________________
ઘટક
मनापासूत्रे
तानि खलु अनन्तानि भवन्ति, 'अणंदादि उस्सप्पिणि ओसप्पिणीहि अहीरंति कालओ' अनन्ताभिरुत्सर्पिण्यवसर्पिणीभिः प्रतिसमयमेकैकशरीरापहारेण सर्वात्मना अपट्टियन्ते कालतः-कालापेक्षयेत्यर्थः, तथा चानन्वासु उत्सर्पिव्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति मुक्ततैजसशरीराणां तावत्प्रमाणत्वाद् अनन्यत्वमुपपद्यते इति भावः, 'खेतओ अनंता लोगा' क्षेत्रतः - क्षेत्रापेक्षया अनन्ता लोकाः परिमाणं मुक्तानां तैजसशरीराणां भवन्ति अनन्तेषु लोकप्रमाणेषु आकाशखण्डेषु यावन्त आकाशप्रदेशाः सन्ति तावामाणत्वात्, 'ढन्वय सच्चजीवेहिंतो अनंतगुणा' द्रव्यतः - द्रव्यापेक्षयेत्यर्थः सर्वजीवेभ्यो मुद्धानि तैजसशरीराणि अनन्तगुणानि भवन्ति तथाहि अब एकैकस्य संसारिजीवस्य एकैकं जसशरीरं भवति, तानि च जीवः परित्यक्तानि भूत्वा प्रागुक्तरीत्या अनन्तभेदभिन्नानि भवन्ति, तेपाश्च असंख्येयकाल पर्यन्तमवस्थिति भवति, तावता कालेन च जीर्वैः परित्यक्तानां तदन्येषां तैजसारीराणां प्रतिजीवमसंख्येयानाम् उपलम्भात् तेपामपि प्रत्येकं प्रागुक्तरीत्याऽनन्तभेदभिन्नतया सर्व
'प्रतिपादित करते हैं - युक्त तैजस शरीर अनन्त हैं । काल की अपेक्षा अनन्त उत्सर्पिणी-अवसर्पिणी कालों-समयों में उनका अपहरण होता है । तात्पर्य इसका यह है कि अनन्त उत्सर्पिणी- अवसर्पिणी कालों के जितने समय हैं, उतने ही मुक्त तैजस शरीर हैं। क्षेत्र की अपेक्षा मुक्त तेजस शरीर अनन्त लोकप्रमाण हैं, अर्थात् लोकाकाश के बराबर के अनन्त खंडों में जितने आकाशप्रदेश होते हैं, उतने ही सुक्त तैजस शरीर हैं । द्रव्य की अपेक्षा मुक्त तेजस शरीर संब जीवों से अनन्तगुणा है । क्यों कि प्रत्येक जीव का एक तेजस शरीर होता है । जीवों के द्वारा जब उनका परित्याग कर दिया जाता है तो वे पूर्वोक्त प्रकार से अनन्त भेदों वाले होते हैं और उनकी असंख्यात काल पर्यन्त स्थिति होती है । इतने समय में जीवों द्वारा त्यागे हुए अन्य तैजस शरीर प्रतिजीव असंख्यात
મુક્ત તૈજસ શરીર અનન્ત છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળાના સમામા તેમના અપહરણ થાય છે, તાત્પય એ છે કે અનન્ત ઉત્સર્પિણી અવ સર્પિણી કાળાના જેટલા સમય છે, તેટલા જ મુક્ત તૈજસ શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ મુક્ત તેજસ શરીર અનન્ત લેાક પ્રમાણુ છે, અર્થાત્ લેાકાકાશના ખરાખરના અનંત ખડામાં જેટલા આકાશ પ્રદેશ હેાય છે. તેટલા જ મુક્ત તૈજસ શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તેંજસ શરીર ખધા જીવાથી અનન્તગણા છે કેમકે પ્રત્યેક જીવતું એક તેજસ શરીર હાય છે. જીવેના દ્વારા જ્યારે તેમના પરિત્યાગ કરી દેવાય છે તે તેએ પૂર્વોક્ત પ્રકારથી અનત ભેદે વાળા હાય છે અને તેમની અસંખ્યાત કાળ સુધી સ્થિતિ હાય છે. એટલા સમયમાં જીવેા દ્વારા ત્યાગેલા અન્ય તેજસ શીર પ્રતિ જીવ અસખ્યાત થઈ જાય છે અને તે ખધા પશુ પૂર્વકિતપ્રકારથી અનન્ત ભેદાવાળા અને છે,