________________
प्रमापनासूत्र वर्तते तत् तृतीयेन वर्गमूलेन असत्कल्पितेन द्विकरूपेण गुणितं सत् यावान् द्वात्रिंशदात्मक प्रदेशराशि सम्पद्य ने तावत्प्रमाणैः सण्डैरपहियमाणा यावत् श्रेणिः समाप्तिमेति तावद् मनु ज्या अपि समाप्तिं प्राप्नुयन्ति, अथ कथमे कस्याः श्रेण्या उपर्युक्तप्रमाणे : खण्डै रपहियमाणायाः असंख्येया उत्सर्पिण्यवसर्पिण्यो लगन्तीति चेदत्रोच्यते-क्षेत्रस्याति-सूक्ष्मतया असंख्येयाना मुत्सर्पिण्यवसर्पिणीनामेक श्रेण्यपहारे पर्यवसानसंभवात्, तथा चोक्तम्-'मृहुमो य होइ कालो तत्तो सहुमयरयं हवइ खेत्तं' अंगुलसेहीमेत्ते उस्मप्पिणीओ असंखेन्ना' ॥१॥ इति, सूक्ष्मश्च भवति कालस्ततः सूक्ष्मतरं भवति क्षेत्रम् । अगुलमात्राया श्रेणावुत्सपिण्यो. ऽसंख्येयाः ॥१॥ इति, 'तत्थ णं जे ते मुक्केल्लगा, ते जहा ओरालिया ओहिया मुक्कैल्लगा' तत्र खलु-तदुमयेषां बद्धमु तमनुष्याणां मध्ये यानि तावद् मुक्तानि मनुष्यौदारिकगरीगणिं संख्या आती है। इतनी संख्या वाले खंडों से अपहरण की गई श्रेणी समाप्त होती है, यही मनुष्यों की संख्या भी समाप्त हो जाती है।
प्रश्न-एक श्रेणी उपर्युक्त प्रमाण वाले खंडों से अपहरण करने पर असंख्यात उत्सर्पिणियां-अवलर्पिणियां कैसे लग जाती है ?
उत्तर-क्षेत्र अत्यन्त सूक्ष्म होता है, अतएव असंख्यात उत्सर्पिणियां अव सपिणियां एक श्रेणी के अपहरण में समाप्त हो जाती हैं । कहां भी है-'काल सूक्षन होता है, किन्तु क्षेत्र उससे भी सक्षम होता है, क्यों कि अंगुल मात्र श्रेणी में असंन्यान उत्सपिणियां समा जाती हैं, अर्थात् एक अंगुल प्रमाण क्षेत्र में जो प्रदेश राशि होती है, वह असंख्यात उत्सर्पिणियों के समयों से भी अधिक होती है।
मनुष्यों के बद्ध और मुक्त औदारिक शरीरों में से जो मुक्त औदारिक शरीर हैं, उनकी वक्तव्यता समुच्चय मुक्त औदारिक शरीरों के समान સંખ્યા આવે છે એટલી સંખ્યાવાળા ખડેથી અપહરણ કરાએલી શ્રેણિ સમાપ્ત થાય છે. અહીં મનુષ્યની સંખ્યા પણ સમાપ્ત થઈ જાય છે.
પ્રશ્ન-એક શ્રેણીના ઉપર્યુક્ત પ્રમાણુવાળા ખંડેથી અપહરણ કરવાથી અસંખ્યાત ઉત્સર્ષિહિ અને અવસર્પિણિ કેવી રીતે લાગે છે?
ઉત્તર-ક્ષેત્ર - ત્યત સૂક્ષ્મ હોય છે, તેથી અસંખ્યાત ઉત્સપિણિયે–અવસર્પિણિ એક શ્રેણિના અપહરણમાં સમાપ્ત થઈ જાય છે. કહ્યું પણ છે-કાળ રુમ હેય છે, પરંતુ ક્ષેત્ર તેનાથી પણ અધિક સૂક્ષ્મ ફેય છે કેમકે અંગુલ માત્ર શ્રેણીમાં અસંખ્યાત ઉત્સપિણિયે સમાઈ જાય છે. અર્થાત્ એક અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં જે પ્રદેશ રાશિ હોય છે તે અસંખાત ઉત્સર્પિણીના સમયથી પણ અધિક હોય છે.
મનુષ્યના બદ્ધ અને મુક્ત ઔદારિક શરીરમાંથી જે મુક્ત પદારિક શરીર છે, તેમની વક્તગ્યતા સમુચ્ચય મુક્ત ઔદારિક શરીરના સમાન સમજી લેવી જોઈએ.