________________
प्रमेयपोधिनी टीका पद १६ सू० ७ सिद्धक्षेत्रोपपातादिनिरूपणम् कतिविधा विहायोगतिः प्रज्ञता ? भगवानाह-विहायगती सत्तरसविहा पण ता' विहायोगतिः विहायस-आकाशेन गतिरित्यर्थः सप्तदशविधा प्रज्ञप्ता, 'तं जहा-फुपमाणगती १ तद्यथास्पृशद्गत्तिः, तत्र परमाण्यादिकं वस्तु यद् अन्येन परमाण्वादिकेन वस्तुना अन्योन्य संस्पृश्यपरस्पर सम्बन्धमजुभूय अनुभूय गच्छति सा स्पृशद्गति व्यपदिश्यते स्पृशतोगतिः स्पृशद्गतिरितिव्युत्पत्तेः, 'अफुसमाणगती.२' अस्पृशद्गतिः-स्पृशद्रगति विपरीतागति:-अस्पृशद्गतिः, तथा च परमाण्वादिकं यदन्येन परमावादिना सह परस्परसम्बन्धमननुभूयैव गच्छति यथा परमाणुरेकममयेन एकस्माल्लोकान्तादपरं लोकान्तं गच्छति सा अस्पृशद्गतिरुच्यते, 'उवसंपज्जमाण गती ३' उपसम्पद्यमानगति स्तावद यदन्यमुपसंपद्य-समाश्रित्य तदाश्रयेण गमनं उपपातगति की प्ररूपणा भी हो चुकी। • गौतमस्वामी-पुनः प्रश्न करते हैं-हे भगवन् ! विहायोगति कितने प्रकार
की कही है? ... भगवान-उत्तर देते हैं-विहायोगति अर्थात् आकाश से होने वाली गति सतरह प्रकार की कही है । वह इस प्रकार है-.
(१) स्पृशद्गति-परमाणु आदि अन्य वस्तुओं के साथ स्पृष्ट हो-होकर अर्थात परस्पर संबंध का अनुभव करके जो गमन किया जाता है, वह स्पृशद्गति कहलाती है।
(२) अस्पृशद्गति-जो परमाणु आदि अन्य परमाणु आदि का स्पर्श किये विना ही गति करता है, जैसे.परमाणु एक ही समय में लोक के एक चरमान्त से दसरे चरमान्त तक पहुंच जाता है, उसकी गति अस्पृशदगति कहलाती है।
(३) उपसंपद्यमानगति-किसी दूसरे का आश्रय लेकर गमन करना, जैसे धन्य सार्थवाह के आश्रय से धर्मघोष आचार्य का गमन करना, यह उपसंपद्यमानगति है। ગતિની પ્રરૂપણ થઈ ચૂકી છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવાન ! વિહાય ગતિ કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–વિહાય ગતિ અર્થાત્ આકાશથી થનારી ગતિ સત્તર પ્રકારની કહી છે. તે આ પ્રકારે છે
(૧) સ્પેશગતિ-પરમાણુ આઢિ અન્ય વસ્તુઓની સાથે સૃષ્ટ ગતિ થઈ–થઈને અર્થાત પરસ્પરના અનુભવનું જે ગમન કરાય છે, તે પૃદુ ગતિ કહેવાય છે. '
(૨) અસ્પૃશદ્ ગતિ–જે પરમાણુ આદિ અન્ય પરમાણુ આદિને સ્પર્શ કર્યા વગર ' જ ગતિ કરે છે, જેમ પરમાણુ એક જ સમયમાં લેકના એક ચરમ માત્રથી બીજા ચરમ માત્ર સુધી પહોંચી જાય છે, તેની ગતિ અસ્પૃશદ્ ગતિ કહેવાય છે.
(૩) ઉપસંપદ્યમાન ગતિ કેઈ બીજાને આશ્રય લઈને ગમન કરવું, જેમ ધન સાથે