________________
प्रमेययोधिनी टीका पद १२ सू ० ४ असुरकुमारादिनामौदारिकशरीरनिरूपणम् . ४५९ परिमाणाय या विष्कम्भस्य-विस्तारस्य सूचिः-पूर्वोक्तरूपा, सा अङ्गुलप्रथमवर्गमूलस्यअगुलमात्रक्षेत्रप्रदेशराशेः प्रथमवर्गमूलस्य संख्येयो भागो भवति तथा चाङ्गुलमात्रक्षेत्रप्रदेशराशेरसत्कल्पनया पड्पञ्चाशदुत्तरशतद्वयप्रमाणस्य यत् पोडशलक्षणं प्रथमवर्गमूलं भवति
तस्य संख्येयतमे भागे यावन्त, आकाशप्रदेशा असत्कल्पनया पञ्च वा पड वा तावत्प्रदेशा___ त्मिका श्रेणिः परिमाणा य विष्कम्भवचिरवसेया, तथा च नैरयिकापेक्षया असुरकुमारसम्ब
न्धि बद्धवैक्रियशरीराणां क्षेत्रापेक्षया विष्कम्भसूचिरसंख्येयगुणहीना भवति. तथाहि-नैरयिकाणां श्रेणेः परिमाणाय विष्कम्भसूचि-रगुलप्रथमवर्गमूलम् द्वितीयवर्गमूलगुणितं सद् भवति तावत्प्रदेशात्मिका, द्वितीयश्च वर्गमूलं वस्तुतोऽसंख्येयप्रदेशात्मकं तस्माद असंख्येयगुणप्रथमवर्गमूलप्रदेशात्मिका नैरयिकाणां सूचिः, असुरकुमाराणान्तु अङ्गुलप्रथमवर्गमूल. संख्येयभागप्रदेशात्मिका विष्कम्भमूचिः, महादण्डकेऽपि सर्वेषां भवनवासिनां रत्नप्रभा नैर___ यहां नारकों की अपेक्षा विशिष्ट परिमाण का प्रतिपादन करते हुए कहते हैंउन श्रेणियों के परिमाण के लिए जो सूचि पहले कही गई है । वह अंगुल प्रमाण क्षेत्र के प्रदेशों की राशि के प्रथम वर्गमूल का संख्यातवां भाग है । एक अंगुल प्रमित क्षेत्र के प्रदेशों की राशि असत्कल्पना से २५६ मानी है। उसका प्रथम वर्गमूल १६ आता है। उसके संख्यातवें भाग में जितने आकाश प्रदेश होंअसत्कल्पना से पांच हों अथवा छह हों, उतने प्रदेश सूचि श्रेणी को विष्कंभ सूचि समझना चाहिए। इस प्रकार नारकों की अपेक्षा असुरकुमारी के बद्ध वैक्रिय शरीरों की क्षेत्र की अपेक्षा विकंभ सूचि असंख्येय गुणहीन होती है। क्यों कि नारकों के अणि के परिमाण के लिए ग्रहण की गई विष्कंभ सूची द्वितीय वर्गमूल से गुणित प्रथम वर्गमूल जितने प्रदेशों वाली है, दूसरा वर्गमूल वास्तव में असंख्यात प्रदेशात्मक होता है, अतएव असंख्यात गुण प्रथम वर्गमूल के प्रदेशों जितनी नारकों की सूचि है, किन्तु असुरकुमारों की विष्कंभसूचि
તે શ્રેણિયેના પરિણામને માટે જે સૂચિ પહેલાં કહી છે, તે અગુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશની રાશિના પ્રથમ વર્ગ મૂળને સંખ્યાતમે ભાગ છે, એક અંગુલ પ્રમિત ક્ષેત્રના પ્રદેશની રાશિ અસત્ક૯૫નાથી ૨૫૬ માની છે. તેનું પ્રથમ વર્ગ મૂલ ૧૬ આવે છે તેના સંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય, અસત્કલ્પનાથી પાંચ હોય કે છ હોય, એટલા પ્રદેશ રૂપ શ્રેણિને વિખંભ સૂચિ સમજવી જોઈએ. એ પ્રકારે નારકની અપેક્ષાએ અસુરકુમારના બદ્ધ વૈક્રિય શરીરની વિષ્ક ભ સૂચિ અસંખ્યાત ગુણહીન થાય છે. કેમકે નારકોની શ્રેણિના પરિમાણના માટે ગ્રહણ કરેલ વિઠંભ સૂચિ દ્વિતીય વર્ગ મૂળથી ગુણિત પ્રથમ વર્ગમૂળ જેટલા પ્રદેશેવાળી છે. બીજે વર્ગમૂળ વાસ્તવમાં અસંખ્યાત પ્રદેશાત્મક થાય છે. તેથી જ અસંખ્યાત ગુણ પ્રથમ વર્ગમૂળના પ્રદેશો જેટલી નારકની સૂચિ છે, પણ અસુરકુમારની વિઝંભ સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના સ પેય ભાગ