________________
trafat टीका पद १२ सू. २ औदारिकादिशरीरविशेषनिरूपणम्
કર્મય
इत्यादि, छाया - नाप्यधिकलानामेव केवलानामपि ग्रहणम् एतन च औदारिकग्रहणं मुक्तानां सर्वपुद्गलानाम् किन्तु यच्छरीरमौदारिकं जीवेन मुक्तं तच्चैवानन्तभेदभिन्नं च भवति यावत् ते पुस्तज्जीवनिर्वर्तितम् औदारिकशरीरकायप्रयोगं न मुञ्चन्ति न तावद् अन्यपरिणामेन परिणमन्ति तानि प्रत्येक शरीराणि भण्यन्ते, एवमेकैकस्य औदारिकशरीरस्य अनन्तभेदभिन्नतोऽनन्तानि चैव औदारिकशरीराणि भवन्ति, अथ कथमेकैकशरीरद्रव्यदेशस्य शरीरत्वेन व्यपदेशः संभवति ? इति चेम्न लवणदृष्टान्तेन तथा व्यपदशोपपत्तेः, यथा खार्यपि लवणम् द्रोणोsपि लवणम् आढकोऽपि लवणमित्यादि व्यपदेशो भवति तथा प्रकृतेऽपि सकलमर्पि औदा रिकशरीरमिति व्यपदिश्यते, तदर्द्धमपि तदेकदेशोऽपि यावदनन्तभागोऽपि शरीरमिति व्यपदिश्यते, एवञ्चौदा रिकशरीर योग्य पुद्गलसमुदायोऽपि औदारिकत्वेन परिणतः सन् अल्पो अविकल अर्थात् ज्यों के त्यों रहे हुए मुक्त औदारिक शरीरों का ही ग्रहण किया गया है और न औदारिक शरीर के रूप में ग्रहण करके मुक्त किए सब पुद्गलों काही ग्रहण किया गया है, किन्तु जो औदारिक शरीर जीव के द्वारा त्याग दिया गया है, वह अनन्त भेदों से भिन्न होता है। जब तक वे पुद्गल जीव के द्वारा निवर्त्तित औदारिक शरीर काययोग रूप पर्याय का त्याग नहीं करते और अन्य किसी परिणाम में परिणत नहीं होते, वे सब शरीर ही कहलाते हैं । इस प्रकार एक-एक औदारिक शरीर अनन्त अनन्त भेद वाला होने के कारण अनन्त औदारिक शरीर कहलाते हैं इत्यादि । अब प्रश्न यह उपस्थित होता है कि एक-एक शरीर द्रव्य के देश को शरीर कैसे कहा जा सकता है ? इसका उत्तर यह है कि लवण के दृष्टान्त से ऐसा कहा जाता है । जैसे खारी भी नमक है, द्रोण भी नमक है और आढक भी लवण है, इत्यादि व्यवहार होता है, उसी प्रकार सकल अर्थात् सम्पूर्ण औदारिक शरीर भी औदारिक शरीर कहलाता है, उसका आधा भाग भी औदारिक शरीर कहलाता है और
★
1
શરીરનું જ ગ્રહણ કરેલુ છે. અને ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને મુક્ત નહી કરેલ બધા પુદ્દગલાનું ગ્રહણ કરેલુ છે. પરન્તુ જે ઔદારિક શરીર જીવના દ્વારા ત્યાગી દીધેલ છે, તે અનન્ત ભેદ્દેથી ભિન્ન હૈાય છે. જ્યાં સુધી તે પુગલે જીવના દ્વારા નિવૃતિ ઔદારિક શરીર કાયયેાગ રૂપ પર્યાયને ત્યાગ નથી કરતા અને ખીજાં કોઈ પરિણામમાં પરિણત નથી થતા, તે બધા શરીર જ કહેવાય છે. એ પ્રકારે એક એક ઔદારિક શરીર અનન્ત અનન્ત ભેદવાળા હાવાને લીધે અનન્ત ઔદારિક શરીર કહેવાય છે ઈત્યાદિ.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એકએક શૌરદ્રવ્યના દેશને શરીર કેવી રીતે કહી શકાય ? તેના ઉત્તર એ છે કે મીઠાના ટાન્તી એમ કહી શકાય છે. જેમ ખારી પણુ મીઠું છે, દ્રોણુ પણ મીઠું છે અને આદ્રક પણ મીઠું છે. એ વિગેરે વ્યવહાર થાય છે, તેજ પ્રકારે સકલ અર્થાત્ સંપૂ ઔદારિક શરીર પણ ઔદારિક શરીર કહેવાય