________________
.६९४
| এখনই परित्यक्तस्य शरीरस्य शरीराद् वा निर्गतस्य जीतम्यावसेश, कोरपन्यन्धविवादण्डवीन प्रभृतेस्तु विहायोगति भेटत्वमवसे यस् ३, उपपातगति:-उपपात:-प्रादर्भावर पा क्षेत्रमननोभवभेदात् त्रिविधो बोध्या, यथा-क्षेत्रोपानो भवोपपाली नो भोपपातम्च, नत्र आकाशरूपं क्षेत्रम् यत्र नैरयिकादयः प्राणिनः सिद्धाः पुद्गला वा निष्ठन्ति, भवात-कर्मसम्परजन्पों नैरयिक वादिपर्यायरूपोऽवसेयः, कर्मवशवर्तिनो भवन्ति जीवा यस्मिनिनि म्युत्पतेः, नो भवः पुनः कर्मसम्पर्कसम्पाय नैरयिकत्वादि पर्यायरहिनो भाव्यतिरिक्त पुनरूपः सिदोवाऽ यसेयः, तदुभयस्यापि पूर्वोक्त भवलक्षणातीतत्यान, तथाविधोपपान एवं गतिस्पपातपतिरिति४, विहायोगति:-विधायसा-आकाशन गति विहायोगतिः,तदभेदलो वक्ष्यने, गौतमः पृच्छति-से किं तं पओगगनी ?' अध का नाम सा प्रयोगगतिः प्रमता ? भगवानाइगति बन्धनछेद नगति कहलाती है। यह गति जीव के बारा त्याने शरीर की अथवा शरीर से बाहर निकले जीव को होती है। कोश. फटनले परंड के धीज की ऊपर की ओर जोगति होती है, यह एक प्रकार की विनायोगनि जमननी - चाहिए । उपपात का अर्थ है प्रादुर्भाव । उसके तीन भेद है-क्षेत्रोपपान, भयो
पपात और नोभवोपपात । क्षेत्र अर्थात् आकाश, जहां नारक आदि प्राणी, सिद्ध और पुद्गल रहते हैं। भव अर्थात् कर्म के संसर्ग से होने वाले जीव के नारक आदि पर्याय । जहां जीव कर्म के बरावर्ती होतेले भव कहते हैं। कर्मजनित नरयिकत्व आदि पर्यायों से रहित-सब से भिन्न पहल अपवा सिद्ध को नोभव कहते हैं। क्योंकि ये दोनों ही पूर्वोक्त भव के लक्षण से रहित हैं। इस प्रकार का उपपात ही उपपातगति कहलाता है। विहायस् अर्थात् आकाश द्वारा गति होना विहायोगति है इसके भेद आगे कहेंगे।
गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! प्रयोगगति किले कहते हैं ? બન્ધનનું છેદન થવું બધન છેદન અને તેનાથી થનારીગતિ બંધન છેદગતિ કહેવાય છે. આ ગતિ જીવ દ્વારા ત્યાગેલ શરીરની અથવા શરીરથી બહાર નિકળેલ જીવની હોય છે. કેશના ફાટવાથી એરંડાના બીજની ઉપરની તરફ જે ગતિ થાય છે, તે એક પ્રકારની વિહાગતિ સમજવી જોઈએ. ઉપ૨ાતનો અર્થ છે પ્રાદુર્ભાવ. તેના ત્રણ ભેદ છે-ક્ષેપ1 પાત, ભપાત અને તે ભાષપાત. ક્ષેત્ર અર્થાત આશ જ્યાં નારક આદિ પ્રાણી સિદ્ધ અને પુદ્ગલ રહે છે. ભવ અર્થાત્ કર્મના સંસર્ગ કરનાર છવના નારક આદિ પર્યાય.
જ્યાં જીવ કર્મના વશતી બને છે, તેને ભવ કહે છે, કમ જનિન નરઠિત્વ આદિ - પર્યાથી રહિત–ભવથી ભિન્ન પુદ્ગલ અથવા સિદ્ધને નો ભવ કહે છે, કેમકે એ બને
જ પૂર્વોક્ત ભવના લક્ષણથી રહિત છે. એ પ્રકારને ઉપપાતજ ઉપરાત ગતિ કહેવાય છે. . વિહાયસ અર્થાત્ આકાશ દ્વારા ગતિ થવો વિહા ગતિ છે. તેના ભેદ આગળ કહીશું.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! પ્રગતિ સેને કહે છે?