________________
લેખોને નમ્ર વિનંતિ.
પૂજ્ય મુનિસહારાજાઓ, જન ગ્રેજ્યુએટ તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનતિ રવામાં આવે છે કે જેન વસ્તીવાળા લગભગ તમામ શહેરોમાં મહાન કોન્ફરન્સને જિય વાવ ફરકાવતો તથા કોન્ફરન્સના સર્વ માન્ય વાત્ર ગણાતા આ સિક પત્રમાં કોન્ફરન્સે હાથ ધરેલા વિષય સંબંધી તથા સમસ્ત જૈન મિની સામાજીક, નૈતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ Rાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે અને જેન-ભવ્યત્વ સૂચવનાર અતિહાસિકને પણ ખાસ સ્થાન અપાય છે. અને આશા રાખીએ
એ કે પદવીધારી જૈન ગ્રેજ્યુએટની માફક અન્ય વિદ્વાન જૈન લેખક તથા પુજ્યમુનિમહારાજાઓ, વધારે નહીં તે માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલો લેખ આ ત્રમાં લખી મોકલી રૂમ બંધુઓને પોતાની વિદ્વત્તાનો લાભ આપવાનું મન ઉપર લેશે.
( ૧ ) આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બંને બાજુએ, અથવા પેનસીલથી લખેલું લખાણ ટાઇપોમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલે થવાને પણ વિશેષ સંભવ છે માટે આ સુચના તરફ લય આપવા ખાસ વિનંતિ છે. ( ૨ ) લખાણ મોડામાં મોડું દરેક મહીનાની તા. ૧૫ મી પહેલાં અમને મળવું જોઈએ. (૩) લેખકને લેખ જે અંકમાં પ્રસિધ્ધ થશે તે અંક અને નીયમીત લેખકને નીયમીત પણે સર્વ અંક મસ્ત મોકલવામાં આવશે. ( ૪ ) પસંદ નહિ પડેલા લેખે પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા. ( ૫ ) અપકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપાઠો, પટ્ટાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રાચીન જૈન પભાવકનાં ચરિત્રો વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે. (૬) રાજ્યકીય, ધાર્મિક વિવાદવાળું, નિદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે. (૦) લેખકે પિતાનું પૂરું નામ તથા ઠેકાણું લખવા કૃપા કરી. તે પ્રગટ કરવા ઇચ્છા હોય તે તે, અગર તેમ ન હોય તે કોઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછો મોકલવા બંધાતા નથી.
- મોહનલાલ દલીચંદેશાઈ બી. એ. એવું એવું બી પીન્સેસ સ્ટ્રીટ. મુબઈ. ' તંત્રી. જૈન એ. કેન્ફરન્સ હેર૯.
:
-
- *
-
-