________________
प्रमैययोधिनी टीका पद १५ हू० ५ इन्द्रियाणां विषयपरिमाणनिरूपणम् ६३९ इति, प्रकृते चेन्द्रियविषयपरिमाणम् आत्माङ्गुलेनैवाव सेयम्, तथाचोलम्-चक्षुरिन्द्रियविपयपरिमाणप्ररूपणे भाषा कृता-'अप्पत्तकारि नयणं मणो य नयणस्स विसयपरिमाणं ।
आयंगुलेण लक्ख अइरित जोरणाणं तु ॥१॥ अप्राप्तकारि नयनं मनच नयनस्य विपयपरिमाणम् । आत्मा लेन लक्षयतिरिक्त योजनानान्तु ॥१॥ इति, तत्र यद्यपि देहपरिमाणस्य उच्छ्रयाङ्गुठेनैव क्रियमाणत्वात् तदाश्रितेन्द्रियाणां विपयपरिमाणस्यापि उच्छ्याङ्गुलेनैव कर्तुमौचित्यं नत्वात्मानुलेन तथापि इन्द्रियाणां देहाश्रितत्वेऽपि तद्विषयपरिमाणस्य देहादन्यलात् तदाश्रितवाभावाच्च तेषां विपयपरिमाणस्यात्मागुटेनैव करणे न कोऽपि दोपः संभवति, तथा चोक्तम्भाग्यकृदादि-'नणु भणियमुस्सयंगुलपमाणतो जाव देहमाणाइ । देहपमाण तं चिय न उ इंदियविलयपरिमाणं ॥१॥ ननु भणिताच्छ्यान्गुलप्रमाणतो यावत् देहमानानि । देहप्रमाणमेव तत्, नस्विन्द्रियविषयपरिमाणम् ।।१।।' इति, तथा च यत् तत्र शरीर का और प्रमाणांगुनले पर्वत, पृथ्वी एवं विमानों को मापना चाहिए ॥१॥
इस प्रकरण में इन्द्रियों के विषय का परिमाण आत्मांगुल से ही समझना चाहिए। चक्षु इन्द्रिय के विषय के परिमाण की प्ररूपणा करते हुए भाष्यकार ने कहा है-'नेत्र और मन, ये दोनों अमाप्यकारी हैं। नेत्र विषय का परिमाण आत्मांगुल से एक लाख योजन से किंचित् अधिक है । १॥ _शरीर का माए उत्सेधांगुल से ही किया जाता है अतएव देह के आश्रित इन्द्रियों के विषय मा परिमाण भी उत्लेधांगुल से ही करना चाहिए, आत्मांगुल से नहीं, तथापि इन्द्रियां देहाचित हैं, फिर भी उनके विषय का परिमाण देह से भिन्न है, वह देहाश्रित नहीं है, अतः इन्द्रियों के विषयो का माप आत्मांगुल से करने में कोई दोष नहीं है, कोई अनौचित्य भी नहीं है। भाष्यकार ने भी कहा है-प्रश्न हो सकता है कि देह का परिमाण उत्सेधांगुल से होता है तो फिर इन्द्रियों के विषय का माप भी उसी से होना चाहिए, इसका उत्तर તેમજ વિમાનોને માપવા જોઈએ છે ?
આ પ્રકરણમાં ઇન્દ્રિયોના વિષયના પરિમાણ આત્માગુલથી જ સમજવાં જોઈએ. ચક્ષ ઈયના વિષયના પરિમાણની પ્રરૂપણ કરતા ભાષ્યકારે કહ્યું છે– નેત્ર અને મન એ બન્ને અપ્રાપ્યકારી છે. નેત્રને વિષયનું પરિમાણ આત્માગુલથી એક લાખ એજનથી કાઈક વધારે છે. ૧ છે શરીરનુ માપ ઉભેંઘાંગુલથી જ કરાય છે. તેથીજ દેહની આશ્રિત ઈન્દ્રિયના વિષયનું પરિમાણ પણ ઉલ્લેષાગુલથી જ કરવું જોઈએ, આત્માગુલથી નહીં, તથાપિ ઈન્દ્રિયો દેહશ્રિત છે, તે પણ તેમના વિષયનું પરિમાણ દેહથી ભિન્ન છે, તે દેહાશ્રિત નથી, તેથી ઇન્દ્રિયના વિષયનું માપ આત્માગુલથી કરવામાં કેઈ દેષ નથી, કોઈ અનૌચિત્ય પણ નથી.
- ભાષ્ય કારે કહ્યું પણ છે–પ્રશ્ન થઈ શકે છે કે દેહનું પરિમાણુ ઉત્સધાંગુલથી થાય છે તે પછી ઇન્દ્રિયના વિષયનું માપ પણ તેનાથી થવું જોઈએ, તેને ઉત્તર આ