________________
प्रमेयवोधिनी टीका पद १६ सू० १ प्रयोगपरिणामनिरूपणम्
८१३ शरीरम्-औदारिकमिश्रशरीरं तस्य यः कायस्तस्य प्रयोग औदारिकमिश्रशरीरकायप्रयोग इति १०, 'वे उब्वियसरीरकायप्पओगे ११' वैक्रियशरीरकायप्रयोगः, अयश्च वैक्रिय शरीरपर्याप्त्या पर्याप्तस्यावसे यः, 'वेउब्धियमोससरीरकायप्पओगे १२' वैक्रियमिश्रशरीर कायप्रयोगः-चैनियस्य कार्मणेन मिश्रं च तच्छरीरश्चेति वैक्रियमिश्रशरीरं तस्य यः काय स्तस्य प्रयोगः, स च तथाविधकायप्रयोगोऽपर्याप्तावस्थायां देवनैरयिकाणामबसेयः, अत्रापि जाता है, वैफिय से मिश्र नहीं कहा जाता । इसी प्रकार जब कोई आहारकलब्धि से सम्पन्न पूर्वधारी मुनि आहारकशरीर बनाता है, तब यद्यपि औदारिक और आहारक की मिश्रता होती है और वह मिश्रना दोनों में है, तथा औदारिकशरीर प्रारंभक होने के कारण प्रधान होने से उसीके नाम से व्यवहार होता है और उसे 'औदारिकमिश्र' कहते हैं, आहारक के नाम से नहीं करते । इस औदारिकमिश्रशरीरकाय से होने वाला प्रयोग 'औदारिकमिश्र शरीरकाय प्रयोग कहलाता है।
वैक्रियशरीररूप कायले होने वाला प्रयोग वैक्रियशरीरकायप्रयोग कहलाता है, यह वैक्रियशरीर पर्याप्ति से पर्याप्सजीव को होता है । ___कार्मण के साथ मिश्रित वैक्रियशरीर का प्रयोय वैक्रियमिश्रशरीरकाय. प्रयोग है । यह प्रयोग देवों और नारकों की अपर्याप्त अवस्था में होता है। यहां - “દારિક મિશ્રા એમ કહેવાય છે, વૈકિયથી મિશ્ર નથી કહેવાતું
એજ પ્રકારે જ્યારે કે આહારક લબ્ધિથી સંપન્ન પૂર્વધારી મુનિ-આહારકશરીર બનાવે છે. ત્યારે યદ્યપિ દારિક અને આહારકની મિત્રતા થાય છે અને તે મિશ્રતા બન્નેમાં છે, તથા ઔદારિક શરીર પ્રારા ભિક હોવાને કારણે પ્રધાન હોવાથી તેના નામથી વ્યવહાર થાય છે તેને દારિક મિશ્ર કહે છે. આહારકના નામથી નથી કહેતા. આ ઔદ્યારિક મિશ્ર શરીરકાયથી થનાર પ્રયોગ જ ઓદારિક મિશ્ર શરરકાય પ્રયોગ કહેવાય છે.
વેકિય શરીર રૂપ કાયથી થનાર પ્રાગ વૈકિય શરીરકાય પ્રગ કહેવાય છે, આ ક્રિય શરીર પર્યાસિથી પર્યાપ્તજીવને હોય છે.
કામણની સાથે મિશ્રિત વક્રિય શરીરને પ્રયોગ ક્રિય મિશ્ર શરીરકાય પ્રગ છે. આ પ્રયોગ દે અને નારકની અપર્યાપ્ત અવસ્થામાં થાય છે. અહીં પણ પૂર્વ પક્ષ અને
१औदारिकशरीरकाययोग से वैक्रिय और आहारक बनाते समय वैक्रियमिश्र और आहारक मिश्र होता है और वैक्रिय तथा आहारक से वापिस औदारिक में जाते समय औदारिकमिश्र होता है। ' જ નાટક-દારિક શરીરકાય વેગથી વૈક્રિય અને અહિારક બનાવતા સમયે વૈકિય મિત્ર અને આહારકમિશ્ર હોય છે અને વૈકિય તથા આહારકથી પાછા ઔદ્યારિકમાં જતી વખતે ઔદ્યારિકમિશ્ર થાય છે.