________________
प्रमेयपोधिनी टीका पद १५ २० ७ अतीन्द्रियविशेषविषयनिरूपणम् एव सन्ति, नत्वेषां त्रिक स्वरूपलम्, पूर्वमाकासविगलशब्देन लोकः प्ररूपितः, सम्प्रति पञ्चविंशतितमं द्वारस्-लोकशब्देनैव तं प्ररूपयितुमाह-'लोगे णं भंते ! किंणा फुडे, काहिं वा कारहिं ?' हे भदन्त ! लोकः खलु केन वस्तुना स्पृष्टः-व्याप्तो वर्तते ? इति सामान्येन प्रश्नः, अथ विशेषेणाह गतिभिर्वा कायैः स्पृष्टः-व्याप्तो लोको वर्तते ? भगवान् आह-'जहा
आगासथिग्गले' यथा भाकाशथिग्गलं नाम लोकः प्रतिपादितस्तथैव प्रतिपादयितव्यः, पइट विंशतितमं द्वारम्-गौतमः पृच्छति-'अलोए णं अंते ! किं णा फुडे, कतिहिं वा कारहिं. पुच्छा'-हे भदन्त ! अलोकः खलु केन वस्तुना स्पृष्टः ? कतिमि वा कायैः स्पृष्टस्तावद अलोको मवति ? किं धर्मास्तिकायेन स्पृष्टः ? किं वा धर्मास्तिकायस्य देशेन स्पृष्टः १. किं स्वयंभूरमण समुद्र, पांच देवादि दीप और पांच देवादि समुद्र हैं जो एक रूप ही हैं। ये तीन स्वरूप वाले नहीं हैं।
पहले लोक को आकाशथिग्गल शब्द से प्रपित किया था, अब 'लोक, शब्द के द्वारा ही उसकी प्ररूपणा करने के लिये कहते हैं-भगवन् ! लोक किस वस्तु से स्पृष्ट है ? यह प्रश्न सामान्य रूप से हुआ। इसी को विशेष रूप से कहते हैं-लोक कितने कायों से स्पृष्ट है ?
भगवान उत्तर देते हैं-जैसा आकाशथिग्गल के विषय में निरूपण किया है, उसी प्रकार लोक के विषय में भी समझलेना चाहिए। • गौतमस्वामी-हे भगवान् ! अलोक किससे स्पृष्ट है ? अथवा कितने कायों से स्पृष्ट है ? क्या धर्मास्तिकाय से स्पृष्ट है ? क्या धर्मास्तिकाय के देश से स्पृष्ट है ? अथवा क्या धर्मास्तिकाय के प्रदेशो से स्पृष्ट है ? क्या अधर्मास्तिकाय से स्पृष्ट है ? अधर्मास्तिकाय के देश से स्पृष्ट है ? अथवा अधर्मास्तिकाय के प्रदेशों ભૂરમણ સમુદ્ર, આ પાચ દેવાધિદ્વીપ અને પાંચ દેવાદિ સમુદ્ર છે. જે એક રૂપ જ છે. એ ત્રણ ત્રણ સ્વરૂપવાળા નથી.
પહેલાં લોક જે આકાશ થિગલ શબ્દથી પ્રરૂપિત કર્યું હતું, હવે લેક, દ્રારા જ તેની પ્રરૂપણ કરવાને માટે કહે છે-હે ભગવન્ ! લેક કઈ વસ્તુથી પૃષ્ટ છે ? આ પ્રશ્ન સામાન્યરૂપે થયો. તેને જ વિશેષ રૂપે કહે છે કે કેટલી કાયાથી સ્પષ્ટ છે ' ) -
શ્રી ભગવાન ઉત્તર આપે છે–જેમ આકાશ થિગ્નલના વિષયમાં નિરૂપણ કર્યું છે. તે જ પ્રકારે લેક ના વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન અલેક ઠેનાથી પૃષ્ટ છે ? કેટલી કાયાથી સ્પષ્ટ છે ? શું ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે ? શુ ધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે ? અથવા શું ધામ સ્તિકાયના પ્રદેશોથી પૃષ્ટ છે ? શુ અધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે કે અધર્માસ્તિકાયના દેશથી સ્કૃષ્ટ છે અથવા અધમસ્તિયના પ્રદેશથી સ્પષ્ટ છે ? શું આકાશારિતકાયથી સ્પષ્ટ છે.
до 45