________________
प्रशापनासूत्र वस्तु अवयवावयविरूपं वर्तते, तयोश्चावयवावयविनो र्भेदाभेदः कथञ्चिद्वर्तते इत्यनेकान्तपक्षः स्थापितः इति सूचितं भवति ‘एवं जाव अहे सत्तमा पुढवी' एवम्-रत्नप्रभा पृथिवीवदेव, यावत्-शर्कराप्रभा, वालुकाप्रभा, धूमप्रभा, तमाप्रभा, अधःसप्तमी पृथिवी चापि एकान्ततो नो चरमा, नो वा अचरमा, नो चरमाणि, नो वा अचरमाणि, नो चरमान्तप्रदेशाः, नो वा अचरमान्तप्रदेशाः इति व्यपदेशाऱ्या प्रागुक्तयुक्ते स्तासामपि प्रत्येकमखण्डैकरूपतया विवक्षितत्वात् अपि तु असंख्यप्रदेशावगाढतयाऽनेकावयव विभागात्मकत्वेन विवक्षायाम् 'अचरमम् , चरमाणि, चरमान्तप्रदेशाश्च, अचरमान्तप्रदेशाच' इत्येवं व्यपदेशाहीं भवति 'सोहम्माई जाव अणुत्तरविमाणाणं एवं चेव, ईसीपभारावि एवं चेव' लोगेवि एवं चेव, अलोगेषि' सौधर्मादीनि यावत्-ईशान सनत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुव्रासहस्रारानतप्राणतारणाच्युत नवनिराकरण करने वाले भगवान् के उत्तर वाक्य से यह सिद्ध होता है कि रत्नप्रभा
आदि समस्त वस्तुएं अवयव-अवयवी रूप हैं और उन अवयवों तथा अवयवी में कथंचित् भेद और कथंचित् अभेद है । इस अनेकान्तपक्ष की स्थापना हुई।
रत्नप्रभा पृथ्वी की जैसी प्ररूपणा की गई, है, उसी प्रकार की प्ररूपणा शर्कराप्रभा, वालुकाप्रभा, पंकप्रभा, धूमप्रभा, तमःप्रभा तथा तसस्तमः प्रभा की समझनी चाहिए । अर्थात् ये पृथ्वियां भी यदि एक अखण्ड रूप में विवक्षित की जाएं तो चरमा भी नहीं, अचरमा भी नहीं चरमाणि भी नहीं, अचरमाणि भी नहीं, चरमान्तप्रदेश भी नहीं और अचरमान्तप्रदेश भी नही कही जा सकती हैं, किन्तु जब उनके अवयवों का भेद विवक्षित होता है और प्रान्तवर्ती भागों को तथा मध्य में विद्यमान एक महान् खंड को पृथक् विवक्षित किया जाता है तो उन्हे अचरम, चरमाणि, चरमान्तप्रदेश और अचरलान्तप्रदेश कहा जासकता है। સિદ્ધ થાય છે કે રત્નપ્રભા આદિ સમસ્ત વસ્તુઓ અવયવ અવયવી રૂપ છે અને તે અવય તથા અવયવમાં કદાચિત્ ભેદ અને કદાચિત્ અભેદ છે આ અનેકાન્ત પક્ષની સ્થાપના થઈ.
રત્નપ્રભા પૃથ્વીની જેવી પ્રરૂપણું કરાઈ છે, એવા પ્રકારની પ્રરૂપણા શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંક્રપ્રભા, ધ્રુમપ્રભા. તમ પ્રભા અને તમસ્તમાં પ્રભાની સમજવી જોઈએ.
અર્થાત્ આ પૃથ્વી પણ યદિ એક અખંડરૂપમાં વિવક્ષિત કરાય તે ચરમા પણ નહીં, અચરમા પણ નહીં. ચરમાણિ પણ નહીં અચરમાણિ પણ નહી, અરમાન્ત પ્રદેશ પણ નહીં અને અચરમાન્ત પ્રદેશ પણ નથી કહી શાતી, કિન્તુ જ્યારે તેમના અવય
ના ભેદ વિવક્ષિત થાય છે, અને પ્રાન્તવર્તી ભાગો તથા મધ્યમાં વિદ્યમાન એક મહાન ખંડને પૃથક્ વિવક્ષિત કરાય છે તે તેઓને ચરાચરમાણિ, ચરમાં ત પ્રદેશ અને અચમાન્ત પ્રદેશ કહી શકાય છે.