________________
बोधिनी टीका पद ११ ० १ भाषापदनिरूपणम्
भयस्वभावा च सत्यानृपा, यातु प्रागुक्तासु तिसृष्वपि भाषासु अनधिकृता तल्लक्षणायोगात्तत्रानन्तर्भावित भवति सा आमन्त्रणाज्ञापनादिविषया असत्या मृषा भाषा उच्यते इत्यर्थः तथाचोक्तम्-“सच्चाहिया सयामिह संतो मुणयो गुणा पयत्था वा । तव्विवरीया मोसा मीसा जा तदुभय सहावा " ||१|| अणहि गयां जा तीस वि सोचिय केवलो असच्चमुसा " छाया - सत्याहिता सतामिह सन्तो सुनयो गुणाः प्रशस्ता वा ।
तद्विपरीता मृषा, मिश्रा या तदुभय सहा वा ॥१॥ aaaaar या तिसृष्वपि शब्दोच्चाया केवलमसत्या सृपेति,
२३९
भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय असच्चामोसा'- स्याद्-कदाचित् सत्या भाषा भवति, स्यात् - कदाचित् मृपा भाषा भवति, हो, वह मृषा भाषा है । जो मिली-जुली हो अर्थात् जिसमें कुछ अंश सत्य और कुछ अंश असत्य हो, वह सत्यसृषा कहलाती है । जो भाषा इन तीनों प्रकार की भाषा में समाविष्ट न हो सके, अर्थात जिसे सत्य, असत्य या उभयरूप न कहा जा सके- जिसमें तीनों में से किसी भी भाषा का लक्षण घटित न हो, वह असत्यानृषा भाषा है। इस भाषा का विषय अमंत्रण करना, आज्ञा देना आदि होता है । कहा भी है ।
'जो सतों - भलों के लिए हितकर हो, वह सत्यभाषा है । सत् का अर्थ है मुनि, गुण अथवा जोवादि पदार्थ । इससे जो विपरीत हो वह भाषा मृषा, और जो दोनों प्रकार की हो, वह मिश्रभाषा कहलाती है || १ || और जो उक्त तीनों प्रकार की भाषा में परिगणित न की जा सके, केवल शब्द रूप ही हो, वह असत्यामृषा भाषा है ।'
भगवान् उत्तर देते हैं - हे गौतम ! अवधारिणी भाषा कदाचित् सत्य होती है, कदाचित मिथ्या - मृषा होती है, कदाचित् सत्या - मृषा - उभयरूप होती है
ભાષા છે. જે મળતી-ભળતી હાય અર્થાત્ જેમાં કૈક અશ સત્યને કોઈ અંશ અસત્ય હોય તે સત્યામૃષા કહેવાય છે. જે ભાષા આ ત્રણેય પ્રકારોની ભાષામાં સમાવિષ્ટ ન હોઈ શકે, અર્થાત્ જૈને સત્ય, અસત્ય અગર ઉભય રૂપ ન કહી શકાય જેમાં ત્રણેમાથી ઢાઈ પણ ભાષાનું લક્ષણ ઘી ન શકે, તે અસત્યા મૃષા ભાષા છે. આ ભાષાના વિષય આમ ત્રણ કરવું આજ્ઞાદેવી આદિ હાય છે. કહ્યું પણ છે—
જે સન્તા—ભલાને માટે હિતકર હૈાય તે સત્ય ભાષા છે. સત્રના અં છે મુનિ, ગુણુ અથવા જીવાદિ પદાર્થ, તેનાથી જે વિપરીત હોય તે મૃષા ભાષા અને જે બન્ને પ્રકારની હાય તે મિશ્ર ભાષા કહેવાય છે ॥ ૧ ॥ અને જે ઉક્ત ત્રણે પ્રકારની ભાષાઓમાં પરિગણિત ન કરી શકાય, કેવળ શબ્દ રૂપ હાય તે અસત્યા મૃષા છે
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-કે ગૌતમ! અવધારણી ભાષા દાચિત્ સત્ય હાય છે, કદાચિત્ મિથ્યામૃષા હૈાય છે, કદાચિત સત્યામૃષા ઉભય રૂપ હાય છે અને ટ્ઠાચિત્ અસત્યા મૃષા હૈાય છે.