________________
प्रेमापनामवे होज्जा असच्चमोसवइप्पओगो वि' द्वीन्द्रियाः सर्वेऽपि ताबद् भन्नेयुः असम्यमुपावर प्रयोगिणोऽपि-न सत्यमृपावचःप्रयोगिणो भवन्ति 'ओरालियसरीरकायप्पओगी वि' औदारिकशरीर. फायप्रयोगिणोऽपि भवन्ति 'ओरालिकमीससरीरकायप्पभोगी वि' औदारिकमिश्रशरीरकायप्रयोगिणोऽपि भवन्ति, इतिश्यात्मको अङ्गः, द्वीन्द्रियेषु अन्तर्मुहर्तमात्रस्योपपात विरहकालस्य सत्त्वेऽपि औदारिकमिश्रगतस्या-तर्मुहुनस्य अतिबृहत्प्रमाणत्वात् तेषु औदारिकमिश्रगरीरकायप्रयोगिणां सर्वदेवोपलभ्यमानत्या किन्तु कार्मणशरीरकायनयोगी तु कदाधिदेकोऽपि नोपलभ्यते अन्तर्मुहूर्तयात्रोपपातविरहकालस्योक्तत्वात्, यदापि चोपलभ्यते तदापि जयन्येन एको वा द्वौ वा उरकणासंख्येया भवन्ति, तरमाद् यदा एकोऽपि.कार्मणशरीरकायप्रयोगी नोपलभ्यते तदा उपर्युक्तत्रयाणां प्रथमो भगः, यहा तु एका कार्मणगरीरी उपलभ्यते तदा एकत्वविशिष्टं द्वितीयं भङ्गं प्रतिपादयितुमाहसत्य वचन का प्रयोग करते हैं, न असत्य वचन का प्रयोग करते हैं और न उभयरूप वचन का ही प्रयोग करते हैं। वे औदारिकारीरकायप्रयोगी भी होते हैं, औदारिकमिश्रशरीरकायप्रयोगी भी होते हैं । इन तीनों का एक भंग है।
द्वीन्द्रिय जीवों में अन्तर्मुहर्त मात्र उपपात का विरहकाल है, मंगर औदारिकमिगत का अन्तर्मुहर्त यहत बडा होता है, अतएव उनमें औदारिकमिशशरीरकायप्रयोगी सदैव पाये जाते हैं, किन्तु कार्मणशरीर कायमयोगी कभी-कभी एक भी नहीं पाया जाता, क्योंकि उनके उपपात का विरह अन्तर्मुहर्त कहा गया है । जब वह पाये जाते हैं तो जघन्य एक या दो और उत्कृष्ट असंख्यात पाये जाते हैं। इस प्रकार जय एक भी कार्मणशरीरकायप्रयोगी नहीं पाया जाता तब उक्त तीनों का प्रथम भंग होता है । जय एक कार्मणशरीरकायप्रयोगी पाया जाता है, तब एकत्वविशिष्ट दुसरा भंग होता है, यह प्रतिपादन करने
શ્રી ભગવાન-હે ગૌતમ ! બધા કન્દ્રિય અસમૃષા વચન પ્રયોગી હોય છે, તેઓ સત્યવચનને પ્રયોગ નથી કરતા, તેમજ અસત્ય વચનને પ્રયોગ પણ નથી કરતા અને ઉભય રૂ૫ વચનનો પ્રયોગ પણ નથી કરતા. તેઓ દારિક શરીરકાયપ્રયોગ પણ હોય છે, દારિક મિશ્ર શરીરકાયમયોગી પણ હોય છે. આ ત્રણેને એક સંગ છે.
કીન્દ્રિય જેમાં અન્તર્મુહૂર્ત માત્ર ઉપાતને વિરહકલ છે, પણ દારિકમિશ્ર ગતનું અતર્મુહૂર્ત ઘણું મોટું હોય છે, તેથી જ તેઓમાં ઔદારિક મિશ્ર શરીરમાય પ્રયોગી સદેવ મળી આવે છે, પણ કાર્મણ શરીરકાય પ્રયોગ ક્યારેક ક્યારેક એક પણ નથી મળી આવતા, કેમકે તેમના ઉપપતને વિરહ અન્તર્મુહૂત કહેલ છે. જે તે મળી આવે છે તે જઘન્ય એક અગર છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત મળી આવે છે. એ પ્રકારે જ્યારે એક પણ કાર્ય શરીરકાય પ્રોગી નથી મળી આવતા ત્યારે તે ત્રણેનો પ્રથમ ભંગ થાય છે. ત્યારે એક કાર્ય શરીરકાય મળી આવે છે ત્યારે એકત્વ વિશિષ્ટ બીજે ભ ગ થાય છે,