________________
४५८
प्रज्ञापनास्त्रे शरीराणि प्रज्ञप्तानि ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'दुविहा पण्णत्ता' असुरकुमाराणां वैक्रियशरीराणि द्विविधानि प्रज्ञप्तानि, 'तं जहा-बद्धेल्लया य, मुक्केल्लगा य' तद्यथा-वद्धानि च मुक्तानि च, 'तत्थ णं जे ते बद्धेल्लगा ते णं असंखेज्जा' तत्र खलु तदुभयेषां मध्ये यानि तावद् बद्धानि वैक्रियगरीराणि तानि खलु असंख्येयानि भवति, तेपामसंख्येयत्वमेव कालक्षेत्राभ्यां प्ररूपयति-'असंखेज्जाहिं उस्सप्पिणि ओसप्पिणी हिं अवहीरंति कालओ' प्रतिसमयमेकैकशरीरापहारेण असंख्येयाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः सर्वात्मना अपहियन्ते कालत:कालापेक्षया विनाश्यन्ते प्रागुक्तयुक्तेः, 'खेत्तमो असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेजइ भागो' क्षेत्रत:-क्षेत्रापेक्षया असंख्येयाः श्रेणयो भवन्ति तथा चासंख्येयासु श्रेणीपु यावन्त आकाशप्रदेशाः सन्ति तेपां तावत्प्रमाणत्वात् , ताश्च श्रेणयः प्रतरस्यासंख्येयो भागोऽवसेयः प्रतरासंख्येय्भागप्रमिताः अवसेयाः, तत्रापि नारकापेक्षया विशेषतरं परिमाणं प्ररूपयन्नाह'तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स संखेज्जइभागो' तासां च श्रेणीनां
गौतम-हे भगवन ! असुरकुमारों के वैक्रियक शरीर कितने कहें गए हैं ? -
भगवान-हे गौतम ! असुरकुमारों के वैक्रिय शरीर दो प्रकार के कहे हैं, यथा बद्ध और मुक्त । इनमें से बद्ध वैक्रिय शरीर असंख्यात है। अब उनकी असंख्यात संख्या का काल एवं क्षेत्र से प्ररूपण करते हैं-काल की अपेक्षा यदि उत्सर्पिणी और अवसर्पिणी कालों के एक-एक समय में उनका अपहरण किया जाय तो असंख्यात उत्सपिणियों और अवसर्पिणियों में उनका अपहरण हो। तात्पर्य यह कि असंख्यात उत्सपिणियों और अवसर्पिणियों के जितने समय हैं, उतने ही असुरकुमारों के बद्ध वैक्रिय शरीर हैं। क्षेत्र की अपेक्षा से असंख्यात श्रेणी प्रमाण हैं, अर्थात असंख्यात अणियों में जितने आकाश प्रदेश होते हैं, उतने ही वे शरीर हैं। वह श्रेणियां प्रतर का असंख्यातवां भाग प्रमाण जानना चाहिए।
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! અસુરકુમારોના વૈકિય શરીર કેટલાં કહેલા છે? }
શ્રી ભગવાન્ ! અસુરકુમારના વેકિય શરીર બે પ્રકારના કહેલા છે, યથા બદ્ધ અને મુક્ત તેમાથી બદ્ધ વેકિય શરીર અસંખ્યાત છે. હવે તેમની અસંખ્યાત સંખ્યાનું કાલ અને ક્ષેત્રથી પ્રરૂપણ કરે છે-કાલની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના એક એક સમયમાં તેમના અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં તેમના અપહરણ થાય તાત્પર્ય એ છે કે અસંખ્યાત ઉત્સપિણિ અને અવસર્પિણના જેટલા સમય છે, તેટલા જ અસુરકુમારોના બદ્ધ વૈકિય શરીર છે ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિ પ્રમાણ છે અર્થાત્ અસંખ્યાત શ્રેણિમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ તે શરીરે છે. તે શ્રેણિ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી જોઈએ.
અહિ નારકોની અપેક્ષાએ વિશિષ્ટ પરિમાણુનું પ્રતિપાદન કરતા થકા કહે છે- -