________________
३५१
प्रमेयबोधिनी टीका पद ११ सू. ८ भापाद्रव्यग्रहणनिरूपणम् चतुः पञ्च पटू सप्ताष्ट नव दशप्रदेशावगाहानि द्रव्याणि गृह्णाति ? किं वा संख्येयप्रदेशावगाढानि द्रव्याणि भापात्वेन परिणमयितुं गृह्णाति ? किं वा असंख्येयप्रदेशावगाढानि द्रव्याणि भाषात्वेन परिणमयितुं गृह्णाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'नो एगपएसोगाढाई गेण्हइ जाव नो संखेजपएसोगाढाइं गेण्डइ' नो क्षेत्रतः एकप्रदेशावगाहानि द्रव्याणि भाषात्वेन परिणमयितुं गृहाति, यावन्-नो द्वित्रि चतुः पञ्च पट् सप्ताष्ट नव दश प्रदेशाचगाढानि द्रव्याणि वा गृह्णाति, नो संख्येयप्रदेशावगाहानि वा द्रव्याणि भापात्वेन परिणमयितुं गृह्णाति, अपि तु 'असंखेज्जपएसोगाढाई गेण्डइ' असंख्येयप्रदेशावगाढानि द्रव्याणि क्षेत्रतो भाषात्वेन परिणमयितुं गृहाति-उपादत्ते, एकप्रदेशाधवगाहानां द्रमाणां तथाबमावतया जीवानां भापात्वेन ग्रहणायोग्यत्वात् , गौतमः पृच्छति-'जाई कालओ गेण्हइ ताई कि रगसमयठिइयाई गेण्हइ अवगाढ होते है, या दो आकाशप्रदेशों में अवगाढ होते हैं, यावत् क्या तीन, चार पांच, छह, सात, आठ, नौ, दश प्रदेशों में अवगाढ होते हैं, क्या संख्यात. प्रदेशों में अवगाढ होते हैं अथवा क्या असंख्यातप्रदेशों में अवगाढ होते हैं ?
भगवान्-जीव जिन द्रव्यों को क्षेत्र से भापा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे आकाश के एक प्रदेश में अवगाढ नहीं होते, दो, तीन, चार, पांच, छह, सात, आठ, नौ, दश प्रदेशों में अवगाढ भी नहीं होते, संख्यात प्रदेशों में अवगाढ भी नहीं होते, अपि तु असंख्यातप्रदेशों में अवगाढ होते हैं। तात्पर्य यह है कि जो पापाद्रव्य लोक के असंख्यातप्रदेशों में अवगाढ होते हैं, उन्हीं को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है। जो भाषाद्रव्य एक दो, दस या संख्यानप्रदेशों में अवगाढ होते हैं, वे स्वभाव से ही ग्रहण करने के योग्य होते हैं।
गौतमस्वामी-हे भगवन् ! जीव काल से जिन भाषाद्रव्यों को ग्रहण करता અગર બે આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે યાવત્ શું ત્રણ, ચાર, પાંચ, છ, સાત આઠ નવ, દશ પ્રદેશોમાં અવગાઢ થાય છે, શું સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે અથવા શું અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે ?
શ્રી ભગવાન-જીવ જે દ્રવ્યને ક્ષેત્રથી ભાવના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ ४२ छ, तेमा माशना से प्रदेशमा वाद नथी थता, मे, २५], यार, पांय, छ, સાત, આઠ, નવ, દશ પ્રદેશમાં અવગાઢ પણ નથી થતા, સ ખ્યાત પ્રદેશમાં અવગાઢ પણ નથી થતા, પરંતુ અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થાય છે તાત્પર્ય એ છે કે જે ભાષાદ્રવ્ય લેકના અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ થાય છે, તેને જીવ ભાષાના રૂપમાં
પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, જે ભાષા દ્રવ્ય એક, બે અગર દશ અગર સંખ્યાત ! પ્રદેશમાં અવગાઢ થાય છે, તે સ્વભાવથી જ ગ્રહણ કરવાને માટે અગ્ય હોય છે. '
શ્રી ગૌતમસ્વામી હે ભગવન્! જીવ કાળથી જે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરે છે, તેઓ