________________
હેરલ્ડ માસીકને વધારે
પ્રજાહિતાર્થ મુદ્રાલય પ્રીન્ટીંગ પ્રેસ અમદાવાદ,
તૈયાર છે! તૈયાર છે ! તૈયાર છે ! કેન્ફરન્સ ઓફીસની ચાર વર્ષની અથાગ મહેનતનું અપૂર્વ ફળ.
શ્રી જૈન ગ્રંથાવલિ.
જુદા જુદા ધર્મ ધુરંધર જૈન આચાર્યોએ ભિન્ન ભિન્ન વિષ ઉપર રચેલા અપુર્વ ગ્રંથની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ફિસોફી, ઔપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબંધી ગ્રંથોનું લીસ્ટ, ગ્રંથ કર્તા
ઓનાં નામ, લેક સંખ્યા, રસ્સાન સંવત, હાલ કયા ભંડારમાંથી કેવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સઘળી હકીકત બતાવનારું આ અમુલ્ય પુસ્તક છે. વિશેષ ફુટનેટમાં ગ્રંથોને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પુષ્ટ, ગ્રંથકર્તા અને પુષ્ટ, રચ્યાનો સંવત અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સંભાળ પૂર્વક બનાવવામાં આવેલી અનુક્રમણિકાઓ આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તક ભંડાર, લાઈ બ્રેરી તથા સભા મંડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયોગી છે. કીમત માત્ર રૂ. ૩-૦-૦
શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ.
શ્રી જેન વેતાંબર મદિરાવલિ.
પ્રથમ ભાગ આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને ભારવાહ દેશના દેરાસરની (પરદેરાસર સુદ્ધાંત) હકીકત આપવામાં આવેલા છે. મુંબઈની કોન્ફરન્સ ઓફિસ તરફથી મહાને ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જેને સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલા આપણું પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ( ભોમીયો ) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદી જુદી કલમો પાડી દેરાસર વાળા ગામનું નામ, નજીકનું એલાન યાને મોટાગામનું નામ તથા તેનું અંતર, દેરાસર ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મુળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નેકરોની સંખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીક્ત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર પુંઠાથી બંધાવેલું છે. બહાર ગામથી મંગાવનારને વી. પી. થી. મોકલવામાં આવશે. કીંમત માત્ર રૂ. ૧-૮-૦
- રો આસિસ્ટન્ટ સેક્રેટરી. પાયધુની મુંબઈ નં. ૩
શ્રી જેને “વેતાંબર કોન્ફરન્સ