________________
८०
झापनास्त्र गप्पओगे २' असत्यमनः प्रयोगः २, 'सच्चामोसमणप्पोगे ३' सत्यमृपामनः प्रयोगः३, 'अखिचामोसमणप्पओगे ४' असत्यमृपामनः प्रयोगः ४, तत्र सत्गु पदार्थेषु यथावस्थित वस्तुं स्वरूपचिन्तनेन साधु-सत्यम्, यथा-सदसद्यो जीवः शरीरमात्रव्यांपी विद्यते इत्यादिरूपेण यथावस्थितवस्तुस्वरूपचिन्तनप्रवणं मनः सत्यमिति पदिश्यने, सत्यञ्च तमनति सत्यमनः स्तस्य प्रयोगो व्यापारः सत्यमनः प्रयोगः, सत्यविपरीतम्-असत्यम्-यया जीवों नास्ति, 'एकान्त सद्रूपो वाऽस्ति' इत्यादिकुशल्पना द्वत्परं मनः असत्यमुच्यते, असत्या तन्मनश्चेति असत्यमनस्तस्य प्रयोगोऽसत्यमनः प्रयोगः, सत्यमृपा-तत्यासत्ये, यथा वटपिप्पलप्लक्षपलाशादिमिश्रितेपु बहुष्वशोकतरुपु संत्सु 'अशोकवनमेवेदम्' इति विकल्पनपरं मनः सत्यनामनो व्यपदिश्यते, तत्र खलु कतिपया गोकवृक्षाणां सद्भावेन सत्यत्वम्, तदन्येषाच प्रकार है-(१) सत्यमनः प्रयोग (२) असल्ययनः प्रयोग (३) सत्यमृषामनः प्रयोग (४) असत्यपृषामनः प्रयोग । इनमें सत् पदार्थों में यथावस्थित वस्तुस्वरूप का चिन्तन करके जो साधु हो, वह सत्य, जैसे-स्वरूप से सत् और पररूप से असतू जीव प्राप्त शरीर के परिणाम वाला मन सत्य कहलाता है। सत्य मन के व्यापार को सत्यमनः प्रयोग कहते हैं। जो सत्य में विपरीत हो सो असत्य, जसे-जीव का अस्तित्व नहीं है, अथवा वह एकान्त रूप से संतू है, इस प्रकार की मिथ्या कल्पनाएं करने में तत्पर मन असत्य कहा जाता है । असत्य मनका प्रयोगं अर्थात् व्यापार असत्यमनः प्रयोग है । जो सत्य और असत्य-उभय रूपं हो, वह सत्यासत्य, जैसे किसी वन में वड, पीपल, प्लक्ष, पलास आदि अनेक जाति के वृक्ष विद्यमान हों परन्तु अशोक वृक्षों की बहुलता के कारण उसे 'अशोकवन' सोचना । अशोक वृक्षों की विद्यमानता होने से यह सोचना सत्य है किन्तु उनके अतिरिक्त वड, पीपल आदि का सदभाव होने से असत्य મૃષા મન પ્રયોગ તેમનામાંથી સત્ પદાર્થોમાં યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિતન કરીને જે સાધુ હોય. તે સત્ય, જેમ-સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત જીવ પ્રાણ શરીરના પરિણામવાળે છે; ઈત્યાદિ રૂપથી યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિન્તન કરનાર મન સત્ય કહેવાય છે. સત્ય મનના વ્યાપારને સત્ય મનઃ પ્રયોગ કહેવાય છે. - જે સત્યથી વિપરીત હોય તેને અસત્ય, જેમકે-જીવનું અસ્તિત્વ નથી, અથવા તે એકાન્તરૂપે સત્ છે. આવા પ્રકારની મિચ્છી કલપનાઓ કરવામાં તત્પર મને અસત્ય કહે વાય છે. અસત્ય મનને પ્રયોગ અર્થાત્ વ્યાપાર અસત્ય મનઃ પ્રયોગ છે.
જે સત્ય અને અસત્ય-ભય રૂપ હોય તે સત્યાસત્ય, જેમકે કોઈ વનમાં વડ, પીપળે પ્લેક્ષ, પલાશ આદિ અનેક જાતિના વૃક્ષ વિદ્યમાન છે, પરંતુ અશક વૃક્ષની વિપુલતાને કારણે તેને અશોક વન કહેવું. અશોક વૃક્ષની વિદ્યમાનતા હોવાથી એમ વિચારવું તે સત્ય છે કિન્તુ તેમનાથી અતિરિક્ત વડ, પીપળ આદિને ધ્રભાવ હોવાથી અસત્ય પણ છે,