________________
प्रमैयबोधिनी टीका पद १२ सू. १ शरीरप्रकारनिरूपणम् लिए, वेउब्बिए, आहारए, तेयए, कम्मए' तद्यथा-औदारिकम्, वैक्रियम्, आहारकम्, तैजसम्, कार्मणम्, तत्र उदारम्-प्रधानं तदेव औदारिकर, प्रधानत्वञ्चास्य जिनेन्द्रगणधरापेक्षयां बोध्यम्, तद्भिन्नस्यानुत्तरदेवशरीरस्यापि अनन्तगुणहीनखात्, अथवा उदारम्-विस्तारवत्, विस्तारवत्ता चास्यावस्थितस्वभावस्य सातिरेकयोजनसहनमानत्वात्, वैक्रियस्यापि एतावदवस्थितप्रमाणत्वानुपलम्भाव, उत्कर्पणापि अवस्थितप्रमाणस्य वैक्रियस्य पञ्चधनु शतप्रमाणखात्, तदपि तावत्प्रमाणं चैक्रियं शरीरमधः सप्तम्यामेव नारकपृथिव्यामुपलभ्यते नान्यत्र, उत्तरवैक्रियस्य योजनलक्षप्रमाणत्वेऽपि आभववर्तिलाभावेन न तदवस्थितत्वम् अदस्तदपेक्षया युक्तमशक्यत्वाद, तथा चोक्तम्
'ओरालं नाम वित्थराल विसालं तिजं भणियं होइ।
कह ? साइरेग जोयणसहस्समवट्टियप्पमाणमोरालियं ॥ भगवान उत्तर देते हैं-गौतम ! शरीर पांच कहे गए हैं। वे इस भांति हैं(१) औदारिक (२) वैक्रियक (३) आहारक (४) तैजस और (५) कार्मण । उदार अर्थात प्रधान शरीर को औदारिक कहते हैं। औदारिक शरीर की प्रधानता तीर्थंकरों और गणधरों की अपेक्षा समझनी चाहिए। उनके अतिरिक्त अनुत्तर देवों का भी शरीर अनन्तगुणहीन होता है । अथवा उदार का अर्थ है विस्तार वान् । औदारिक शरीर विस्तारवान इस कारण कहलाता है कि वह स्थायी रूप से अतिरेक एक हजार योजन प्रमाण का होता है । वैक्रिय शरीर का भी इतना अवस्थित प्रमाण नहीं होता, उसका अधिक से अधिक अवस्थित प्रमाण पाँच सौ धनुष का ही होता है। यह भी सिर्फ सातवीं नरकभूमि के नारकों में ही पाया जाता हैं अन्यत्र नहीं । यद्यपि उत्तर वैक्रिय शरीर एक लाख योजन तक का होता है, परन्तु वह भवपर्यत स्थायी नहीं होने के कारण अवस्थित नहीं होता।
શ્રી ભગવાન ઉત્તર આપે છે – ગૌતમ ! શરીર પાચ કહેલાં છે. તે આ રીતે છે (1) मोहा२४ (२) वैठिय४ (3) मा.२४ (४) तेस मन (५) म हार मात પ્રધાન શરીરને દારિક કહે છે. દારિક શરીરની પ્રધાનતા તીર્થકરે અને ગણધરોની અપેક્ષાએ સમજવી જોઈએ તેના સિવાય અનુત્તર દેવના પણ શરીર અનતગુણહીન હોય છે. અથવા ઉદારનો અર્થ છે વિસ્તારવાન્ ઔદારિક શરીર વિસ્તારવાન એ કારણે કહેવાય છે કે તે સ્થાયી રૂપથી સાતિરેક એક હજાર જન પ્રમાણ સુધીના હોય છે. વિક્રિય શરીરનું પણ એટલું અવસ્થિત પ્રમાણ નથી હોતું. તેનું વધારેમાં વધારે અવસ્થિત પ્રમાણુ પાંચસો ધનુષનું જ હોય છે. એ પણ કેવળ સાતમી નરક ભૂમિને નારકમાં જ મળી આવે છે. બીજે નહી, જો કે ઉત્તર વૈકિય શરીર એક લાબ જન સુધીના હેય છે, પરંતુ તે ભવપર્યન્ત સ્થાયી ન હોવાના કારણે અવસ્થિત નથી હોતાં. અહીં તેની અપેક્ષાએ કથન નથી કરાયું. કહ્યું પણ છે કે-ઉદાર વિસ્તારવાનું ને કહે છે-અર્થાત્