________________
प्रमैयबोधिनी टीका पद १५ सू. १ इन्द्रियस्वरूपनिरूपणम् स्पर्शेन्द्रियस्य निवृते वाद्याभ्यन्तरभेदो न भवतीति बोध्यम् पूर्वाचार्यैः प्रतिषिद्धत्वात्, भावेन्द्रियमपि लब्ध्युपयोगभेदेन द्विविशम् तत्र श्रोत्रेन्द्रियादि विषया सर्वात्मप्रदेशानां तदावरणक्षयोपशमरूपा लब्धिः, उपयोगश्च-स्वस्त विपये लब्ध्यनुसारेणात्मनो व्यापारः प्रतिसंधानास्मको वोध्यः, गौतमः पृच्छति-'चक्खिदिए णं भंते ! किं संठिए पण्णते ?' हे भदन्त ! चक्षुरिन्द्रियं खलु किं संस्थितं-किमारं प्रज्ञप्तम् ? भगवानाह 'गोयमा ! हे गौतम ! 'मसूरचंदसंठाणसंठिए पगत्ते' महरचन्द्रसंस्थानसंस्थितं-मसूरस्य-अन्नविशेषस्य चन्द्रस्य च यत् संस्थानम-आकारविशेपस्तेन संस्थानेन संस्थितं व्यवस्थितं चक्षुरिन्द्रियं प्रज्ञप्तम् । गौतमः पृच्छति-'घाणिदिए णं अंते ! पुच्छा' हे भदन्त ! प्राणेन्द्रियं खलु किं संस्थितं किन्तु पर्शनेन्द्रिप की बाघ और आभ्यन्नर निति में भेद नहीं होता है, अतः पूर्वांचा?ने भेद का निषेध किया है।
भावेन्द्रिय के दो भेद हैं-लब्धि और उपभोग । श्रोत्रादि इन्द्रिय विषयक संच आत्मप्रदेशों का लदावरणीय कर्म का क्षयोपशम लब्धि है और लब्धि के अनुसार अपने-अपने विषय में इन्द्रियों का व्यापार होना उपयोग है।
गौतमस्वामी-हे भगवन् ! चक्षुइन्द्रिय का क्या आकार है ? .
भगवान्-हे गौतम! मसूर लामक धान्य और चन्द्रमा के समान चक्षुइन्द्रिय का आकार होता है । अर्थात् चक्षुइन्द्रिय का आकार मसूर की दाल के समान होता है । ऐसा ध्यान में है। चन्द्र का अर्थ है दाल और मस्तूर का अर्थ मसूर नामक धान्य समझना। . गौतमस्वामी-हे भगवन् ! घाणेन्द्रिय के विषय में पृच्छा ? अर्थात् घाणेन्द्रिय का क्या आकार है ? - भगवाल्-हे गौतम ! अतिमुक्त का पुष्प और चन्द्रमा के समान नाणेन्द्रिय અનેક પ્રકારના હોય છે. આભ્યન્તર નિવૃત્તિ બધા પ્રાણિની સરખી જ હોય છે. પરન્ત સ્પર્શનેન્દ્રિયની બાહ્ય અને આભ્યન્તર નિવૃત્તિમાં ભેદ નથી હોતું. તેથી પૂર્વાચાર્યોએ ભેદને નિવેધ કરેલ છે.
ભાવેન્દ્રિયના બે ભેદ છે-લબ્ધિ અને ઉપયોગ. શ્રેત્રાદિ ઈન્દ્રિય વિષયક બધા આત્મ પ્રદેશના તદાવરણય કર્મને પશમ લબ્ધિ છે. અને લબ્ધિના અનુસાર પિત પિતાના વિષયમાં ઇન્દ્રિયનો વ્યાપાર થવે તે ઉપયોગ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચક્ષુ ઇન્દ્રિયને કે આકાર છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! ચક્ષુઈ દ્રિયને આકાર મસૂરની દાળના સમાન હોય છે, એવું ધ્યાનમા છે, ચન્દ્રને અર્થ છે દાળ અને મસૂરને અર્થ છે મસૂર નામનું અનાજ.
શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ! ધ્રાણેન્દ્રિયના વિષયમાં પૃચ્છા ? અર્થાત્ ઘાણેન્દ્રિ ન્દ્રિયને કેવો આકાર છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અતિમુક્તાન કુલ, અને ચન્દ્રમાના સમાન પ્રાણેન્દ્રિયને - प्र० ७४