાવક ભાઈએ આ પુસ્તકની સહાયથી સામાયિકનું ચથાર્થ સ્વરૂપ સમજી સારો લાભ ઉઠાવી શકશે. સાઈઝના પ્રમાણમાં વિશેષ નથી. જનકાવ્યપ્રવેશ—આમાં ગત જૈન વિએનાં ઉત્તમ ૮૮ ફ્રાન્ચે વિવેચન સહિત આપવામાં આવ્યાં છે. તેમાં સઝાય, સ્તવન, સ્તુતિ, પદ વગેરે બધાનો સમાવેશ ધરવામાં આવ્યો છે. આજકાલ લોકો સઝાય સ્તવનાતિ મેઢે કડેથી ખેલતા જણાય છે, પરંતુ તેની સાથે તેનેા અર્થે, અને તેમા રહેલું રહસ્ય જાણીને ખેાલય । ખરેખર ભાવ પ્રકટી ફ્રલ્યાણ સાધી શકાય તેમ છે, તેથી આમાં તે દરેકનો અર્થ વિસ્તારપૂર્વક સમાન્ય છે. સમ્યકત્વના ૬૭ બેલની સઝાય—શ્રી ચોવિજયકૃત અર્થ વિવેચન સાથે મગાવા— શા ખાલાભાઈ છગનલાલ કીકાભટની પાળ—અમદાવાદ. મેઘજી હીરજીની કું. પાયધુની મુ་માઈ,
વ્યવહારૂ
આત્મજ્ઞાત્ર-સેવાધર્મ-કેળવણી-સમાજસુધારો-ખરો તપ, ઇત્યાદિ વિષયાનું જ્ઞાન અસરકારક ભાષામાં જોઇતુ હોય તા—
જેહિતેચ્છુ’ માસિક પત્ર હમણાંજ મંગાવો.
દર મહીને ૪૮ પૃષ્ઠ: ઉપરાંત દર કે ઉપયોગી વાંચનના વધારા; ૧૫ વર્ષનું જૂનું; વિદ્વાનોએ વખાણેલું, ‘જૈન અને હેરલ્ડ'ના વિદ્વાન અધિપતિએ હેના અવલોકનમાં ‘હિતેચ્છુ’ના વિશાળ દૃષ્ટિ અને વિચારાની તારી કરી છે. વાર્ષિક મૂલ્ય (પોલ્ટેજ સાથે) રૂ. ૧-૮-૦ (આ વર્ષમાં બે પુસ્તકો ભેટ). છે ચાલુ પર્યુષણના ખાસ અક તે જૈન તેમજ જૈનતર દરેકને વાંચવા યાગ્ય છે. ( મૂલ્ય માત્ર ૦-૪-૦ ) પત્રવ્યવહારઃ-સકરાભાઈ મોતીલાલ શાહ, ‘જૈનહિતેચ્છું આજ઼ીસ, સાર ંગપુર-અમદાવાદ,
Page #362
--------------------------------------------------------------------------
________________
જેલ-યાત્રા એટલે શું?
જેલના નામથી પણ લેાકા ભય પામે છે, પણ તે માત્ર અજ્ઞાનનું કારણ છે. જેલની સંસ્થ શા માટે સ્થપાઈ, હિંદની જેલા કેવી છે, વીલાયતની જેલે કેવી છે, જેલમાં કેટલા સુધારા થવાન ખાસ જરૂર છે, આ દુનીઆમાં રાન્તની જેલ ઉપરાંત બીજી કેટલી ાતની જેલા છે, કુટુંબની જેલરીવાજની જેલ-જડવાદની જેલ-ઈચ્છાની જેલ વગેરેના સ્વરૂપ અને સર્વ પ્રકારની જેલેમાં પડવ છતાં આનંદમાં કેવી રીતે રહી શકાય તેનું માગસૂચન એક સમાજસુધારકે પોતે સઘળ જાતની જેલાને અનુભવ લઇને કર્યુ છે વળી તેમાં કાયદાના મુદ્દા તેમજ ધર્મશાસ્ત્રનાં પ્રમાણે અને દલીલોને ભંડાર છે. પુસ્તક હાલમાં છપાય છે
ચાલુ ચાતુર્માસમાં નામ નોંધાવનાર માટે ખાસ ઓછા દર—૩ ૧) માત્ર (પાછળથી) નામનાંધાવવાનું ઠેકાણુ’: -‘જૈનહિતેચ્છુ’આંશ્મિ, સાર’ગપુર તળીયાની પોળ-અમદાવાદ
નીતિ ધર્મ વ્યવહાર-સાહિત્યને લગતા વિષયો વતુ વિવિધ વિદ્વાનોની પ્રસાદી આપતુ સસ્તુ' અને સુદર માસિક શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હૅલ્ડ'.
દરેક ઘરમાં-દરેક પાઠશાળામાં-દરેક પુસ્તકાલયમાં દરેક જૈનસભામાં ‘હેરલ્ડ' પત્ર હોવું જોઇએ.
જો તમારે જૈન તત્વાનું રહસ્ય ઉત્તમ વિદ્વાનેા માત જાણવવું હોય, જો તમારે જૈન સંઘની સેવા માટે જન્મેલી કાન્ફરન્સ દેવીની હીલચાલથી વાકેફ્ થવું હોય, જો તમારે જમાનાની સાથે ને સાથે જ ચાલવાની ઈચ્છા હોય તા ‘હું ડ’ માસિક અવશ્ય વાંચે.
તમે તેના ગ્રાહક થઈ હમણાં જ નામ નેધાવે તમે “તમારા સ્નેહી જનોને ભલામણ કરી ગ્રાહક બનાવે
થાડા ખર્ચે અને થોડી મહેનતે થતી આવી ધર્મદલાલી જરૂર કરે. ઇનામ ! ભેટ ! બક્ષીસ ! —મહાદેવી કાન્ફરન્સના દૂત તુલ્ય આ ‘હેરલ્ડ' પત્રના ગ્રાહક થવા મિત્રવર્ગને ભલામણ કરવી એ દરેક સાચા જૈનની ફરજ છે; અને એવા કદર દાન જૈન ભાઇઓની કદર મુઝવી એ હેરલ્ડ' ઓફ્સિની પણ રજ છે, એમ સમજી એવું ડરાવવામાં આવ્યું છે કે હેરલ્ડ'ના એક અથવા વધુ ગ્રાહક કરી મેકલનાર મહાશયને નીચે જણાવેલાં ' પુસ્તામાંથી એક અથવા વધુ ( જેટલા ગ્રાહક કરી આપવામાં આવશે તેટલી સંખ્યામાં) પુસ્તકો ભેટ આપવામાં આવશે:-- રાખઈ કોન્ફરન્સ પિવડાદરા કોન્ફરન્સને રિર્ટ દરેકની કિંમત ૩. નાથી નાસુધી કોંધી કૅન્સરન્સના રિપોર્ટ અમદાવાદ કોન્ફરન્સને પાટ ખાસ વાંચવા યેાગ્ય ભાષગા એમણે ‘ હૅરલ્ડ ’નું વાર્ષિક મૂલ્ય ( પાલ્ટેજ સાથે ) રૂ. ૧-૪-૦ પત્રવ્યવહાર:-મેનેજર, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ,' પાયધાની મુંબઇ. *ગુમાવાદ – શ્રી “ ત્ય કાશ પ્રીન્ટિંગ પ્રેસમાં—શાહ લાલચંદ લક્ષ્મીદે છાપ્યું.
P
Page #363
--------------------------------------------------------------------------
________________
Reg. No. B. 525.
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हॅरल्ड.
r* Shri Sain S. Conference Herald.***
આ પુસ્તક ૯-અંક ૧૦ વીર સંવત ૨૪૩૯ (ઓકટોબર૧૯૧૩ તિલાલીવાલા
લાગી
વિપયા: . # બુદ્ધને પ્રખેષ (કાવ્ય) છે. લલિત. . . ૪૮૯
ફુટ નોંધ-જૈન સધ અને શાન પ્રચાર. • ૪૦
અમારે સ્વીકાર. . . . . . ૪૯૪ ૨૪ ગૃહદેવીને (કાવ્ય) રા. શુક... • • • ૪૯૬
જૈન ગ્રંથભંડારમાં વૈધકસાહિત્ય.ધબળવંતરાય મૃ.૪૯૭
સ્વીકાર અને સમાલોચના. .. • • ૫૦૦ ? ચર્ચાપ. (૧) શંકાએ (૨) જેને અને જાતિભેદ,૫૦૩
The Ideal of a United India (a Poem 504 કે અપ્રસિદ્ધ જૈન સાહિત્ય (૧) મહાવીર સ્તવન
(૨-૩) પાશ્વનાથ અને મહાવીર સ્તવન (1) જગકતવ (પી જિનમત (6) વેશ વિડંબક (૭) સુવિહિત મુર. • • • • ૫૦૫ ઝવેરાતને વહેપાર. (રા. ઝ. માણેકલાલ ઘેલાભાઈ ૫૧ કોન્ફરંસ મિરાન (૧) ઉપદેશક પ્રવાસ. (૨) સુકૃત
ભંડાર (૩) ધાર્મિક તપાસણી ખાતું. • ૫૧૫
જે ૨૦૦૦ છે જે
૨૨છે.
૨ ૨
વાર્ષિક રૂા. (ા
હા)
૧-૪-૦
આ
છે
ઓનરરી તંત્રી:– મોહનલાલ દલીચંદદેસાઈ બી. એ. એ.એ, બી,
હાઈકેટ પ્લીડર, પ્રિન્સેસ સ્ટ્રીટ–મુંબઈ પ્રકટ ક –શ્રી જૈન શ્વેન્ટ કૅન્ફરન્સ ઑફિસ તરફથી,
આ લાલચંદ લક્ષ્મીચંદ શાહ, પાયધૂની-મુંબઈ.
Printed at Shri Satya Prakash P. Press,- AHMEDABAD,
by Lalchand L. Shah.
Page #364
--------------------------------------------------------------------------
________________
A
Ta -
*-લક
( શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, શેઠ અમરચંદ તલકચલ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા.
બાઈ રતન ( શા. ઉતમચંદ કેશરીચના પત્ની ) ' સ્ત્રી જેન ધાર્મિક હરીફાઇની પરીક્ષા ઉપરોકત બને પરીક્ષા તા. ૨૮–૧૨-૧૩ રવિવારે બપોરના ૧-૪ (સ્ટાટ.) વાગતાં સુધી મુકરર કરેલા સ્થળોએ મુકરર કરેલા એજન્ટ એની દેખરેખ નીચે લેવામાં આવશે. ( ૨. મુંબાઈ મધ્યે પાયધુની ઉપર આવેલી શ્રીગોડીજીની ચાલમાં શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ઓફીસમાં પરીક્ષા લેવામાં આવશે.
૩. ઉમેદવારોએ પોતાની અરજી તા. ૩૦-૧૧-૧૩ સુધીમાં મોકલી આપત્રી.
એજન્ટોએ ઉમેદવારો માટે શાહી, ખડીઆ, કલમ એકસર્સાઈઝ બુકે વિગેરેની ગેઠવણ આ બર્ડના ખર્ચે કરી આપવી. પરીક્ષાને ટાઈમ થઈ રહે કે તુરત બધા ઉમેદવાર પાસેથી બુક લઈ સારી રીતે પેક કરી બીજે જ દિવસે રજીસ્ટર કરીને અમારા ઉપર મોકલી આપવા કૃપા કરવી.
તીચ'ગિરધરલાલ કાપડીઆ. - ઠે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ,
હનલાલ દલીદ દેશાઈ. છે પાયધુની મુંબઈ. નં ૩.
ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન છે. એજયુકેશન બોર્ડ.
થનાર ગ્રાહકોને સૂચના. ગત પર્યુષણ અંક’ ૨૪૦ પૃષ્ઠના અંક પુસ્તક સમાય છે. એટલું જ નહિ પરંતુ તેમાં આવેલા વિધ વિધ ઉપયોગી વિષયો એટલા બધા વાંચવા વિચારવા યોગ્ય છે કે જેને વિષે અનેક વિદ્વાનોના સુંદર અભિપ્રાયો અત્યાર સુધી આવી ગયા છે. આ અંકની કિંમત આઠ આના છે. અને હવે તેની નકલ ઘણી થોડી જ બાકી છે. જેઓ નવા ગ્રાહક થશે તેને લાભ તે અંકની જુદી કિંમત ન લેતાં આપવામાં આવશે, તે આ પત્રને ઉત્તેજન અર્થે. આ પત્રના આધાર શ્રી કોન્ફરન્સ દેવી ને સહાય આપવા અને આત્માને લાભ આપવા અર્થ દરેક સુજ્ઞ જેને ગ્રાહક તરીકે નામ મોકલવા અને બીજાને ગ્રાહક બનાવવા તત્પર થશે, એમ અમે ખાત્રી રાખીએ છીએ.
- મેનેજર, C/o “જન કો-ફરન્સ ઑફિસ–પાયધુની છે 'કોન્ફરન્સ હેરલ્ડ'
તયાર સુંદર બ્લટીંગ પંડ. કીમત ત્રણ આના આ સુંદર બ્લેટીંગ પંડમાં સને ૧૮૧૪ નું કેલેન્ડર, સં. ૧૯૭૦ નું જન પંચાંગ, દિવસ રાત્રીનાં ચોઘડીયા છાપ્યાં છે. ટાઈટલ ઉપર મંચર શ્રી જૈન શ્વેતાંબર પ્રાંતિ કન્ફરન્સના પ્રમુખ શેઠ કકચંદ મુલચંદને ફેટ આપી અશોભિત કર્યું છે. પાકુ પુછું. વી. પી થી પાંચઆના છે. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ઑફીસ
લાલચંદ લક્ષ્મીચંદ શાહ, પાયધુની પોષ્ટ ન. ૩. મુંબાઈ.
Page #365
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हरल्ड. SHRI JAIN CONFERENCE HERALD.
"सत्साधूनां पुनर्भगवतां महाराज ! नश्यन्त्येवामी पूर्वोदिताः सर्वेऽपि क्षुद्रोपद्रवा यतस्तेषां भगवतां प्रनष्टं मोहतिमिरं, आविर्भूतं सम्यग्ज्ञानं, निवृत्तं सर्वत्राग्रहविशेषः, परिणतं संतोषामृतं, व्यपगता दुष्टक्रिया, त्रुटितप्राया भववल्लरी, स्थिरीभूता धर्ममेघसमाधिः ॥ तथा गाढानुरक्तमंतरंगमतःपुरं ॥ यतस्तेषां भगवतां संतोषदायिनी धृतिसुंदरी, चित्तप्रसादहेतुः श्रद्धा, आल्हादकारिणी सुखासिका, निर्वाणकारणं वि. विदिषा, प्रमोदविधायिनी विज्ञप्तिः, सद्बोधकारिणी मेधा, प्रमदातिरेकनिमित्तमनुप्रेक्षा, अनुकूलचारिणी मैत्री, अकारणवत्सला करुणा, सदानंददायिनी मुदिता, सर्वोद्वेगघातिनी उपेक्षेति."-श्री सिद्धर्षिः
पुस्ता
१०.]
पीर संवत् २४...
[12२, १८१७.
बुद्धनो प्रबोध.
(२॥२॥
न.x)
सुद्धने प्रमोध माथु ! तु प्रभुद्ध ! નેહને રસાયને તું સિદ્ધ શુદ્ધ હે !
આ જ દેહ આ જ દુનિયાને ઉજાળ છે हानने। मनुष्य तु हयाण ड!
3 આત્મસિદ્ધિને સદા જગાવનાર હે ! मांगणे मशीन तु वाचना२ .! *
समित. * માલકેશમાં પણ અચ્છી રીતે ભાવનાની ધુન સાથે ગવાશે. તંત્રી.
- આ રસમય સચેતન ગીત ગાતાં જૈન વાચકને બે ફુરણ થશે. (૧) તે પ્રભુ शुद्ध छे ।२९५ मताभरमा २तवायुं छे । 'बुद्धस्त्वमेव विबुधार्चित बुद्धिबोधात् ' (૨) પ્રભુના આઠ પ્રાતિહાર્યમાં એક અશોક વૃક્ષ છે, કે જેનું રહસ્ય પણ ઉક્ત ગીતમાંથી મળશે.
तत्री.
Page #366
--------------------------------------------------------------------------
________________
४८०
જૈન ડૅારન્સ હૅરલ્ડ.
स्फुट नोंध. Editorials Notes.
દુનિયામાં જૈન સ’ધનુ' સ્થાન.
એ જોખમદારીએ અદા કરવા માટે જ્ઞાનના પ્રચાર કરવાની અનિવાર્ય જરૂર.
જ્ઞાનપ્રચાર માટે વ્યવહારૂ રસ્તા તાકીદે યેાજવાની કેટલાક હિતેચ્છુઓ તરફથી થતી હિલચાલ.
(૧) દુનિયામાં જૈન સધનુ' સ્થાન
રંગારાં સુખા અને પ્રત્યક્ષ દુ:ખાથી ભરપુર આ દુનિયામાં દિલાસા, ધ્યા · અને સ્વા• યનાં તત્વાની ઘણીજ જરૂર છે. જૈન ધર્મ એ દીલાસા, દયા અને સ્પાયનાં તવા પ્રોધનાર ફ્રીલસુફી છે, અને જૈન સધ, એ ફીલસુફ્રીને અમલમાં મુકવા માટે વ્યવસ્થાપૂર્વક ચેાજાયલુ મ`ડલ' અથવા ‘સ્વયંસેવક મંડલ' છે. દુનિયાના સધળા જીવા એ સેવ્ય’ છે અને જૈન સંધ ( તેનાં હડતા-ઉતરતા અધિકારવાળાં ચારે અંગેા સાથે ) સર્વ જીવાના ‘સેવક ' છે.
"
એ ‘સ્વય’સેવક મંડલ' અથવા ‘જૈન સંધ'માં પ્રથમ દર્શના અધિકારી ‘સર્વવિરતિ' અથવા સર્વથા આત્મભાગનું વ્રત લેનારાં ‘સાધુ-સાધ્વી' છે; અને તેથી ઉતરતા દરજ્ઞના અધિકારી એટલે ‘દેશ વિરતિ’ અથવા મર્યાદિત આત્મભાગનુ વ્રત લેનારાં ‘શ્રાવક-શ્રાવિકા’ છે. તે સર્વનું કામ પોતપોતાના ‘અધિકાર’ અને શક્તિના પ્રમાણમાં
આ દુઃખી દુનિયામાં દીલાસા, દયા અને સ્લાય ફેલાવવાનું છે; અને · સેવ્યા 'ના વર્ગમાં ‘માર્ગાનુસારી’ ( અથવા Sympathisers) ના વર્ગ ઉભા કરવા તરફ પણ તેઓએ મુખ્ય લક્ષ આપવાનુ છે, કે જેથી એ ‘ માર્ગાનુસારી’એ (અથવા Sympathisers ) ક્રમે ક્રમે ‘સ્વયંસેવક મંડળ' અથવા જૈન સંધમાંના અનુક્રમે ડતા અધિકાર સ્વીકારી દુનિયાના સ્હાયકાની સ ંખ્યામાં વધારા કરે.
(૨) જૈન સંધથી એ કર્તવ્ય કયારે બની શકે ?
આવું મહાન કર્તવ્ય જૈન ‘સધ’ ને માથે છે. એ કર્તવ્ય અળવવા માટે દ્રવ્ય, શરીર ખળ, સહનશક્તિ, દુનીઆદારીનું જ્ઞાન અને વિશાળ બુદ્ધિ તથા તત્વજ્ઞાન: આ સર્વ સાધનાની જરૂર છે. સાધનની અપૂર્ણતા હાય તા સાધ્ય સમ્પૂર્ણ પણે સાધી શકાય નહિ એ તે બ્રાઝું સત્ય છે. જૈન ફ્રીલસુફીએ સૂચવેલા નિયમેપર વિચાર કરતાં જણાશે કે એ નિયમાન પાલનથી માસનું જીવન તદન સાદુંસરળ બનવાથી શરીરખળ અને સહનશક્તિ અવસ્ય ખીલવા પામે છે; તેમજ નવતત્વ વગેરેના અભ્યાસથી તત્વજ્ઞાન પ્રાપ્ત થઇ આત્મબળ ખીલેછે. વી પ્રામાણિક ઉદ્યમ કરવાના પ્રતાપે કુદરતી રીતે
Page #367
--------------------------------------------------------------------------
________________
જુટ નોંધ.
૪૮૧ જે દ્રવ્યને પણ વધારે સંભવિત છે. અને જે દુનીઆદારીનું–જમાનાને અનુસરતું જ્ઞાન મેળવવામાં આવે તે દિવ્ય અવશ્ય મળે જ.
મતલબ કે જે જૈન સંઘ દુનીઆના સ્વયંસેવક તરીકેનું પોતાનું સ્થાન કબુલ રાખવા ખુશી છે તે તમે જેન તત્વજ્ઞાનનું ઉંડું સ્વરૂપ શીખવું જોઈએ અને જમાનાના બરનું વ્યાવહારિક જ્ઞાન મેળવીને પોતાની આર્થિક સ્થિતિ પણ સુધારવી જોઈએ. કે જેથી દ્રવ્ય તેમજ બુદ્ધિ અને વડે દુનિયાની સેવા સારી રીતે બજાવવાનું બની શકે.
જે સમાજ અગર જે વ્યકિત પિતાનું ગુજરાન ચલાવવાને શકિતમાન નથી તે સમાજ કે તે વ્યકિત આખી દુનિયાનું દુઃખ દુર કરવાને લાયક ન જ હોઈ શકે એ દેખીનું જ છે.
તત્વજ્ઞાન અથવા આત્માનું જ્ઞાન કે ધર્મનું ઉંડું જ્ઞાન–જે કહો તે–એવી વસ્તુ છે કે જે સામાન્ય માણસથી સમજી શકે નહિ; તે સમજવાને વિશેષ અલની જરૂર પડે છે. આજે દરેક ધર્મની કંગાલ હાલત જોવામાં આવે છે તેનું ખરું કારણ કાંઇ હોય તે તે એ જ છે કે, વિ, અક્કલ વગરના પુરી સામાન્ય અકલ (Conimon Sense) પણ નકિ ધરાવતા લોકોને તે ધર્મ મળ્યો હોય છે તેથી તેઓ વસ્તુનું સ્વરૂપ સમજી શકતા નથી અને કમરમાં બેસવાની કટારી પેટમાં બેસીને ઉલટી પીડા કરી બેસે છે. અજ્ઞાનનું એ જ પરિણામ આવે, એમાં કાંઈ નવાઈ નથી. માટે પ્રથમ–સૌથી પહેલાં જૈન સમાજમાં બુદ્ધિને વધારે કરવા માટે આજના જમાનામાં મળતી ઉચ્ચ કેળવણીને ફેલાવે જેમ બને તેમ કરવા તરફ લક્ષ આપવું. એ જ્ઞાનથી તેઓની બુદ્ધિ ખીલવા પામશે, કાર્ય કારણને સંબંધ વિચારવા તરફ અને વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારવા તરફ તેઓની બુદ્ધિ દેડશે, અને એ વખતે એમને મળેલું ઉચું ધામિક તત્વજ્ઞાન--અધ્યાત્મ જ્ઞાન તેઓ સહેલાઇથી સમજી શકશે, પચાવી શકશે અને એનાં ગૂઢ ત દુનિયાને સાદા રૂપમાં સમજાવી શકશે.
એટલા માટે ભાર દઈને કહેવું જોઈએ છે કે, આજના બુદ્ધિવાદના જમાનામાં જેને જેમ બને તેમ ઉંચી કેળવણી આપવાના રસ્તા જવાની સૌથી હેટી જરૂર છે.
તે સાથે એ પણ કહી લેવું જરૂરનું છે કે, ગૂઢ તત્વના શોખીન મુનિવરોએ બુદ્ધિશાળી ને અને જેનેતર સમા અધ્યાત્મની સૂક્ષ્મ વાતનું રહસ્ય વ્યાખ્યાન તેમજ પુરત દ્વારા રજુ કરવાના પ્રસંગે લેવા જોઈએ છે. અને બે ચાર ઉંચી કેળવણી પામેલા અને ભકિક સ્વભાવવાળા જનોને ધમનું ઉંડું સ્વરૂપ શિખવા-વિચારવા–ફેલાવવાની સગવડ કરી આપવાની પણ એટલી જ જરૂર છે, કે જેથી તે અભ્યાસીઓ રળવાખપવાની જાળમાંથી મુકત રહી સઘળી તન-મનની શકિતઓને વ્યય આત્મજ્ઞાન મેળ વવા અને ફેલાવવા પાછળ જ કરી શકે.
એક તરફથી એ હીલચાલ, નસે નએ ધર્મના અભિમાન અને પ્રેમવાળા કઈ મહાભાએ તથા કઈ એકાદ ભવ્ય જૈન શ્રીમંતે ઉપાડી લેવી જોઈએ છે, અને બીજી તરફથી આખા જૈન સંઘેજ-સાધુરનોએ તેમજ શ્રાવક ભાઈઓએ પિતાની લાગવગ અને પિતાના ધનવંડ આખા હિંદના જૈનમાં કેળવણીને પ્રચાર કરવા માટે લાગી પડવું જોઈએ છે,
Page #368
--------------------------------------------------------------------------
________________
કટર
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. છુટી છવાયેલી સખાવતેનું પરિણામ યથેષ્ટ આવી શકતું નથી, એટલા માટે એ જરૂરનું છે કે સઘળી રકમો એક જગાએ એકઠી કરવાની અને એક જ જગાએથી આખા હિંદના શ્વેતાંબર જૈન ભાઈઓને અભ્યાસ માટે મદદ મોકલવાની યોજના ગોઠવવી.
આવી એક યોજના ઘડી તે પ્રમાણે વ્યવસ્થા તાકીદ કરવા અત્રેના કેટલાક ધમપ્રેમી મહાશય પ્રયત્ન કરતા જોવાયા છે. એને પરિણામે બેએક મહાશયો તરફથી બે યોજનાઓ અમને મળી ચુકી છે, જે પૈકી એક જન જૈન ગુરૂકુળ કરવાની સુચના કરે છે અને તે કાર્યને પહોંચી વળવાના રસ્તા વગેરે સુચવે છે; જ્યારે બીજી જના આખા હિંદના શ્વેતાંબર જૈન વિદ્યાર્થીઓ પૈકી જેમને જેવી મદદ જોઈએ તેના પ્રમણમાં ઍલરશીપ, લેનના રૂપમાં અપાતી મદદ, સેન્ટ્રલ બેડિંગ હાઉસ વગેરેની વ્યવસ્થા કરવા સૂચવે છે અને તેને લગતું ખર્ચ કેવી રીતે મેળવવું એ બાબતના રસ્તા સૂચવે છે. કેટલાક સ્થાનિક આગેવાનોએ આ પછી દેવલાલી ગુરૂકુળની મુલાકાત પણ લીધી હતી અને એ બાબતને અનુભવ લઈ ફંડ માટે કશીશ આદરી હતી, પરંતુ તેઓને શરૂઆતમાં જ કેટલીક મુશ્કેલીઓ અનુભવવી પડી છે. મુશીબતે ગમે તે પ્રકારની છે, અને ગમે તેટલી સંખ્યામાં છે, પણ વિદ્યાપ્રચારનું કામ હવે તે એટલું બધું અનિવાર્ય થઈ પડયું છે કે ગમે તે એક યોજના મંજુર કરી તે ઉપર અમલ કરવામાં વિલંબ થવા ન દેવો એ જ ઈચ્છવા યોગ્ય છે. - વ્યાપારીઓ, ગૃહ ! હમે સમાજના “પટ” રૂ૫ છો. પેટમાં પડેલું અન્ન કઈ પેટના ભોગવવામાં આવતું નથી, પણ લેહી બની આખા શરીરમાં જાય છે. તેમ તમારું જે દ્રવ્ય છે તે સમાજ રૂપી શરીરના પિષણ અર્થે હમને કુદરતે સાચવવા સેપ્યું છે. હમારે તે દ્રવ્ય રૂપી અન્નનું શક્તિ રૂપી લોહી બનાવી તે શક્તિ સમાજરૂપ શરીરને વહેંચી આપવી જોઈએ છે. તમને જાતઅનુભવથી માલમ હશે જ કે આજકાલ ખર્ચ વધી પડ્યાં છે અને આવકનાં સાધન છેકજ ઘટી ગયાં છે.
દરેક વ્યાપારમાં–નોકરીઓમાં તમામમાં હરીફાઈ વધી ગઈ છે. યુરોપીઅનેએ વ્યાપાર એકહાથ કરવા માંડે છે. આપણા દેશના ન્હાના ન્હાનાં ગામડાંઓમાં પણ તે લોકો પહોંચી વળ્યા છે અને જથ્થાબંધ માલ ખરીદી વ્યાપાર એકહાથ કરે છે. આપણે અગાઉની માફક વ્યાપારમાં કે નોકરીની બાબતમાં એક ગામ કે એક પ્રાંતના મનુષ્યોથી હરીફાઈ કરવાની નથી પણ આખી દુનીઆના માણસો આપણીથી હરીફાઈમાં આવતા હોવાથી, જે આપણે એવા જબરા હેઈએ કે સર્વથી હરીફાઈમાં જીતી શકીએ તે જ પેટપૂર રોટલે મેળવી શકીએ; નહિ ભૂખ્યા મરવાનું છે. ત્યારે હવે વિચાર કરે કે, આપણાં બાળકોને હરીફાઈ તે આખી દુનીઓ સાથે કરવાની છે અને કેળવણી તો એક ગામડામાં મળતી હોય તેટલી જ લઈને અપાસરામાં બેસી જવું છે, ત્યારે તેવી અને તેટલી કેળવણીથી અને તેટલી બુદ્ધિથી આપણું પેટ કેમ કરી ભરાવાનું હતું? જૂઠ, છળકપટ, કન્યાવિય, ચર્મદલાલો, ધર્માદાનું દ્રવ્ય હોઈ કરવું એ સઘળા આજકાલ જોવામાં આવતા દુર્ગુણ માત્ર હરીફાઈમાં જીતવાની શક્તિને અભાવે અને બહોળાં ખર્ચ ફરજ્યાત હોવાના પરિણામે જ ઉભવ્યાં છે. ઘરમાં પૈસો હોય નહિ, અને પૂર્વજોનું નામ સાચવવા ખાતર હેટા વરા કરવા પડે અગર માની લીધેલા ગુરૂના માનમાં ડેટી ધામધુમો
Page #369
--------------------------------------------------------------------------
________________
ફુટ નોંધ.
૪૩ પાછળ ખર્ચ કરવો પડે, તેવા માણસોને પિતાના ઘેર જમા રખાયેલી ધર્માદાની રકમો હાઇ કરવાની ઇચ્છા થાય એમાં આશ્ચર્ય શું? માટે નીતિનાં ભાષણ આપવાથી, ધર્મના તત્વજ્ઞાનનું વ્યાખ્યાન આપવાથી કે સુધારાના સવાલો પર ભાર મુકવાથી–માત્ર એવી ખાલી વાતોથી જ કોઈ જનસમાજ નીતિવાન બની શકવાની આશા રાખશે નહિ. માર્ગાનુસરીને પ્રથમ કાનુન એ છે કે “ન્યાયસંપન્ન દ્રવ્ય મેળવવું એ એક કાનુનમાં–
(૧) ન્યાય-અન્યાય સમજવાની-વિચારવાની શકિત. (૨) દ્રવ્ય મેળવવાના રસ્તા-ધંધા કે નોકરી-કરવાની આવડત (૩) ધંધા કે નોકરીમાં હરીફાઈ વચ્ચે આગળ રસ્તો કરવાની ધીરજ અને મને બળ.
આ ત્રણ તત્વોને સમાવેશ થાય છે. જેનામાં તે નથી તે શુદ્ધ ‘શ્રાવક બની શકે જ નહિ. “શ્રાવક' કોણ? પરમાત્માનાં વચનો (લખાયેલાં, પ્રેરાયેલાં કે બેલાયેલાં) શ્રવણ કરે અને તેથી પરમાર્થ માટે જ પિતાનું જીવન છે એવો ખ્યાલ પૂરેપૂરો પામે એવો પુરૂષ. શ્રાવકે કોણ? દુનીઆના સ્વયંસેવકે –જગતના “લંકીઅર–પાણી સૃષ્ટિના સહદરે-વિશાળ પટવાળા સાગર. શ્રાવકે કોણ? ઘર બાળીને તીર્થ કરે તેઓ (“તીર્થ' એટલે તારે એવું કામ, જગતને ઉદ્ધાર કરે એવું કામ–બળ બુદ્ધિ કે સુખ કોઈને જેનાથી મળે તેવું કામ). શ્રાવક કોણ? દુઃખની બુમ સાંભળી માને કેળીઓ પણ પાછા ફેંકી દે છે. શ્રાવકે કોણ? દરરોજ બાર ભાવનાઓમાં એકવાર ડુબકી મારે જ અને એ દ્વારા આખા વિશ્વથી એકતા અનુભવે છે. શ્રાવકે કોણ? પ્રાતઃકાળમાં સુસ્તીને ફેંકી દઈ એ શ્રેષ્ટ મહતમાં સામાયિક-સમાધિ ધરીને પરમાત્માની શક્તિને કરો પિતામાં ઉતારી લે અને એ શક્તિ વડે આખો દિવસ ઉધમ કરે અને એ ઉધમમાં કાંઈ દોષ થઈ ગયો હોય તો સાંજે “પ્રતિક્રમણ” વડે દોષનું સ્મરણ કરી પશ્ચાત્તાપ કરી લે છે. આમ “શ્રાવપણું” એ પવિત્ર જીવન છે, વ્યવહારૂ ધર્મ છે. અને અમને ખાસ કરીને આ જમાનામાં તે એ વ્યવહારૂ ધર્મ જ જોઈએ છે; હરીફાઈના આ જમાનામાં-ઓછી તાકાદ અને ઓછી પુન્યાવાળા આ જમાનામાં આપણે ધર્મનું તદ્દન વ્યવહારૂ-પ્રેકટીકલ સ્વરૂપ જ જોઈએ છે, કે જે આપણું વર્તન શુદ્ધ કરે અને જે આપણને પવિત્ર ઉદ્યોગ કરવા માટે જોઈતો વખત પૈસે અને શરીરમળ મેળવતાં અટકાવે નહિ પણ ઉલટું આપણું તે સઘળી દિશાનું બળ વધારે. જે વખતે આપણી પાસે પૈસો અને શરીરબળ તથા ફુરસદ ત્રણે પુષ્કળ હતાં તે વખતે ધામધૂમો પાછળ જે ખર્ચ કરાતાં તે પાલવતાં. આજે તે આપણે ભરી રહ્યા છીએ. શરીરની કમજોરીમાં, પૈસાની કમજોરીમાં, બુદ્ધિની કમજોરીમાં, સ્વતંત્રતાની કમજોરીમાં આપણે સડીએ છીએ. તેવા વખતે જેઓ પાસે એમનું હું પણ “ર” રહેવા પામ્યું હોય હેમણે વ્યવહારૂ રસ્તે જ હે ઉપગ કરવો જોઈએ. ભાઈઓ ! હમારાં જૈન બાળકો જમાનાની હરીફાઈમાં ઉતરી પ્રામાણિક રીતે દ્રવ્ય સાધન કરી શકે એવું જ્ઞાન તેમને આપવામાં તમારા ખજાનાને અને ચાલુ આમદાનીને બને તેટલો ભાગ આપે અને ધર્મનું પહેલું પગથીઉં જે “માનુસારીપણું' અને તેને પહેલે પાયે જે “ન્યાયપાર્જિત વૈભવ તે મેળવવાને લાયક તેઓને બનાવો. વિધેજિક યોજના એ જ માટે છે, માટે જેટલે જેટલે રસ્તે અને જેટલા જેટલા પ્રમાણમાં હમારાથી બની શકે તે રસ્તે અને તે પ્રમાણમાં તે જનાને મજબૂત કરી સ્વાર્થ અને પરમાર્થ બને સાધવાને લાભ લ્યા,
Page #370
--------------------------------------------------------------------------
________________
૪/૪
જેન કોન્ફરન્સ હૈર૭.
अमारो स्वीकार.
પર્યુષણ અંક
–શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડના પર્યાવરણ અંકની એક નકલ ઉપકાર રૂપ મોકલવા માટે આપને ઉપકાર હું માનું છું ને તેમાં મહારાં ગીતે પ્રસિદ્ધ કરવા માટે તો વિશેષ વળી. આપણા આ સંક્રાંતિકાળમાં જૈન બંધુઓની પુણ્યપ્રવૃત્તિઓમાં નવ ચેતનના ચમકાર જોઈ આનંદશાંતિ વધે છે, હાલના હીંદી જીવનની દષ્ટિમર્યાદા વધતી જાય છે તે સમયે હીન્દુ અને જૈન ભાઈઓ પણ તેમાં સહચાર સાંધે એજ ઇષ્ટ છે અને પર્યુષણ અંકમાં જેવાતે વિકાસ સરળ નિર્મલ ચિત્ત વધત રહેશે તે જગસિદ્ધિ બીજા કોને વર વરશે? વડેદરા. ૮-૬-૧૩.
–રા. લલિત. –“હેરલ્ડ” વાંચ્યું, લેખો સારા આવ્યા છે. “નિર્મળા બહેન” જેવા સ્ત્રીલેખકે - પણ ગતવર્ષની માફક આ વર્ષમાં પિતાના લેખે મોકલી આપ્યા છે તે આનંદજનક છે. મુનિશ્રીઓએ પણ આ અંકમાં સારા લેખો મોકલ્યા છે ભાઈશ્રી મગનલાલના ઉચ્ચ ભાવનાથી ભરેલાં બને કાવ્યો વાંચી આનંદ પામ્યો છું. આ અંકમાં ઘણું કસાયેલા લેખકોએ લેખ એકલી “હેરલ્ડ” ને શોભાવ્યું છે, બધા લેખો વાંચવા લાયક છે અને જુદી
જુદી વૃત્તિના દરેક વાચકને કંઇને કંઈ જાણવાનું મળે તેમ છે. જેનેતર વિદ્વાને (રા. રે રણજિતરામ વાવાભાઈ વગેરે)ને લે જેનભાઇઓએ અથથી ઇતિ સુધી વાંચી તે ઉપર મનન કરવાની જરૂર છે ‘સમય’ને સદ્ધર્મસંદેશ પણ સારે છે. આપે હેરલ્ડ’ હાથમાં લીધા પછી તેમાં સારે સુધારે થયું છે અને તેથી એ બાબતમાં આપને ધન્યવાદ ઘટે છે ! અમદાવાદ. ૮-૮-૧૩.
–ા. પોપટલાલ કેવળચંદ શાહ –વેતામ્બર કેન્ફરન્સ હેરલ્ડ–ભાઈબંધે પર્યુષણ પર્વને સપટેમ્બર અને અકટોમ્બર માસને ભેગે અંક કાઢે છે. તેમાં ગુજરાતી ભાષાના જાણીતા લેખકના લેખ મેળવવામાં સંપાદક મહાશયે ઠીક પ્રયાસ કર્યો છે. વળી આપણા અને હૃદિયા સાધના લેખો આપી જૈન સમાજને અભેદ માર્ગ બતાવવા રા. ર મેહનલાલનો પ્રયાસ ઠીક છે. આ માસિક જેને માટે છે તે કેન્ફરન્સના આશય પાર પાડવા માટે છે અને તેના લેખ માટે જૈન લેખકોની સારી સંખ્યા ન મળે તે ખેદની વાત છે. આવા માસિકો અને વર્તમાન પત્ર બહુધા જેનેના એક વર્ગને કેળવવા માટે છે અને જ્યારે જૈન કેળવાયેલાઓ પોતાની ફરજ આવા લેખ લખાવવામાં પુરી ન પડે તે ખામી સંપાદનની, તે વિચારની કે બીજી છે તે જોવાની જરૂર છે. કેટલીક વાર લેખના સંબંધમાં એમ બને છે કે સંપાદક મહાશય હેટાઈના આડમ્બરમાં કેટલાક લેખો દાખલ કરતા નથી અને આવા કારણથી કેટલાક જૈન સાહી લેખકોને ઉત્તેજન મળતું નથી,
–આ અંકમાં સમાયેલા લેખને સંગ્રહ સારો છે. કેટલાક લેખ વિચારવા જેવા છે અને જે સમાજ માટે તે પ્રકટ કરવામાં આવ્યા છે તે સમાજના સભ્ય વાંચી-વિચારી તેને ઉપયોગ કરે તેજી જોવાનું છે, જે પ્રકારના લેખો આમાં છે તે પ્રકારના લેખે આ માસિકના વાંચનારાઓને મોટો ભાગ સમજશે કે નહી તે વિચારવાનું છે. કેટલીક વખત વિદ્વાને પિતાના જ્ઞાનની તુલના કરી લખે છે અને ઈતર સમાજને પિતાની વિદ્વતા
Page #371
--------------------------------------------------------------------------
________________
અમારે સ્વીકાર.
૪૮૫
બતાવવાને ડોળ કરે છે. પણ તેમના લેખ વાંચનાર કોણ છે? કઈ જાતની કેળવણી લીધેલા તે સભ્ય છે. આ બધે જે વિચાર કરવામાં આવે તે અમે સાફ કહીશું કે આ અંક કેવળ થડા જેનેજ ઉપયોગી થશે. હમેશાં આપણે આશય ભુલી જવામાં અમારા વિદાન બુલ ખાય છે. આ અંકમાં બહેન નીર્મળાની એક કવિતા અને લેખ છે. આ ભગીનીને તેણીના પ્રયાસ માટે અમો અભિનંદન આપીએ છીએ અને ઇચ્છીશું કે આવી લેખક ભગીનીઓ વધુ નીકળી સમાજ સુધારાના કાર્યમાં સહાય થાઓ. આ અંકમાં મી. મકનજી, ડે. નહાલચંદના ચરિત્ર ચિત્ર સહીત છે અને ચિત્રો પશ્ચિમના પિપાકમાં છે. અંક અમદાવાદમાં છપાયો છે. પુરું આર્ટ પેપરનું છે. શરૂઆતમાં શ્રીમદ્ મુનિ આત્મારામ જીની સુંદર છબી આપેલી છે. લગભગ ૨૨૫ પાનાને આ અંક ઠીક છે. પર્યુષણને માટે કાલે ખાસ અંક પર્યુષણ પછીજ બહાર પાડયો છે; આપણા પર્યુષણના દિવસો ઘણા ભાગે વ્યાખ્યાન વગેરેના શ્રવણમાં જતા હોવાથી આ અંક ગમે તે વખતે બહાર પડે તે પણ તે આવકારદાયક છે.
જન. ૭-૮-૧૩. -ખાસ અંક વાંચી અત્યંત આનંદ થશે. આ વખતના તમારા “સાહસ તથા લેખકોની પસંદગી માટે ખરેખર ધન્યવાદ દઉં છું. સંકુચિત દૃષ્ટિને ત્યાગ-તથા જેન તથા
નેતર લેખકોને અપાયેલ પસંદગી -કે જેની ખાસ આવશ્યકતા હતી તે સૂત્રને થયેલ સ્વીકાર ખરેખર આલ્હાદ ઉપજાવે છે, ભલે જેનવાળે પેટની બળતરા પોતાના પેપરમાં કાઢે, પણ વિદ્વાન તુલના કર્યા સિવાય રહેતાજ નથી. પાદરા. ૧૧-૪-૧૭.
રા. મણીલાલ મોહનલાલ વકીલ. શ્રી જૈન છે. કેન્ફરન્સ હેરલ્ડને પર્યુષણ અંક–મૂર્તિપૂજક જૈનોની કોન્ફરન્સ એકીસ તરફથી બહાર પડતા આ માસિકે બે વર્ષથી પર્યુષણને ખાસ અંક બહાર પાડવા માંડયા છે. આ અંકમાં જે કાંઈ વિશિષ્ટ તત્વ રહેલું છે તે તેમાંના લેખેની વિવિધતાનું છે. જ નમરિના માનનારા વિદ્વાન લેખકે જન માસિક પત્રમાં લેખ લખવા જેટલી ઉદાર ભાવના ધરાવતા થયા છે અને જેને અન્યધર્મીઓના લેખોને નિષ્પક્ષપાત બુદ્ધિથી માત્ર સત્ય ગ્રહણ કરવાના હેતુથી સત્કારવા લાગે છે એ કાંઈ થોડા સંતેષની વાત નથી. જન વિષયને લગતા લેખે ઉપરાંત તેમાં ઘણા વિચારણીય લેખો પણ આવેલા છે. મુનિજીવન, જેનો અને કેળવણી, અકયભાવનાની જરૂર, જૈન સાહિત્યના વિકાસ માટે જેનેએ શું કરવું જોઈએ?, જેને અને ગુજરાતનું નવજીવન, સ્ત્રીઓને પોશાક, આદર્શ જૈન સાધુઓ શું જગતનું હિત ન કરી શકે, બાળક માટે સાહિત્ય, પાંજરાપોળ પ્રત્યે સમાજસેવકોનું કર્તવ્ય, જૈન ભંડારની ટીપ કેવી રાખવી જોઈએ ? યિાદિ વિષેનો એ વિચારણીય લેખામાં સમાસ થાય છે. વસંત, અમૃત, મુનિ શ્રી નાનચંદ્રજી, વગેરેના કાવ્ય લેખ પણ સારા છે. મમ મી. ગેવિંદજી મુળજી મેપાણીને અંગ્રેજી લેખ, મી. બે કી. મને હતાને “નય શલેસોફી' ને લેખ અને રા. સુશીલને અંગ્રેજી લેખ ગહન વિચારોથી યુક્ત જણાયા વિના રહેતા નથી. હિંદી અને ભાગધી લેખની પ્રસાદી પણ તેમાં છે જે ઉદાર ભાવનાથી જનોની સમક્ષ આ વિવિધ રસયુકત પત્રાવલિ પીરસવામાં આવી છે તેજ ઉદાર ભાવને તેના વાચંકામાં પ્રવેશ કરે તે સંપાદકને પરિશ્રમ સફળ થયા લેખાય.
પ્રબંધ ૪–૮–૧૩.
Page #372
--------------------------------------------------------------------------
________________
કટ૬
જેન કૅન્ફરન્સ હેરલ્ડ:
–આપની આ સમ્રવૃત્તિમાં અનેકવિધ સફળતા-હેની વિષયવિવિધતામાં તથા વિષની ઉપયોગિતામાં—આપે મેળવી છે, તેને માટે અભિનન્દન આપું છું તે સ્વીકારશે. ૧૧--૧૩
-રોમમેહનરાય. તંત્રી સુંદરી સુબોધ. –દળદાર પુસ્તકના કદ જેટલે આ અંક છે. તેમાં હાલના ઘણાખરા વિદ્વાને તથા કાવ્યકારોના લેખે અને કાવ્યો જુદા જુદા વિષયો ઉપર આવેલા જે ઘણે જ આનંદ થયો છે. આ અંક માટે આપને ઘણી મહેનત લેવી પડી છે એ સદરહુ અંક જોતાં જ જણાય છે. ' ' ૧૫-૮-૧૩
–વકીલ અભેચંદ કાળીદાસ. * – અંકમાં સમાયેલા વિવિધ લેખકોના વિધવિધ વિષયો વાંચતાં જ્ઞાન સાથે આનંદ ઉપજે તેમ છે. ૨૦ -૧૩
–આ. સે. જમનાબાઈ નગીનદાસ સકઈ ' –હેરલ્ડને પર્યુષણ અંક જોયો, અંકનું ટાઈટલપત્ર જે કે વિશેષ સુશોભિત કહી શકાય તેવું તો નથી જ, તે પણ તેથી કાંઈ અંકની અંદર સમાયેલાં લેખેની વેલ્યુ ઓછી છે એમ કહી શકાય તેમ નથી જ. ગત વર્ષ કરતાં આ વર્ષના અંકમાં વિશેષ સુધારો જોવામાં આવે છે. તેમાં પણ સંકુચિત દષ્ટિને દૂર કરી જે જૈનેતર વિદ્વાનોના લેખને સ્થળ આપવામાં આવ્યું છે તે વિશેષ સ્તુતિપાત્ર ગણી શકાય તેવું છે. તેમાં પણ વળી જૈનમાસિકમાં સ્ત્રી લેખકનું કાવ્ય અને લેખ એ તે અતિ હર્ષ ઉપજાવે તેવું છે. તેમાં પણ “નેમિનાથ ચતુષાદિકા, સ્થૂળભદ્ર, પ્રાચીન જૈનગણિત શાસ્ત્રી, અને એક ઐતિહાસિક પ્રશસ્તિ ” એ લેખ નવું અજવાળું પાડે તેવાં જ છે. બાકીના સર્વ લેખે પણ એકએક કરતાં ચઢીયાતાં લેખાય તેમ છે. ચિત્ર-ચુટણ પણ વિચારથી થયું હોય તેવું જોવામાં આવે છે. સર્વાશે આખું પુસ્તક આનંદ આપે તેવું અને મનન કરવા લાયક લેખોથી ગુંથાયેલું છે. પછી ભલે ગમે તે અન્ય પત્રો પિતાનામાં રહેલી નૈસર્ગિક વિપરીત લાગણીને લીધે ગમે તેમ લખે ! હેરલ્ડને હાલના નવા તંત્રી મળ્યા પછી અંદર વિશેષ સુધારો થયે છે, એવું કહ્યા વિના ચાલી શકે તેમ નથી. કારણ કે તેના અથાગ પરિશ્રમને લીધે જ હેરલ્ડ માસિક આટલી ઉચ્ચ સ્થિતિએ નિહાળવામાં આવે છે. મુંબઈ,-રર-૮-૧થે
–જીવણચંદ સાકરચંદ જવેરી.
વીને !' સુલક્ષણા શાંત ગુસ્વરી સતી, નીતિમતિ પ્રેમભરી પ્રભાવતી ; ધૃતિવતી બુદ્ધિમતિ સુહાસિની, વિવેકી દક્ષા વિનીતા વિનોદિની. બહુશ્રુતા મંગળ મંદભાષિણ, ધર્માનુકૂલા સુરેદેવી નંદિની; મહોજજવલા હે ગૃહદેવી દામિની, વીરાંગના વંદનયોગ્ય માનિની. મળો સહુને ગૃહદેવી તું સમી, ધરી મહેચ્છા પ્રભુને પદે નમી;
રે પ્રભુ અમીદ્રષ્ટિ, સી પરે, અર્થ ગુણ જ . રાજકોટ
શુ
Page #373
--------------------------------------------------------------------------
________________
४८७
જૈન ગ્રંથભંડારમાં વેધક સાહિત્ય. जैन ग्रंथभंडारमां वैद्यक साहित्य.
અર્દિતા ધર્મની ધ્વજા સમગ્ર આર્યાવર્તમાં ફરકાવનાર જૈન તત્વજ્ઞાનીઓ દ્વારા ધર્મબોધથી, અહિંસા ધર્મનું પાલન કરવાના અનુકરણીય આચારથી, ચૈતન્યતત્વ, જીવ, કર્મ, પરમાણુ પુગળના વિશાળ જ્ઞાનના આધારે, રાજ્ય સત્તાની મદદથી, અને અહિંસા ધર્મપ્રતિ અંતઃકરણથી ઉભરાઈ જતી દયા ભરેલી ભાવનાથી પ્રત્યેક ભારતવાસીના હૃદયપટપર ઈંકા અને પ્રત્યેક જીવાત્મા પ્રતિ દયા ભાવની લાગણું જાગ્રત કરવામાં જનતત્વાનુરાગીઓએ ઘણો જ પ્રયાસ કર્યો છે, અને તે પ્રયાસના ફળ રૂપે જ પ્રાચીન કાળથી ચા આવેલી હિંસક રીતિઓ, યજ્ઞમાં અને દેવીની તૃપ્તિ માટે અપાતા પશુઓના ભોગ આપવાના રીવાજોમાં અને અન્ય અનેક હિંસક કર્મોમાં ન્યૂનતા થતી જાય છે.
આરોગ્યપ્રાપ્તિના પદાર્થો અને ઔષધેમાં પણ પ્રાચીન કાળે જે કેટલાંક પ્રાણીજ દ્રવ્યો. વપરાતાં હતાં તેને બદલે ખનીજ અને વનસ્પતિજન્ય દ્રવ્યો વાપરવાને પ્રચાર જૈન ધર્મ દ્વારા દિવા પર ધર્મ: એ ભાવનાનું પરિવર્તન થયા પછી વધવા માંડે છે, અને અહિંસા ધર્મ પાલન કરનારાઓને સરળતા થાય તે માટે ધર્મબાધ ન આવે તેવાં ઔષધી પ્રયોગો જેન મુનિવરે તરફથી પણ થવા લાગ્યા અને તે પ્રમેગેની નેંધ કરી પુસ્તકાકારે સંગ્રહ કરવામાં, તેમજ અન્ય પ્રાચીન વૈધક ગ્રંથને સંગ્રહ કરવામાં, ઔષધી વિના મંત્રોપચારથી શ્રદ્ધાબળે માનસિક દોષ નિવૃત્ત કરી રોગનિવૃત્તિ કરવામાં જૈન સાધુઓ માટે લોકમાન્યતા અતિ શ્રદ્ધાસ્પદ હતી.
પ્રાચીન કાળમાં આર્ય વૈદ્યકશાસ્ત્ર અતિ ઉચ્ચકળામાં અને સંપૂર્ણ સ્થિતિમાં હતું એમ પ્રાચીન ગ્રંથોના વિશાળ સમુદાયમાંથી જે થોડા ગ્રંથ પણ આપણી સન્મુખ વિદ્યમાને છે તેના અવલોકનથી પ્રતીત થાય છે. દેહ અને જીવતત્વ, વિજ્ઞાન, શારીરજ્ઞાન, રોગપરીક્ષા, નાડી પરીક્ષા, શસ્ત્રક્રિયા, ઓષધી દિયા, મંત્ર તંત્ર અને માનસોપચાર તેમજ આરોગ્ય. અને દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરાવનાર ઔષધી કલ્પ માટે પ્રાચીન વૈદિક શાસ્ત્ર ઘણું જ પ્રખ્યાત છે.
આ વિષયના અનેક ગ્રંથો પ્રાચીનકાળથી આર્ય મુનિવરો દ્વારા, પ્રાચીન કાળના વૈવવિધાપારંગત પુરૂષોઠારા રચાયા છે, અને તેને રાજ્યસત્તા, ધર્મના ભંડાર અને વૈધવિદ્યાનુરાગી સદગૃહસ્થો દ્વારા સંગ્રહ થયો હતો. આવા ગ્રંથો કેટલા રચાયા હતા, અને અર્વાચીન કાળે કેટલા વિદ્યમાન છે એની કલ્પના થવી હાલત ઘણી જ મુશ્કેલ છે તે પણ સંસ્કૃત સાહિત્ય પ્રતિ આદરભાવ ધરાવનાર પાશ્ચાત્ય પ્રોફેસર અને ડાકટર સાહેબ દ્વારા, રોયલ એશિઆટિક સાષ્ટી વિગેરે તરફથી બહાર પડેલી ધઉપરથી લગભગ સો ગ્રંથનાં નામ પ્રકટ થયાં છે, તેવી જ રીતે સ્વર્ગસ્થ, આયુર્વેદ મહા મહોપાધ્યાય શંકર દાળ શાસ્ત્રીપદે દ્વારા બહાર પડેલી નોંધમાં પણ મેં સાતસે ગ્રંથોના નામ છે, આ ઉપરાંત વૈધક સાહિત્યના ઘણાજ ગ્રંથે પ્રસિદ્ધ અને પ્રાચીન વૈધકુટુંબમાં, રાજ્યમહાલયના દફતરખાનામાં જૂના સાહિત્ય ભંડારોમાં, વિઠાન સદ્ગહસ્થોને ત્યાં તેમજ અનેક ધર્મ સંપ્રદાયના સાહિત્ય ભંડારમાં અદશ્ય રીતે સંગ્રહિત થયેલ છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૪૮૮
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. એવી જ રીતે મધ્યકાળમાં આર્યાવર્તમાં જૈન મતને રાજ્યસત્તા દ્વારા પણ સન્માન મળતું હતું; તે કાળમાં જૈન મુનિ મહારાજે, અને સાધુપુરૂ દ્વારા અનેક ઔષધી પ્રગાના અનુભવ થઈ તેની નૈધના ગુટકા, પ્રાચીન ગ્રંથ, અને મુનિવરધારા ખાસ રચાયેલા ગ્રંથોને ઘણેજ સંગ્રહ થયેલો છે.
સાહિત્યના અનેકવિભાગ જેન તત્વાનુયાયીઓ દ્વારા જેમ સંરક્ષણ અને વૃદ્ધિને પામ્યા છે તેમ વૈદ્યક સાહિત્યમાં પણ થયેલ છે. ખરેખર, આર્યપ્રદેશના પ્રાચીન સાહિત્યના સંરક્ષણ અને વૃદ્ધિમાં જૈન ધર્મ એક અતિ અગત્યને અને મહત્વને ભાગ લીધો છે. અને તે માટે સમગ્ર ભારતવર્ષની સાહિત્યપ્રેમી પ્રજા તેમના આભાર તળે છે.
આવા શાંતિના સમયમાં, આગળ વધવાના યુગમાં, પ્રત્યેક ધર્મનુયાયીઓ કમેક્રમે મતમતાંતરને દુરાગ્રહ ત્યાગ કરી સમાનભાવના એકતપર આવતા જાય છે તેવા વખતમાં અને પાશ્ચાત્ય પ્રદેશના વિદ્વાન શોધકેદાર એલેપથી, હેમયોપેથી, બાયોકેમીસ્ટી, નેપથી, હાઇદ્રોપથી, કોપથી વિગેરે અનેક “પથીઓ” પ્રકટ થવાના યુગમાં આપણી અતિ પ્રાચીન, ગઠન અને ગૂઢ રહસ્યોથી ભરપુર મયુર “પથી' જેના સિદ્ધાંતો પ્રાચીન કાળથી પ્રત્યેક પ્રકૃતિના છેવોને આરોગ્ય પ્રાપ્તિ માટે અનુકૂળ થઈ પડે તેવા, જ્ઞાન, અનુભવ યુક્ત પ્રયોગો અને નિયમોના અચળ સિદ્ધાંતપર રચાયેલા છે, જેના નિર્ભય ઉપચાર માટે અમેરિકા, જર્મની, અને પૃથ્વીના પ્રસિદ્ધ ડાકટરો એક અવાજે સ્તુતિ કરે છે, અને હાલના નવીનવી શોધ બહાર પાડવાના જમાનાના પાશ્ચાત્ય શોધક આરોગ્ય સંબધે જેજે વાત બહાર પાડે છે તેમાંની ઘણુવાને આપણું પ્રાચીન ગ્રંથો અવકનારને જણાય છે કે તે આર્યોદ્વારા પુરાતન કાળથી અનુભવાયેલી છે, એવું જણાવી આશ્ચર્યમગ્ન કરનાર આપણા વૈધકની હાલ કેવી જર્જરીત સ્થિતિ થઈ પડી છે તેની યથાર્થ કલ્પના થવા માટે એટલું જ કહેવું પૂરતું થશે કે–હાલની શસ્ત્રક્રિયા કરતાં પણ આશ્ચર્યકારક શસ્ત્રપ્રયોગ તેમજ આયુષ્ય અને આરોગ્યવધક પ્રયોગની વાત અતિશયોક્તિ ભરેલી અને ગપરૂપે જ માનવામાં આવે છે, એટલું જ નહિ પણ વૈધવર્ગ તરફ આદરભાવ નહિ પરંતુ ઉપેક્ષા અને હાસ્યની દષ્ટિથી જોવામાં આવે છે, અને પ્રાચીન વૈદ્યક સાહિત્યના અમૂલ્ય ગ્રંથ વિખરાયેલી સ્થિતિમાં, પ્રાચીન ભંડારોમાં, જુના વૈદ્ય કુટુંબનાં પિટલોમાં કે ધર્મના પુસ્તક ભંડારેમાં અથવા ઉધાઈના પિષણ માટે કે ગાંધીને ત્યાં પડીકાં વાળવાના ઉપગમાં જાય છે. આ સ્થિતિમાં ફેરફાર થવા અને પ્રજામાં વૈધવર્ગને માટે આદરભાવ જાગ્રત કરવા વૈધ વગે પણ જાગ્રત થવાની જરૂર છે. જ્ઞાનપ્રાપ્ત કરવા ઉત્સાહ વધારી, સંપ અને ઉદારતા વધારી ગમે તે પ્રકારે જ્ઞાન અને અનુભવને વધારે થવા વિચાર અને અનુભવની આપલે કરવામાં બ્રાતૃભાવ-ઉદારભાવના રાખી પ્રાચીન વૈદ્યક સાહિત્યમાં ભરેલો અપૂર્વ જ્ઞાનભંડાર પ્રાપ્ત કરી અન્ય આમબંધુઓની શાંતિને ખાતર પ્રતારમાં મુકવું જોઈએ અને તેવા પ્રયત્નોમાં સફળતા મળે તે માંટ રાજ્ય સત્તાઓ, સંપત્તિમાન પુરૂષોએ, ધર્મપ્રવર્તક અને પ્રજા વગે મદદ આપી સરળતા કરી આપવાની જરૂર છે.
જૈન સાહિત્યના પ્રાચીન ભંડારેમાં અનેક વિદ્વાન વૈવિધાનુરાગી વૈદ્ય અને ગર્ભ શ્રીમંત કુટુંબોમાં પ્રાચીન વૈધક સાહિત્યને અદશ્ય રહેલો ખજાને પ્રગટ થાય, ઉત્સાહી અને ખંતી શેધકોઠારા તેની શોધ અને તેના પ્રયોગ થાય અને તેમાં સર્વ તરસથી
Page #375
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારમાં વૈધક સાહિત્ય.
re
અનુકૂળતા કરી આપવામાં આવે તેા પાશ્ચાત્ય શેાધકો જેમાં ઊંડા નથી ઉતર્યાં અને જે વાતા તેમના દ્વારા હજી શેાધી શકાઇ નથી તેવા પ્રયાગ। જેને અત્યારે અતિશયાક્તિ ભરેલા માનવામાં આવે છે તેવા રસસિદ્ધિ, સુવર્ણસિદ્ધિ, આરોગ્ય અને આયુષ્યવર્ધક ઔષધી કલ્પો, આશ્ચર્યકારક સ્મરણશક્તિ વધારનાર પ્રયોગા, સિદ્ધિ આપનાર પ્રયાગે!, અને પોતાની તાત્કાલીક અને રામબાણ અસરથી દેશી ઔષધી તરફ માન અને મેાહ ઉપજાવનાર હિરણ્યગર્ભ જેવી અનેક માત્રાઓની રાસાયનિક પ્રક્રિયાએ પૃથ્વીપટ પર વિસ્તરે તેા વ્યાધિની શાંતિને માટે કેટલું ઉપકારક થઈપડે એ વિચારવા જેવું છે.
વૈદ્યકતા અસરકારક એકાદ પ્રયાગ, અથવા તેવા પ્રયાગાન સંગ્રહવાળેા એકાગ્રંથ, માત્ર માને અથવા ધન મેળવવાના માયિક ભાવથી ગુપ્ત રાખવામાં આવે એ પેાતાના જીવાત્મ તરફ કેવા સંકુચિત ભાવ દર્શાવી આપે છે ? પરંતુ હવે તે સકાચના ત્યાગ કરી પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પ્રાણી પછી તે આર્ય હૈ વા અનાર્ય, મુસલમીન, પારસી, યુરે।પીયન અથવા ગમે તે હ। વ્યાધિપીડીત જીવની દયાને ખાતર આરોગ્ય ધં ક–વૈધકના ગ્રંથો જેમ અનેતેમ પ્રજાની જાહેરમાં લાવવાના પ્રયત્નમાં ઉત્સાહથી યથાશક્ય મદદ કરવામાં આવશે એવી આશા રાખી વિષયને ઉપક્રમ ચાલુ રાખીશું.
મહાન પુરૂષોના ઉચ્ચ ભાવાની પુનઃ પુનઃ સ્મૃતિ થઈ તેવા ભાવે પ્રજામાં પ્રેરાય તેવા ઉદ્દેશથી પૂજ્ય અને અનુકરણીય ચારિત્રવાન મહાત્માઓની જયંતિ તહેવાર જેવા આતદથી ઉજવવા આર્ય પ્રજામાં દરેક ધર્મોનુયાયીઓ દ્વારા પ્રેરાયેલા રીવાજ છે, જૈન બંધુઓના પર્યુષણુના તહેવાર, સિદ્ધપદસ્થિત પૂજ્યતિ કર મહારાજશ્રી મહાવીર સ્વામીના સ્મરણ ચિન્હ માટે ઉજવાય છે, અને તે પ્રસંગે જૈન બંધુઓ પરસ્પર આપ્ત મડળમાં અને સબંધમાં આવનાર પ્રત્યેક આત્મબંધુપ્રતિ ક્ષમાભાવ ભાવી, સર્વ પ્રાણીમાત્ર પ્રતિ સમાન ભાવની લાગણી પ્રકાશિત કરે છે. આવા પ્રસંગે પોતાના જ જીવાત્મ બંધુઓના રોગની શાંતિને ખાતર ધ્યાભાવ જાગ્રત કરી અહિંસા વાળું આરેાગ્ય પ્રસારવા પોતાના સાહિત્ય ભંડારમાં જેજે પ્રાચીન વૈધક ગ્રંથ સંગ્રહ હોય તે પ્રકટ કરવાની ઉદારતા દર્શાવશે.
આ સાહિત્યસંગ્રહ પ્રકટ શી રીતે કરવા ? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. તેનુ મારી અલ્પમતિ, અલ્પશક્તિ અને વિચાર પ્રમાણે કાંઇક જણાવુ છું, અધિક વિચાર, સત્તા અને સંપત્તિ ધરાવનાર મહાશયેા આ યાજનામાં ફેરફાર કરી વિસ્તૃત રૂપમાં મૂકશે તે પોતાના આત્મળનુ દુઃખ શાંત કરવાના પુન્યના નિમિત્તભાગી થસે. અધિકારીને માટે અંતઃકરણની લાગણી ભરેલા ઉદ્ગાર પૂર્વક મારા વિચાર પ્રકટ કરવા રજા લઈશ.
જે જે સાહિત્ય ભંડારમાં, મુનિ મહારાજ પાસે, અથવા કોઇ શ્રીમંતને ઘેર કે પ્રાચીન વૈદ્ય કુટુબમાં ગમે તે સ્થળે આવા પ્રાચીન ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત, માગધી કે અન્ય ગમે તે ભાષામાં રચાયેલા ગ્રંથ હોય તેા જેની દેખરેખ નીચે તે હોય તેમણે
૧ ગ્રંથનું નામ ૨ ગ્રંથકર્તાનુ નામ-ઠેકાણું વિગેરે ૭ ગ્રંથ કયારે રચાયા. ૪ ગ્ થન વિષય. ૫ ગ્રંથના વિસ્તાર. ૬ ગ્રંથ સબંધે જાણવા યોગ્ય સામાન્ય વિગત. છ તે ત્રયની કેટલી નકલ ત્યાં છે.
(C
એટલી હકીકત શ્રી જૈન કોન્ફરન્સ હેરલ્ડ” પત્રમાં અથવા નીચેનાં સ્થળેાએ જણાવવા મહેરબાની કરવી.
Page #376
--------------------------------------------------------------------------
________________
५००
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ. ૧ આયુર્વેદ મહામંડળના મંત્રી પં. જગન્નાથપ્રસાદ શુકલ દારાગજ–
પ્રયાગ-(અલ્હાબાદ) ૨ રા. ૨. વૈધ જટાશંકર લીલાધર ત્રિવેદી સંપાદક—વૈવકલ્પતરૂ અમદા
વાદ-રીચીડ. ૩ વૈદ્ય જાદવજી ત્રિકમજી આચાર્ય. સંપાદક-આયુર્વેદિય ગ્રંથમાળા-કેટ મુંબઈ અથવા નીચે દર્શાવેલા મારા શીરનામે-ગમે તે એક સ્થળે હાલ તે માત્ર હકીકત પ્રકટ કરવી.
ગ્રંથ પ્રકટ કરવા માટે–ગ્રંથ જેની વ્યવસ્થા નીચે હોય તે ગૃહસ્થ અથવા કમીટીદ્વારા અથવા કોઈ પણ ઉત્સાહી ગૃહસ્થ પ્રકટ કરાવવા ધારે તે પુસ્તકમ્રસિદ્ધીમાં ખરચ થયેલા મૂલ્ય પ્રકટ કરવાની શરતે અને જે સાહિત્ય ભંડારમાંથી તેની નકલ લેવામાં આવી ત્યાંજ અસલ નકલ કાયમ રાખવા ઉપરાંત છપાયેલી અમુક નકલો આપવાની શરતે, ધર્મ સ્થાનમાં અમુક સંગ્રહાલયમાં, સાધુઓને, ધર્માદા દેશી દવાખાનાના અધ્યાપકોને અને - અધિકારી અભ્યાસીઓને આપવાને અમુક નકલ આપવાની સરતેજ પ્રકટ કરવાની રજા આપવી, તેથી તે જાતના ગ્રંથની વૃદ્ધિ થવા ઉપરાંત સસ્તી કિંમતે પ્રસાર થવાથી પ્રજામાં બહોળો લાભ લેવાશે, અને જે વૈદ્યક સાહિત્ય અદમ્ય રીતે પડેલું છે તે અભ્યાસી વૈદ્યને માટે પ્રકાશિત થઈ દીધ કાળથી અનેક પ્રકારના વ્યાધિથી પીડાએલા અજ્ઞાનતાથી અકાળ મૃત્યુ પામતા રોગી બંધુઓને શાંતિ પ્રસારનાર આ યોજનાને પ્રત્યેક વાચકબંધુ સાહાય આપશે.
આશા છે કે આ પત્રના તંત્રી મહાશય તથા અન્ય વિદ્વાન સાહિત્ય વિલાસી - જજ તથા વૈદ્યવિદ્યાનુરાગી જૈન બંધુઓ આ યોજનાને સાહાય આપશે. '
કીમ સ્ટેશન | સર્વત્ર શાંતિ, આરોગ્ય અને આનંદભાવ પ્રવર્તેલો ઇચ્છનાર B. B. & C. I. Ry.
વૈદ્ય બળવંતરાય ઝવેરીલાલ
स्वीकार अने समालोचना.
જૈન પૂiધકાર મિiાંતા–(લેખક જુગલ કિશોર મુખ્તાર પ્રકાશક-શેઠ નાથાગાંધી મુંબઈ. નિર્ણયસાગર પ્રેસ. વિનામૂલ્ય. પૃ. ૫૬.) આ ગ્રંથ હિંદિ ભાષામાં છે અને પ્રસિદ્ધ ભાસિક જન હિતૈષીના તરફથી ભેટ તરીકે મળે છે. વિષય જિન પૂજા છે, તે પ્રતિપાદન કરવા પૂજન સિદ્ધાંત, ગૃહસ્થ ધર્મ, પૂજાના ભેદ, શદ્રને અધિકાર, પૂજા કરનારના ભેદ અને તેનું સ્વરૂપ, દસ્તાધિકાર એ વિષયે દરેક ગ્રંથના પ્રમાણ સાથે મૂક્યા છે, અને અમને કહેવાને આનંદ થાય છે કે લેખકે પિતાને આશય ઘણું સારી રીતે સ્કુટ કર્યો છે. શુદ્રને પણ જિન પૂજાને અધિકાર છે એ દિગંબરમાન્ય ગ્રંથોમાંથી સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે. દરેક શ્લોક ક્યા ગ્રંથમાંથી લીધે છે એ મુક્તકંઠે સ્વીકારી પ્રકટ કરેલ છે. આ દીગંબરી શ્રાવકોને ખાસ મનનીય ગ્રંથ છે.
વિક રત્નમા પ્રથમ મr-(લેખક શ્રીયુત નાથુરામ પ્રેમી. પૃ. ૧૭૪ પ્રકાશક જેનમિત્ર કાર્યાલય–મુંબઈ વૈભવ પ્રેસ. કિં. ૮ આના.) આ ગ્રંથ જૈનમિત્ર ના
Page #377
--------------------------------------------------------------------------
________________
૫૦૧
સ્વીકાર અને સમાલોચન. મના પ્રસિદ્ધ દિગંબરીય પાક્ષિક પત્રના ઉપહાર તરીકે અપાયેલ છે. આમાં સમર્થ દિગંબર પ્રાચીન વિદ્વાન મુનિઓ નામે જિનસેન, આશાધર, અમિતગતિ, વાદિરાજ, મલ્લિણ અને સમંતભદ્ર એ છનાં અનુક્રમે ઐતિહાસિક દષ્ટિથી તેમજ અન્ય પ્રમાણથી ચરિત્ર આપેલ છે. પરંતુ તેઓના કાલ નિર્ણય પ્રમાણે સામંતભદ્ર, જિનસેન, વાદિરાજ સુરિ, અમિતગતિ અને આશાધર એવા ક્રમમાં આપવામાં આવ્યા હતા તે ઘણું યોગ્ય થાત. જેના ઇતિહાસ ઘણો અપૂર્ણ સ્થિતિમાં છે. આના કારણો એ છે કે અત્યાર સુધીમાં કેઈએ તે પર ધ્યાન આપ્યું નથી, પ્રાચીન પુરૂષોએ પોતાનાં ચરિત્ર કે ઈતિહાસ મૂકી જવાની દરકાર કરી નથી, તે સંબંધી સ્વતંત્ર ગ્રંથનો અભાવ છે. આથી જૈનોએ તેમજ જૈન ધર્મ સમગ્ર જગતના ધાર્મિક કે નૈતિક વિકાસમાં તેમજ તવજ્ઞાનમાં કે રાજ્યપ્રકરણમાં શું આગળ પડતે ભાગ ભજવ્યો છે, કેટલો અપૂર્વ ફાળો આપ્યો છે અને કેટલી મહાન અસર કરી છે તેનું દિગ્દર્શન કિંચિત રૂપરેખારૂપે પણ જગતને આપણે કરાવી શક્યા નથી. એ આનંદને વિ. વય છે કે હવે જેને ઈતિહાસ તરફ કેટલાક જૈન વિદ્વાનોનું લક્ષ ગયું છે અને આના ૫ રિણામે તે ઈતિહાસનાં પ્રકરણો–ખૂટતા મકડા-નાની નાની સાંકળા ભેગી થતી જાય છે અને એવો સુદિન આવશે કે અખ્ખલિત પ્રવાહમાં આપણે જેને ઇતિહાસ રજુ કરી શકીશું આ નાની નાની સાંકળો પૂરી પાડવાંનાં સાધને–ગ્રંથની પ્રશસ્તિઓ, શિલાલેખો, ચરિતાનું
ગ, પદાવલીઓ વગેરે છે. આ સાધનની પૂર્ણ સહાય લેઈને શ્રી નથુરામ પ્રેમી અથાગ પરિશ્રમ કરી તેનાં પરિણામ પિતાના જનહિતૈષી પત્રમાં કર્નાટક કવિ” વગેરે વગેરે મને થાળાથી આવે છે એ સુવિદિત છે, અને આ ચરિત્રે પણ તે પત્રમાં છુટક છુટક આપેલ છે તે અહીં સંગ્રહીત કરવામાં આવ્યા છે. વળી બીજા ભાગમાં ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય - ગેરેનાં ચરિત્ર પ્રકાશ કરવાની લેખકની ધારણાને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથ શ્વેતાંબરીએમાં એક પણ નથી જાણી ખેદ થાય છે, અને આશા છે કે આને ધડ લઈ તેઓમાંને કઈ વિદ્વાન આવું કાર્ય ઉપાડી લેશે. આને માટે તેઓએ જે કરવા જેવું છે તે એ છે કે તેના વિધવિધ ગચ્છોની જે જે પદાવલીઓ છે તે એમને એમ શુધરીતે છપાવવી અને પછી ગુર્નાવલી, પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રબંધ આદિ જે છપાયેલાં છે તેની સહાય લેવી. તે ઉપરાંત દરેક પુસ્તકની પ્રશસ્તિઓ, શિલાલેખ, વગેરે જે જે એતિહાસિક સાધન છે તે પ્રગટ કરવાં. આ માટે કર્તા મહાશય પ્રસ્તાવનામાં લખે છે તે પર ખાસ લક્ષ આપવું ઘટે છે
જૈનીઓના ઈતિહાસના બે મુખ્ય ભાગ છે. ૧ ૩પભદેવ ભગવાનથી લઈ છેલ્લા મહાવીર પ્રભુના નિર્વાણ સુધી, અને ૨. નિર્વાણથી લઈ વર્તમાન સમય સુધી આ માનો પહેલો ભાગ જે આપણુ પુરાણથી શૃંખલાબધ્ધ રક્ષિત છે, પરંતુ બીજો ભાગ બીલકુલ અંધારામાં છે. આ ભાગને શૃંખલાબધ્ધ કરી લખવાની જરૂર છે. આ બીજા ભા. ગમાં ૧ મહાવીર પ્રભુના નિર્વાણ સમયે જૈનધર્મની અવસ્થા શું હતી ?, ર બીજા ક્યા ક્યા ધર્મ હતા ?, ૩ અને કેવી અવસ્થામાં હતા? ૪ કોણ કોણ જેની રાજા હતા?, ૫ કેણું કોણ દેશમાં જૈન ધર્મને પ્રચાર હતો?, ૬ જૈન સાહિત્ય અને મુનિઓના સંઘ કેવી અવસ્થામાં હતા ?, ૭ બીજા ધર્મોપર તેને શું પ્રભાવ પડયો ? “પછી ક્યાં સુધી જૈન ધર્મની ઉતિ રહી અને કેવી રીતે તેની અવનતિને આરંભ થયો ?, ૮ અવનતિ થવાનાં કારણ શું હતાં ?, ૧૦ સંઘભેદ ક્યારે અને કેમ થયા?, ૧૧ સાંપ્રદાયિક ભેદ, ઉપભેદ. ગણ, ગચ્છ,
Page #378
--------------------------------------------------------------------------
________________
૫૦૨
જૈન કન્યરન્સ હૈ.
*****
*
****
અન્વયાદિ કેટલા થયાં?, ૧૨ કયા કારણથી તેમાં મતવિભિન્નતા થઈ?, ૧૩ કઈ કઈ ભાષાઓમાં જેનસાહિત્ય અવતીર્ણ થયું અને ૧૪ આ સમયે જેનધર્મ, જૈન સાહિત્ય અને જૈન જાતિની શું અવસ્થા છે ઈત્યાદિ વાતનો સમાવેશ થવો જોઈએ. આનું સંપાદન કરવું એ એતિહાસિક તત્વોના મર્મજ્ઞ અને નાના ભાષાઓના જ્ઞાતા વિદ્વાનનું કાર્ય છે. આથી ઉપયુક્ત સાધનની બહુ જરૂર છે.
જેનીઓને જેવી ઇતિહાસની જરૂર છે તેવા ઇતિહાસની પૂતિ હાલ નહિ બને-ધીમે ધીમે સમય જતાં થશે. હાલતે આપણામાં આ વિષયની ચર્ચાને જ આરંભ થયે છે. દશવીસ વર્ષમાં જ્યારે આ વિષયની વધારે પૂર્ણ અભિરૂચિ થશે, જ્યારે વિદ્વાનો દ્વારા આ વિષય સંબંધે સેંકડો જુદા જુદા લેખ પ્રકાશિત થશે, જ્યારે અપ્રકાશિત અને અપ્રાપ્ય ગ્રંથ છપાવી પ્રકાશિત થશે, જ્યારે પઠને પાકન થવા લાગશે ત્યારે કોઈને કોઈ સારા વિધાનધારા અને સંગ્રહ થઈ શકશે.
દિગંબર સંપ્રદાયમાં આવા ગ્રંથો થવા લાગ્યા છે એટલું જ નહિ પરંતુ સ્વ. બાબુ દેવકુમારજીના જેન સિદ્ધાંત-ભવનની તરફથી કેવલ ઐતિહાસિક વિષયોની ચર્ચા કરતું એક સ્વતંત્ર પત્ર પણ પ્રકાશિત થવા લાગ્યું છે. શ્વેતાંબરીઓ જેનઈતિહાસના ઉદ્ધાર કાર્યમાં ક્યારે ભાગ લેશે?
શ્રી નથુરામ પ્રેમીએ પતે અંગ્રેજી સાહિત્યથી અનભિજ્ઞ હેવા છતાં ઘણી કુશલ કલાથી, અને એક ખરા શોધક તરીકે-નિર્ણયકાર તરીકે આ ગ્રંથ લખે છે તેથી તેમણે પિતાની વિદ્વતા અચૂક સિદ્ધ કરી છે અને તે માટે અમે પુનઃ ધન્યવાદ આપીએ છીએ.
સત્ય-તંત્રી રા. રા. મોતીલાલ ત્રિભુવનદાસ દલાલ. હાઈટ વકીલ મુંબઈ પ્રસિદ્ધકર્તા વિઠલભાઇ આશારામ ઠક્કર. પૃ. ૪૬–૪૮ વાર્ષિક લવાજમ રૂ. ૨-૩-૦ પિસ્ટેજ સાથે. ] આ માસિકને બીજું વર્ષ ચાલે છે અને જીફામ જેટલા કદનું ઉપયોગી વિષયોથી ખીચોખીચ આ માસિક જનસમાજની ઉત્તમ સેવા બજાવે છે એ વાત નિઃસંદેહ છે. તંત્રી એક વિદ્વાન ગ્રેજ્યુએટ મહાશય છે, અને ધર્મમાં આર્યસમાજી હવા છતાં તે પ્રત્યે પક્ષપાત જ ન રાખતાં દરેક વિષય સત્યની દષ્ટિએ મધ્યસ્થપણે ચર્ચાય તેમાં માસિકનું ગૌરવ સમજે છે; પરંતુ આર્યસમાજીમાં દેખાતો લાક્ષણિક જુસ્સો, ઉછાળો રંગ, શૌર્યને ઝળકાટ બહુ દેખાવ આપે છે. આમક રવા જતાં સ્થિતિચુસ્તતા પર સજા ફટકે મારવાની સાથે ઘણી વખત કટુતા, ઉપહાસ્ય, અને મીઠી મશ્કરી થઈ જાય છે એ ગભીરતામાં ઉણપ સૂચવે છે. આના ઉદાહરણમાં ફેબ્રુઆરીના અંકમાં જુનાગઢ અને ગિરનારનું વર્ણન” એ વિષયમાં સિદ્ધરાજ જયસિંહના એક દાધિપતિ (સુબા) શ્રી સજજન મંત્રીએ સૌરાષ્ટ્ર દેશની ૩ વર્ષની મહેસૂલ પહેલાં રાજાને પૂછ્યા વગર ગિરનાર પરના ભવ્ય દેરાસરે બાંધવામાં વાપરી તે માટે તંત્રી પોતે કહે છે કે –
એ (મંત્રી) ધર્મધ જૈન હતા. આપણા અસલી રાજાઓ કેવા ભેળીયા ભગત હશે તેને તે મુંબઈના બારમાં આવતા રજવાડાના માનમાં બ્રીટીશ સરકાર તરફથી ફુટતી તેપનું બીલ તે રજવાડાને ચુકવવું પડે છે એ પ્રકારના વર્તમાન યુગમાં ખ્યાલ પણ આવવો કઠીન છે–વળી મથાળું “કેના બાપની દીવાળી” કર્યું છે.
આવા કેટલાક દાખલા મળી શકશે. પરંતુ તેમાં અમે ઉતરવા માંગતા નથી. એકંદરે લેબો, ઘણા વિચારશીલ આવે છે. વિષયો પણ વિધવિધ ઈ-ધાર્મિક, સાંસારિક, વૈજ્ઞાનિક,
Page #379
--------------------------------------------------------------------------
________________
ચર્ચાપત્રો.
૫૦૩
સાહિત્યવિષયક, તથા મનુષ્યની ઉન્નતિ સંબંધી લેકોને વધુ પસંદ પડે તેમ છે કારણકે મિત્રોત: | વળી હમણાં હમણાં મહાન પુરૂષનાં જીવનચરિત્ર આળેખવામાં તેમજ ઘણું જવાબદારીભર્યું અવલોકન લખવાના કાર્યમાં પરિશ્રમ સારે લેવામાં આવે છે. વળી ગુજરાતમાં અનેક વાંચો અંગ્રેજીથી અનભિજ્ઞ છે, અને જે છે તેમાંથી અનેક અંગ્રેજીમાં લખાતા સુંદર લેખો સમજવા જેટલી શક્તિ ધરાવતા નથી અને જે ધરાવે છે તેમાંથી કઈકજ વાંચે છે એ સર્વને સરળ રીતે તે લેખોથી પરિચિત કરાવવા આ માસિકમાં તંગી તેવા લેખોને સાર આપે છે. તંત્રી પોતાના વકીલ તરીકેના ધંધામાંથી આટલો શ્રમશીલ વખત લઇ કેટલી બધી જહેમત ઉઠાવે છે એ આ પત્રના લખાણે જોતાં તરત જ સમજી શકાય છે; આની કદર ગુજરાતના લોકે કરવામાં મોળા રહે તો તે ખરેખર તેમને માટે માનભર્યું તો નથી જ. આ સર્વ જોતાં આ માસિકના ઘરાકો હજાર ઉપરાંત ઓછામાં ઓછા હોવા જોઈએ, અને વાંચકે તે તેથી વધુ હોવા જોઈએ એ દેખીતું છે.
નીચેના માસિકપત્ર વગેરેની તથા પુસ્તકોની પહોંચ ઘણું માન સાથે સ્વીકારીએ છીએ.
આનંદ. પુ. ૧૦ નં. ૮, શ્રી , સ્થા. જૈનકેન્ફરન્સ પ્રકાશ પુ. ૧ એ. ૫ થી ૮, બુદ્ધિપ્રકાશ પુ. ૧ ૦ અં. ૭-૮, દિગંબર જૈન પુ. ૬ અં. ૮થી ૧૧, જેન હિતેષી પુ. ૯ અં. ૮-૮, ગુજરાત શાળા પત્ર પુ. પર અં. ૬ થી ૮, આત્માનંદ પ્રકાશ પુ ૧૦ અં. ૧૨ પુ. ૧૧ અં. ૧, જૈન હિતેચ્છુ પુ. ૧૫ અં. ૭ થી ૧૦, વૈશ્ય પત્રિકા પુ. ૮ અં. ૧૧-૧૨, જૈન ધર્મપ્રકાશ પુ. ૨અં. ૪-૫, બુદ્ધિપ્રભા પુ. ૫ અં. ૩ થી ૫, કેળવણી પુ. ૨૫ . ૧૨ પુસ્તક ૨૬ અં. ૧, સત્ય પુ. ૩ નં. ૧થી ૩, સાહિત્ય પુ. ૧ અં. ૭ થી ૮, વિવેચક પુ. ૧ નં. ૭થી ૮, પુષ્ટિ ભક્તિ સુધા પુ. ૪ અં ૩-૪, શ્રી ભક્ત પુ. ૧૦ અં. ૧, વને લિવરમ્ . ૬ ૪ થી ૬, સુંદરી સુબોધ પુ. ૧૦ અં. ૧૩થી ૧૨, Jain Gazette vol. No. 1–4 6 5, વસંત પુ. ૧૨ અં.૫-૬, વાર્તાવારિધિ પુ. ૫ અં. ૨ થી ૫. જ્ઞાનસુધા પુ. ૨૭ અં. ૬-૭. સમાલોચક પુ. ૧૮. અં. ૧-૨, સુદર્શન પુ. ૨૮ અં. ૧-૪, જેન એસોસિએશન ઓફ ઇન્ડિયાને નિયમો ( અંગ્રેજી તથા ગુજરાતી ) અને તેને રિપિટ સં. ૧૮૬૧ માં કાશીથી સ્યાદવાદ મહા વિદ્યાલયને ૭ થી ૮ વર્ષને રિપેર્ટ, રાધનપુર જૈનમંડળ તથા શ્રી મેહનલાલજી લાયબ્રેરીને રિપિટ સને ૧૯૧૨, પ્રજાબંધુ, આર્યપ્રકાશ-વગેરે.
પુસ્તક – ત્રિવિનય, બિનવા માતાને પુર, ૩ રનમાઢા, ચતુરાનિયમાવરિ, મિત્ર કુમાર રિઝ મા. ? , સમાધિ વિચાર, અદંત મુક્તાવલિ, મનુષ્યને યોગ્ય કુદરતી ખોરાક, ઋષિદત્તા, સામાયિક સ્વરૂપ, સત્સંગતિ, સુબોધ સંગીતમાળા ભા. ૩.
चर्चापत्रो.
શકાઓ. નીચેની શંકાઓ જુદે જુદે સ્થલેથી થઈ છે, તે તેને ઉત્તર મુનિ મહારાજે અને વિદાન શ્રાવક બંધુઓ આપવા કૃપા કરશે.
૧, ભગવાન શબ્દનો અર્થ કેટલા અને ક્યા કયા છે? તેમાંથી પછી એક બુદ્ધ અને અન્ય ધુરંધર ધર્મ સ્થાપકોને વાપરી શકાય ?-વાપરવામાં જેન શૈલીને બાધ તે નથી
Page #380
--------------------------------------------------------------------------
________________
૫૦૪ "
જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
આવતે ?, વાપરી શકાય તે કયા અર્થમાં વાપરી શકાય?. હમણું આપણે જોઈએ છીએ તે શ્રેયસાધક વર્ગ-વડોદરાના અગ્રણીશ્રી ઉદને ભગવાન ઉપેદ્ર તરીકે તે વર્ગ તરફથી તેમજ અન્ય તરફથી સંબોધાય છે, તે તે કઈ રીતે હશે?
૨. નીચેના શબ્દોની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ શોધી મોક્લાવશો?. (૧) સિદ્ધ ચકને ગટ્ટ, (૨) ગેહી (૩) નકરો (૪) ચરવળે
૩. આર્થિક દૃષ્ટિએ ક્ષમાપના–દરશાલ ક્ષમાપના પત્ર નિમિત્તે વપરાતે પૈસે કોઈ બીજ ઉપકારક દિશાએ વપરાય એવી કઈ જના ધ્યાનમાં આવે છે? ગણત્રા કરી જોઈ છે કે, કાગળ, છપાઈ, અને પિસ્ટ ખર્ચ પાછળ કેટલા રૂા. જેનોનાં જતા હશે? આ પ્રશ્ન Sentimental View ભાવનાત્મક દૃષ્ટિથી નહીં પણ economical view આર્થિક દૃષ્ટિથી વિચારી લાભાલાભની તુલના કરવા જેવું છે. આ એક વિનદાત્મક ભાવે લખાય છે. ક્ષમાપના બુદ્ધિને moral advantage–નૈતિક લાભ નજર બહાર નથી.M. R,
૪. નિગેદનું સ્થાન શું છે? ચાર ગતિમાંની કઈ ગતિમાં તેને સમાવેશ થાય છે? સ્વસ્તિકાનાચાર પાંખડા ચાર ગતિ સૂચવે છે તે તેમાં નિગેદ કઈ રીતે સૂચવી શકાય છે? H.
૫. ભાવકર્મને વ્યનિક્ષેપ શું?–ભાવકર્મ એટલે રાગદ્વેષ પરિણતિમાં દ્રવ્ય (substance) શું છે? H.
સાધક, જેને અને જાતિભેદ, ૧. જૈનધર્મ એ જાતિવિશિષ્ટ છે? ૨. જૈન શાસ્ત્રમાંથી વર્ણભેદ કે જાતિભેદ એકજ છે કે નહિ? અને તે કેવી રીતે? ૩. હમણાં જૈન સમાજમાં જે પેટાજાતિઓ પ્રચલિત છે તે પિટા જાતિઓમાં પરસ્પર રોટી
બેટી વ્યવહાર રાખવામાં શાસ્ત્રદષ્ટિએ કાંઈ અડચણ છે? - જે કાંઈ અડચણ ન હોય તે તેવાં વ્યવહાર નથી થતે તેનાં કારણે શું? ૪. હમણું આ પેટાજાતિઓ આપણી પ્રગતિમાં અડચણરૂપ છે કે નહિ? હોય તો કેવી રીતે? ૫. સંઘ સ્થિતિ જોતાં આ સર્વ પેટા જાતિઓ એક થવી જોઈએ એમ તમને લા તું નથી?
આ સર્વ પ્રશ્નના ઉત્તર ભારા પર અથવા હેરલ્ડ” પત્રના તંત્રીપર ૧ લી નવેંબર ૧૮૧૩ પહેલાં મેકલવાની કૃપા કરવા વિનતિ છે.
પિસ્ટ. દુધગાંવ. જે સમાજ હિતચિંતક,
જીલ્લા સતારા. ઈ ભાઉ દાદા દુદળે.
THE IDEAL OF A UNITED INDIA. * Where the mind is without fear end the head is held high : Where knowledge is free:
Where the world has not been broken up into fragments by narrow domestic walls:
Where words come out of the depth of truth: Where tireless striving stretches its arms towards perfection:
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit:
Where the mind is led forward by Thee into everwidening thought and action : Into that heaven of freedom, my Father, let my country awake.”
. Rabindranath Tagore.
Page #381
--------------------------------------------------------------------------
________________
- ૫૦૫
અપ્રસિદ્ધ જૈનસાહિત્ય अप्रसिद्ध जैनसाहित्य.
અધ્યાત્મરસિક યોગી મહાત્મા શ્રીમદ્ આનંદઘનજી ૧૭મા સૈકામાં થઈ ગયા છે. તેમનાં ૨૪ સ્તવન (૨૪ તીર્થંકર પર કે જેને આનંદઘન ચોવીસી કહેવામાં આવે છે તે) અને અન્ય પદો કે જેની સંખ્યા લગભગ ૧૦૮ થાય છે પરંતુ જેને ઉર પદ લેખી “આનંદઘન બહેતરી ' કહેવામાં આવે છે તે પ્રકટ થઈ ગયા છે. ચોવીસીના ઉપર તેમના સમકાલિન શ્રી જ્ઞાનવિમલસૂરિએ બાલાવબોધ-ગુજરાતી વિવેચન કર્યું છે અને તેની હસ્તલિખિત પ્રત પરથી જણાતું હતું કે કુલે ૨૨ સ્તવને આનંદઘનજીએ કર્યા હતાં અને પછીનાં છેલ્લાં બે સ્તવને શ્રી જ્ઞાનવિમલસૂરિએ રચ્યાં હતાં, પાછળથી શ્રી દેવચંદ્રજીએ તેનાપર બાલાવબોધ રચ્યો હતો અને મૂળ ૨૨ ઉપરાંત તેમણે પણ પિતાના બે સ્તવન ઉમેર્યો છે, કે જે હજુ અપ્રગટ છે અને ત્યારપછી શ્રી જ્ઞાનસારજીએ પણ તેમજ કર્યું છે અને તેમને બાલાવબોધ તથા સ્તવન સ્વ. ભીમશી માણેકવાળી ચોવીશીમાં પ્રસિદ્ધ થયાં છે.
હમણાં શોધકરતાં શ્રી મહાવીર જિનસ્તવન આનંદઘનજીના નામનું બીજું મળી આવ્યું છે. આ કદાચ ભેજકવિ કૃત હોય તે ના પણ નહિ ! અને ઉપરનાં બે જ્ઞાનવિમલ. સૂરિકૃત સ્તવન ઉપરાંત તેમના જે બનાવેલ જૂદાં જ બે સ્તવન આનંદધન વીશી” સાથે એક પ્રતપરથી મળી આવેલ છે, તે અમો આજે પ્રસિદ્ધ કરવાની તક લઈએ છીએ –
(૨) મહાવીર નરવન.
અહો ! ૧
અહો ! ૨
(દેશી-કડખાની) અહો વીર જગવીર વ્યવહાર નિ મ. સુગમ કરી પંથ શિવપંથ દીને; એકરૂચિ અચિ જિમ અગુણ ભોજન કરે, પરિહરે અનુસરે ધર્મભીને. પંચ દર્શન ધરે એક પખ આદરે, કિમવરે આપ નિધિ દૂરવર્તિ; કથનરૂપી હુઆ એહ મત જૂજૂઆ, બેમના ફૂલ જિમ છે અમૂર્તિ. સમય નિજ તાહરે ઉભય પખ જે ધરે, જ્ઞાન કિરિયા કરી શુદ્ધ પરખે; ચેતના રૂપ નિજ રૂપ સંપતિ સદા, અનંત ચતુષ્ટય સહી છવ નિરખે. જેમ પાષાણમાં હેમ, ધૃત દૂધમાં, તેલ જયમ તલ વિષે રહ્યો વ્યાપી; કાષ્ટ્રમાં આગ નિશ્ચ લખે લેક સવિ, પ્રગટ પ્રત્યક્ષ વ્યવહાર થાપી. શુદ્ધ નિરાકાર અવિકાર નિજ રૂપ, ધરત ગુણ આઠ શિવરૂપ દેહે; કર્મ પરિણતિ ખરે જ્ઞાન ઉદય ધરે, તામ કિરિયા કરે પામિ ગેહે. દ્રવ્યને કમનો કર્મ વિરહિત ભયો, નિશ્ચયાકાર ચેતન વિરાજે; એક ઉપદેશ ઘર વેશ તિણ અવસરે, અવર જગજાલ સંગતિ ન છાજે.
અહો ! ૩
અહે! જ
અહો ! "
અહો ! ૬
Page #382
--------------------------------------------------------------------------
________________
૫૦૬
જૈન કૉન્ફરન્સ હેરલ્ડ.
પ્રગટ એ વાત દિનરાત. આગમ વહે, ઉભય ચારિત્ર વિન શિવ ન સાધે; આપી અનંતર પરંપરા તિવિધિ, એકતા થાપીએ કમ વિરાધે ? કલ્પના કર્મગુણુ આપ ચેતન અગુણુ, સરણ થિતિ ખધ ગુણ વિવિધ ગાવે; એહ વિપરીત નિજ દરસ રકતે સહજ, ભેજ આનંદધન રૂપ પાવે.
(૨૮) ३) आनंदघन चोवीशीमां ज्ञानविमलनां बे छेल्लां स्तवनो. पार्श्वनाथ स्तवन.
ઢાલ-કહણી કરણી તુજ વિષ્ણુ, સાચા કાઈ ન દેખ્યા જોગી—એ દેશી.
પાસ પ્રભુ શિરનામી આતમ ગુણ અભિરામીરે. પરમાનંદે પ્રભુતા પામી કામિતદાય કામી રે. ચોવીસીમાં થેં તેવીસા, દૂર કર્યાં તે વીસારે; ટાળ્યા જિગતિથી તિવ્રાંત્રીસા આયુ ચતુ ધુ પણ વીસારે. પાસ. ૨ લોહ કે ધાતુ કરે તે±ચન તે પારસ પાષાણારે; વિવેકપણે તુમ્હચે નામે એ મહિમા સુપ્રમાણેારે. ભાવા ભાવનિક્ષેપે મિલતાં ભેદ રહે કિમ જાણા રે; તાને તાન મિલ્યે શા અંતર એહવે લોક ઉખાણા રે. પરમ સ્વરૂપી પારસ રસશું, અનુભવ પ્રીતિ દોષ ટળે હોય દૃષ્ટિ સુનિર્મલ, અનુપમ એહ કુમતિ ઉપાધિ કુધાતુને તજિયે. નિરૂપાધિક ગુણુ ભજિયે રે; સાપાધિક સુખ પરમારથે, તે લહે ન વિરજી રે.
જગાઈ રે; ભલાઈ રે.
પાસ. ૫
પાસ. ૬
અહીં ! ૭
અહા ! ૮
વામા નંદન શીતલ દર્શન જાસ વિલાસે રે; જ્ઞાનવિમલ પ્રભુતા ગુણ વાધા પરમાનંદ વિલાસે રે.
महावीर प्रभुस्तवन.
રાગ-મારૂણી. (ધન્યાશ્રી)
ગિરિમાં ગારા ગિરૂએ મેરૂ ગિરિ વડા રે—એ દેશી. કરૂણા કલ્પલતા શ્રી મહાવીરની રે, ત્રિરૂ વનમ’ડપમાંહિ પસરી રે; મીસરી હૈ પરિમીટ્ટી અભયે કરી રે.
પાસ. ૧
પાસ. ૩
જે પારસથી કંચન જાવું, તેહ કુધાતુ હાવે રે; તિમ અનુભવ રસ ભાવે ભેદિ, તું શુદ્ધ સ્વરૂપે જોવે રે. પાસ છ
પાસ. ૪
પાસ. ૯
Page #383
--------------------------------------------------------------------------
________________
* *
અપ્રસિદ્ધ જૈનસાહિત્ય.
૫૦૭ શ્રી જિનઆ ગુણઠાણે આરોપતો રે, વિરતિતણે પરિણામ પવને; આવતી રે અતિ હિઆમાંહ સભાવથી રે. સર્વ સંવર ફલે ફલતી મિલતી અનુભવે રે,
શુદ્ધ અને કાંત પ્રમાણે ભલતીરે, દલતી રે સંશય ભૂમતા તાપને રે. ૩ ત્રિવિધિ વિધિ વીરતા જેણે મહાવીરે આદરી રે
દાન યુદ્ધ તપ અભિનેવે રે ભવિ ભવિષે દ્રવ્ય ભાવથી રે. હટક કોડ દઈ દારિદ્ર નસાડી રે
ભાવે અભયનું દાન દરે કેઇ રે લઈને સુખીયા રે. રાગાદિક અરિ ભૂલ થકી ઉખેડિયા રે,
લહી સંયમ રણરંગ રેપી રે, ઉપરે જિણે આપકલાની રાવણીની રે. ૬ નિરાશંસ વજી શિવ સુખ હેતુ માગુણે રે,
તપ તપિયા જિણે એમ આપે રે થાપે વર પંડિત વીર્ય વિનોદથી રે. ૭ દેશન જ્ઞાન ચારિત્ર ત્રિવિધની વીરતા રે - મહાપ શોભિત ભાવે ભાસે રે વાસે રે ભુવન જન મન ભાયણું રે. ૮ વીર ધીર કટિર ઉપારસને નિધિ રે
પરમાનંદ યાદ વ્યાપે રે આપે રે નિજ સંપદ ઉલ ગ્યતા રે. બંધ ઉદય સત્તાદિ કા ભાવાભાવથી રે
ત્રિવિધ વીરતા જાસ જાણી રે આણી રે ત્રિપદી રૂપે ગણધરે રે. ૧૦ ઠાણગ જાણગ, ગુણઠાણુકા વિહુ વિધે રે
કાઢયા જેણે ત્રિદેવ પરે શાખ રે શે તેષ કીધા તુ કહે રે. ૧૧ જ્ઞાનવિમલ ગુણ ગણમણિ રોહણ ભૂધરો
જ્યાં ભગવાન નાયક રે દાયકારે અખય અનંત સુખને સદા રે. ૧૨
( બજાવ.
(આશા) અવધુ ! એ જગા આકારા, કોઈ કસ્યો ન કરણહારા– પૃથ્વી પાની પવન આકાશા, દેખત હોત અચંબા, ઇત્યાદિક આધેય પરગટ, દીસત કઈ ન થંભાયા ભરમ ભૂલે ભગવાસી, કરતા કારણ ગાવે, કરમ રહિત જગકર્તા કારક, કર્યાસે કર સંભાવે?— કાં અક્ત અન્યથા કરણે, સમરથ સાહેબ માયા, ઘટપટ ઘટના થે પુન પટવી, યા રસ જગ નિર્માયા–
અવધુ ! ૧
અવધુ ! ૨
અવધ ! ૩
Page #384
--------------------------------------------------------------------------
________________
૫૦૮
જેને કૅન્ફરન્સ હૈર6. કર્યો ન કઈ કરે ન કરસી, એહ અનાદિ સુભાવે, બિન કબહી ન બિનસે યે જગ જિન આગમ જિન ગાવે. અવધુ ! ૪ અગન શિલા પંકજ નહિ પ્રગટે, શશક ઉડે નહિ સીંગા, આકાશ ન હવે ફુલવારી, કયેસે માયા અંગા ? અવધુ ! ૫ કૃત બિનાશ અમૃત અવિનાશી, શબ્દ પ્રમાણે પ્રમાણે, યે લક્ષણ સુમરી લછનાએ, સંકર દૂષણ આતે , અવધુ ! ' અંત આદિ બિન લોક ન કહીયે, ઘણું અહીરણ સંડાસી, પ્રથમ પછે ઘટના નહિ સંભવ, સમકાલે હિ ઘડાસી- અવધુ ! 19 પ્રથમ પછે પુરષા નહિ નારી, તૈસે ઇંડાં પંખી, બીજ વૃક્ષ નહિ પીછે પહેલે, હું સમકાલ અપેખી અવધુ ! ૮ લેક અનાદિ અનંત ભંગથી, હૈ ખટ દ્રવ્ય બસેરા, યાકે અંતે જ્ઞાનસાર પદ, સબ સિધેકા ડેરા
અવધુ ! ૪ -જ્ઞાનસારછ.
/ નિગમત,
" (સારંગ.) અવધુ ! જિનમત જગ ઉપકારી,
યા હમ નિચ્ચે ધારી—અવધુ ! ૧ સરબમે સર્વાગે માને, સત્તા ભિન્ન સ્વભાવે, ભિન્ન ભિન્ન ષડ મત ગમ ભાખે, મત મમત હંઠ નાવે. અવધુ ! ૨ નયવાદી અપને મત થાપે, એર સહુ ઉથાપે, એહને થાપ ઉથાપક બુદ્ધિ, એક એક દેશ વ્યાપે. અવધુ ! ૩ જે જે સિદ્ધાંતમાં ભાખ્યા, ખટમત અંગ બતાવે, જિનમતને સર્વાગી દાખે, પણ ન વિરોધ જણાવે. અવધુ ! ૪ મતમતી વાતો ન ઉદીરે, તદગત શુદ્ધ સ્વભાવે, વંદે નહિ નિંદે નહિ સબકું, યથાયોગ્ય પર ચાલે. અવધુ ! ૫ એહ નિધી નિર્માની, અમમાયી અમમરી, તેણે જિન ભત રહસ્ય પિછાણે, અને તે મતમમરી. અવધુ ! ૬ ઐસે શુદ્ધ જિનાગમ વેદી, જે નિજ આતમ વેદે જ્ઞાનસારથી શુદ્ધ સુપરિણિત, પાવે સિદ્ધિ અખેદે. અવધુ ! ૭
જ્ઞાનસારજી,
Page #385
--------------------------------------------------------------------------
________________
અપ્રસિદ્ધ જૈનસાહિત્ય.
वेशविडंबक.
(માલકેશ) વેશ ધર યુંહી જન્મ ગમાયે સંસે કરણી સુપનન કરણી, સાધુ નામ ધરાયો. વેશ મુખ મુનિ કરણી પેટ કતરણી, અયસો જે કમાયો, દેખી ગ્રહ ધારક મીઠીનીપર, ઇંદ્રિય ગેપ પતા. વેશ મુંડ મુંડાય ગાડીરીની પર, જિનમત જગત લજાયે, ભેખ કમાયો, ભેદ ન પાયો, મને તુરંગ વશ ના. વેશ મન સાધે બિન સંજમ કરણી, માનું તુજ ફટકાયો, જ્ઞાનસાર તે નામ ધરાયો, જ્ઞાનકે મર્મ ન પાયો. વેશ૦ .
–જ્ઞાનસારજી.
सुविहित गुरु.
તેહને સુવિહિત બિરૂદ ન કહિયે, વિહિત સુધું ભાખે, યથાલાભ નિજ શક્તિ ન ગોપે, ગુણિજનેર્યું હિત રાખે છે. નિંદા વિકથા વદને ન બોલે, જિનભક્તિએ ચિત્ત બોલે, પર ઉપકાર ન કીધો ટેલે, વરતે અબુધ જન ટેલે રે, કોઈક દિગપટ કઇ મલિન, કઈક “સિતપણે વરતે, સુવિહિત ભાવ ન તેને કહિયે, જે દંભિક્રિયા કરતે રે. સમય પ્રમાણે “સમાચારી, ધારી કરે જે કિરિયા, ગુરૂકુલવાસી નહિ પર-આશી, તેહજ ગુણના દરિયા રે. વિરતણું શાસન જયવંતું, વરસ સહસ્ત્ર એકવીશ, મર્યાદાએ છે મલપતું, સુવિહિત સૂરિ છે ઇશ રે. આપ વખાણે મિથ્યાભદથી, જગે જશવાદ ન વાધે, જિમ વાયસ નિજ નામ પિકારે, પણ હંસ કીર્તિ નવ સાધે રે. નિશ્ચય છયા શાસ્ત્ર નિહાળે, ક્રિયા શુદ્ધ વ્યવહારે, નિજ ગુણમાં હીણું કરી ભાખે, રહે ગુણિજના આધારે રે, પરગુણ દેખી મને સંતોષે, જિન વાણીને હિંસે, ચઢતે ગુણઠાણે ગુણપોષે, પાપ પડેલને શેષે રે.
સ્તુતિ નિંદા સુણી તેણે ન રે, રહે નિજાનંદમાં જેશે, મિથ્યાભાવ કરી જન્મ નવિ ષે, ભરે પુન્યને કેશ રે,
Page #386
--------------------------------------------------------------------------
________________
૫૧૦
જૈન ડૅારન્સ રહ્ડ.
અનિશ શ્રુત સજઝાય પ્રસ’ગી, અનેાપમ ઉપશમ લિંગી, ગુણુરાગી સંયમ રસરંગી, તે સુધા સવેગી રે. તેહિજ સુવિહિત સાધુ કહાવે, અવર તે નામ ધરાવે, ગુણવિષ્ણુ ડાકલમા ચલાવે, તેહિ કામ ન આવે રે. ગુણ વિણ દીક્ષા પંચવસ્તુમાં, કહી હાલીનૃપ સરખી, તેહ ભણી સુવિહિતપણું પ્રાણી, ! જો જો પર વિર પરખી રે. સુવિહિત ગીતારથને વચને, વિષ હલાહલ પીજે, અગીતારથ વચન વિષપરિ તજિયે, મિથ્યાયારે કહીજે રે. ભિન્ન શંખને જંતુ જિમ દાધે, તે પુરી કામ ન આવે, તિમ ગુણવિષ્ણુ લિ’ગ ઉભય લેાકે હિષ્ણુ, ઈમ ઉપદેશમાલ ભાવે રે.
એમ જાણીને સાધુ સહા, દુ:ષમ સમયે પણ ધરો, તરતમ યાગ વિચારી વ્હેતાં, નાસ્તિકભાવ ન કરજો રે, તેહ જાણી સુવિહિત વાણીસ્યું, નેહ ધરી કિરિયા કરો, દાન શીલ તપ ભાવના ભેદે, શક્તિ અતિ આદરજો રે. શ હ છેાડી ગુરૂ વચને રહેતાં, લતા આનંદ અનંતા હૈ, જ્ઞાનવિમલ ગુણ અંગે ધરતાં, શુભ કરણી ઈમ કરતાં રે. (અશાક–રાહિણી રાસ.) --જ્ઞાનવિમલસૂરિ.
झवेरातनोवहेपार.
પ્રાચિન કાળથી આ દેશમાં ઝવેરાતને વ્યાપાર ચાલે છે અને કરેાડા રૂપીઆને માલ બહાર યુરોપાદિ દેશેામાં ઘણા વર્ષોથી જાય છે. પ્રાચિન કાળમાં વેપારીએ ભિન્નભિન્ન સ્થળેથી સારાં જવાહીર ભેગાં કરતાં અને તે પાદશાહ, રાજા તથા શ્રીમાને વેચતા હતા. જવાહીર વસ્તુ એવી છે કે જેના કસ ઉપર કે ખીજી રીતે અમુક કીંમત નક્કી થઇ શક્તી નથી. તેને આધાર માત્ર વેચનાર અને ખરીદનારની મરજી ઉપર હોવાથી મેટા વેપારી સારા ઝવેરાતના સંગ્રહ કરી રાજા માહારાજા પાસે તેની મનમાનતી કંમત મેળવતા અને આ રીતે ઝવેરાતને ધંધા કરનારને સુખી ગણુતા હતા.
આ ધંધામાં આર્ભ સમારંભ ઓછા હોવાથી મોટે ભાગે જૈન બંધુઓએ આ ધંધો પસંદ કર્યાં હતા અને તેથી આખા હિંદુસ્તાનમાં આ ધંધો કરનાર ઘણે મેટે ભાગે જૈન ધર્મ પાળનાર આજે માલમ પડે છે.
જ્યાં જ્યાં રાજ્યસ્થાન હોય ત્યાં અથવા મેટાં શહેરા હાય ત્યાં ત્યાં આ ધંધા કરનાર રહેતા અને હાલ પણ ઝવેરી બંધુઓના નિવાસ મેટા માટા નગરીમાં છે. રાજા માહારાજાએ હાલમાં પ્રથમ પ્રમાણે ઝવાહીર ન લેતા હોવાથી અને હાલમાં પૈસાદારા યુરોપ અને
Page #387
--------------------------------------------------------------------------
________________
ઝવેરાતને વહેપાર.
૫૧૧ અમેરીકામાં વિશેષ હોવાથી આ દેશના વેપારીઓ પોતાનો માલ તેમને વેચવા લંડન અને પેરીસ મોકલે છે. અને ત્યાં યુરોપીયન પેઢીઓ આપણું માલને દલાલ મારફતે જુદા જુદા લેનારને બતાવી વેચાણ કરે છે–અહીંથી જે માલ પેરીસ અને વિલાયત જાય છે તેમાં વધારે મોતી જાય છે. પાના માણેક હીરા શનિ લાલડી વગેરે પ્રમાણમાં ઘણું જ ઓછું જાય છે.
આ પ્રમાણે વ્યાપારની સ્થિતિનું ટુંકાણમાં દિગદર્શન કરાવી ઝવેરાત કેટલાં છે તેને યત્કિંચિત વિચાર કરીએ---
રનની જતિ ૮૪ છે અને તે શાસ્ત્રોમાં છે પણ હાલમાં વ્યાપારમાં જેને ઉપગ થાય છે એવા ઝવાહિર નીચે પ્રમાણે છે:
માણેક, પાનું, હીરા, મોતી, પ્રવાળા, ગમેદક, શનિ, લસણીઆ અને ખરાજ. આ નવ જાતના ઝવેરાતને મુખ્યત્વે વેપાર ચાલે છે. આના સંબંધમાં કહ્યું છે કે,
પાના પઢા નિધાન ચોદસ હીરા ચલકે મોતી મુક્તાકળ પારો પ્રવાળા જલકે ગેનીક ગુણ આગળી લીલમ લશ્કેજ પાવે. લસણીઆ તારી અતી કીંમત કુણસે કહી ન જોવે પારાજ રાજ રાજ સરી સેલે કુંદન જડી
બીચમે માણેક સેહીએ તબ નવગ્રહ બનીયો. આ પ્રમાણે નવ રત્નને સંબંધ નવગ્રહ સાથે પણ ગણવામાં આવે છે અને જ્યારે કેઈને નવે ગ્રહોનું પુજન કરવું હોય અગર પાસે રાખવા હોય તે નવગ્રહો બનાવવામાં તેવા તેઓને અનુક્રમે જંગે જડાય છે.
૧ માણેક–જેનું અંગ્રેજીના Ruby છે. તે સૂર્યનું રત્ન ગણાય છે એટલે સૂર્યદેવ જે અપ્રસન્ન હોય તે માણેક પાસે રાખવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તે રાખનારને નડતા નથી. આ રત્નની ખાણો બ્રહ્મદેશ, સીલેન, કાબુલ અને હિંદુસ્તાનમાં પણ છે. વ્યાપાર અંગ્રેજોના હાથમાં છે. જે વખતે બ્રહ્મદેશ અંગ્રેજોએ લીધે તે જ વખતે બરમાં રૂબી માઇનંગ કંપની નીકળી અને તેણે સરકાર પાસે ઈજા લીધે ત્યારથી સારા નંગે બારેબાર યુરોપ જાય છે અને જે તે દેશના બરમને ડી ડી જમીન આપવામાં આવે છે તેમાંથી નીકળતો માલ આપણું દેશીઓના હાથમાં આવે છે. બનાવટી માણેક-ઇમીટેશન રૂબી નીકળવાથી આ માલના વેપારને મેટ ધેક પોંચે છે. અને ઇમીટેશન રૂબી બનાવવાનું શોધી કાઢનારે પિરીસ વગેરેના સાઈનટીસ્ટો લાખો રૂપિયા કમાઈ ગયા છે.
નવગ્રહ બનાવવામાં માણેકને વચ્ચે જડવામાં આવે છે.
૨ પાના-આ દેશમાં હાલમાં તમામ માલ પીથી આવે છે પ્રથમ આ દેશમાં તેની ખાણ હશે પણ તે તરફ આપણું લોકોનું લક્ષ નથી અને ત્યાંના વેપારીઓ ઉગ ખીલવવામાં પ્રવિણ લેવાથી દર વરશે લાખે રૂપીયાને માલ આ દેશમાં આવે છે. તેમને હલકા માલ આ દેશમાંજ વપરાશમાં રહી ઉંચા માલ પાછે યુરોપ જાય છે. આ વ્યાપાર
Page #388
--------------------------------------------------------------------------
________________
૫૧૨
જૈન કોન્ફરન્સ હૅરલ્ડ.
પણ ઈંગ્રેજોના હાથમાં છે. માત્ર લાલી જોતુ આપણા ભાઇએ કમાઇ શકે છે. નવગ્રહ જડવામાં પાન તે માણેકની ઉપરની લાઇને જડવામાં આવે છે. આ મુદ્દે ગ્રહ ગણાય છે.
૩ હીરા-આ દેશમાં હીરાની અમૂલ્ય ખાણે! છતાં આ વ્યાપાર તમામ યુરોપીઅને હાથ છે. ખાણામાંથી માલ પુષ્કળ નીકળતે છતાં વ્યાપારી કળાથી જોઇએ તેથી એ માલ અત્રે માકલી લાખા તા શું પણ કરોડા રૂપીયા આ કંપતી અને હીરાના વ્યાપારીએ કમાઇ ગયા છે અને કમાઇ જાય છે—આ માલ આપણા દેશમાં દુનીઆની તમામ ખાણેાથી એટલા બધા સારા નીકળે છે કે તેની ઘરાકી જોઈ એ ત્યાં થાય તેમ છે. મેાટું ભડાળ અને સાહસિક માણસા આ કામ ઉપાડે તેા નફા ધણેાજ મેટા છે. આ સંબધી ધણી માહીતી મેં મેળવેલી છે પરંતુ કામ કરનાર અને વખતને અભાવે આ સાહસમાં પડવાનું મારાથી થયું નથી. જે આપણા બંધુઓને આ સંબધી માહીતી જોઈતી હોય તે તેમણે મને રૂબરૂ મળવાથી યાગ્ય સલાહ આપવામાં આવશે. આ હીરાને ંગ્રેજીમાં Diomonds કહે છે કે તેનું નામ વજ્રરત્ન પણ કહેવાય છે. અને તે શુક્ર નામના ગ્રહ ગણાય છે. નવગ્રહ જડવામાં પાનાની સાથે જમણી તરફ જડાય છે.
મેાતી-મુક્તાળ કહેવાય છે અને તે ચંદ્ર નામના ગ્રહનું નગ ગણાય છે—આ માતી આ પ્રકારનાં થાય છે પણ હાલ પ્રચારમાં માત્ર છીપમાંથી નીકળતાં મેાતીજ આવે છે. હાથીમાંથી વાંસમાંથી, તથા તે શીવાય ખીન્ન પ્રાણીઓમાંથી ઉત્પન્ન થતાં મેાતી કહેવામાં આવે છે પણ તે મારા અને મારાથી વયા એવાના પણ તેવામાં આવ્યાં નથી એટલે તેનુ વર્ણન કરી અત્રે જગા ન રોકતાં માત્ર છીપમાંથી ઉત્પન્ન થતાં મેાતી કે જેને મેટા વેપાર છે અને જેમાં ઘણે ભાગે આપણા ગુજરાત દેશનાજ લોકો પડેલા છે તે સં અધી એ ખેલ કહીએ.
સારામાં સારા મેતી અરબસ્તાનમાં થાય છે. તેમજ આ દેશને દક્ષિણ કીનારે અને સીલેાનની વચ્ચે થાય છે. ઓસ્ટ્રેલીઅન અને વેની જુલાનુ` માતી જથાબંધ આવે છે પણ તે હલકા પ્રકારનું હોય છે અને ગરીબ ગરબામાં ઘણું વપરાય છે. આવા માલ લાખા રૂપીયાને આ દેશમાં આવે છે.
મેાતીના મૂળ વેપારી આર છે. તે આ દેશમાં આવી પોતાના માલ વેચતા હતા પણ હાલમાં આ વ્યાપારમાં આપણા દેશીની સહાયતાથી બે ત્રણ મેટા વેપારીએ પડેલા છે. તેઓને પરદેશગમનના વાંધા ન હોવાથી અરબસ્તાન જઈ પોતાની ઇચ્છાનુંસાર માલ ખરીદી લે છે પછી શેષ માલ અત્રે આવતા હતા. પૈસાની પુરી સગવડ ન હાવાથી અને આપણા ભાઈએ અરબસ્તાન જતા હજુ વિચાર કરતા હોવાથી આ વેપાર પણ ઘેાડે દીવસે આપણા હાથમાંથી જવાની તૈયારીમાં છે. આ વરસે જે કે કેટલાક આપણા ભાઈ અરબસ્તાન ગયા છે અને તેમણે પણ વખત જોઈ વર્તવા માંડયું છે, છતાં પણ આવું પૈસાના જોરવાળા તથા પેરીસમાં પોતાનાં ઘરનાંજ માણસોથી વેચનારની સામે હરીફાઇમાં કેટલુ ટકે છે તે જોવાનું છે.
જેમ વ્યાપારમાં વધારે માણસાને હાથ માલ જાય તેમ માલની કીંમત વધતી જાય અથવા માલની કીમત તેનાં મૂળ વ્યાપારીને ઓછી મળે છે. આ વ્યાપારમાં હાલમાં
Page #389
--------------------------------------------------------------------------
________________
ઝવેરાતને વહેપાર.
૫૧૩
હરીફ વ્યાપારીઓ છે તે બધાં ઘરના કામ કરનાર છે-માલની ખરીદી જાતે કરે છે, તૈયાર જાતે કરાવે છે, જાતે વેચે છે અને તે ઘરાકમાં ફરીને વેચે છે. એટલે હીંદના વ્યાપારી કરતાં ૧૦ ટકા વધારે આપીને જે તે માલ લે તે તેને પોસાય તેમ છે. આ બધામાં તેની પાસે પૈસાનું સાધન મુખ્ય છે અને તેથી તે ફાવે છે.
આપણું વેપારીઓએ વેપારી કેલવણું લીધેલી ન હોવાથી તથા થાપણ કેમ ઉત્પન્ન કરવી તે અને ભેગી થાપણના બળને લાભ તેમના જાણવામાં નથી. તેથી પિતાની મુડી કરતાં આઠ દસ ઘણો વેપાર કરી ઓફીસમાં તે માલ આપી (બીજા શબ્દોમાં કહીએ તે વેચવા માટે) મારગેજ મુકી પોતાનું કામ ચલાવે છે. સારા વખતમાં તેમનું ગાડું ચાલે છે પણ વખત બદલાતાં તેઓ કફોડી સ્થિતિમાં આવી જાય છે. એફીસવાળાના દબાણથી પિતાને માલ તેને સસ્તી કીંમતમાં વેચવો પડે છે-તેને નફો ચાલ્યો જાય છે અને વ્યાજ અને નુકસાનીમાં તેને ઘણું સહન કરવું પડે છે. મોતીના વેપારી, લીમીટેડ કંપની કરી થાપણ ઉભી કરે અને પછી તે કંપની વતી ખરીદી અને કંપનીના માણસે વિલાયત (લંડન પેરીસમાં) માં વેચે તે જ આ નવા વેપારી સામે ટકી શકવાનો સંભવ છે. જે વેળા તેમ નહી કરો તો આ સાહસિક વેપારીઓ એક વખત એવો પણ લાવશે કે આપણે હિંદુ સ્તાનમાં વાપરવા માટે બદલાનું મોતી તેમની પાસે લેવા જવું પડશે અને વ્યાપારી કળા શીખેલા આ લેક રૂ. ૧૨) ના ભાવના બદલાના રૂ. ૧૮) માગે તે પણ આપવા પડશે.
જેમ હીરાના વેપારમાં આપણે કાંઈ કરી શક્તા નથી અને વિલાયતવાળા માગેલે ભાવ લે છે તે જ પ્રમાણે મેતીના વેપારનું ભવિષ્ય જણાય છે. હજુ પણ વખત છે. સંપ ત્યાં જંપ. આપસમાં સંપ કરો અને સામાજીક બળ વાપરે તે જ આપણે ફાવી શકીશું.
હાલમાં આપણે કેટલાક ભાઈઓ લંડન પેરીસ વિગેરે સ્થળે ગયા છે અને ત્યાં માલ વેચવાનું કામ કરે છે પણ આ આપણું ભાઈઓ પાસે મુડી (રકમ) નું સાધન ન હોવાથી મોટો વેપાર અંગ્રેજ ઓફીસ મારફતે જ ચાલે છે. આમ થવાનું કારણ આપણુમાં સંપ નથી. વ્યાપારીઓને પારકી થાપણ વાપરી કામ કરવાની આવડત નથી અને તેથી પારકે હાથ આપણો માલ જાય છે અને તેના જોઈએ તેવા હાલ હવાલ થાય છે. આ વાતની સત્યતાને દાખલે જે હોય તે મી. પીટર–અને વોરીક બંને કરેડાધીપતી છે અને તમારા ભાઈઓમાં અસલ વ્યાપારી જોખમ ઉઠાવનાર તરીકેઆજે ૫૦ લાખ રોકડા કાઢી આપે એવો એક પણ આસામી નથી. આ બધાનું ખરેખરું કારણ અજ્ઞાન છે. મોતીના કોડને વેપાર કરનારને ભાષાજ્ઞાન પણ પુરું નહીં ! આવી સ્થિતિથી આ વેપાર ધીમે ધીમે આપણું હાથ માંથી જવા બેઠે છે.
આ વ્યાપારમાં જે મોટી થાપણવાળી કંપની કરી તેના શેર લેનારાજ તેના પર દેખરેખ રાખે અને વિલાયતમાં હાલ જેમ આપણે માલ વેપારીઓને આપવામાં આવે છે અને તે વેપારી પાછા ઘરાકને બરના દાગીના બનાવી આપે છે, તે કામ પણ આ કંપની કરવાનું કરે છે તે માટે ના મેળવે. હજુ સુધી આપણે પ્રવેશ લંડન અને પેરીસના વ્યાપારીઓમાં જ છે. હવે તે હદ ઓળંગવાની જરૂર છે. હીરાના યહુદી વેપારીઓ ૧૦ રતિ હીરા લેનાર ઘરાકાને ત્યાં જાય છે અને માલ વેચે છે તેમ જ્યારે આપણું ભાઈઓ લંડન અને પેરીસના ઘરાને ત્યાં જતાં શીખશે ત્યારે જ પિતાના વેપારીઓને ઉદય થશે.
Page #390
--------------------------------------------------------------------------
________________
- ૫૧૪
જૈન કૅન્ફરન્સ હૈરલ્ડ.
આપણી જરૂરીયાત થોડી છે તેથી જે મળે તેમાં સંતોષ માનીએ છીએ. એક રીતે એ વાત સારી છે કે આત્મામાં અતિ તૃષ્ણાને અભાવ હોવાથી આપણે તે રીતે સુખી રહીએ છીએ પણ જમાનો જુદા પ્રકારનું છે. દેશકાળને અનુસરીને વર્તવું જોઈએ તેથી વ્યાપારની રીતે વ્યાપાર કરશે તે જરૂર લાભ થશે. આજે કઈ માણસ સમતા રાખી ગાડીની મુસાફરી કરતો દેશમાંથી મુંબઈ આવે તે તેને લોકે ગાંડ કહેશે, તેજ પ્રમાણે બીજી પ્રજા કરોડ રૂપિયાની થાપણ ભેગી કરી રેલવે કંપની, સ્ટીમર કંપનીઓ ચલાવે છે અને તેમાં કરોડો રૂપિયા મેળવે છે કે જે આપણા ધનાઢયે તેવું ન કરી શકે તે પણ પિતાને પડતા દુઃખને વિચાર કરી પિતાને તેવું દુઃખ ઓફીસે તરફથી ન પડે તેટલું પણ ઘણું ઘણી વખત દુઃખને અનુભવ થયા છતાં કાંઈ પણ કરી શકતા નથી એ ખેદ ની વાત છે. હજુ પણ જાગ્યા ત્યાંથી સવાર એમ ગણી કંપની કરવામાં આવશે તો તેનાથી નાણાનું વ્યાજ મળવા ઉપરાંત પુષ્કળ કમાણ થશે.
આ વિષય જેમને ઉપયોગી છે તેમાંના ઘણા બંધુઓ માત્ર લક્ષ્મીના આરાધક હેવાથી આ વિષય વાંચવા તસ્તી લે તેમ સંભવ ઓછો છે અને જે મિત્રોને સરસ્વતી દેવીની ઉપાસના નથી. એટલે કે માત્ર ગુજરાતી ત્રીજી ચોથી ચોપડીનું જ્ઞાન પણ ન હોય તેવાને આ વિષયમાં પ્રવેશ શાને થાય? મેં એક કરોડની થાપણવાળી કંપની કરવાની હીલચાલ કરી હતી, પણ તેમાં આગેવાની ભર્યો ભાગ લેનારના મન ફરી ગયા. તેથી એ વાત પડી ભાગી છતાં પણ કોઈ સારા વિદ્વાન અને ધનવાન આ કામ કરવાનું ઉપાડે તે મારી નિષ્ફળતાથી તેમને ડરવાનું નથી. વિમાન બનાવવાના સાહસમાં લાખો રૂપિયા અને સેંકડો માણસને નાશ થયો ત્યારે એ વાત સિદ્ધ થઈ અને આજે આપણે જોઈએ છીએ કે દરેક રાજ્ય પોતાના લશ્કરમાં વિમાને અને વિમાન ઉડાવનારાની સારી સંખ્યા રાખી છે. આ કામમાં તેવું કાંઈ નથી. માત્ર ખંત અને લાગવગથી કામ કરવામાં આવે તે જરૂર જોદતી થાપણ ભેગી કરી શકાશે અને જે એકને શાવી આવી તે આપણું રીવાજ પ્રમાણે તેવા સાહસ કરનાર ઘણું મળશે અને આમ થશે તે પણ દેશને લાભ છે. પ્રસંગોપાત આટલું કહી આ વિષય અત્રે બંધ કરી પ્રવાળ સંબંધી હકીકત હવે પછી આપી અનુક્રમે નવે ગ્રહ સંબંધી કહેવામાં આવશે.
અધુરું. ઝવેરી માણેકલાલ ઘેલાભાઇ.
આ વિષય પર્યુષણ અંકમાં પ્રગટ થવા આવ્યું હતું અને જે છે તે અપૂર્ણ હતું. છતાં પર્યુષણ અંક તે વખતે તૈયાર થઈ ન ગયા હતા તે અમે તેને જરૂર તે અંકમાં સ્થાન આપત. લેખક મહાશય ક્ષમા કરશે અને હવે પછી પિતાને ઉપયોગી વિષય વિસ્તારપૂર્વક લંબાવવા કૃપા કરશે; ઉપયોગી એટલા માટે કહીએ છીએ, કે સાક્ષર શ્રી રણજિતરામ વાવાભાઈએ ઉક્ત પર્યુષણ અંકના પૃષ્ઠ ૩૫૮મે યોગ્ય જ કહ્યું છે કે “મોતીને વેપાર ઘણા
ન ઝવેરીઓ કરે છે લંકાનાં મતી લેવા વિલાયતમાં વેપારીઓની “સીંડીકેટ' થઈએમને ધ એમના હાથમાંથી પડાવી લીધો ત્યાં સુધી એવી રીતે જોડાઈ વેપાર એક હાથે કરવાનું કેમ જેને ન સૂઝયું? કારણ કેળવણીની ખામી અને તે દ્વારા દુનિયાનું હાલનું બંધારણ કેવું છે તે પારખવાની અશક્તિ.”
Page #391
--------------------------------------------------------------------------
________________
કફરન્સ મિશન.
૫૫
कॉन्फरन्स मिशन.
(૧) ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદને પ્રવાસ.
ભાગલ (પીપલી) –તા સલાણાની જાન આવતાં જાનને ઉતારે જાહેર ભાષણ આપ્યું હતું જેની અસરથી લગ્ન પ્રસંગે ફટાણાની બદલીમાં શાસ્ત્રીય ગીત ગવાયાં હતાં. સુકૃત ભંડાર કંડ વસુલ કરી આપ્યું હતું.
ગોળા–શિયલત્રત, કન્યાવિક્રય, ફટાણાં નહિ ગાવાં વિગેરે વિષયો પર જાહેર ભાષણ આપતાં સારી અસર થઈ હતી. સુકૃતભંડારકુંડ વસુલ કરી આપ્યું હતું.
માલણ– સં૫, શિયલવત, કન્યાવિક્રય, કજોડાં, વ્યસન વિગેરે વિષય ઉપર ભાષણ કર્યા હતાં, હકો નહિ પીવાની કેટલાકેએ પ્રતિજ્ઞા લીધી હતી. સુકૃતભંડારકુંડ વસુલ કરી આપ્યું હતું.
ટેબાચુડી–એક અઠવાડીયું રહી શિયળવૃત, લગ્ન પ્રસંગે ફટાણું નહિ ગાવાં. કન્યાવિજ્ય, કડાં, વૃદ્ધવિવાહ, દુવ્યસન અને હાનીકારક રીવાજો ઉપર ભાષણ આપતાં ઘણું જ સારી અસર થઈ હતી.
બાવલચુડી–જીવદયા, ભકિત વિગેરે વિષય પર ભાષણ આપ્યાં હતાં. અસરકાર લાગણી ફેલાઈ હતી. સુકૃતભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
મજાદર–અત્રે જાહેર ભાષણ આપતાં કટાણાં નહિ ગાવાની ઘણી બહેનેએ બાધા કરી હતી.
ચાંગ–અ ભાવો આપતાં જૈન તેમજ જનેતર ભાઇઓમાં સારી લાગણી ફેલાઈ હતી. કેટલીક બહેનોએ ફટાણું નહિ ગાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મેતા–છ દિવસ રહી, કજોડાં, કન્યાવિક્રય, બાળલગ્ન, વૃદ્ધવિવાહ, મૃત્યુ પાછળ રડવું કુટવું, ભકિત વિગેરે વિષયો પર અસરકારક ભાષણ આપ્યાં હતાં લેકોની સંખ્યા ૬૦૦-૧૦૦ આશરે શ્રવણ કરવા મળતી હતી. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
તેનીવાડા–મૃત્યુ પાછળ રડવું કરવું નહિ એવી પ્રતિજ્ઞાઓ ભાષણોની અસરથી થઈ છે તેમજ કેટલાક બીડી, હુકાના વ્યસનીઓએ પણ તેને દુર્વ્યસનને તીલાંજલી આપી છે. સુકૃત ભંડારરેડ વસુલ કરી આપ્યું હતું.
નાંદોત્રા–અત્રે ચાર દિવસ રહી બાળલગ્ન, કન્યાવિક્રય, વ્યસનથી થતા ગેરફાયદા ઉપર જાહેર ભાષણ આપ્યાં હતાં. ભાષણોની અસર સારી થઈ હતી. કેટલાકોએ પિતાની કન્યાના પૈસા નહિ લેવા ઠરાવ કર્યો હતો તેમજ કેટલાકએ હુકા નહિ પીવાની બાધા રાખી હતી. સુકૃતભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
ડાલવાણાઅત્રે પણ ચાર દિવસ રહી કજોડાં, કન્યાવિક્ય, બાળલગ્ન આદિ વિષય પર જાહેર ભાષણ આપ્યાં હતાં. તેથી લોકોનું ધ્યાન ઉકૃત વિષયે પર ખેંચાયું છે. સુકૃત ભંડાર કંડ વસુલ કરી આપ્યું હતું.
Page #392
--------------------------------------------------------------------------
________________
૫૧૬
જેન કોન્ફરન્સ હેરલ્ડ. થલવાડા–કન્યાવિક્રય, બાળલગ્ન, કજોડાં, ટાણું નહિ ગાવાં, મરણ પાછળ રડવું કટવું આદિ વિષયો પર ભાષણ આપતાં બહુજ અસરકારક લાગણી થઈ હતી. બહારગામથી પણ માણસે ભાષણ સાંભળવા આવતાં હતાં. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
(૨) ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદને પ્રવાસ કાંકર–અને જીવહિંસા, દારૂનિષેધ, ફટાણાં નહિ ગાવાં, ભક્તિ વિગેરે વિષયો પર ભાષણ આપતાં ચાર ઠાકરેએ માંસાહાર તથા દારૂ નહિ પીવાની સભા વચ્ચે બાધા લીધી છે. તેમજ કેટલીક હેનેએ ફટાણું નહિ ગાવાની પ્રતિજ્ઞા લીધી છે. કંડ વસુલ કરી આપ્યું હતું.
ઉબરી-કન્યાવિક્રય, દારૂ વિગેરે વ્યસની ચીજો પર જાહેર ભાષણ આપતાં સટ અસર થઈ હતી. અને તરતજ કેટલાએ કન્યાને બીલકુલ પૈસો નહિ લેવાની તેમજ કેટલાક ઠાકરેએ દારૂ વિગેરે વ્યસની ચીજો નહિ પીવાની સભા વચ્ચે પ્રતિજ્ઞા લીધી. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
કઈ–અત્રે જાહેર ભાષણો દારૂ આદિ કેફી ચીજો પર આપતાં તેમજ રાઓએ બંગડી નહિ પહેરવા ઉપર ભાષણ આપતાં સારી લાગણી થઈ હતી. કંડ વસુલ કરી આપ્યું હતું.
श्री जैन श्वेतांबर कोन्फरन्स सुकृत भंडार फंड.
(સંવત ૧૮૬૮ ને અશાડ વદ ૧૪-શ્રાવણ વદ ૩૦, તા. ૧-૮-૧૩ થી ૩૧-૮-૧૩. ) વસુલ આવ્યા રૂ. ૪૨૦-૯-૦ ની વીગત. ગયા માસ આખરના વસુલ રૂ. ૨૦૩ર-૭-૦
(૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ–ઉ. ગુજરાત. - ઉણ ૧૧, ખારીઆ ૧, થરા ૪, કાંકેર ડા, ઝાલોલ રા, ખેડા ૩, ખેમાણું ૧૩ શેખલા , રણાવાડા બે, ઉંબરી ૩પા, ખોડલા છે, કંઈ ૨૨), સરીયદ ૪૭
- કુલ રૂ. ૧૪૮-૧૩-૦ . (૨) ઉપદેશક મી, અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ, કાલેગાંવ ૫૧, ઈંચળકરંજી પ૩, મસુર ૧૫, એકસંબા ૨૫
કુલ રૂ. ૧૪૪–૧૨–૦ (૩) ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ– પાલણપુર ઇલાકે,
ડાલવાણ ૧૯ાા, થલવાડા ડા, છડાસણનાની ૫, વેસા ૧૧ી, નાવિસણું છે, રૂપાલ છા, મેમદપૂર ૪૬ો, પીપલ ઝા, મેંગાલ ૧૫, જુની નગરી રા.
કુલ રૂ. ૧૨૫-૦૧-૦ (૪) આગેવાનોએ પોતાની મેળે મેલાવ્યા. બેંગલોર ૨. કુલ રૂ. ૨-૦-૦
એકંદર કુલ રૂ. ૨૪૫૩-૦-૦ સૂચના:–ગયા અંકમાં જણાવેલી રકમ વગેરેમાં નીચે પ્રમાણે સુધારી વાંચવું.
જાખેલ ૩, વડા કા, ડુંગરાસણ ૪, આકોલી, નવલીહાલ, બેકહાલ ૩૯, બસુ, ૧૩; કોટડી, રાંદેર.
Page #393
--------------------------------------------------------------------------
________________
શ્રી ધાર્મીક હિસાબ તપાસણી ખાતું.
श्री धार्मिक हिसाब तपासणी खातुं.
૫૬
( તપાસનાર:——શે ચુનીલાલ નહાલચંદ એનરરી એડીટર શ્રી જૈન. કે. કાન્ફરન્સ. ) કાયિાવાડમાં આવેલા ગામ પાલીતાણા મધ્યે શ્રી શ્રેયસ્કર લગતા રીપોટ :
મંડળના વહીવટને
આ રીપોર્ટ થોડા લ
માટે મારા કેટલાએક
સદરહુ સંસ્થા દરેક જૈન શ્વેતાંબરાને લગતી હોવાથી તે કે ખાણ થઇ જશે તે પણ તેમાં કેટલાએક સુધારા વધારા કરાવવા વિચારો આ રિપોર્ટ દ્વારા જાહેરમાં મુક્ તા તેમાં કાંઈ ખાટું કહેવાશે નહી તેવું ધારી મારા વિચાર। આ રિપોર્ટમાં જાહેર કરું છુ તેથી આશા રાખું છું ગુજર કરશેા.
વાંચનાર ગૃહસ્થો દૂર
સદરહુ સંસ્થાની શ્રી સંઘ તરફથી નીમાયેલી કમીટી તરફથી વહીવટ કર્તા સેક્રેટરી શેડ વેણીચંદ સુરદ હસ્તકના સ. ૧૯૧૩ ની સાલથી સ. ૧૯૬૭ ના આસો વદ ૩૦ સુધીનો વહીવટ અમેએ તપાસ્યો તે શ્વેતાં સદરહુ સંસ્થાનું બંધારણુ આંધવામાં અગત્યના ઉદ્દેશ નિશ્ચિત કરવામાં આવેલા છે અને અમલમાં પણ મુકવામાં આવ્યા છે. પરંતુ બેઇએ તેવી રીતે મુકવામાં આવેલા નહી હોવાથી મેાટા ભાગની મહેનત વ્યર્થ જાય છે. માટે તે હેતુ સંગીનપણે મજબુતાથી પાર પાડવાનું સદરહું સંસ્થાની વ્યવસ્થાપક કમીટી પુરતી રીતે પોતાના મન ઉપર લે નહિ ત્યાં સુધી શેડ વેણીચંદભાઈ જો કે આ સંસ્થાને મજદ્યુત પાયા ઉપર લાવી તેને બહોળા ફેલાવા કરી દરેક તીમાં થતી અશાતનાએ ટાળી જેનેાને જ્ઞાન વિગેરે ઉત્તમ પ્રકારના લાભા મળી શકે તેવી રીતે પુરેપુરા પ્રયત્ન કરી રહ્યા છે, તેપણ આ કામ એકલા વેણીચંદભાઇથી પાર પાડી શકે નહીં. વ્યવસ્થાપક કમીટી જે પાતાના અધારણમાં વખતા વખત કમીટી ભેગી થઇ શકે તેને ફેરફાર કરી, વખતે વખત ભેગી થઇ અકેકા અગત્યના ઉદ્દેશ હાથ ધરી તે ઉપર લાંખે વખત જાહેરમાં ચર્ચા કરી તથા આપણા જૈનાચાર્યાં, મહારાજ તેમજ ધર્મિષ્ટ વિદ્વાન કેળવાયેલા અને આગેવાન ગૃહસ્થા ઉપર તે બાબતનાં વિગત સાથે હેન્ડબીલા છપાવી મેાકલી આપી તેના અભિપ્રાય મેળવી એક મતે અથવા બહુમતે સરળ મનથી પસાર કરી અમલમાં મુકવામાં આવે તેા જરૂર ધા રેલું કામ પારપાડી તેનેા પુરાપુરા લાભ તેને મળી શકે. આ વાત ખરી છે કે કમીટીના દરેક મેમ્બર સાહેબે એક ગામ નિવાસી નથી તેા પણ જે જે મેખરા ઘણું છેટે રહેતા હોય તે ઉપર ઉપર જણાવવા મુજબ હેન્ડખીલે મેકલી અભિપ્રાય મગાવ્યાથી કાર્યો કરવામાં કોઈ રીતની અડચણ આવશે નહિ.
હાલમાં આપણી જૈન કામ પોતાના ધાર્મિક તથા વ્યવહારિક રીતી રીવાજો તેમજ વિચારામાં ખીજ ઊંચી કામા કરતાં પછાત પડી ગયેલી છે તેનું કારણ આપણા જેમાં મહેટે ભાગે એવી રૂઢી થઇ ગઇ છે કે કોઇ પણ કામ આરંભવાની શરૂઆતમાં શાંતન દેખાડી પાછળથી એટલા બધા મંદ પડી જાય છે કે આરંભેલા કામેાના સામું પણુ જોતાં નથી તેથી આરંભેલા કામેા પડી ભાંગે છે. અથવા તેનું નામ રહી તેમાં કોઇ પણ જાતનું કાર્ય થતું નથી અથવા થઈ શકતું નથી,
Page #394
--------------------------------------------------------------------------
________________
૧૮
જૈન કોન્ફરન્સ હેરલ્ડ. હાલમાં બીજી કેમોના અગ્રેસરે, પિતાની જેમ દિવસે દિવસે નબળી પડતી જાય છે તે જાણી લઈ પિતાની શક્તિ પ્રમાણે પિતાના તન, મન અને ધનની મદદ કરી કામમાં એકતા તેમજ રીતી રીવાજોમાં સુધારા કરાવવા તથા ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવમાં આગળ વધારી કેમને સારી સ્થિતિમાં લાવવા અનેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણી જેન કેમ ઘેર નિંદ્રામાં પડી છે તેમાંથી જાગૃત થતી નથી, તેથી દિવસે દિવસે નબળી પડતી જાય છે. જો કે આપણી જેન કોમ અનેક પ્રકારને ધંધામાં પડેલી હેવાથી તેની નબળાઈ જાહેરમાં દેખાઈ આવતી નથી તોપણ ઉંડા ઉતરીને જે તે ખેદ થયા વગર રહેશે નહિ.
પૂર્વે જૈન અગ્રેસર રાજ્યમાં બે લાગવગ ધરાવી મોટાં મોટાં તીર્થો સ્થાપી તેનું પુરેપુરું રક્ષણ કરી જૈન ધર્મની ધ્વજ ફરકાવતા હતા ત્યારે હાલના જૈન અગ્રેસરે પિતાના તીર્થોનું પુરેપુરું રક્ષણ કરી શકતા નથી તે એટલે સુધી કે જ્યારે અન્ય દેશનીઓનાં મંદિરમાં કે મસછેદમાં કે દેવલોમાં તેમના લાગતા વળગતાની પરવાનગી લીધા સિવાય બીજી કેમવાલા તેમાં દાખલ થઈ શકતા નથી, તેમજ તેને રીતી રીવાજેથી ઉલટી રીતે વતી શકતા નથી, ત્યારે કેટલાક આપણા પવિત્ર જૈન મંદિરમાં તેને લાગતા વળગતાની મરજી વિરૂદ્ધ અન્ય દર્શનીઓ તેમાં દાખલ થાય છે તે એટલે સુધી કે જૈનેના રીતી રીવાજોની પણ દરકાર કરતા નથી અને ચામડાના બુટ તથા પટા વિગેરે પહેરી હાથમાં લાકડી લઈ જવા પણ ચુકતા નથી, વળી પૂર્વે જૈન અગ્રેસર પિતાના સ્વામી ભાઈઓને હરેક રીતે મદદ કરી તેઓને સારી સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરતા હતા. અને લાવતા હતા ત્યારે હાલના જૈન અગ્રેસરેએ તે વાત મોટા ભાગે વિસારે નાખી દીધી છે.
દિવસે દિવસે આપણે મોટા ભાગના જેનેના ધર્મ સંબંધી રીતી રીવાજો પણ બને દલાતા જાય છે. બહારથી જોશે તે સેવા પુજા વિગેરે બડા ઠાઠથી કરે છે, પરંતુ ઉંડા ઉતરીને જોશે તે મોટા ભાગે પુરેપુરી નિરાશાજ ઉપજશે.
આ બધું થવાનું કારણ શોધતાં આપણા જેમાં ધાર્મિક તેમજ વ્યવહારિક કેળવણીની બહુજ ઓછાસ, ઐક્યતા (સં૫) ની ખોટાઇ, ધર્મ સંબંધી મોટા ભાગે અપાતું અધુરું અને પિપીઉં શિક્ષણ અને તેથી તેઓનું અજ્ઞાનપણું.
આ ખાતાને (શ્રી જેન ત્રિવે. કેન્ફરન્સ ધાર્મિક હિસાબ તપાસણ ખાતું) લઈને મને જે જાતિ અનુભવ થયો છે તે ઉપરથી હું ખાત્રીથી કહું છું કે આ ખાતા તરફથી આજ સુધી જેટલી ધાર્મિક સંસ્થાઓ તપાસી છે તેમાં મોટા ભાગની સંસ્થામાં મને કુસંપ સિવાય બીજું કાંઈ જોવામાં આવ્યું નથી તે એટલે સુધી કેટલાક ગામોના ગ્રંથમાં મતભેદ પડી ગયા છે તેમજ તડાં પણ પડી ગયાં છે. આ સંસ્થાને વાર્ષિક રીપેર્ટ જોતાં સદર સંસ્થામાં શું શું ખામીઓ છે અને કેવી રીતના સુધારા વધારા કરવા વિગેરે બાબતો ઉપર વિચાર કરવા તેની વાર્ષિક જનરલ મીટીંગ સીવાય વ્યવસ્થાપક કમીટી વખતે વખત ભેગી મળી હોય તેવું દેખાતું નથી તેમજ તેનું બંધારણ જોતાં પણ નિયમિત અથવા જરૂર પડતાં વ્યવસ્થાપક કમીટી ભેગી કરવાનું ઠરાવવામાં આવ્યું હોય તેવું પણ દેખાતું નથી.
આ સંસ્થાને પહેલો ઉદ્દેશ જ્ઞાનવૃદ્ધિ છે. તેને હેતુ જ્યાં જ્યાં જૈન સંસ્કૃત પાઠશાળાઓ તથા વિદ્યાશાળાઓ, કન્યાશાળાઓ, તેમજ પુસ્તકાલય હોય તેને સંગીન પાયા પર લાવવી અને જ્યાં ન હોય ત્યાં જરૂરીયાત હોય તે સ્થાપવા બનતા પ્રયત્ન કરે; પરંતુ હાલ
Page #395
--------------------------------------------------------------------------
________________
શ્રી ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
૫૦ જે રૂઢીથી કામ ચલાવવામાં આવે છે તેથી એક બાજુ સદર સંસ્થાઓની વૃદ્ધિ થાય છે, ત્યારે બીજી બાજુથી બંધ પડતી જાય છે અથવા મંદ પડી જઈ, ચાલુ હોવા છતાં તેને કંઈ પણ લાભ મળી શકતા નથી અને તેને ખર્ચ ચાલુ રહે છે, અને જે જે સંસ્થાઓ ચાલુ છે તેમજ મોટા ભાગની સંસ્થાઓમાં ધોરણસર શિક્ષણ અપાતું નથી તથા કેટલીએક સંસ્થાઓમાં અર્થ તેમજ હેતુ શિખવવામાં આવતા નથી. તેથી શિખનારાઓને અધુરું જ્ઞાન મળી આપણે ધારેલો હેતુ પાર પડતું નથી.
આપણો હેતુ એવો છે કે જ્યાં જ્યાં સદરહુ સંસ્થાઓ ના હોય ત્યાં ત્યાં નવી સ્થાપન પન કરાવવા પ્રયત્ન કરે અને જે જે સ્થળે ચાલુ હોય તેને સંગીન પાયા ઉપર લાવવી એનો અર્થ એ છે કે દરેક ધાર્મિક સંસ્થામાં ઘેરણસર શિક્ષણ આપવાની ગેઠવણ કરાવી તેને અર્થ તથા હેતુઓ શિખવવા અને બાળકો તેમજ બાળકીઓને તે તરફ પ્રેરવવા બની શકે તેટલી સ્કોલરશીપ તથા ઇનામો આપવાની ગોઠવણો કરાવવી; અને બનતી તજવીજે આપણું કોઈ જેનધર્માચાર્ય મહારાજને વિનંતિ કરી જેવી રીતે ગુજરાતી સ્કુલમાં પહેલેથી સાત - રણ સુધીની ચોપડીઓ દાખલ કરવામાં આવી છે, તેવી રીતે બાળકને પ્રાથમિક ધાર્મિક શિક્ષણ આપવા માટે પાંચ અથવા સાત ચોપડીઓ બનાવવી અને તેમાં સવારે જ્યારે ઉડવું, ઉઠીને શું કાર્યો કરવાં, મા, બાપ તથા વડીલ સગા વહાલાં સાથે કેવી રીતે બેલવું તથા વર્તવું, દરેક સાથે વિનયથી બોલવું અને વર્તવું, સાધુ મુનિરાજ તથા ગુરૂણીઓને કેવી રીતે અને કઈ કઈ વખતે વંદન કરવું, કેવી રીતે ઉભા રહેવું, કેવી રીતે બેસવું, કેટલે છે. ચાલવું, ગોચરી કેવી રીતે વહોરાવવી, કેવી રીતે તેમની વેયાવચ્ચ કરવી, જૈન મંદિરમાં કેવી રીતે દેહ શુદ્ધ કરી જવું, કેવાં વસ્ત્ર પહેરી જવું, તેમાં પેસતાં કેવી રીતે નમસ્કાર કરે, ક્યારે ક્યારે નિણહીઓ કહેવી, કેવી રીતે પ્રાર્થના કરવી, કેટલીકવાર પૂજા કરવી, કયે કયે વખતે પૂજા કરવી, કેટલે છે. રહી પ્રાર્થના કરવી વિગેરે બાબત ઉપર ઉપર જણાવ્યા મુજબ પાંચ અથવા સાત ચોપડીઓ બનાવી તેમાં પ્રથમ બારાખડી, પછી ઉપર જણાવેલી બાબતે તથા દરેક ચેપડીના પાછલા ભાગમાં ધારણસર બાળકો શીખી શકે તેટલાં સૂત્રો તેના અર્થ તથા હેતુ સહિત દાખલ કરવા. આવી ચોપડીઓ બનાવી આ સંસ્થા તરફથી દરેક જૈન પાઠશાળા, વિધાશાળા, તેમજ કન્યાશાળાઓમાં દાખલ કરાવવી અને વખતો વખત તેના શિક્ષકોએ બાળકોને સાધુ મુનિરાજ તથા સાધ્વીજી આગળ તથા જૈન મંદિરમાં લઈ જઈ સદર ચોપડી મળેથી આપેલા શિક્ષણ પ્રમાણે વર્તે છે કે નહિ તેની પરીક્ષા તેજ સ્થાને લેવી અને પહેલા બીજા તથા ત્રીજા નંબરે પાસ થતા બાળકોને સારાં જેવાં ઇનામો આપવા સાથે સેકસ પાઠશાળા તથા વિદ્યાશાળાઓમાં અંગ્રેજી, સંસ્કૃત વિગેરે વ્યવહારિક શિક્ષણ આપવાની ગેઠવણ થાય તે આપણે જેને પુરેપુરા શ્રદ્ધાવાન બની ધર્મિષ્ઠ થઈ પુરેપુરા કેળવાઈ જૈન ધર્મની ધ્વજ ફરકાવે. જો કે આ સંસ્થા એટલે બધે બે ઉપાડી શકે તેવી સ્થિતિમાં નથી તેથી વ્યવહારિક શિક્ષણ બદલ અગે વ્હારે વધારે બેલવું ઠીક નથી, પરંતુ આપણે જૈન અગ્રેસરો પ્રત્યે મારી નમતાપૂર્વક અરજ છે કે આ બાબત ઉપર તેઓ સાહેબોએ તાકીદે ધ્યાન આપી આવી સંસ્થાઓ (ગુરૂકુળ જેવી) ઉભી કરવાની આપણુ જેને માટે ખાસ જરૂર છે.
: વાંચનમાળા કેવા નિયમો ધ્યાનમાં રાખી થવી જોઈએ તેના સંબંધમાં એક મનનીય પત્ર મુનિમંડળને લખવામાં આવ્યો હતો તે આવતા એકાદ અંકમાં મૂકેલ તબી.
Page #396
--------------------------------------------------------------------------
________________
પર ૦
જૈન કન્ફરન્સ હૈરછ. આવી રીતે ગોઠવણ કરવાથી આપણે જેને ધીરે ધીરે પણ સારી રીતે શુદ્ધ શિક્ષણ મળવાથી પુરેપુરા શ્રદ્ધાવાન બની પિતાના ધાર્મિક તથા વ્યવહારિક રીતિ રીવાજો, તેમજ વિચારોમાં પિતાની મેળે સુધારે વધારો કરી જૈન ધર્મની ધ્વજા ફરકાવશે, એટલું જ નહિ પણ હાલમાં આપણા સાધુ મુનિરાજે તેમજ શ્રાવક, શ્રાવિકાઓ અન્ય દર્શનવાલા પંડિત પાસે આપણા ધર્મનું શિક્ષણ લે છે, તેથી આપણા જેનચાર્ય મહારાજે તથા શ્રાવક પંડિતે પાસે જે જૈન ધર્મનું શિક્ષણ મળી તેનું રહસ્ય તથા રીતી રીવાજોને આપણને અનુભવ થઈ ધર્મ ઉપર જે શ્રદ્ધા બેસે છે તેવું શિક્ષણ તથા અનુભવ અન્યદર્શ નવાળા પંડિતથી મળી શકતું નહી હોવાથી આપણા જેને જોઈએ તેવા ધર્મિક અને શ્રદ્ધાવાન બનતા નથી, તેથી તેમના વિચારો અવળ સવળ થઈ જાય છે. માટે આપણું જેનોને ઉપર જણાવ્યા મુજબ ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણ આપવાની ગોઠવણ થાય તો તેમાંથી આપણા જેને પંડિત થાય અને તેમનાથી જ આપણું જેને પુરેપુરું ધર્મનું જ્ઞાન મેળવી કેળવાઈ ધમિક તથા શ્રદ્ધાવાન બની શ્રાવક કુળને પુરેપુરું દીપાવે. તેમજ આપણે કેટલાએક દ્રવ્યને લાભ અન્યદર્શનવાળા લે છે તે લાભ આપણે જેનેને મળે.
આ મંડળને બીને ઉદ્દેશ આપણું તીર્થો અને જૈન મંદિરોમાં થતી આશાળના ટાંળવાને તથા જીર્ણોદ્ધાર કરાવવા પ્રયત્ન કરાવવા વિગેરેને બે. આ મંડળને સં. ૧૯૬૬-૬૭ ને વાર્ષિક રીપોર્ટ જોતાં આપણું પવિત્ર તીર્થરાજ શેત્રુજ્ય તીર્થ સીવાય બીજા તીર્થો તથા જૈન મંદિરો ઉપર પુરતું ધ્યાન આપી શકાયું હોય તેવું દેખાતું નથી. આપણે જે જે તિર્થોમાં તથા જૈન મંદિરોને લગતા ગામોમાં આપણે જેને મુદ્દલ રહેવાશ નથી, કદાચ હેય તે ઘણોજ ડે, તે પણ મોટે ભાગે નિધન, તેવાં તીર્થો તથા જૈન મંદિરોમાં ઘણી જાતની આશાતનાઓ થાય છે (તેનું વિગતવાર વર્ણન આ સંસ્થાને લગતા સૂચનાપત્રમાં કર્યું છે, તેને તાકીદે બંદોબસ્ત થવાની ખાસ જરૂર છે.
કેટલાક જૈન મંદિરોમાં નાણું નહી હોવાથી તેને મદદ કરી જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. પરંતુ કેટલાક જૈન મંદિરમાં નાણાં હોવા છતાં તેને લાગતા વળગતાઓ જીર્ણોદ્ધાર કરાવતા નથી અને લાખો રૂપીઆનાં અમૂલ્ય પુરાણ બાંધ કામ ખરાબ કરે છે તેવા લોકોને આ (જૈન ધાર્મિક હિસાબ તપાસણી) ખાતા તરફથી યોગ્ય સલાહ આપતાં તેઓ જવાબ આપે છે કે “આટલાં નાણાંમાં કામ પૂરું થાય તેમ નથી માટે ખુટતાં નાણાં તો આગળથી આપે તે કામ કરાવીએ વિગેરે બોલી છેવટ સુધી બેસી રહે છે માટે તે બાબતને તાકીદે બંદોબસ્ત થવાની ખાસ જરૂર છે.
દેવદ્રવ્યની ગેર વ્યવસ્થા થતી અટકાવવાની ખાસ જરૂર છે; કારણ કે ભાગ્યે જ જુજ ધાર્મિક સંસ્થાઓનાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, તથા સાધારણ દ્રવ્ય વિગેરેની સારી રીતે વ્યવસ્થા થતી હશે બાકી મોટા ભાગની ધાર્મિક સંસ્થાઓના દ્રવ્યની ગેરવ્યવસ્થા થઈ લાખો રૂપીઆ ખવાઈ જાય છે યા ગેર વ્યાજબી રીતે વપરાઈ જાય છે. જો કે શ્રી જૈન ધાર્મિક હિસાબ તપાસણી ખાતે શરૂ થયા બાદ ઘણી ધાર્મિક સંસ્થાઓમાં થતી આશાતનાઓ ટળાવી, સુધારા વધારા કરાવી, દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય તથા સાધારણ દ્રવ્યને મોટી રકમને બચાવ કરાવ્યો છે તથા મોટી રકમ વસુલ કરાવી આપી છે તે પણ તે બંદોબસ્ત હમેશાં કાયમ રહે તેવો પાકી રીતે બંદોબસ્ત કરવાની ખાસ જરૂર છે. અપૂર્ણ
Page #397
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेतांबर कॉन्फरन्स.
जन्म - फलोदी ( मारवाड ) ता. २५ नवेम्बर १९०२. संवत् १९६० थी सं. १९६८ सुधीमां जैन श्वेतांवर कोन्फरन्से करेलां कार्योनुं
सिंहावलोकन.
Coats She Is semesterte's is
जनरल सेक्रेटरीओ.
झवेरी कल्याणचंद शोभागचंद मुंबई. बावु रायकुमारसींहजी कलकत्ता रा. रा. गुलाबचंदजी ढट्टा M.A. जयपुर. हाल मुंबई.
१. फलोदी २. मुंबई ३. वडोदरा
४ पाटण
७ :
५. अमदावाद
६. भावनगर
७. पुना ८. मुलतान
अधिवेशन.
सं. १९५८
१९५९
१९६१
१९६२
ور
"3
""
33
पायधुनी -- मुंबई ता० १-७-१९९३
जिसने
१९६३
१९६४
१९६५
१९६९
दराज शासनम
न
aas
अहिंसा
परमो
धर्मः
GOOD!
आसिस्टंट जनरल सेक्रेटरीओ. रा. रा. मकनजी जुठाभाई महेता मुंबई. BAR-AT-LAW. बाबु पुरनचंदजी नाहर कलकत्ता M. A., B. L. शेठ कुंवरजी आनंदजी भावनगर. शेठ दामोदर बापुशा येवला.
ে
प्रमुखो
महता बख्तावरमलजी
बाबु रायबहादुर बुधसींहजी दुधेडीया. वा रायबहादुर बुधसीहजी दुधेडीया. शेठ वीरचंद दीपचंद सी. आई ई. बाबु रायबहादुर सीतापचंदजी नाहर. शेठ मनसुखभाई भंगुभाई.
शेठ नथमलजी गुलेच्छा. जोहरी पन्नालालजी.
प्रसिद्ध कर्ता. श्री जैन श्वेतांबर कॉन्फरन्स.
Page #398
--------------------------------------------------------------------------
________________
प्रांतिक सेक्रेटरीओ. पूर्व काठियावाड-शेठ नागरदास पुरुषोत्तम, कच्छ शेठ नाथाभाई लवजी, अंजार.
राणपुर. सुरत , चुनीलाल छगनलाल सराफा उत्तर गु० शेठ हीराचंद ककलभाइ अमदावाद. माळवा ,, लक्ष्मीचंदजी घीआ, प्रतापगढ़ महाराष्ट्र , वालचंद हीराचंद, मालेगाम. मेवाड , रोशनलालजी चतुर, उदेपुर. दक्षिणमहागष्ट् ., मोतीचंद भगवान पुना. मारवाड, धनराजजी कांसटीया, अजमेर, सेंट्लइन्डिया ,, कुंवर बागमलजी ग्वालीयर. बीरार ,, हरखचंद गुलाबचंद, तेल्हारा. धर्मा मनसुखलाल दोलतचंद,रंगुन पंजाब ,, जसवंतराय जैनी, लाहोर.
___ कॉन्फरन्स एडवाईझरी बॉर्डना मेम्बरो. शेठ कल्याणचंद शोभागचंद रा. रा. गुलाबचंदजी ढढा, M. A. , मोहनलाल हेमचंद
मोतीचंद गीरधर कापडीया ,, मोहनलाल मगनलाल
___B. A., L. L. B. Solicitcl' ,, माणेकलाल घेलाभाइ , मकनजी जुठाभाइ महेता से चुनीलाल नहानचंद
___Bar-at-Law. ,, जीवणचंद ललुभाइ
, लस्वमशी हीरजी मैशरी मणीलाल गोकळभाइ
BA L L. B. Vakil. नेमचंद माणेकचंद
मोहनलाल दलीचंद देशाइ सर वसनजी त्रीकमजी नाइट
B. A. LL. B. Vakil शेठ खेतसी खीअसी , उमेदचंद दोलतचंद बरोडीया, B. A. हेमचंद अमरचंद
लल्लुभाइ करमचंद दलाल. __लक्ष्मीचंदजी घीआ.
श्री हिंदुस्तानना सकल जैन संघने अपील.
सर्व श्वेतांबर जैन गृहस्थोए विद्यावृद्धिना काम माटे अत्यंत जरुरी एवं " श्री सुकृत भंडार फंड" जेम बने तेम वधारे मोटुं बनाववा माटे मोटी मोटी सखावतो करवी जोईए, एटलं ज नहि पण प्रत्येक जैने उपर कहेलु फंड कॉन्फरन्स
ऑफीस जोग नियमित रीते दर वर्षे मोकली आप जोईए. वळी कॉन्फरन्सना मांतिक सेक्रेटरी साहेबोए तथा दरेक संघ अने नातना आगेवानोए पोतपोताना गाम, संघ के नातमांथी ते फंड उघराववा माटे पोतानी सत्ता अने लागवगनो उपयोग करवो जाईए. अने जे गामोमां कॉन्फरन्सना उपदेशक आवी पहोंचे ते ते गामोना अग्रेसरोए ते उपदेशकने सदरहु फंड उघरावी आपवानुं तेमज कॉन्फरन्सना ठरावो अमलमां मूकाववाने लगता ते उपदेशकना प्रयासोने जोईती सगवड करी आपवानुं ध्यानमा लेवू जोईए. आ प्रमाणे खरे रस्ते जो आपणे महेनत करीशं तो “ टीपे टीपे सरोवर भराय" ए कहेवत मुजब दरसाल ओछामां ओछा १॥-२ लाख रुपीआ ( मात्र चच्चार आनाना फंडमांधीज ) मेळवी शकीरों अने ते वडे हजारो जैनोने केळवणीमां आगळ वधारी शकीशं.
Page #399
--------------------------------------------------------------------------
________________
श्री जैन श्वेतांवर कॉन्फरन्सना दरेक खाताना सालवार आंकडा.
संवत कॉन्फरन्स निभाव.
सुकृत भंडार.
केळवणी.
पुस्तकोद्धार. | मंदिरोद्धार.
जीवदया. | निराश्रित.
आवक खर्चः | आवक खर्च. आप्या आवक खर्चः | आवक खर्चः | आवक खर्चः | आवक खर्च. आवक खर्च. १९६०/ १४९१५ ३२७३/ ४१ ० ० १३४७२, ४५५४ १४५७९ ७२२ १५४२५ ४०७२ १३१३२२३८५१८७५७ ९९७ १९६१ १४५२ ३०२६ ४१६ ० ० ४५९५ ३८०१/ ३४२७ १३७२ ६३९४ २१०३, ३४४२१०७८४१७९४३७६ १९६२ १९७९ ३१८३. २००७ ० १४४३ ६५३८ ३४८३ २१२७ ४१११ १०४६३ ९७६२६८६१६५१४३१७ १९६३|| ५७६८ ३५८६ ४४२ ० ० १०९४ ४६२८६१२ १७६२ ७८५ ११९६ ७४८१४९२ ७३०२८९३/१९६४ १३७९ ३९३० ७८० ० ० १९५४ ४३१५ १८० १०३८ ५७९ ९५७ २२४२२५३/ २७५५१२३/ १९६५ ५०१३ ६६९८/ २३५९/ ६७७३२००५८३७ ४१३२ १५४२ १०५४७ १४४२ ६२४७ १३९२४६८११६९४६५७३
+
१९६६ २०९० ३१७२, ३५९० १६१२३१२३ ३९८ ७७५ १३९ १००४ १८२ ४१२ १९६ ८७६ १६४२५०० १९६५ २४४८ २४२२ २९३५/ १०२७१७०० १११२ १२६१ ४४७ ९० २७७ २७९ ३८९ १७२२ २७५११५३ १९६८ ८८४ ३१२८, ३२८२ १६२६१७७ ३ ११० 33२ ४३५ १७४ १२ १४५१८४९/ ८८८१ / कुल ३५९२८ ३२४१८, १४८५७ ५०१२ ९७९८ २९९०७ ३००१४ २४७४२ १९०९० २९३६९ २६१३९ २०६४४१८९२२२८५४३२८८१३ बाकी ३५१० ४७
३२३० * श्रीसुकृत भंडारफंडमांथी अडधी रकम कॉन्फरन्स निभावकंडमां तथा अडधी रकम एज्युकेशन बॅडने आपवामां आवी हती.
+ रु० १७७५ मांथी रु० ६०० निभाव फंडमां आप्या. रु० ६०० एज्युकेशन बॉर्डने आप्या अने रु० ५७५ कॉन्फरन्स हेरल्ड मासिकने उपदेशकोना रिपोर्टो तथा वसुल आवेल नाणानुं लीस्ट छपावतां वराडे आप्या.
Page #400
--------------------------------------------------------------------------
________________
( ४ )
श्री सुकृत भंडार फंड. कॉन्फरन्सनी जुदी जुदी बेठको वखते भरायला नाणामांथी सदव्यय करवामां आवे छे तो पण जे जे खाताओ कॉन्फरन्स तरफथी हाथ घरवामां आवेल छे तेनी बरोबर व्यवस्था माटे खास नाणांनी जरूर छतां दर वरसे कॉन्फरन्सनी आवक ओछी थती जती होवाथी बधां खाताओ सारी रीते चलाववा अशक्य लाग्यु. तेथी चालु जमानामां केळवणी ए मुख्य साधन छे एम विचार करी छेवटे पुना कॉन्फरन्सनी बेठक वखते केळवणी अने कॉन्फरन्स निभाव ए वे फंड टकावी राखवाना ईरादाथी सुकृत भंडार फंडनी योजना घडवामां आवी हती. अने तेनो ते वखते स्वीकार थयो हतो. तो पण अमारे दिलगीरी साथे जणावg पडे छे के राजनगर अमदावादमां तेनो अमल नहि थवाथी अ योजनाने माटे जे आशाओ बांधी हती ते सर्वाशे सफळ थई नथी. सं. १९६७-६८ मां रु. ६२१७-२-९ आव्या छे तेनुं गामवार लीस्ट आ साथे आप्युं छे. ते उपरथी मालुम पडशे के मोटा शहेरोमांथी सुकृत भंडार फंड वसुल नहीं आवतां नानां नानां गामो, गामडाओमांथी फंड वसुल थई आवेल छे. जे जे स्थळेथी सुकृत भंडार फंड वसुल थई आवेल छे त्यांना आगेवानोनो आभार मानीए छीए.
उपदेशको सुकृत भंडार फंड वसुल करे छे ते साथे जीवदया संबंधी भाषणो आपी पशुवध बंध करावेछे. कॉन्फरन्सना ठरावो जेवा के हानीकारक रिवाज, बाळलग्न, कन्या विक्रय विगेरे न करवा अमल करावे छे. मंदिरोनी सारवार बराबर थाय तेने माटे पण भाषणो आपे छे विगेरे जैन कोमनी उन्नतिने लगता कार्यों माटे प्रयास करे छे. मारवाड, मेवाड अने माळवामां उपदेशकोने मंदिरोनी सुव्यवस्था माटे वधारे ध्यान आप पडेछ. हालमां उपदेशक मी. वाडीलाल सांकलचंद, मी. अमृतलाल वाडीलाल तथा मी. पुंजालाल प्रेमचंद फरे छे. दरेक उपदेशकने कॉन्फरत्सना रेसीडन्ट जनरल सेक्रेटरी शेठ कल्याणचंद शोभागचंदनी सहीतुं प्रमाणपत्र आपवामां आवेल छे अने ओळख माटे कॉन्फरन्स तरफनो रुपानो बिल्लो पण आपवामां आवेल छे. सुकृत भंडार फंडनी गामवार तारीज नीचे प्रमाणेः
संवत १९६७. काठीआवाड ५०३॥, कच्छ १३॥, गुजरात १५०९।। ||, मुंबई १), माळवा ४४५॥ , मेवाड १६०॥', मारवाड ६६॥२, दक्षिण १०९।। , वहाड ५, मद्रास ११, बँगाल ३४, बरमा ८३।।. कुल ३. २९३४॥2॥.
Page #401
--------------------------------------------------------------------------
________________
काठीआवाड. आरीखाणा ८, आरवलुस ९), आरंभडा ३, आहलपर ०॥, आदरीआणा १), इश्वरीआ ०॥, इंगोराळा ०॥, कनसुमरा ६, कारीयाणी २, कनसुमग ०॥ कगणा २१, केरीयुं (उमराळा) ||, कोटीयु ०!, क्रांकच २१, खारा बराजा , खीग्सरा ॥, खाखरेची ?॥, खंभालीआ २, गजणा ?), गढेचा Pil, गला ३. गांगावाडा १), गोलरामा ?), गारीआधार ५, गोखरवाला ०, गढला ०, घोवा ?।, घांटीला २॥, चांपा बेराजा ६॥॥, चुडा १५, चेला १३, चंगा दा, चोक ?'. चंगा alll, चोटीला ७|||, जेतपुर (कलकत्ता) १), जरीआ ११, जळकडा ० । जतपुर ७॥, जेतपुर १॥, जालवदर ०॥, जीवापर ०, टीकर ७), टंकाग ३, टींवा ०il, ठळीआ३, ठवी २॥, डबासंग १९.), तुंगी ६), तणसा ६), ताजपर २॥ तुरखा १), त्रापज १०, थान ५॥, दांता ॥ देदरडा ०!, देपला ३, घरोल २), धुवाव , नवी पीपर १) नाना उमराळा १॥, नोघणवदर ३॥ नाना झींझावदर २. पडाणा ४/. पाटीयाली ८, पालीयाद ८", पीपर टोडा 1. पीलूडी ०॥, पांच तलावडा की, पीपराळी २॥, पीआवा ०1, पीपरडी
॥, पीठट ०।, पीयावा २॥, पालडी ०, परवडी ०, फीफाद ॥, बेट शंखो. द्वार २, वकोटा राजा ०1, वेला २||, वामणवार १), भावनगर १५), भरुडीआ २. भंडारीयुं ।, भांभण १॥, नागलपर ?, भलसाणा ४, भुतीयु २।।, भोरीगडा |. भाडला ?, मादेवीयु १), मुंगणी ३, मोटुं झींझावदर ०॥, मोदका ०, मालीआ ६), मोरचुपणा १), मेंकडा ०, मानगढ ०, मोरवा ०॥, मोरवी १०॥. राफुदड नानी ।।, राफुदड मोटी ३॥, राशंगपर ४), रंगपर २॥, रावासर १. रंघाला. रेवा ०।।, राणीगाम २), राजपरा |गणपरडा 01, रंगपर ०।, रसनाल ०, लालपर १. लींवडी ५६), लाठीआ ४, सांगावदर ११, लाठीदड ४ लाखेणी ४, लाखाबावळ ३॥, लावडीयु १. लतीपर ५।, वावराजा २||, वींछीआ ९॥, वांगधरा ?), वाधर, २), वांटावदर २१, वडाल ०), वालुकड ?||. वंडा ३॥, वीरडी 01, वेळावदर 01, वळा १), सेवकधुणीआ ११।।, सीका २, सालवडा २, सरवा १॥, सणोसरा २, सरवेडी ०. शेलणा ?), शापर ०॥, सांढरखाखरा १), सरधार ६।, हरीपर ७, हडदड १॥, हलवद ११॥, हणाल २. हीपावडली ०i, हाथसणी ३१, हडमतीआ ०॥.
कच्छ-अंजार १३॥
Page #402
--------------------------------------------------------------------------
________________
गुजरात. अणासण १, अडालज ११), अंबासण १०, आदरेज १५), अमरा. भाइर्नु मुवाडु १३।, एंदरोडा ९।, अंबोड ०, आदरेज १), आंतरोली ५, अर पोदरा १११, आगीओल ४।। अमदाबाद १), अहमदनगर १३, इलोल २४, इडर २१, उपखळ ३), उवासद १), उदेण १।, उनावा २, उमता ३३॥ उबळी ६), कपडवंज १३), कुकरवाडा ४, कंटवा २, कोबा १२, कडादरा ४॥, कुबडथल ६), कुंकवाव १२, करोली २।।, कोठी ८, कनीपर ४॥, कडी ५॥३॥, काबोदरा १, कुकडीआ ७||, कावीठा ९।, कोचरीआ २., खोरज २, खेडब्रह्मा १०॥, खानपुर १३।, गवाडा १९।।।, गोरंटा ०, गुंजा १०॥ गरोडा ६, गांगड २॥, चेखला २॥, चलोडा १४॥, छठीआरडा ०॥, छाल ३॥, जंबुदरा मोटा ४॥, जमीअतपुरा ४ा, जोटाणा २१), जोरणा १४), जालीआनो गउ ९॥), जामळा ११॥), जास्का ६॥), जामला ४, झुंडाल ७॥), टीटोदण ८), टीटीई ४१॥॥), टींचा ३), डांगरवा ६॥), डभोडा १९।), ढुंढोर ७१।), ताजपुरी ३।।), तारंगाजी ०॥), थराद ३), थोळ, ४, दगावाडीआ १), देवोज ६।), देहगाम ४२।।), देरोल ४॥), देघरोटा ३॥), देणप १०), दधालीआ २८), धोळासण १२), धमीज ३), धडकण ९।), धारीसणा ११।।।, धडकण ०॥, धरोइ २१), नरोडा १८), नवंगाम १), नवासंगपुर २१), नवागाम ६), पालुंदरा ८॥), पैढोल (परडोल) १०॥ पहुंज ७||, परातीआ १६), पालज २॥, पाटनो कुवो ?, पुंदरा १५), पेढामली १), पीलवाइ ४), पुसरी ५), प्रांतीज १८, पालज १०॥ , फुदेडा १॥, बहीयल १५), लाकरोडा ७), बोभा ५।।, बडादरा ६।।, बेरणा ४), बापसर २॥, बालुवा ४, बावला १७, भालू सणा १०), मेदरा ३), मगोडी ४), मोहनपुर १९), मोहुका ४), मोहनपुर १॥, मोटा कोठासण १०), मांडळ १००, रायपुर ८||), रासण ३॥), रंगर्जाभाइर्नु मुवाडु ५।), रखीयाल १॥, रणासण १०॥1), रणासण ७), रासम २।।, रुपाल ३४१, लाडोल १७१, लवाड ५), वजापरा २), वळाद २५), वेहेलाल ६।।।, वासणा राठोड ३, वडोदरा (डभोडा) २०॥, वडावी ?, वरधानुं मुवा९ ४॥, वडवासा ९॥, वागपुर १३॥, वरसोडा २०), वडवासा ४१), वारणा ११, वीरावाडा ४), वडाली ५२॥, वकतापुर ५॥, वाव १०, वासणा केलीआ ॥, वटादरा १०), सोनारडा २।।, सांतेज ८1, सामेत्री ४॥, सलकी ९. सांपा १॥
Page #403
--------------------------------------------------------------------------
________________
सांणोदा ३), साहेबापुर २), सरडोइ ४ा, सीपोर १४॥, सावली ४), सुदासण ४), सतलासणा १०), हाथीजण २), हालीसा २॥, हरसोल १२॥, हाथरोल ५), हरसोल २५), हापा २), हरसोली ५).
___माळवा.-अमरावद २), अलीराजपुर ६॥, आगर ४), अबजलपुर ०॥, उसरधार ०।, उमरकोट ५), कलमीपुरा ०।, कैरवासा ०॥, करवड ०॥, कुकसी १५॥, कानवन ३), कपासीन ९)क, कारुखेडा ४), खाचरोड ३४)- खवासा ५), खटाली १।, गादोला ४॥, झडवासा ०||, ग्वालीअर ५), घोडा झोपट ०।, चीताखेडा ८||, चीरोरा १), जावद ८, झकड़ावदा ||, झाबुआ ११), झारडा ५॥, टांडा ४॥, दोत्रीआ ११, धमोतर १२॥, घुसवास ०।, धमोत्तर ०, धानासुता ०॥, धुंधडका ५, नामली २), नानपुर १), नीसरपुर ८), नीमच ६), नायागाम १), पंचैड २), परधुणा ?, पलसोडा १॥, पीटलावाद , फतेगढ २), बोरी ( जील्लो प्रतापगढ ) ६), बांगरोड १॥ वीलपाख १।।, बरोदा पंचैड ०1, बोरी ?), बाग १४ा, बरनगर ४९, बखतगढ ०, भीलसा ३॥ भरमावर ?|, मुलथान 01, मंडावदा १), महीदपुर २१), मंकला ?॥, मंदसोर २१, मलहारगढ १॥, रढाजणा, २, रीगडोद ३॥. राजगड १६॥, राणापूर ३. रतलाम ४५), लालगड ११॥, बडवेट 01, सेझावता १), शेमलीआ २, सीखेडी ०॥, सारंगी २।, सामगड ०॥, सीतामउ ५०)
मेवाड-उदेपुर १३०), कारुडा २), छोटीसादडी २१, धुंधडका ६॥, रमावली ०।, साटोला ॥
मारवाड-आलावास ?), खाजवाणा १५), गीवेराइ ५), दुधला ४ा, मुसालीआ १५१, मेलावास ४०, सेवाज १८, सोजत ३॥.
दक्षिण-अलेराव ०, ओतुर ६), कोडेंगण १), कुरड्डुवाडी ५), कलंब ३), कुरुली ०३. खडकाळा ?।, खेड ३), चाकणा ०॥, चींचवड ०८, जुन्नर १७३ तळेगाम ८||1, तळेगाम ०), धामरी १), नारायणगांव ९॥), पुना १), पीपोळी ०॥, पेंठ ४), फुलगांव ?॥, बाकड ०॥, बनगाव ०12, वडगांव 1, मंचर ३), मसो १); मरकव ०), म्हैसुर ८), येवला २), लुनावला १), लींबी १), लुणी १), लींबगाव ४), वडगांव ७), वाफगाम १४॥, सुजवागेण .
वहाड–तेल्हारा ५॥). बरमा-मोलमीन ३।।) रंगुन ८०). बेंगालकलकता ३३), झरीआ १). मद्रास- बँगलोर ?).
Page #404
--------------------------------------------------------------------------
________________
(८)
संवत १९६८. काठीआवाड ११७॥॥, गुजरात २३२७॥८, मुंबई ८५, माळवा १०९। मारवाड ५७८।।।-, दक्षिण ५॥॥, खानदेश १५॥॥, मध्यप्रांत ५।, मद्रास २), बँगाल ३४॥. कुल ३. ३२८२) काठीआवाड.-वेरावळ ११७।।.
गुजरात. आंकलाव ५), आमरोल २॥, आसोदर ९), अंबाली २), आंछव ०।, अंबाय oul, आमरा 01, आंती १॥, एकलबारा ५, अमोल २, एंधराल out, अंघाडी ४॥, अमनपोर |, आमोद २३॥, आछोद, ११, आंबलीआरा ?01, ओड ७॥, अहीमा १४, ओगणज २३॥, अंकलेश्वर २२, अकलाचा ॥, अणीआरा ॥, आकरुन २), आंतरोली २२), अविधा ?॥; अणखी १, अणस्तु ४॥॥, आकडोद, ६), अंगुठण ११, ओरपाड ६१, अटोदरा ?, अडाजण ७], अस्टगाम १५), अमलसाड २९), आकोटी ३), अब्रामा १३), इटोला ४, इखर ४ा, इलाव ०॥, इच्छापुर २४॥, उमेटा २९॥, उपराली ४ा, उमराया ?), उच्छद ६॥, उंटपडा , उमरा ३, उमराज २, उंटीआदरा १, उमरासी ०, कानवाडी १॥, करजण ५।, कीसनाड २), कहान २, कोशींदरा ?, कीनखलोड २, कणझट ५॥, कुराल ०॥, कावीठा ७॥, कणीआ ०॥, कंबोपा out, कडासडा ? कावली १॥, केरवाडा १२॥, कनेरा २), कासंदा १४), करोली १), कनीज ७, कुराइ २), कपडवंज १), कोसंवा २॥, कुवारदा ?॥, कठोदरा ?), कठोर १२॥ कामरेज १०), करजण (सुरत) ४, कथराज ?), कोबा ?, कुडसद ८, कोसाड ६॥, कनसाड ५।, कालीआवाडी ५), कोलवा १७), करज ३१, करसका ?) कंटाळी २), कडोद ३८), कोलवण ३॥, खेडासा ३, खंढाणा ४॥, खरची १, खरज ३), खडसुपा १५), खोजपारडी ५), खोलवड ५॥, गंभीरा ८), गवासद ३). गोधरा ५६॥, गंधार १॥, गमणांद, ७), गरिमथा १०॥, गोपालपुरा ११, गोथाण ४|, गीजरम ५, गोदावाडी २), घायज ३॥, घडीआ ६१, चदवासण ८॥, चमारा ५।, चलाळी २॥, चांगा ०॥ चंडीसर १३, छठीआरडा ol, छापरा ०॥, जलसण २, जंबुसर १२), जेतलपुर ३॥, जलालपोर ५॥, झणोर ७, झेर २, टींबरवा २॥, डभोइ ३१॥4, डेमोल ६), डंगरी २१, डण सोली १), डुंगरा ०॥, डाभेल १९१, तारंगाजी जात्रालुना ५), तारापुर ५१,
Page #405
--------------------------------------------------------------------------
________________
तणछा 01, तनपुर ३, तोरणा २, तरसाली ४, तरसाडी ३), तवडी ३) तडकेश्वर १६, दवा १४, दरापरा १०), देथाण २), दाणोली २१, देदरडा १ दंतेली ?॥, दादा ?, देलार १), देलाड ?), दामका १२), धोरीयाल ।, धरमज ७, धामडोद ?॥, धमडाछा ८, नवाखल ५), नवापरा ३), नार २०, नावली ॥, नापाड ९१, नांदेज ३, नाणा ?), नीर्माली ३, नवागाम १), नीकोरा २५॥॥, नवसारी १७, नरोद ७, नवातलाव ७), नरोली ३॥, पालीताणाना जात्राळुना २, पादरा ७, पालेज ९।), पीडाया ३), पहाज १, पालडी 21, पाडगोल ७, प्रतापनगर २, परीआ २), पोर ६), पुनादरा ३,पांजरोली । पालणपुर १०४, पारडी ?), पीजरत ४), पाल ९), पनार ५९), पीपोदरा ?) फलोद ?, बोरसद ५), बीलपाड १), बामणगाम १२॥ वारसद ८२, बा. मणवा ॥l, वायड , बुवा २॥ बारेजा ११, बीडज ३१, वडवा ७॥, बांधणी 21, बदरवा १०), बारीआ ३०), बारडोली ३३, बाजीपुरा ??1, बीलीमोरा १०।, बहुधान ३८६, भडकद ३॥, भाटपोर ६), भालज ६), मुंडासण २॥, भात
, भच १५), भाटेरा?, भरुच (कबीरपरा) ६). भेरवा १, भरुच (वेजलपुर) 1. भादाल १०. भांइत १७). मानपरा २१.मीयागाम १). मुजपुर (पादग) ६. मोमा ६!. मासर ६१. मीआमातर १२). महेमदावाद ३), मोगर ७, महेलाव ४ा, मोरया २१, मलातज १॥, मेतराल ?l, मानपोर ७, मांडवा ५॥, माडवाबुजग (i, मोटावराछा ३), मांढोल ३१, मेथी ५, मांगरोलवाधरी १६॥ महुवेज ?, मेरा २), मोरथाण ०॥, मंद्रोइ ७, मरोली ?॥, मढी ३, महीज ४), मांडवी १६।।, मंगळेश्वर ०॥, रणु ४॥, रडोदरा १३, राजा टंकारीआ ३१, रामोल २), रासका २), राजपारडी ०||, राजली १). रांदेर ?०॥, राजपरा ०॥ रांदेर २, लुणावाडा ८३॥1. लाली :).लीहोडा ५). लालपुर ११, लीभेट ५) लुवारा २). लुसवाडा ). लींबाळा ४). लींडीआव २), लींब ११, वसो ४६॥ वेरडीआ ६. वलण वड १. वडदला ४i, वतरा ?, वीरपुर २१, वाडासीनोर .. वेजलपुर १७॥ वावली २, वासणा १, वासद ८॥. वडताल १. वरवटवा २. वांच । वासणा ॥ वालीआ २. वटारीआ २. वाव ६. वांझ १३॥ वांकानेर (मुरत) १४॥, वेळाच्छा २१ वरेडी २. वराड ?1. वरीयाव १८. वीरपोर २). संगवा ०॥, सरसवणी ?॥, साधी २१, शाणपुर ५॥, साठंबा ३३।, संखडा ७॥. सामोद ०. सारोद ?. सुणाव ४।. सारसा २. संजाया ११. सरखेज . सुरवाडा इ. शंगपुर २). सायण ८, सांढली ६॥. सुणेव १. सीमो
Page #406
--------------------------------------------------------------------------
________________
सीसोदरा ४१॥, सालेज २), सावा २१, हणखी ४ा, हीरापुर ६, हाथीजण ?॥, हथुरण १३॥, हाथोडा ८.
माळवा.
आगर १, आग्रा २०, आग्रा ६, कायथा ९॥, खवासा ५, खाचरोड ११, गसोइ ०1, गरोड ०l, गोतमपुर ०॥, चीताखेडा ५॥, जीरन ५, दाहोद ११, पचपहार ७, पावटी ११, पेटलावद २, भरतपुर ८॥, भीलसा ३॥, भोपाल ९॥, रतलाम २, रंभापुर ४, लश्कर ३॥, सीपरी १).
मारवाड. अटबडो ५॥, आकोदरा १, आगदु १, आबुजी जात्रालु १॥, इशनपुर on, करमावस २॥, काछोली ११, केवलाद ६१, केशरीसंघका गुडा ८, कोलपुरा oul, कंटालीआ २, खाखरवाडा ११, खारडी ४, खांबल १)- गढोडा ७l, गागुरडा ११, गोडागरी ११, गादाणो २, घडी ३, चतराजीको गुडो ५, चावडीआ ६, चीरपणीआ ४, चेलावस ४, चोपडा १॥, चींसकारी २१, जाडण ३, जुपेलाव १, जोजावर १७, जोजावर १, टांकरोल ०, ठाकरवास २, दवरीआ ५, देवडी ४॥, दुरगाका गुडा २॥, धनारी ८, दुदोड ६॥, दोलेराव ?॥, दोर नदी १, धाकडी ७||, धांगडवास ५॥॥, नीवरो ४॥, नीमली ४. नीटोडा १५, नीबाडा ३॥, नांदीआ २१, पाटवा २॥, पीपलीआ १०, पीपलाद ?|, पांचदाबडा ॥, पांचेटीआ ७॥, पीडवारा २२, प्रेमसींगका गुडा १, बडी ०, बडा गुडा ३, बडा गुडा १॥, वासीआ २, वागाव ११, बासणा १॥, बीजाजीको गुडो ५१, बुटेलाव ou, भगवानपुरा १, भावरी ७, भीमालीा ४१, भेसाणा ५॥ मलसाबावडी १॥, मुरडावा १, मोरो १॥, मांडा १०॥, रडावस ४॥ राणावास २१, रामसींगका गुडा १२॥, रामसींगका गुडा ३॥, रामासणी २॥, रामपूरा ४॥, रायरो १), रोहीडा २८), वोपारी ४), वांसा १३), सलाल ४॥, सारण ११॥, सारण ५।-, सीरयारी १५॥, सीसरवाडा ६॥, सूरसींघका गूडा ३॥, सह पुरा ?, सुरायता ५॥, सुपावस २१, सोजत १॥, सीरोही १०५), सामाजीको गुडो २१, सारंगवास १), सांडीआ ५।, हडीओल १३), हरीआमली ३, हेमलीआवस ०||.
दक्षिण-कळश २||, बारामती २), टेंभुणी ११. खानदेश-पाचोरा १५॥. मध्यप्रांत-चांदुरबजार ५।. मद्रास-बेंगलोर २). बेंगाल-कलकत्ता ३४॥
अंतिम प्रार्थना.
Page #407
--------------------------------------------------------------------------
________________
भग ३. १२५) नी मदद आपवामां आवे छे तेमज कॉन्फरन्स निभाव फंडनो आधार सुकृत भंडार फंडनी योजना उपर छे. सं. १९६६ नी सालमां एज्युकेशन वॉर्ड तरफथी विद्यार्थीओने तथा पाठशाळाओने मासिक आशरे ३।३००) मोकलवामां आवता हता पण सं. १९६७-६८ मां फंड कमती आववाने लीधे मोटी मदद बंध करवामां आवेलछे. हवे फंडमां वृद्धि थशे तो मददमां वधारो करवामां आवशे. अने नवी अरजीओ जे नामंजुर करवी पडे छे तेमने पण फंडनी वृद्धि थये मदद आपवामां आवश. जेथी बधा गामोना आगेवान गृहस्थोने विनंति करवामां आवे छे के सुकृत भंडार फंडनी चार आनानी योजनानो अमल करशो.
श्री केळवणी खातुं. सं. १९६०. वनारस पाठशाळा २४४३, मांगरोल स्त्री जैनशाळा ५०. श्रावीकाशाळा तथा पाठशाळाओमां ११९०, पुस्तकोनी मदद ३३, १२ विद्याथीओने स्कॉलरशीप ६६४. उपदेशकोना खर्चना १६९.
सं. १९६१. मुंबई श्राविकाशाळा १३४, अमदावाद ऑफीस खातेथी मदद ३०८१. विद्यार्थीओने मदद ४६७, परचुरण १७, उपदेशक खर्चना १०२.
सं. १९६२. ८४ विद्यार्थीओने स्कॉलरशीप २४५५, पाठशाळाओने २५२०. विद्यार्थीओने मदद ६८४. मांगरोळ जैन सभा तथा भचाउ बॉर्डीगने ६३१. उपदेशकोना खर्चना २३९.
___सं. १९६३. पाठशाळाओने २०२५. महेसाणा ९१. सुरत विद्याशाळा २४०, विद्यार्थीओने २७०, ७० विद्यार्थीओने स्कॉलरशीप १६८१, उपदेशकोना खर्चना ५७. मांगरोळ सभाना केळवणी खाताने २४०, मालपुरा पाठशाळा १५.
सं. १९६४. ५५ विद्यार्थीओने १२७४, पाठशाळाओ तथा लाइब्रेरीने २.४७२. बीजा विद्यार्थीओने मदद ४१७, परचुरण १२, उपदेशक खर्च १४०.
सं. १९६५. ६ विद्यार्थीओने स्कॉलरशीप ९२४, विद्यार्थीओने मदद १६५. पाठशाळा. विद्याशाळा, लाइब्रेरी विगेरेने २९६३, परचुरण ८०.
सं. १९६६. लाइब्रेरीने रु. ३०, एज्युकेशन बॉर्डने रु. ७४५. सं. १९६७. लाइब्रेरीने रु. ७५, एज्युकेशन बॉर्डने रु. १०८६. सं. १९६८. लाइब्रेरीने ११०.
Page #408
--------------------------------------------------------------------------
________________
( १२ )
एज्युकेशन वॉर्ड.
सं. १९६५-६६ मां आवक रु. ३१६१-९-३ श्री सुकृतभंडार फंडमाथी मळ्या, रु. ५०० शेठ हेमचंद अमरचंद पासेथी धार्मिक परीक्षाना मळ्या, रु. ७४५-४-९ श्री केळवणी खाताना बघेला मळ्या, रु. ५०५ ) श्री निराश्रित खातेथी मळ्या, रु. २-३-० शेठ कीलाभाइ गमानचंदनी जान आववाथी मळ्या, रु. २३६-३-६ पुना कॉन्फरन्सनी उघराणीना आव्या. कुल रु. ५१५०-४-६. खर्च. रु, ५५३)०। श्री धार्मिक परीक्षाना इनामना, प्रमाणपत्रोनी छपाइ तथा ते अंगे परचुरण खर्चना. रु. ४०२३-१०- ३ विद्याथींओ तथा पाठशाळाओने मददना, म. ओ. कोरसपोन्डन्स विगेरे खर्चना. बाकी रु. ५७३-१०-०.
सं. १९६७ आवक. रु. ५००) शेठ हेमचंद अमरचंद पाथी धार्मिक परीक्षाना मळ्या, रु. ८५० ) थी सुकृतभंडार फंडांथी मळया, रु. १०८६-१९-० पुना कॉन्फरन्सनी उघराणीना आव्या, रु. ५००) मोतीना कांटा तरफथी आव्या, रु. ५७३-१०-० गइ सालना वधेला. कुल रु ३५१०-६-०.
खर्च - . – रु. ४२३ - १-६ श्री धार्मिक परीक्षाना इनामना तथा ते अंगे खर्चना. रु. १२१९-१२-६ विद्याथींओ तथा पाठशाळाओने मदद तथा म. ओ. कोरसपॉन्डन्स, स्टेशनरी परचुरण विगेरे खर्चना. बाकी रु. १८६७ - ८ - ०.
सं. १९६८ आवक. रु. ५००) शेठ हेमचंद अमरचंद पासेथी धार्मिक परीक्षाना मळ्या, रु. ५००) झवेरी जीवणचंद साकरचंद मार्फत बाइ रतन - शा उत्तचंद केशरीचंदना पत्नि - स्त्री जैन धार्मिक हरीफाइनी परीक्षाना मळ्या, रु.६०० ) श्री सुकृतभंडार फंडांथी आव्या, रु. ३०) मोलमैनथी शेठ पोपटलाल देवचंद तरफथी आव्या, रु. १८६७-८-० गइ सालना वघेला, कुल रु. ३४९७-८-०
खर्चः—रु. ४२९-१४-३ शेठ अत धार्मिक परीक्षाना इनामना तथा खर्चना, रु. ४०९-१- ६ बाइ रतनबाई तरफना परीक्षाना इनामना तथा खर्चना, रु. १९७८-१-६ विद्यार्थीओ त्या पाठशाळाओने मदद तथा म. ओ, कॉरसपॉन्डन्स, स्टेशनरी, परचुरण विगेरे खर्चना. बाकी रु. ६८० - ६-९ तेनी वीगत.
रु. ९४-०-० शेठ अमरचंद तलकचंद जैन धार्मिक परीक्षामांथी. ९०-१४ - ६ बाइ रतन स्त्री जैन धार्मिक परीक्षामांथी.
Page #409
--------------------------------------------------------------------------
________________
एज्युकेशन बॉर्डना मेम्बगेनुं लीस्ट. स्थानिक मेम्बरो.
बहार गामना मेम्बरो. १ शेठ कल्याणचंद शोभागचंद. प्रमुग्व, ? रा.रा. मनसुखलाल कीरत्चंद म्हेता २ .. लखमशी हीरजी मैसरी.
मोरबी. वकील. वा. प्रे. २ शेठ केशवलाल प्रेमचंद अमदावाद. रा.रा. मोतीचंद गीरधरलाल ) ३ ..वेणीचंद सुरचंद महेसाणा.
कापडिया सोलीसीटर ४ ..शीवजी देवसी पालीताणा. ४ .. मोहनलाल दलीचंद ! ५ , दामोदर बापुशा येवला.
देसाई.वी.ए.एल एल. ६..मणीलाल नथुभाइ दोशी अमदावाद वी. वकील.
७..केशवलाल अमथा शाह .. ५ रा.रा.गुलावचंदजी ढढा, एम.ए. ८ ,कुंवरजी आणंदजी भावनगर. ६ .. मकनजी जुठाभाइ म्हेता बेरीस्टर. ९ बाबु सा. रायकुमारसींहजी कलकत्ता. ७ .. त्रीभोवनदास ओधवजी वकील. १० शेठ कुमारसींगजी नाहर आजीमगंज. ८ शेठ अमरचंद धेलामाइ १?रा.रा.साकरचंद मोकमचंद अमदावाद.
.. हेमचंद अमरचंद १२. ,, डाह्याभाइ हकमचंद, धंधुका. १० ., गुलाबचंद देवचंद १३ ., गुलाबचंद वाघजी, वढवाण सीटी ११ ., मोहनलाल हेमचंद १४ ., जगजीवन मुलजी, जामनगर. १२ .. नरोत्तमदास भाणजी १५ .. साकरचंद नारणजी .. १३ .. माणेकलाल घेलाभाइ १६ पारेख देवचंद उत्तमचंद राजकोट. १४ .. पदमसी ठाकरसी १७ शेठ वल्लभदास उत्तमचंद जुनागढ. १५ रा. रा. मनसुखलाल रवजीभाइ १८ ., पुरणचंदजी नाहर आजीमगंज १६ .. नानचंद माणेकचंद म्हेता. १९ ., सोमाभाइ भाइलाल खेडा. १७ ..साकरचंद माणेकचंद घडीयाळी२० ,, छोटालाल लल्लुभाइ वकील साद्रा १८ .,उमेदचंद दोलतचंद बरोडीया. २१ ,, छोटालाल त्रीकमलाल पारेख... वेलजी आणंदजी मैशरी
डी. पी. वीरमगाम २० .. पुनसी हीरजी मैसरी २२ रा रा. न्यालचंद लक्ष्मिचंद सोनी, ... फतेचंद कपुरचंद लालन
दीवान. वरसोडा. हीराचंद लीलाधर झवेरी २३ ,, चुनीलाल छगनचंद शराफ, २६ .. लल्लुभाइ करमचंद दलाल
सुरत ., नानाभाइ तलकचंद- २४ , सुरचंद परसोत्तम बदामी, गोधा.
Page #410
--------------------------------------------------------------------------
________________
(१४) पाठशाळाओ तथा विद्यार्थीओने मासिक मदद रु. १२५ नी मोकलाय छे. फंड कमती होवाथी मोटी मददमां घटाडो करवामां आव्यो छे. सुकृत भंडार फंडनी आवक वधारे थशे त्यारे मददमां वधारो करवामां आवशे.
आ सिवाय अनेक शिक्षण योजनाओ, विद्योत्तेजक योजनाओ करेली तैयार पडी छे परंतु फंड न होवाने लीधे कंइपण थइ शके तैम नथी. दरेक जैन बंधु अने बहेन आ वॉर्डमां नाणां मोकलशे तो तेनो सव्यय अचूक थशे अने तेथी परम पुण्य उपार्जन करशे. सुकृत भंडार फंडमां पण दरेक गाम, नगर, शहेर जेटलो बने तेटलो वधु फाळो आपशे एवी नम्र विनति छे.
श्री पुस्तकोद्धार खातुं. सं. १९६० जेसलमीर आदि ज्ञान भंडारोनी टीपो करवा माटे पत्र व्यवहार करवामां आव्यो अने त्यांना दिवान साहेबनी पूर्ण सहायताथी मोटा यत्ने जेसलमीरना भंडारनी टीप शरु करी.
सं १९६१ जेसलमीरना भंडारनी टीप जारी रही.
सं. १९६२. पाटण, खंभात, लींबडी, अमदावाद विगेरे स्थळोनी टीपो करी तथा केटलाक बंध बारणे रहेला भंडारोनी काची टीपो उतरावी लेवामां आवी, त्यारवाद तेनी तारवणी करी जैनागमनु लोस्ट नं. १ बहार पाडवामां आव्यु. .. सं. १९६३ जैन न्याय ग्रंथोनुं लीस्ट नं. २ प्रगट कर्यु तथा तारवणीनुं काम जारी राख्यु.
सं. १९६४ जैन ग्रंथावलीनुं संपुर्ण पुस्तक उपयुक्त अनुक्रमाणिका साथे बहार पाडवामां आव्यु अने प्राचीन उपयोगी दुर्लभ्य ग्रंथोनी नकलो लखावी लेवानुं काम शरु कर्यु.
सं. १९६५-६६-६७-६८ प्राचीन ग्रंथो लखाववानुं काम जारी राख्यु:लखायेला ग्रंथोनुं लीस्ट निचे मुजबः-.
१ योगद्रष्टि समुच्चय, २ न्यायावतार, ३ वादि विजय प्रकरण, ४ प्रमाणसार, ५ प्रमाणकलिका वृत्ति, ६ प्रमाणसार (बीजुं ) ७ धर्मपरीक्षा (सटीक) ८ पंचसंग्रह टीका, ९ पंचसंग्रह टीका (बीजू ) १० अनेकांत जयपताका दीपिका, ११ सर्वज्ञ सिद्धि प्रकरण, १२ ललित विस्तरा, १३ तर्कवाद, १४ प्रमाणसुंदर प्रकरण, १५ स्वार्थनिराकरण स्थळ, १६ अपशब्द निराकरण १७ सर्वज्ञलाद
Page #411
--------------------------------------------------------------------------
________________
२१ सर्वज्ञ स्थळ, २२ सर्वज्ञ व्यवस्थापना स्थळ, २३ जीवास्तित्वाद, २४ वेदबाह्यता निराकरण. २८ गणधर वाद, २६ तमोवाद, २७ अग्निशीतत्व स्थापना वाद, २८ विप्रवक्त्र मुदगर. २०. स्त्रीनिर्वाण सिद्धि. ३० नयस्वरूप, ३१ सप्तभंगी प्रकरण, ३२ मार्गपरिशुद्धि, ३३ अनेकांतवाद प्रवेश, ३४ सिद्धि विनिश्चय टीका, ३५ नयप्रकाश वृत्ति, ३६ एक समय ज्ञान दर्शन वाद. ३७ नयचक्र, ३८ शास्त्रवार्ता समुश्चय, ३९ संवेग रंगशाळा, ४० गुरुतत्त्व निर्णय, ४१ प्रभा लक्ष्यालक्षण, ४२ पंच दर्शन खंडन, ४३ उपदेश पद वृत्ति, ४४ श्रावक धर्म तंत्र, ४५ न्याय प्रवेशक सूत्र, ४६ जीवसमास वृत्ति.
श्री मंदीरोद्धार खातुं. . सं.१९६० राणकपुर ४१. लश्कर ३००. साजनपुर १००, मेवाड ५०. शामळाजी तीर्थ १०००. ग्वालीअरनी आसपास ५००. मारवाड ६०, बनारस २५१. सीतामढी ८००. वैभारगीरी १००. राकुजा १००, वडगाम २००, उपदशकाना खचना १६०.
सं. १९६१. मेवाडना देरासरोमां १०००. जसपुरा २५. उदेपुरने तेनी आसपास १८०. मालपुरा ५००, सांभर १५, आशीआनगरी २००, सेरीसा २५, प्रांगध्रा ७१. टेरा ५०. परचुरण १५. उपदेशक खर्च १०२.
सं. १९६२. ओशीयानगरी ८००, पालडी ३००. मीथीला ९५०, वडोदरा २००. पालीआद ५१. अमदावाद २००, पाणसीणा २५, पटना १०००, जाम खंभालीआ २००, मारवाडमा ३४५८, बनारस २४४. पीपाड १०१, पाटण १२५, सांभर ६१. वसंतगढ १००, शौर्यपुर १७०२. रुपपुर ६५०, जयपुर ऑफीसथी ५८. उपदेशक खर्चना २३८.
सं. १९६३. मीथीला १३७. कुंभारीयाजी ५०, मारवाड तथा मेवाड ३०५. सांभर ६१. इंदोर १५०. सीथा (सीतापुर) ३५, थराद १०१, वणा २५. कोंढ २५. पाली आद २५०. नावली २. उपदेशक खर्च ५५.
सं. १९६४. सांभर ६०, रांदेर ५०. पाटण ४३, टोकर ५१. चंदुर ३१. वागील ३१. सतारा ३१, वडगाम १९, वसई १०१, गुजरवदी २५, उनावा ७५, अमदावाद १५०. जामळा ३१. रांधेजा ३११. मुलसण २५।, वणथली २१, कावीठा ४१, उपदेशकना खर्चना १४०।.
सं. १९६५. कलीपर ५७, बाज ३१, वडा २००, मीथीला ३००,
Page #412
--------------------------------------------------------------------------
________________
(१६) । मोरु २१, गढडा १०१, भुती २१, नागोमोरीउ २५, रुणीजा ११, देकावाडा २५, जेसर ३१, आदरज मेर्डा १२५, सांभर १५, करेडा ६, डीरेकटरी ४५००.
सं. १९६६. देवा १२५, राणीवाडा २५. डायलाण २५, मलबार हील ३८, देवल २५, कोलवाडा ७१, अमदावाद ३१, सांथळ ३५, नारदीपुर ३५, परचुरण १.
सं १९६७ नरेडी ७, अमजेरा ११, वरल २५, पीशोवा २१, वीरले पारला २१, वागरोळ २५, वायेड १५, खेरवा २१, उमरकोट १५, बमणवा २१, भरुच ३१, आबुजी ५१, वरणा १५.
सं. १९६८ पाटण ३५, कुवारद (राधनपुर ) २१, ओगणज २१, मालगढ १५, सवीना १५, नोघणवद १५, हेरल्ड मासिकने वराडे रु. २७५, आबुजी संबंधी कागळो लख्या वगेरे परचुरण खर्च रु. १५.
श्री जीवदया खातुं. सं. १९६०. गायो छोडाववाने मुंबई महाजननी टीपमा ३. ४००, गढडापांजरापोळ २५०, परचुरण ३०, राधनपुर २००, उपदेशकना खर्चना १६९, घाणेराव २००, फलोदी पांजरापोळ ७५०, आजोल ७६, नींगाळा ३००, धोंड १०.
सं. १९६१. विलायतनी मांसाहारी प्रजाने वनस्पति आहारी बनाववा निबंधो लखाववा अने छपाववा माटे ३. ६४४, बजाणा पांजरापोळ १०१, मी. लाभशंकरने १३०, भावनगर शामळा शेठना खातामा १०१, उपदेशकोना खर्चना १०२.
सं. १९६२. चुडा पांजरापोळ १०१, हुबली ५००, रोहीशाळाना मेळामा १०००, पेथापुर १५१, दशेरा उपर पशुवध थतो अटकाववा ४४६, मी. लाभशंकरने १५०, परचुरण ९९, उपदेशकोना खर्चना २३९.
सं. १९६३. चलाळा रु. १००, पशुवध निषेधनी बुको तथा मददना रु. ६७४, मी. लाभशंकरने रु. २२०, कलकत्ता ऑफीसथी मदद ९२, उदेपुर पांजरापोळ १००, उपदेशकोना खर्चना ५५, उण पांजरापोळ ५१.
. सं. १९६४. मी. लाभशंकरने रु. ८), गढडा २००), वांकानेर १०१). वडोदरा २००), बोरसद १५१), धोलेरा २००), कडी २०१), धांधलपुर ५१), माणसा ?०१), मोतीना कांटानी टीपमा ५१, कबुतरने जुवारमा ७३), पशुवध . बंध करवा २८२), परचुरण ५१), वेटरनरी सरज्यनने १२२), उपदेशकोना खर्च
Page #413
--------------------------------------------------------------------------
________________
सं. १९६५. मी. लाभशंकरने रु. २५०), जीवदया कमिटीनी परीक्षामां रु. २५३, मोतीना कांटानी टीपमां ५१, डीरेकटरी २२००, कबुतरोने जुवार ४), वेटरीनरी सरजन मी. मोतीचंद कुरजी हस्तक १४६५), जीव छोडाववा १०१, उपदेशकना खर्चना २४१, परचुरण ? १६.)
सं. १०६६. मी. लाभशंकरने 5. .०), पांजरापोलोने ४२), मोतीना कांटानी टीपमां . १), पशुवध अटकाववा २०१), मी. केवशम्ने :१), जीवदया माटे बुको तथा हंडबीली ३०७), वेटरनरी सरज्यनने १७४.
सं. १९६७. मोतीना कांटानी टीपमा ५१), पर्युषण पर्वमां जीव छोडाववानी टीपमा १०१. रोहीशाळा पांजरापोळ ५००), मी. केशरुने ४०), परी. क्षाना इनामोमां २१५), परचुरण १०), जीवदया कमीटीने '८००).
सं. १०६८. मोतीना कांटा तरफथी थती बकरीइदनी टीपमां ५१), बेजराजी गामे पारेवाने जवार माटे २५), तार, म. ओ. खर्च रू. १०॥ जीवदया कमीटीने ६००), बोरसदनी पांजरापोळने १०१), बगवाडानी जीवहिंसानी टीपमां १०१ ), वढवाणमां न धणीयातां ढोरोने २५।, एंदराडना महाराज विश्वनाथने १००, इंग्ल्ड माग्विकना खर्चमां वराडे ७००), मोतीना कांटा तरफथी पर्युषणमां जीव छोडाववानी टीपमां १०१. दशेरा उपरनी राजा महाराजाओने अरजीओमा २८) ।। कलाकेना पगार खर्चना रु. १५).
श्री निराश्रित खातुं. सं. १९६०. मेवाडना श्रावकने रु.) १६, आफनेन १९, उपदेशकोना ग्वर्च १६०. लाल बाग बॉडींग ४००, परचुरण ३५, अमदावाद, वढवाण, भावनगर, खेडा, सीहोर विगेरे शहरोमां निराश्रीताने मदद करी २६२, छुटक छुटक ५६, लहीयानुं तथा कंपाझीटरनं काम शीखनारने १०, फेरी करनारने ३०.
सं. १९६१. पालीताणा बोटाद आसपासना गामोने रु.) १०८५, परचुरण १३, दवासंगमा ७००, उपदेशकोना खर्चना १०२, रजपुतानामां १०००, बीजा निराश्रीताने १४७६.
सं. १०६२. दुकाळने लीधे मारवाडना जैनोने रु.) १०६१, जैनोने देशमां जवा ५४, निराश्रीतोने ? ४३४, १ विद्यार्थीने २२८, १४ विद्यार्थीओने ७४८, नवी उद्योगशाळा ५५४. उपदेशकोना खर्चना २३८.
सं. १९६३. पालीताणा जैन बालाश्राम २००, निराश्रीतोने ६२७, लालबाग बॉडींग २४०, वडोदरा ६४५, जैनोने देशगां जवा ६८. उपदेशकोना
Page #414
--------------------------------------------------------------------------
________________
(१८)
सं. १९६४. लालबाग बॉर्डींगने रु.) ३४८१, विद्यार्थीओने अभ्यास करवा १३६, निराश्रिताने ९६०, जैनोने देशमां जवा २१, जैनाने उद्यमे लगाडवा ३८५, उपदेशकोना खर्चना १४०.
सं. १९६५. लाल बाग बॉर्डींगने रु.) २४०, निराश्रीताने रु. २१२२, पालीताणा बालाश्रम ३००, डीरेक्टरी ३३००, जैनोने उद्यमे लगाडवा १९६, फेरी फरनारने ४४, जैनोने देशमां जवा ७१.
सं. १९६६. एज्युकेशन बॉर्डने रु.) ५०५, विद्यार्थीओने मदद रु ) ३२४, लालबाग बॉर्डींग २४०, निराश्रितोने १०४३, अमदावाद बॉर्डींग २००, जैनोने देशमां जवा ८, जयपुर ऑफीसथी मदद १७१ जैनोने फेरी फरवा ९. सं. १९६७. मोतीनुं काम शीखनाराओने खोराकीना १०६, निराश्री तो १४, बहार गामना निराश्रिताने मासिक मदद ८८५, बनारस पाठशाळाना एक विद्यार्थीने १०, शेठ गोकळभाई मुलचंद जैन होस्टेलना विद्यार्थीओने मदद १२०, चोपडीओनी मदद १७.
सं. १९६८, मुंबईना तेमज बहार गामना निराश्रीतोने मासिक मददना तेमज अकेक वखत मदद अपाणी तेना कुल रु. ८८१-१४-६.
श्री जैन श्वेतांबर डीरेक्टरी.
श्री जैन श्वेतांबर डीरेक्टरी भाग १ लो (उत्तर गुजरात) अने भाग २ जो (दक्षिण गुजरात) आ पुस्तकमां तीर्थस्थळ, देरासर, रेल्वेनी माहेती दर्शावनारी नकशो, जैनोनी वस्तीवाळा जील्ला अने तालुकावार गाम, राज्य, नजीकनुं स्टेशन पोस्ट, तार ऑफीस, धर्मशाळा, उपाश्रय, पुस्तकभंडार, लाइब्रेरी, पाठशाळा, पांजरापोळ, सभा, मंडळ विंगेरे बावतोथी आ डीरेक्टरी भरपूर छे. किंमत बन्ने भागना रु. १-१४-० छूटक नकशानी किंमत रु० ० २६. दरेक जैनने अवश्य राखवा लायक छे.
श्री जैन श्वेतांबर मंदिरावळी ( भाग १ लो )
आ पुस्तकमां गुजरात, काठीआवाड, कच्छ अने मारवाड देशना देरासरवाळां गामनां नाम, नजीकनुं स्टेशन, देरासरनी बांधणी, मूळनायकजीनुं नाम, धावनार नाम, बंधायानी साल, विगेरे अनेक बाबतोनो समावेश करवामां आव्यो छे. किंमत रु. १-८-०.
3
Page #415
--------------------------------------------------------------------------
________________
( १९)
श्री जैन कॉन्फरन्स तरफथी थतां उत्तम कार्योनी टुंक नोंध. ___ जीवदया-१ कॉन्फरन्स ऑफीसनी अरजीथी १२६ गामना राजा-महागजाआए दर्शग उपर थतो पशुवध बंध कयों, २ पांजरापोळ इन्स्पेकटरनी तपासणीथी पांजरापोलानी सुधरती जती स्थिति, ३ जीवदयानी इनामी परीक्षाओ तथा कॉलजना विद्यार्थी पास इनामी निबंधो.
पुस्तकोद्धार- घणां व थयां बंध ताळे रहेला भंडारो उघडावी, कॉन्फरन्स दुर्लभ्य पुस्तको लखावे छे, ४६ प्रतो अत्यार सुधीमां तैयार करावी छे.
निराश्रित-' निराश्रीतोने दरमासे मदद रेग्युलर मनिऑर्डरथी मोकलवामां आव छ. नवी अरजी आवे छे तेनी तपास करी योग्य मदद अपाय छे.
___ मंदिगद्धार-१ ज जे स्थळना जीर्ण मंदिरमां मददनी जरुर होय छे त्यांना आगेवानां तरफथी मुंबइमा आवती टीपोमां अमुक रकम आपवामां आवे छे. • मक्षीजी, अंतरीक्षजी. समतसीखरजी केसमां लीधेला अत्यंत परीश्रम.
केळवणी--एज्युकेशन वॉर्ड तरफी मासिक मदद पाठशाळाओने तथा विद्यार्थीओने आपवामां आवे छे.
मुकृत भंडार फंड-- जणदीठ चार आना प्रमाण उपदेशका मारफत वसुल करवामां आव छ. आ फंडमांथी अडधी रकम केळवणीमां तथा अडधी रकम कॉन्फन्य निभाव फंडमां वापरवामां आवे छे.
मानाधिकारी तथा पगारदार उपदशको-१ सुकृत भंडार फंड वसुल करे छ. २. जीवदया संबंधी भाषणो आपी पशुवध बंध करावे छे. ३. कोन्फरन्सना उगवा जवा के हानीकारक रीवाज वाळलग्न, कन्याविक्रय विगैरे न करवा अमल करावे छे. ४. दरेक स्थळोए जन कोमनी उन्नतीनां कार्यों माटे प्रयास करे छे.
धार्मिक हिसाव तपासणी खातं---लगभा ४५० धार्मिक संस्थाओना F हिसाब तपासाया छे.
. शेठ अमरचंद तलकचंद जैन धार्मिक ईनामी परीक्षा---१. उपरोक्त पगक्षा दर वर्ष डीसेम्बर मासमां लेबाय छे. २. परीक्षामां फतेहमंद निवडेला विद्यार्थीओने रु. १.००) नां ईनामो तथा प्रमाणपत्र आपवामां आवे छे.
वाई रतन-शा. उत्तमचंद केशरीचंदना पत्नि-स्त्री जैन धार्मिक ईनामी परीक्षा-उपरोक्त परीक्षा पण डीसम्बर मासमां लेवाय छे. अने बीजांत्रण वर्ष सुधी लेवा नकी करेल छे. २. परीक्षामां फतेहमंद निवडेला विद्यार्थीओने रु. ५००) नां ईनापा नया प्रमाणपत्र आपवामां आवे छे.
Page #416
--------------------------------------------------------------------------
________________
शेठ फकीरचंद प्रेमचंद स्कोलरशीप-प्राइझ ( जैन श्वेतांबर मूर्तिपूजक विद्यार्थीओ माटे ) १ सुरतना रहीश अने सौथी वधारे होटल मार्क्स मेदीक्युलेशननी परीक्षामां मेळवनार विद्यार्थीने तथा हिंदुस्ताननो कोइपण विद्यार्थी मेट्रीक्युलेशननी परीक्षामा संस्कृतमां सौथी वधु मार्क मेळवे तेने रु. चाळीशनुं प्राईझ दर वर्ष दरेकने आपबामां आवे छे.
परचुरण काम. __ कॉन्फरन्सना प्रयासधी सरकारी गुजराती पांचमी चोपडीमां थयेलो मुधारो. २ युनिवर्सिटीमा दाखल थयेर जैन साहित्य. ३ जन तहेवारोनी सरकारमा मंजुर थयेली रजाओ. ४ नामदार मुंबइना गवर्नरनी धारा सभामां जैन कोमना प्रतिनिधिने चुंटवानो सरकारनो इरादो. ५ तीर्थकरना फॉटा बंध कराववा.
श्रीजैन श्वेतांबर कॉन्फरन्स-जैन कोमने छगता दरेक महान सवाल उपाडी लेनार आ महा संस्था छे. जैन कोमk केंद्रस्थान कॉन्फरन्स ऑफीस गणाय छे.
श्री जैन श्वेतांबर कॉन्फरन्स हॅरल्ड. आ मासिकमां विद्वान लेग्वको तरफथी तेमज मुनिमहाराजना हाथथी लखायला सांसारिक, धार्मिक, तेमज साहित्यने लगता विद्वता भरेला लेखोनो संग्रह करवामां आवे छे, तेमज कॉन्फरन्सने लगती दरेक बाबतनो संपूर्ण अने ग्वरो अहेवाल आपवामां आवे छे, अने ते एक विद्वान-ग्रेज्युएटना तंत्रीपणा नीचे बहार पडे छे. वार्षिक लवाजम पोष्टेज सहित रु. १-४-० छे. आ मासिक दरेक जैनने अवश्य वांचवा लायक छे..
श्री जैन ग्रंथावली.. कॉन्फरन्सनी चार वर्षनी अथाग महेनतना फळ रूपे आ पुस्तक वहार पडेल छे. जेमां आगम, न्याय, फोलोसोफी, औपदेशीक, भाषा, साहित्य तथा विज्ञानसंबंधी ग्रंथोनू लीस्ट, ग्रंथ कर्त्ताओनां नाम, श्लोक संख्या, रच्यानो संवत् , हाल कया भंडारमाथी केवी रीते मळी शके तेम छ विगेरे अनेक उपयोगी हकीकतोनो समावेश करवामां आव्यो छे. आवा अमूल्य पुस्तकनी ? नकल दरेक जैन बंधु पासे अवश्य होवीज जोइए. कीमत मात्र रु. ३) त्रण.
Page #417
--------------------------------------------------------------------------
________________
હેરલ્ડ માસીકને વધારે
પ્રજાહિતાર્થ મુદ્રાલય પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ,
તૈયાર છે! તૈયાર છે ! તૈયાર છે ! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષ ઉપર રચેલા અપુર્વ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિસોફી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથોનું લીસ્ટ, ગ્રંથ કર્તા
ઓનાં નામ, લેક સંખ્યા, રસ્સાન સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમુલ્ય પુસ્તક છે. વિશેષ ફુટનેટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથકર્તા અને પુષ્ટ, રચ્યાનો સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળ પૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાઈ બ્રેરી તથા સભા મંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કીમત માત્ર રૂ. ૩-૦-૦
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ.
શ્રી જેન વેતાંબર મદિરાવલિ.
પ્રથમ ભાગ આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને ભારવાહ દેશના દેરાસરની (પરદેરાસર સુદ્ધાંત) હકીકત આપવામાં આવેલા છે. મુંબઈની કોન્ફરન્સ ઓફિસ તરફથી મહાને ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જેને સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ( ભોમીયો ) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદી જુદી કલમો પાડી દેરાસર વાળા ગામનું નામ, નજીકનું એલાન યાને મોટાગામનું નામ તથા તેનું અંતર, દેરાસર ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મુળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નેકરોની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીક્ત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર પુંઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી. મોકલવામાં આવશે. કીંમત માત્ર રૂ. ૧-૮-૦
- રો આસિસ્ટન્ટ સેક્રેટરી. પાયધુની મુંબઈ નં. ૩
શ્રી જેને “વેતાંબર કોન્ફરન્સ
Page #418
--------------------------------------------------------------------------
________________
ત
કે
,
'
"
.
"
. s
*
-
-
- -
-
Rates for Advertisement.
જાહેરખબર આપનારાઓને અમુલ્ય તક.
શ્રી જેન વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ માસિક કે જેનો હિંદુસ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જેને જેવી ધનાઢય કામમાં બહોળો ફેલાવો છે તેમાં જાહેર ખબર આપવાના ભાવો નીચે મુજબ રાખવામાં આવ્યા છે.
એક પેઈજ અડધુ પેઇજ પા પેઈજ | ચાર લાઈન
1 એક વર્ષ માટે.
૩૦.
છ માસ માટે
ત્રણ માસ માટે
૧૨
એક અંક માટે
જાહેરખબર હિંદી, ગુજરાતી યા ઈગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેરખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેરખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબીલ વહેચાવવાના ભાવે પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઇ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓર્ડર વિગેરે નીચેના સરનામે મોકલવા. પાયધૂની, મુંબઈ નં. ૩
આસિસ્ટન્ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
Page #419
--------------------------------------------------------------------------
________________
પબ્લિક ઈન્સ્ટ્રકશનના ડિરેકટર સાહેબે મુંબઈ ઇલાકામાં પ્રાથમિક કન્યા1ળાઓ માટે ઇનામ તેમજ લાયબ્રેરી માટે મંજુર કરેલું; તથા શ્રીમન્ત વડોદરા સરકારે શાળાલાયબ્રેરી તથા શાળાઓમાં ઈનામ ખાતે મંજુર કરેલું –
સૌભાગ્ય શિક્ષાબ્ધ.
(આવૃત્તિ ચેથી) છે આ પુસ્તક ખરીદનારે ચોથી આવૃત્તિ” હોય તેજ તપાસી ખરીદવા વિનંતિ છે. સારા : વળ, સારી છપાઈ તથા સુન્દર સુશોભિત કુંતું. કિમત રૂપિએ સવા વી. પી. ખર્ચ જુદું.
સિભાગ્ય શિક્ષધિ પુસ્તકમાં આવતાં પ્રકરણ –પ્રકરણ ૧ લું–બાળકના શરીર | માતાએ પ્રથમથીજ ધ્યાન દેવાની જરૂર. પ્ર, ૨ જું–માતાએ ઘરગતું દેશી વૈદક ઉપાર્યો બાળ
ના હિત માટે જાણવાની જરૂર પ્ર. ૩ જુ-પુત્રીઓને કેવા પ્રકારનું શિક્ષણ ઉપયોગી થાય ? પ્ર. એક -કન્યાવિક્રય એ પણ અસમાન લગ્નનો પોશાક છે. પ્ર. ૫ મું-બાળલગ્નથી થતી હાણ, પ્ર. હ-લગ્ન સંબંધે વિચારવા જેવી બાબતો પ્ર. ૭ મું-કન્યા તરફથી લગ્ન વખતે લેવાતી પ્રતિશાએ ( સપ્તપદી ) પ્ર. ૮ મું–પનીધર્મ-પત્નિની પતિ પ્રત્યે ફરજ. પ્ર. ૯ મું–પની પતિને કેવી તે પૂર્ણ વશ કરી શકે ? પ્ર. ૧૦ મું-સ્ત્રીને સાસરું કેવી રીતે સુખરૂપ થાય ? પ્ર૧૧ મુંપરણ્યા પછી પિચરીયાં તરફ કેવી રીતે વર્તવું જોઇએ? પ્ર. ૧૨ મું-સાસરિયાંએ વહુ તરફ કેવી રીતે વર્તન રાખવું જોઈએ ? પ્ર. ૧૩ મું સોભાગ્યવતી સ્ત્રીઓના વ્રત નિયમની સફળતા માથી થાય? ક ૧૪ મું - નીતિમય સંગીતથી સ્ત્રીના તનમન ઉપર થતી ઉમદા અસર. ક. ૧૫ –સ્વચ્છતા અથવા સઘડતાનાં શોખીન થવાથી શરીરને થતા લાભ. પ્ર. ૧૬ મું -તરૂણીઓએ સવારમાં વહેલાં તરવાથી થતા ફાયદો. પ્ર. ૧૭ મું-તરૂણીઓએ રાખવી જોઈતી ઉત્તમ ગૃહવ્યવસ્થા છે, ૧૮ મું– તણીઓએ પાકશાસ્ત્રમાં પ્રવીણ થવાની જરૂર, તે પર આપવું જોઈતું ચાન અને ખોરાક માટે
ખવી જોઈતી સંભાળ પ્ર. ૧૯ મું–આહાર વિહારમાં નિયમિત રહેવાથી મળતા લાબ. પ્ર. ૨૦ કરો દર્શન ( અટકાવ), સગર્ભાવસ્થા અને સુવાવડને થતા જીવલેણ રોગ તરફ ધ્યાન આપ
ની જરૂર. પ્ર. ૨૧ મું-તરૂણીઓએ ઉધમી થવાથી થતા લાભ; અવકાશને વખતે શું કરવું જોઈએ. પ્ર. ૨૨ મું–તરૂણીઓએ કરકસરથી રહેવાથી થતા ફાયદા; સંતોષ એ જ ખરું સુખ. પ્ર. ૨૩ મુંદણા ( કરજ ) થી વળતો દાટ, પ્ર. ૨૪ મું-અનુષ્પા (દયા ) પરેપકાર કરવો એ જ પુણ્ય અવરને દુઃખ દેવું એ જ પાપ. પ્ર. ૨૫ મું–અપર માતાની પદવી ભગવતી તરૂણીઓનું વર્તન કેવું જઇએ ? પ્ર. ૨૬ મુ–પાડોશી તરીકે કર્તવ્ય. પ્ર. ૨૭ મું-પરાણી (મહેમાન) સત્કાર. પ્ર. ૨૮ મુંરૂણીઓની ચાકર સાથેની વર્તણુંક. પ્ર. ૨૯ મું–તરૂણીઓનું પરપુરૂષ પ્રત્યેનું વર્તન. પ્ર ૩૦ મું– ઇ પણ ટેવને અતિ આધિન થવાથી યુવતિઓની થતી કડી સ્થિતિ. પ્ર. ૩૧ મું-તરૂણીઓને ખડવાની ટેવથી થતાં નુકશાન. પ્ર. ૩૨ મું-સારી નઠારી સોબત તેની અસર, અને પરિણ ,, ૧૩ -સન્નારીઓની સભામાં ભાગ લેવાથી સ્ત્રીઓને થતા લાભ પ્ર. ૩૪ મું–સ્ત્રીઓએ શું અને કેવી રીતે વાંચવું ? , રૂપ મુ-કેટલાક અઘટતા રીવાજે, ૩૬ મું -મંદવાડ સમયે સ્ત્રીની ઉપ
ગીતા, અને દરદીની માવજત સંબંધે ખાસ લક્ષમાં રાખવા જેવી બાબતો (આ પ્રકરણમાં સ્ત્રીની સ્વાભાવિક યોગ્યતા, દરદીને ઓરડે, દરદીનું દરદીના ઓરડામાં છૂટ હવા અને અજવાળ, દરદીને જવા આવનારાઓની વધુ ભીડથી થતાં નુકશાન, હર્ય પ્રકાશના ફાયદા, દીવાની રોશની, દરદીને
સતી ચીજોની સાફસુફ, ડોકટરની પસંદગી અને ઈલાજ, ડોકટર, દવા અને દરદીની સ્થિતિ, દરદીપE સાથે કેવું વર્તન રાખવું, દરદીના ખેરાક પોષાક વગેરેની વ્યવસ્થા વગેરે અતિ અગત્યના
ષયો સહેજસાજ ગુજરાતી ભણેલી સ્ત્રીઓ પણ સહેલાઈથી સમજી શકે એવી રીતે લખવામાં આયા છે ) પ્ર. ૧૩ મું–સ્ત્રીની શ્રેષ્ઠતા. ૩૮ ક. મુંસવતની સુન્દરીઓ માટે સાક્ષરોના મતે T/ કલીન માનતાઓની કિંમત આ એક જ પ્રકરણના વાંચનથી થઈ શકે તેમ છે ) 9. ૭૯ મું–સુખ| દાયક શિખામણો ( પ્રકરણનું ધ્યાન પૂર્વક વાંચન-મનન, શ્રીમન્ત કે ગરીબ દરેક સ્ત્રીને સખીરૂપ થઈ પડે તેમ છે. ) આ બધા મુખ્ય વિષમાં અનેક બીજી નાની નાની સ્ત્રી ઉપયોગી છે કે બાબતોનો સમાવેશ થઈ જાય છે ગુજરાતી શિવાય હિંદી ભાષામાં આ પુસ્તક છપાવવા માંગણી છે ઈ છે એજ તેની વિશેષ ઉપયોગીતાને પરા છે. પુસ્તક મળવાનું ઠેકાણું -(કર્તા) નટવરલાલ કનૈયાલાલવૈષ્ણવ-રાજકેટ (કાઠીઆવાડ)
Page #420
--------------------------------------------------------------------------
________________ E પૃથ્વી પરનું અમૃત. અખૂટ કૌવત આપનારી. SepeRKEKECSKEGREREKEKKERKGELEEEEKER છે “આતંકનિગ્રહ ગેળીઓ.” ! keskeKF**KKUEKEKEKEKEKERETU**KERE મૃત્યુને દૂર રાખી છવિત, આરોગ્ય અને બળની રક્ષા કરવી - એજ અમૃતનું કામ છે, સ્વર્ગમાંનું અમૃત પૃથ્વી પર વસતાં મનુષ્યને ક્યાંથી કામ આવે? પણ પૃથ્વી પરનું ખરેખરું અમૃત તે આતંકનિગ્રહ ગેળીઓ જ છે. કારણ કે તે ગળી ઓ રોગને તથા તને મારી હઠાવી દુર રાખી છવિત, આરોગ્ય અને બળની રક્ષા કરે છે. ધાતુ સંબંધી હરકોઈ પ્રકારની નબળાઈ, લેહીનો બગાડ કે પાચન સંબંધી કઈ પણ જાતની ફરિયાદને એ ગોળીઓ ઘણી ઝડપથી મટાડે છે. અને તેને માટે દેશના દરેક ભાગમાંથી અસંખ્ય સર્ટીફીકેટ નિરતર મળતાં જ રહ્યાં છે. કિમત ગોળી ૩રની ડબીલને રૂપિયો 1 એક. ચાર ડબી એક સામટી ખરીદનારને રાજા રવિવર્મને છેલ્લે એક ઉચા નમુને શ્રા કૃષ્ણવિષ્ટિ એ નામનું સુંદર પિકચર ભેટ. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. બ્રાંચ નં. 1 . માલેક આકનિગ્રહૂં ઔષધાલય, કાલબાદેવી –મુંબઈ, . હેડ ઓફીસ જામનગર–કાઠિયાવાડ, હ Mahકી %i%ae%e0%aa%a660 કામશાવાદી જૂદી અગિયાર ભાષાઓમાં આજ સુધી સંખ્યાબંધ આવૃત્તિઓમાં આઠ લાખ કરતાં વધારે નકલે નીકળી ચુકી છે. નીતિ અને શરીરરક્ષાને ઉત્તમ બોધ જોઈતા હોય તે આ પુસ્તક મંગાવો. કિંમત અને પિસ્ટેજ પણ નહિ પડે. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. જામનગર