________________
प्रमेययोधिनी टीका पद १५ सू. ७ प्रतिविम्श्वर्णन रविकिरणनिकरे प्रसरति सति, रात्रौ पुनश्चन्द्रिकायाः प्रसारे सति प्रत्यक्षत एव सिद्धम्, ते एव छायापरमाणुपुद्गलाः दर्पणादिभास्वरद्रव्ये प्रतिसं कान्ताः सन्तः सम्बन्धिद्रव्याकारं धारयन्त' स्वस'बन्धिनि द्रव्ये यादृशो वर्णः कृष्णो नीलः श्यामः पीतो रक्तोवा तिष्ठति ताशा एवं परिणमन्ते, प्रकृते च ये मनुष्यस्य छ,यापुद्गलपरमाणवो दर्पणमुपसंक्रान्तासन्तः स्वशरीर वर्णतया स्वशरीराकारतया च परिणमन्ते तेषां दर्पणे उपलब्धि भवति नतु शरीरस्य, इत्यभिप्रायेणगोक्तम् न शरीरं पश्यति अपित प्रतिभागमिति, तथा चोक्ता--'सामा उ दिया छाया अभामुरगया, निसिंतु कालाभा । साचे भासुरगया सदेहदण्णा मुणेयया ॥१॥ जे आदरिसंस्संतो देहावयवा हवंति संकंता । तेसिं तत्थुवलंभो पण सजोगा न इपरेसिं' ॥२॥ इति वस्तु पर पड़कर अपने संबंधी द्रव्य के आकार को धारण करते हैं और श्याम रूप में परिणत हो जाते हैं, और रात्रि में कृष्ण रूप में परिणत हो जाते हैं। यह बात दिन में सूर्य की किरणों का प्रसार होने पर तथा रात्रि में चन्द्रिका का प्रसार होने पर प्रत्यक्ष से ही सिद्ध है । वही छाया के परमाणु पुगल दर्पण आदि चमकीली वस्तु में प्रतिसंक्रान्त होकर अपने संबंधी द्रव्य के आकार को धारण कर लेते हैं और उस द्रव्य का जैसा काला, नीला, श्याम, पीत या रक्तवर्ण होता है, वैसे ही परिणत हो जाते हैं। प्रकृत में जो मनुष्य के छायापुद्गल दर्पग के ऊपर प्रतिबिम्बित होते हुए अपने शरीर के वर्ण एवं आकार के रूप में परिणत होते है, उन्ही की दर्पण में उपलब्धि होती है, न कि शरीर की। इसी अभिप्राय से कहा गया है-'शरीर को नहीं देखता, अपितु उसके प्रतिविम्च्छ को देखता है। कहाभी है-जो छाया दिन में श्यामवर्ण की एवं अभास्वर रूप होती है, वही रात्रि में काली आमा वाली हो जाती है। वही छाया पास्वर होकर देह के वर्ण की हो जाती है, ऐसा समझना चाहिए ॥१॥ સમ્બન્ધી દ્રવ્યના આકારને ધારણ કરે છે અને શ્યામ રૂપમાં પરિણુત થઈ જાય છે, અને રાત્રિમાં કૃષ્ણરૂપમાં પરિણત થઈ જાય છે. આ વાત દિવસે સૂર્યના કિરણેને પ્રકાશ તથા રાત્રિમાં ચન્દ્રિકાનો પ્રકાશ હેતાં પ્રત્યક્ષથી જ સિદ્ધ છે, તેજ છાયાના પરમાણુ યુદ્ગલ દર્પણ આદિ ચમકદાર વસ્તુ પર પ્રતિસંક્રાન્ત થઈને પિતાના સંબન્ધી દ્રવ્યના આકારને ધારણ કરી લે છે અને તે દ્રવ્યને જે કાળો, વાદળી, યામ, પીળે અગર રાતે રંગ હોય છે, તે જ પરિણત થઈ જાય છે. પ્રકૃતિમાં જે માણસના છાયા પુદ્ગલ દર્પણ ઊપર પ્રતિબિબિત થઈને પિતાના શરીરના રંગ તેમજ આકારના રૂપમાં પણિત થાય છે, તેમની જ દર્પણની ઉપલબ્ધિ થાય છે, પણ શરીરની નહીં. એજ અભિપ્રાયે કહેલું છે – શરીરને નથી દેખતે, પણ તેના પ્રતિબિમ્બને દેખે છે? કહ્યું પણ છે—જે છાયા દિવસે શ્યામ વર્ણની તેમજ અભારવર રૂપ હોય છે, તે જ રાત્રિમાં કાળા પ્રકાશવાળી થઈ જાય છે. તેજ છાયા ભાસ્વર બનીને દેહના રંગની થઈ જાય છે, એમ સમજવું જોઈએ છે ૧