________________
प्रबोधिनी टीका पद १६ सू. १ प्रयोगपरिणामनिरूपणम्
८०९
वटपिप्पलादीनामपि सद्भावात् असत्यत्वं भवति, प्रकृते तु व्यवहारनयमाश्रित्य तथोक्तम्, वस्तुतस्तु असत्यमेवेदम्, यथा विकल्पार्थायोगात् तस्य प्रयोगः सत्यमृषामनः प्रयोगः, यत्पुननो॑ सत्यं नापि मृपा भवति तदसत्यामृपा, अत्र विप्रतिपत्तौ सत्यां वस्तु प्रतिष्ठापयितु मिच्छया, सर्वाज्ञानुसारेण विकल्पं करोति यथा 'अस्तिजीवः सदसद्रूपः' इति,
- तत् खलु सत्यं व्यपदिश्यते आराधकत्वात्, यत्पुन र्विप्रतिपत्तौ सत्यां वस्तु प्रतिष्ठापयितुमिच्छयाऽपि सर्वज्ञाज्ञाविरुद्धं विकल्पं करोति - यथा 'जीवो नास्ति, एकान्त नित्योवाऽस्ति'-- इत्यादि तदसत्यं भवति विराधकत्वात्, किन्तु यत् पुनर्वस्तु प्रतिष्ठापयितु मिच्छामन्तरापि स्वरूपमात्रपर्यालोचनपरं वाक्यं प्रयुज्यते यथा जिनदत्तात् पट आनेतव्यः, ' ग्रामो गन्तव्यः' - इत्यादि, तद् असत्य. मृपा व्यपदिश्यते तस्य स्वरूपमात्रपर्यालोचनपरत्वात् पूर्वोक्तलक्षणं भी है, किन्तु व्यवहारनय का आश्रय लेकर ऐसा सोचा है, वास्तव में ऐसा सोचना असत्य है' क्योंकि वस्तु वैसी है नही जैसी सोची गई है। अतएव इसे सत्यसृषामनः प्रयोग कहते हैं । जो सत्य भी न हो और असत्य भी न हो, ऐसा मनोव्यापार असत्यामृषामनः प्रयोग कहलाता है । विवाद होने पर वस्तुतत्त्व की सिद्धि के लिए सर्वज्ञ की आज्ञा के अनुसार विकल्प करता है, जैसे-'जीव है और सत्-असत् रूप है ।' यह सत्यमनःप्रयोग कहलाता है, क्योंकि वह आराधक है । जो विवाद होने पर वस्तु की प्रतिष्ठा करने की इच्छा होने पर भी सर्वज्ञ की आज्ञा के विरुद्ध विकल्प करता है, जैसे- 'जीव नहीं है, अथवा जीव एकान्त नित्य है ।' वह विराधक होने के कारण असत्य है । किन्तु वस्तु की सिद्धि की इच्छा के विना भी स्वरूप मात्र का पर्यालोचक करने वाले वाक्य का प्रयोग किया जाता है, जैसे- 'जिनदत्त से पट लेआना' अथवा 'गांव जाना' इत्यादि, वह असत्यसृषा कहलाता है, क्योंकि वह स्वरूप मात्र का पर्यालोचन પરન્તુ વ્યવહાર નયના આશ્રય લઈ ને એવુ વિચાર્યું. છે, વસ્તમા એવું વિચારવુ અસત્ય છે, કેમકે વસ્તુ તેવી છે નહી, કે જેવી વિચારેલી છે. તેથી તેને સત્ય મૃષા મનઃપ્રયાગ કહે છે, જે સત્ય પણ ન હાય અને અસત્ય પણ ન હેાય એવા મનાવ્યાપાર અસત્યામૃષા મન પ્રત્યેષ્મ કહેવાય છે.
વિવાદ થતા વસ્તુતત્વની સિદ્ધિને માટે સજ્ઞની આજ્ઞા અનુસાર વિકલ્પ કરે છે. જેમકે-જીવ છે અને સત્ અસત્ રૂપ છે. આ સત્ય મન પ્રત્યેાગ કહેવાય છે, કેમકે તે આરાધક છે. જે વિવાદ થતાં વસ્તુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થતાં પણ સર્વાંસની આજ્ઞાની વિરૂદ્ધ વિક્લ્પ કરે છે, જેમકે, જીવ નથી’ અથવા જીવ એકાન્ત નિત્ય છે તે વિરાધક હાવાના કારણે અસત્ય છે. કિન્તુ વસ્તુની સિદ્ધિની ઈચ્છા વિના પણ સ્વરૂપ માત્રના પર્યાલાચન કરનારા વાકયના પ્રયોગ કરાય છે, જેમ–જિનદત્તથી પટ લઈ આવવુ અથવા ‘ગામ જવુ' ઈત્યાદિ, તે અસત્યામૃષા કહેવાય છે, કેમકે તે સ્વરૂપ માત્રનું પર્યાલેચન
प्र० १०२
2